________________ III ITI I 416 અસત્યવાદી પુસ્તકને નિષ્ફલ ભાર મારે ગધેડાની પેઠે શા માટે ઉપડા-૪૮ જહા ખરે ચંદણુસ્સએ વંટુ નાણીચ રાણ હાણ નાણસ્સ ભાગી ને હાસા ગઈએ-૪૯ વિદભારને વ્યર્થ ઉપાડતા લેક મિથ્યા બરાડા પાડે છે તે આત્મતત્વને જાણતા નથી; જેમ કડછી રસોઇના રસને જાણતી નથી–૫૦ એ વિષાદ મનમાં આણીને તે ઘર તરફ ચાલ્યો પણ ચાલતાં જ વસ્ત્ર ભરાયું અને સન્મુખે ક્ષત થયે-પ૧ ત્યારે પાછો ક્ષણવાર થોભી જે જવા માટે પગ ઉપાડે છે તે પગમાં તીર્ણ કાંટે વા–પર * બધા શાસ્ત્રોક્તને ફૂટ જાણતો પણ તે ક્રોધ પામે; પરંતુ મનમાં વિચારવા લાગ્યું કે અપશુકન થયા છતાં જવું એગ્ય નહિ–૫૩ છીએ વચ્છ વિલાગે કહ ભણીયં કંટએ પાય લાગે કે દીવે સખ બિડા નહુ ગમણું સુંદર હાઈ-પ૪. તે વિદ્વાન આ વિચાર કરી ક્ષણભર ઉભે, અને મનમાં વિચારવા લાગ્યો કે આટલે સુધી આવે ત્યારે પુરીમાં પણ જાઊં ને વિક્રમને મળું ને જોઉં કે સર્વલક્ષણયુક્ત એ શુભાકારવાળો તે કેવો છે-પ૫-૫૬ * જો તેનામાં કહીં પણ કુલક્ષણ દેખાશે તે પુરતાને ફેંકી દેઈ ચાલ્યો જઈશ–પ૭ પછી એ વિદ્વાન અવંતી ગયે ને રાજમંદિરમાં પહે, જયાં પ્રતીહારે તેને રાજભવનમાં દાખલ કર્યો-૫૮ ઈદ્રસિંહાસને બેઠેલા વિક્રમને મળી આશિર્વાદ આપી ને તે વિદ્વાન તેની પાસે બેઠે-૫૮ તેણે અંગલક્ષણ જોવા માંડયાં તે તેને મહાવિષાદ થયે અને મુખ નિસ્તેજ થઈ ગયું-૬૦ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust