Page #1
--------------------------------------------------------------------------
________________ પ્રસ્તાવના. શ્રીમંત સરકાર મહારાજા સાહેબની સ્વારી કડી પ્રાંતમાં હતી વખતે પાટણના પ્રખ્યાત જૈનભંડાર તેઓ સાહેબના જોવામાં આ તેમાંના ઉપગી અને દુર્લભ ગ્રંથની નકલ લેવાનું તથા તેમાંથી ગ્રંથની પસંદગી કરી તેનું દેશી ભાષામાં ભાષાંતર કરવાનું ફ થયું. જનસમૂહમાં કેળવણીને બહેળો પ્રસાર દેશી ભાષાની છે થવાનો વિશેષ સંભવ હોવાથી પ્રાકૃત ભાષાનું સાહિત્ય (પુસ્તકભ વધારવાની અગત્ય શ્રીમંત સરકાર મહારાજા સાહેબને જણાઈ, રે, સંસ્કૃત તથા અંગ્રેજી ભાષામાં સારાં પુસ્તક પસંદ કરી તેમનું મ તથા ગુજરાતી ભાષામાં ભાષાંતર કરાવવાની કિંવા તે આધારે સ્વ પુસ્તકે રચાવવાની આજ્ઞા કરવામાં આવી. “વિક્રમ ચરિત્ર” એ પાટણ જેનભંડારમાંથી મેળવેલા પૈકી જે જે ભાષાંતર માટે મુકરર થયા છે તે માટે ગ્રંથ છે, અને ભાષાંતર રા. રા. મણિલાલ નભુભાઈ દ્વિવેદી પાસે ઇનામ આપ વવામાં આવ્યું છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #2
--------------------------------------------------------------------------
________________ ઉપેક્ષાત. _આ ગ્રંથનું નામ વિક્રમચરિત્ર છે પણ એમાં વિક્રમાદિત્યને ખાસ =ાસ બહુ થોડો છે. માલવાની રાજધાની ધારાના શ્રી ભોજરાજને - સિંહાસન પ્રાપ્ત થતાં તે ઉપર તેમણે બેસવાનો વિચાર કરવાથી, તે સન ઉપરની બત્રીસ પૂતળીઓએ તેમને ન બેસવા દેવાના કારણ બત્રીશ વાર્તા કહેલી છે. આરંભે સિંહાસનની ઉત્પત્તિ સમજાવી છે, પ્રથમ વાર્તામાંજ વિક્રમાદિત્યનો થોડોક વૃત્તાન્ત કર્યો છે. પછી - વાર્તા કહેવામાં આવી છે તેનો ઉદેશ એટલેજ છે કે દાન, શૌર્ય, કસ, પરાક્રમ, પરોપકાર, ઈત્યાદિ વિઠમના દિવ્ય ગુણોનું તે કથાઓવર્ણન થાય, અને તેના ગુણ ભોજરાજામાં હોય તો તેમણે સિંહાસને વું નહિ તે નહિ એમ તેમનો નિષેધ થાય. ' ગૂજરાતી ભાષામાં ળભદ્દે બત્રીશપૂતળીની વાત સંસ્કૃત ઉપરથી રચેલી છે, પણ તેમાં વાતે અને આ વાત જુદી છે એટલે આ ગ્રંથમાં પુનરુક્તિ થઈ નથી. ની બ્રાહ્મણોના ગ્રંથો જેવાજ ગ્રંથ ઉપજાવવાની અભિરુચિ સુપ્રસિ5. રામાયણ, મહાભારત (જેને જૈનો પાંડવચરિત એ નામ આપે એ આદિ બ્રાહ્મણગ્રંથેના જેવા જ ગ્રંથ તેમણે રચ્યા છે, ને તેમાં કત પરત્વે ઘેડે વધારે ફેરફાર દીઠામાં આવે છે. એકંદરે એક વાત સર્વત્ર નિર્વિવાદ જણાય છે કે રામ કે યુધિષ્ઠિર સર્વે જૈનધનુયાયી - એજ રીતે આ વિક્રમચરિત્રમાં પણ વિક્રમ જૈનધર્મનુયાયી હતો - લખેલું છે. શ્રીસિદ્ધસેન દિવાકરે તેને મહાકાલશંકરના લિંગમાંત્રી પાર્શ્વનાથના બિંબનો સ્તુતિ માત્રથી પ્રાદુર્ભાવ કરાવી મહાકાલેશ્વરત મૂલ જૈનેનું હતું તે બ્રાહ્મણોએ બગાડી નાખ્યું એમ પણ બતાવ્યું અને ગંગા આદિ તીર્થ દેવતાની પણ નિંદા કરી છે. નૂતનતા ઉપવાની જૈન ગ્રંથકારોની આવી અભિરુચિને પ્રખ્યાત જર્મન પંડિત પર વેબર કહે છે તે યથાર્થ રીતે લાગુ પડે છે - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #3
--------------------------------------------------------------------------
________________ "The libido novandi of the Jainas which has intentional changed almost entirely everything which they enjoyed in cote mon with the Buddhists or Brahmins, is here very apparent. reality the Jainas are but tolerably filled out with intellctual gitt In order to conceal and compensate for this lack of originalithey seek to possess something which is their individual propert and to attain this end they do not hesitate to indulge in t wildest dreams of fancy.." (Weber's Sacred Literature of t Jainas, translated into English by Dr. Herbert Weir Smy Page 78 ) આ ગ્રંથમાં જે વાર્તાઓનો સંગ્રહ રચેલો છે તે વાર્તાઓ સાહિત્ય દૃષ્ટિથી વિચારતાં, દા. વેબર જે કહે છે તે વાત સિદ્ધ કરી આપે તેમ છે આ ગ્રંથમાં ભર્તુહરિના શતકોમાંથી અનેક લેકે લીધેલા છે, છતાં કર્તાના પિતાના નથી એવું સ્વીકારવામાં આવ્યું નથી; વાતોની કપન પણ એક એકના સરખી જ છે. વિક્રમાદિત્ય જૈન હતો એટલે સુધી કે નવી વાત આ ગ્રંથમાંથી બહાર આવે તથા જે વિલક્ષણ કલ્પનાપ્રકાર જણાય, તે જેટલે અંશે ચમત્કારિક લાગે તેટલે અંશે તેનું દાકતર વેબ આપેલું આ ઉત્તર અન્ન સ્મરણમાં આણવું મને આવશ્યક લાગ્યું છે. છતાં આ પુસ્તકમાંની વાર્તાઓની કલ્પના વાર્તા વાચવાને શેખ રાખનારને બેધ સાથે સમય ગાળવાના એક સાધનરૂપે નિરુપયેગી થશે એમ હું માનતો નથી. આ વાર્તાઓ મૂલ શ્રીક્ષેમંકરે ગદ્યમાં રચેલ તેમાંથી રામચંદ્રસૂરિએ સંક્ષેપથી પદ્યમાં રચી છે. વિક્રમ સંવ તે 14960 માં દર્ભિકાગ્રામમાં (ડભોઈમાં ?) આ ગ્રંથ પૂર્ણ થયા લખ્યું છે. એ રામચંદ્ર તે જે પ્રખ્યાત રામચંદ્ર ગુણચંદ્ર હોય તે 2 એક મહાન પંડિત અને ઉત્તમ ગ્રંથકાર હતો; તેણે અનેક રસિક ગેરે * * ભાવાર્થ –બૌધ્ધ કે બ્રાહ્મણે અને જેનો વચ્ચે જે કાંઇ સામાન્ય વાત હશે તે ૫જનોએ નૂતન કાંઈક કરી બતાવવાની લાલચથી બુદ્ધિપૂર્વક સમલ ફેરવી નાખી છે. = તેમની ઈચ્છા અત્ર સ્પષ્ટ દેખાય છે. જેનોનો બુદ્ધિવૈભવ વાસ્તવિક રીતે બોલીએ તો ઠીક છે અને નવીન બુદ્ધિચમત્કાર દર્શવવાની આવી ખોટને છુપાવવા તથા પૂરી પાડવા માટે, તેર પિતાને જે ખાસ ગુણ છે તેજ દર્શાવવા યત્ન કરે છે, ને કલ્પનાના ગમે તેવા વિચિત્ર વિ માં ઉતરતાં આચકો ખાતા નથી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #4
--------------------------------------------------------------------------
________________ ચેલા છે, જેની કાંઇક છાયા આ ગ્રંથમાંનાં પણ કેટલાંક પદ્યમાં જણa છે ખરી. - જૈનોએ ઈતિહાસને કામ લાગે તેવી કેટલીક વાતોને તેમના અનેક Hથામાં સંગ્રહ કયો છે, અને ગુજરાતના ઇતિહાસ પર તેમના તેવા વિા ગ્રંથમાંથી કેટલીક અમલ્ય સાહાસ્ય મળે છે એ વાત ઉપકાર સાથે -વીકારવા જેવી છે. પરંતુ વિક્રમચરિત્રમાંથી તે વિક્રમાર્કને વિષે આપ ને બહુ થોડી ખબર મળે છે. વિક્રમાકે રાજાનો સંવત્ ચાલે છે તેથી ધિષિ કપ્રસિદ્ધ છે કે આજે તેમને થયાને 1951 વર્ષ થયાં પણ દા. મેક્ષમ્યુલર, મિટેમ્પલ, મિ. કસન, વગેરે પ્રાચીન શેધકોના મનમાં એવા સંશય પણ ઉત્પન્ન થયે છે કે વિક્રમ સંવતનો આરંભ શક લેકિના વરાજય કરવાના સમયથી થાય છે તે વાત માન્ય રાખતાં પણ ઈસવી ન પછી પ૬ માં વર્ષમાંજ તે યુદ્ધ થયું હોય તેના કરતાં ઇસવી સને Hછી ત્રણ ચારસો વર્ષ થયું હોય એમ કહેવાને વધારે કારણ છે; કેમકે સવીસનનાં પ્રથમ ત્રણ ચાર શતકના કેઈ એક પણ શિલા લેખ તામ્રપટ આદિ કશું મળી શકતું નથી.+ જ્યારે વિક્રમાકના સમયપરત્વે આવા -વિવાદ છે ત્યારે જૈનોના આ ગ્રંથમાંથી આપણને વિક્રમ વિષે કાંઈ પણ ખબર મળતા તે તે બહુ ઉપયોગી થઈ પડત; પણ તેમાંનું અત્ર કાંઈ નથી. માત્ર બતરીશપૂતળીની વાતોનું અનુકરણ જ છે, અને તે સાધારણ વાચનારાઓને બેધદાયક તથા ઉપગી છે. વિક્રમચરિત્ર જે ગ્રંથ મને વડોદરા સંસ્કૃત પુસ્તકાલયમાંથી મળે 3તે તે ઘણે અશુદ્ધ છતાં મારાથી બની શકયું તેટલું કરી મેં શુદ્ધતા આપણી ભાષાન્તર કરવા યત્ન કર્યો છે. માગધી ભાષાનું મને સારુ જ્ઞાન નથી, છતાં માગધી ગાથાઓને તે ભાષા જાણનાર પાસેથી સમજીને પણ બનતા સુધી ગુજરાતીમાં તેમનો ભાવાર્થ આપ્યો છે. મારા સાંભળવામાં આવ્યું છે કે આ વિક્રમચરિત્રનું જૂની ગુજરાતી કવિતામાં એક ભાષાન્તર છે પણ તે હજુ મને મળી શકયું નથી. * વડોદરા મ. ન. દ્વિવેદી. 27-11-94. * og at India : What it can teach us ? .: + કઈ વિધાન કે શોધક આવા તામ્રપત્ર કે લેખ આદિ મને મોકલી આપશે તે ઉપપર થશે. દાક્તર મ્યુલરે એવા એક બે લેખ પ્રસિદ્ધ કર્યા છે તે મારા જાણવામાં છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #5
--------------------------------------------------------------------------
________________ અનુક્રમણિકા. પૃષ્ઠ. 104 1 21 137 157 174 187 196 205 વિષય. વિક્રમ ચરિત્ર તથા પ્રથમ કથા. બીજી કથા ત્રીજી કથા. ચેથી કથા. પાંચમી કથા. છઠ્ઠી કથા. સાતમી કથા. આઠમી કથા. નવમી કથા. દસમી કથા. અગીઆરમી કથા. ... બારમી કથા. તેરમી કથા. ચૌદમી કથા. પંદરમી કથા. સોળમી કથા. સત્તરમી કથા. અઢારમી કથા. ઓગણીસમી કથા.. વીશમી કથા. . એકવીસમી કથા. - બાવીશમી કથા. - 215 222 233 243 253 262 271 276 287 ત 299 311 323 335 5 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #6
--------------------------------------------------------------------------
________________ રોવીશમી કથા. ચોવીશમી કથા. ~ પચીશમી કથા. છવીશમી કથા. .. સત્તાવીશમી કથા. ... અઠ્ઠાવીશમી કથા. .. ઓગણત્રીશમી કથા... ત્રીશમી કથા. એકત્રીશમી કથા. .. બત્રીશમી કથા. - ગ્રંથસમાપ્તિ. 344 358 373 382 392. 40 2 412 422 435 445 ૪પ૬ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #7
--------------------------------------------------------------------------
________________ વિક્રમચરિત - નાભિનરેદ્રવંશના મુકુટાલંકાર, હીરા જેવી પ્રભાવાળા, તેજસ્વી, પરમેશ્વર, સુરનરપૂજય, પરમાનંદ આપનાર, સુવર્ણ જેવા વર્ણવાળા, વૃષભાંકિત, જિનપતિ, જે શ્રદર્ભિકાગ્રામમાં રહેલાં છે, એવા શ્રીવૃષભજિન - જેણે સર્વ ભય જીત્યા છે, તે ગદ યોગીશ્વરની સ્તુતિ કરૂં છું-૧ પંચાચારવિચારને વિષે ચાર ચતુર, ચાતુર્યલક્ષ્મીના ભંડાર, પંચજ્ઞાનયુત, ગણથકી વીટાયેલા, પાંચે ઇંદ્રિયને શાન્ત કરનાર, શ્રીમદ્દીરજિનના શાસનરૂપી વનના કલ્યાણ કલ્પદ્રુમરૂપ, ગણધરના આદ્ય, એવા ગુણસાગર ગૌતમ ગુરૂને હું વંદુ છુ-ર - સત્ ચરિત્રના સ્થાનરૂપ, વિધાપરિગત, શ્રીમજિજને કહેલા ક્યને અત્યંત હિત નયથી પરિપૂર્ણ, સદા સેમ્ય, શાશ્વત, પુણ્ય, પાપનિવારક, અમૃતમયી, જીવાદિ તત્ત્વને વિવેક સમજાવનારી, વિશ્વમાત્રના પ્રાણિ . ગણના જાગ્નને હણનારી, તે મને પ્રસન્ન હે.-૩ શ્રીમદ્ ગુણસાગર ગુરુના પાકને પરસુભક્તિથી સ્તવું છું, ને સદૈવ સદાચારવિચારદક્ષ એવા તે સંત મને સુપ્રસન્ન થાઓ. 4 પુર્ણિમાપક્ષેરૂપવનના કલ્પદ્રુમ શ્રી સાધુ, શ્રીમાન્ ઉભયચંદ્રાખ્ય ગુરુ અને શુભ આપો.-૫ તેમના પાદપ્રસાદથી વિક્રમાદિત્ય ભૂપતિને જનમાત્રને આનંદ આપતે આ સિંહાસનપ્રબંધ પધબંધમાં, વિબુધોને આનંદ આપનાર એવા ક્ષેમકર મુનીદ્ર, ગદ્યપદ્યાત્મક, ર -6-7 તે કથા ને તે સૂકત તે સાર્થ રત્નરૂપ છેને ગ્રંથરૂપી સમુદ્રમાં ભરાયેલાં છે. 8. હવે તે મુનીન્દ્ર જે ક્ષેમંકર મહાકવિ તેમના અભિધેયાદિ કાવ્ય પ્રથમે 1 મતિ, શ્રુતિ, અવધિ, મન:પર્યાય, કેવલ. 2 જિન મતમાં ઘણા પક્ષ છે. તેમાં પુનમિયા એ પણ એક પલ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #8
--------------------------------------------------------------------------
________________ અનંત શબ્દાથપગને પાર યોગીઓ કેમ ન જાણે ? કે જે જગતત્રયના અશેષ અંધકારને નાશ કરવાવાળી પરજાતિના પરમ પ્રકાશને પામેલા છે. 10 - જગત્રય જે અનેક વિચિત્ર્ય ભર્યું છે, તે પણ સાક્ષાત પ્રતિબિંબ રૂપે . જેના અહેનિશ પ્રકાશતા જ્ઞાનદર્પણમાં, પડે છે, એવા શ્રી આદિ ભગવાનની સ્તુતિ કરૂં છું. 11 . જે પુધેિથી પૂજાય છે, તેવા શ્રી ગુરુ મારા ઉપર પ્રસન્ન છે, ને તેમનો સદૈવ ને ન પ્રતિભાપ્રકાશ કવિને તેમ વાણીને પવિત્ર કરે.-૧૨ કવિઓએ તેમ પંડિતેઓ એ બાબત હૃદયમાં વિસ્મય ન આણે કે આ ગ્રંથમાં બે ઠેકાણે નમસ્કાર કેમ કહ્યો ?-13 " સિઝાયઝાણુ તવે સુહેસુ ઊવણ થુયપહાણે સંતગુણકિરણેસુ ને હુંતિ પુનરુત્તિ દોસાઉ'. સુરાસુરનરેંદ્રાદિને જે પૂજ્ય,, પૃથ્વી ઉપર વિખ્યાત, શ્રુતિસંપન્ન, જ્ઞાનવાદ્, શ્રેષ્ઠ, સાત્વિકાને શિરોમણિ, બત્રીસ લક્ષણાપત, બહોતેર કલા- * . નિપુણ, દારિદ્રયના ભૂલને ઉખેડી નાખનાર કદાલ, અનીતિક્મને દાવાનલ, શ્રી સર્વજ્ઞના પદકમલને પૂજક, પરમ આહેત, શ્રી સિદ્ધસેનવાદીંદ્રશિષ્ય, વચન માત્રથી પણ પુણ્ય પ્રસારનાર, ઔદાર્ય હૈયે ગાંભીર્યનય નીતિ આદિ ગુણના આકરથી યુક્ત, કુવ્યસનથી રહિત, સદ્ધર્મકર્મમાં અભિરત, પાપનો સંહાર કરનાર, રણને ઉચછેદ કરનાર, પૃથ્વીને ચૈત્યોથી છાઈ નાખનાર, સમુદ્રપરિણિત ધરાને ધર્તા, સે હત્યાનો હર્તા, પરોપકારપરા, ચણ, કદાપિ પરની વંચના ન કરનારે, દાનશીલતપભાવૌંદર્ય આદિ ગુણથી આવૃત, સુરૂપ, શોભનાકાર, સુશીલ, શુભવાવાળ, મયુક્ત, સૂર્યની પેઠે શૂરસંપન્ન, શરચંદ્રની પેઠે, શતાત્મા, સમુદ્રની પેઠે ગંભીર, મેરુની પેઠે નિષ્પકંપ, ચિંતામણી કરતાં પણ અધિક હોઈ ચિંતિતાથને 1. તાપર્ય એ છે કે સિદ્ધધ્યાનમાં, સ્તુતિપ્રધાન વર્ણનમાં, સુખમાં, સંતગુણકીર્તનમાં ઈત્યાદીમાં પુનરૂકિત તે દોષ નથી. . . Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S
Page #9
--------------------------------------------------------------------------
________________ આપનાર, તે વિક્રમનૂપ પિતાના વિક્રમથી સ્વર્ગને પણ ભરી દેનાર, અને વિશ્વજૈન નામનું પંચદંડનું છત્ર ધરાવત, અતિ શોભે છે. 14- 15-16-17-18-19-20-21-22-23 તેવા શ્રીરાજરાજ વિક્રમ મહીપતિને પરમાનંદ આપનાર અપૂર્વ પ્રબંધ હું કહું છું-૨૪ - શ્રીયુક્ત એવા વિવેકરૂપ બુદ્ધિવાળા વિક્રમ નરેંદ્રના, કવિકેવિદોએ રચેલા એવા અનેક પ્રબંધ છે–ર૫ પાંગળો મેરુ ચઢવા મથે, કે ક્રમ થકી આકાશમાં ક્રમણ ઈચ્છ, સાગરને ચાંગળાથી પીવા પ્રયાસ કરે, તે તેમને કઈ પણ કદાપિ પાર ? પામે–૨૬ પણ વિક્રમાંદિત્યના ગુણની ગણના કરવા કોઈ સમર્થ નથી, છતાં હું વામણો જેમ ઉંચા પુરુષે લઈ શકાય તેવા ફલની ઈચ્છા કરે તેમ ઈચ્છા વાળે થયે છું-૨ વાથી વીંધાયેલા મણિમાં જેમ કોમલ સત્ર પણ પેશી શકે છે, તેમ પૂર્વ કવિઓએ જયાં દ્વાર કર્યું છે, એવા એ વિષયમાં પણ મારી મતિ સંચરશે–૨૮. જે પૂર્વે દેવરાજ', દેવથી અધિષિત એવું બત્રીશ પુતળીયુત-ચતુરસ ચતુશાલ, બત્રીશ વહેંત પહોળું, આઠ વહેંત ઉંચું, ચારે દિશાએ યક્ષરાજોએ અલંકૃત, આપેલું; તે સિંહાસન ઉપર રહેલી પુતળીઓએ ભકિતથી, ભોજરાજના ભવનમાં, શ્રીવિક્રમનરેન્દ્રની કીર્તિ, સાર્થ અને સવિસ્મય તથા મહાચર્ય યુક્ત એવી બત્રીશ કથાથી જેવી રીતે ગાઈ, તેવી જ રીતે તેમને મોઢેથી સાંભળી પૂર્વ સરિઓએ ગુંથી રાખી છે, ને પછીથી તેમાં નવા નવા રસરંગભેદ વધ્યા છે. 28-29-30-31-32 -33 - 1. ઇ. 2. ચાર ખુણાને ચાર શાલાવાળું, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #10
--------------------------------------------------------------------------
________________ કહ્યું છે કે - તેહજિ અખર તેહજિય, તેહજિ વયણ કુતિ કાંઈ કવિઅણ ઉલવણ અભિય રસાયણ હુંતિ–૩૪. - કેટલાક જન પણ કહે છે કે, આ સિંહાસન કેવું છે? કીયે રથાનથી આવ્યું? કોણે કોને આપ્યું?–૩૫ કયા પ્રકારે એ આ ભેજસદનમાં આવ્યું? કીયે કાલે થયું ? એના ઉપર કેણે આસન કર્યું?–૩૬. આ નિર્જીવ પૂતળીઓ મનુષ્યભાષાથી, શ્રી વિક્રમનું પુરાણોક્ત ચરિત્ર કહે છે, એ શું?–૩૭. કઈ કથાઓ તેમાંથી અતિ સરસ હશે? ઇત્યાદિ પૃષ્ઠનો આદર કરી હું પ્રથમે સિંહાસનપ્રબંધ કહું છું -38. દેશમાત્રને શિરોમણિ એ માલવ દેશ છે, જે ધર્મ, અર્થ, કામ ને મોક્ષનું સ્થાન છે, સુખને નિવાસ છે, દુકાળ જ્યાં કદાપિ પડતો નથી, જે અત્યંત સુકાળના પિતાનું સ્થાન છે, જે ઓગણીશ લક્ષ ગામને અધિપતિ છે, જ્યાં વસતા લેક પરમ સુખમાં વ્યાકુલતારહિત રહે છે, જે ધન ધાન્યમાં સંપૂર્ણ છે, ને જ્યાં ગભેટ સ્વામી તીર્થરાજાની પેઠે રાજે છે.-૩૯-૪૦-૪૧. ' ' અનીતિની વેલીને કાપનાર તરવારની ધારા, રાજનીતિના વૃક્ષની જલધારા, અનેક સ્ત્રીપુરુષરત્નની ધારા, એવી પ્રસિદ્ધ ધારાપુરી ત્યાં આવેલી છે.-૪૨ સદા સદાચારવિચારદક્ષ, ચિનોક્ત બતથી લક્ષ પામેલા, સમંત્રથી અંગરક્ષા કરતા, તથા જેમને કદાપિ દુષ્ટ યક્ષ છળતા નથી, એવા જન ત્યાં વસે છે.-૪૩. 1. અક્ષર, પદ, વચન બધાં તેનાં તેજ છે પણ કવિજનના મુખમાંથી નિકળતાં અમિત રસાયન થાય છે.– 2. પ્રશ્ન. P.P. Ac. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust
Page #11
--------------------------------------------------------------------------
________________ બ્રહ્માંડ જેનાથી ભરાઈ જાય એટલા યશવાળ, યશરાશિયુક્ત, એ સર્વ ભયને હરનાર ભોજ રાજા ત્યાં રાજય કરે છે..? કહ્યું છે કે, કવિમાં, વાદીમાં, ભેગીમાં, યોગીમાં, દાતામાં, સપુરપોને ઉપકાર કરનારમાં, ધનવાનમાં, ધનુધિરનારમાં, ધર્મ પાળનારમાં, પૃથ્વી ઉપર ભેજ સમાન નૃપ નથી.-૪૫. - શું નંદી છે? મુરારિ છે? કામ છે? ચંદ્ર છે? વિધાતા છે? કઈ વિદ્યાધર છે? કે ઈંદ્ર છે? નલ છે?. કુબેર છે? પ્રથમ નથી, દ્વિતીય નથી, તૃતીય નથી, ચતુર્થ નથી, એમ એ નવમાન કેઈ નથી; પણ એ પિતાની ઇચ્છાથી ભુવનતલે ક્રીડા કરતો ભૂપતિ શ્રીજદેવ છે-૪૬. તે જગતને પિતા, જગતની માતા, જગતને આનંદ આપનાર, તથા વિદ્વાનોના મન રૂપી કમલ ખીલાવનાર સૂર્ય છે.–૪૭. ઉચિતાનુચિતજ્ઞાતા, એ એ પુરુષરૂપ સરસ્વતી છે; એવા ભેજરાજ જે કોઈ યે નથી કે થવાનો નથી–૪૮. . * ભેજરાજ માલવેશ છે, ત્યાં બીજા ન માત્ર નામનાજ છે અને લક્ષ્મીના કણ માત્રથી સંતોષ પામી માલવાના સામું પણ જતા જ નથી–૪૯. - તે સૂર્યપ્રતાપથી દ્વિગુણ પ્રતાપવાળે છે, ચંદ્રથી આઠગણે પ્રકૃષ્ટ છે, ને એના દાનથી કલ્પદ્રુમ ચિંતામણિને કામધેનુ એતો ખપી ગયાં ને નામમાત્ર થઈ રહ્યાં–૫૦. તે સર્વજગદાધાર, આ શ્રીભોજરાજ, પૃથ્વીને કુબેર છે; ને તેણે પોતાના પ્રતાપથી આકાશ ભરી દીધું છે–૫૧. " તેજ માલવદેશમાં અમરપુરી સમાન પુરી છે. જેનું નામ આવતી. છે, ને જે સ્વર્ગ સુધી પ્રખ્યાત છે–પર. એ પુરની પાસેના રમ્ય અને ધનધાન્યસંપૂર્ણ એવા સુગ્રામને - વિષે એક મહાદરિદ્રી બ્રાહ્મણ રહેતો હત–૫૩. 1. ચઢીઆત, ઉત્તમ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #12
--------------------------------------------------------------------------
________________ તે અતિ કદરૂપ, કૃપણ સ્વભાવનો, કાણે, કાળ, કંકાસીએ, કદર્ય, કુટિલ, ક્રૂર, કુડ, ક્રોધી, કઠેર વચનવાળે, એ હતો–૫૪. તેમજ ધર્મકર્મરહિત, બ્રાહ્મણધર્મથી વિમુખ પણ હતો. તેની ભાર્યા પણ, પૂર્વકર્મના વેગથી તેવીજ હતી–૫૫. - તે કાણી, કદરૂપી, કુટિલ, કર્ય, કેલિમાત્રપરાયણ, કકળાટ કરતી, નિર્દય, અશુચિ, કાલ જેવી, અને મર્મભાષણ કરનારી હતી–૫૬, તે શાકિની, સૂકરી, મહાક્રૂર સાપણી, કૂતરી, શિયાળવી, શંખિની, ફિળિયામાં નાખી દીધેલું ખાનારી, એવી હતી; અને તેને દેવ ગુરુ ધર્મ કે સ્નાનાદિ ક્રિયા કાંઈ હતું નહિ, ને તેના ઘર આગળ દાન કે અતિથિપૂજા પણ થતી નહિ–૫૭-૫૮, * વાસણ, પરિધાન, પાત્ર, દેણું, ધન, ધાન્ય કે સાવરણી સુદ્ધાંત કશું તેના ઘરમાં હતું નહિ-૫૯. . - અન્ન નહિ, છૂત નહિ, મગ નહિ, એક ગુંસરાની દાંડી સરખી પણ નહિ, તૈલ નહિ, છેતરાં પણ નહિ, એવું કશું પણ નહિ કે જે મહેમાં મૂકવા ખપ લાગે--૫૯. વળી, અન્ન ન મળે, વૃત ન મળે, મગ ન મળે, એક પુંસરી પણ ન મળે, તલ, છોડાં, ન મળે એવું કાંઈ કે જે માં નાખી શકાય-૬૦. - જેના ઘરમાં મૂષકી તેવી મૂષકવ, મુષી તેવી મારી, માર્જરી તેવી કૂતરી, ને કૂતરી તેવી ગૃહિણી, એ બધાં ભુખે મુવેલાં, થાકે દબાતાં નેત્રવાળાં, સાધ્યું, અને મહાદરિદ્રી હતાં. ત્યાં બીજાની તો વાત જ શી ? " માત્ર રાંડ, ભાંડ, ઈત્યાદિ ટુંકારા સમેત વચનની વૃષ્ટિ ચાલતી-૬૧. , તેના ઘરમાં છ પુત્રીઓ હતી, ને ઘરમાં સાપનાં દર થયાં હતાં, ને એ બ્રાહ્મણ જે આમ મહા દુઃખસાગરમાં ડુબે હતો તેને સુખનું શમણું પણ આવતું નહતું-૬૨ - 2. ગુણની પરીક્ષા કરી ન શકે તેવ. 2. ઉંદરડી. 3. બીલાડી. 4. અશ્રુસહિત નેત્રવાળાં. Jun Gun Aaradhak Trust P.P.Ac. Gunratnasuri.M.S.
Page #13
--------------------------------------------------------------------------
________________ દારિ-ધ, ક્રૂરદયિતા, દુર્ભાગ્ય, દુહિતા બાહુલ્ય, એમ દુઃખવૃક્ષ તેના ' - ઘરમાં જલદાન વિના પણ ફાલી રહ્યું હતું–૬૩ ને તે ગામમાં અહોનિશ ભીખ માગવા ભટકતો, તે પણ ધરાઈને અડકાર આવે એટલું ભેજન પામતો નહિ-૬૪ તેને એકાહારી, મિતાહારી, વિકૃતી, ત્યાગ તત્પર, અકામી, નિર્જરાયુક્ત, ને શાક તથા તક વિના રહેવું પડતું-૬૫ એ એ બ્રાહ્મણ દુઃખદાવાનલમાં પડેલું હતું. તેણે એક વખત - ભમતાં ભમતાં વિદ્વાનો પાસેથી એક ઉત્તમ ગ્લૅક સાંભાળ્યો-૬૬ ' પ્રથમ કૃષિવાણિજય, દ્વિતીયે પિંડપષણ, તૃતીયે રાજસેવા, ને ચતુર્થે ધર્મ, એમ ક્રમે આચરવું–૬૭ ' એવું વચન સાંભળીને પ્રામાધિપ પાસે ગયો, ને તેની પાસે વિનય થકી ભૂદાન માગ્યું–૬૮ ત્રણવાનાં અતિ શીતલ છે; ચંદ્ર, ચંદન ને જલ, તેમ એક થુિં પણ અતિ શીતલ છે, ને તે નિર્ધન એવા દીનનું ભાષણ-૬૯ * હલકામાં હલકું તંખલું છે, પણ તેથી હલકું રૂ છે, પરંતુ યાચક તે તેથી પણ હલકો છે, છતાં તેને વાયુ કેમ તાણી નથી જતઃ માત્ર એવા ભયથી કે મારી પાસે પણ તે યાચના કરશે–9. . એમ કરતાં વિપ્રના ભાગ્યથી, પ્રામાધિપે તુષ્ટ થઈ તેને, સિદ્ધવડની પાસે એક વગર ખેડેલું ઉત્તમ ક્ષેત્ર આપ્યું-૭૧ ખળાનો માલીક સૂપડું ભરીને આપે, પ્રામાધિપ ઉત્તમ ક્ષેત્ર આપે, દેશાધીશ ઉત્તમ ગામ આપે, ને ભૂમિપતિ દેશ આપે–૭૨ તે ક્ષેત્ર આઘાટ સહિત લઈને પછી ગામના કણબીઓને ક્ષેત્રપત્ર - દેખાડવા લાગે-૭૩ તમે યોગ્ય વિચાર કરી શકે તેવા છે, હું દરિદ્રી છું, હવે મેં ક્ષેત્ર પ્રાપ્ત કર્યું છે, બીજુ તે મારા ઘરમાં કાંઈ છે નહિ–૭૪ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #14
--------------------------------------------------------------------------
________________ માટે એમ કરો કે જેથી ભુખે ચઢી ગયેલી મારી ઓ ઉંચી આવે, ને મારી પુત્રીઓ તથા પ્રિયા સાથે નિત્ય ભેજનાદિ સુખે પામું-૭૫ આ એક વૃક્ષ વાળે, બીજે જલ પાય, ત્રીજે વાડ કરે, જેથી પુષ્પ ચુંટી , આવે, ને પાંચમે આવીને તે પુષ્પથી ભાવપૂર્વક શ્રી જિનેંદ્રની અદ્ભુત પૂજા કરે -76-77 ' તેવા સમભાવવાળાને સમાન ફલ થાય છે, ને જે તેની પ્રશંસા કરે તેને પણ તેવું ફિલ થાય છે–૭૮ માટે ભૂમિદાનનું જે ફલ તે સર્વ તમને થશે. તેથી બળદ આદિ સામગ્રી લાવે-૭૯. ગામના મુખ્ય કણબીઓએ બ્રાહ્મણની તે વાત સાંભળી દયા આણી, દાનબુદ્ધિથી, ક્ષેત્રના ઉપગને સામાન માત્ર આપ્યો-૮૦ - બે બળદ, ગુંસરા સમેત હળ, ખરપડી, વાવણીઓ, કોદાળી, બીજ, હળની સાંતી, કહેવાડી, સમાર, રાશ, ગોફણ, દાતરડું, ઇત્યાદી સર્વ તેને આણું આપ્યું-૮૧-૮૨ એથી પ્રસન્ન થઈ બ્રાહ્મણે ખેતી કામ આરંવ્યું, એટલે તેના ઘરમાંથી દુઃખદાયક દારિદ્રય નીકળી સત્વર નાડું-૮૩ જે ઉખર ભૂમિ હતી તે ખાતર પુરવાથી પિળ જેવું ક્ષેત્ર થઈને રહ્યું. ને તેમાં જે બીજ વાપું તે સહસગુણ ઉતર્યું-૮૪ પૂર્વ પુણ્યના પ્રભાવથી ઘણુંક ધાન્ય પાકયું, એટલે વાને વખત થયો ત્યારે માળે બાંધવા માટે બ્રાહ્મણે તપાસ કરવા માંડી–૮૫. - ખેતરની વચમાં એક સ્તૂપ જેવી અતિ ઉંચી શેભાયમાન ટેકરી જેના ઉપર પથરા પડેલા હતા તેવી નજરે પડી; એટલે તેના ઉપર માળે ઘાલ્ય-૮૬ - પ્રભાત સમયે ગોફણ તથા ઘણાક ગેળા લઈને ઉપર ચઢયો ને માળા ઉપર બેઠો-૮૭ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #15
--------------------------------------------------------------------------
________________ - જે બેઠો તેવુંજ પિતાના માથા ઉપર પવિત્ર છત્ર ધરાયલું બ્રાહ્મણે દીઠું ને આગળ પાછળ ચામર ઉડતા જોયા-૮૮. તેમજ સુવર્ણ મણિ માણિજ્ય આદિ યુક્ત યથાયોગ્ય વસ્ત્રાભૂષણ પણ પિતાના અંગ ઉપર દેખવા લાગ્યો-૮૯ સ્વરૂપત્ન, ઉદારત્વ, જગદુઃખનિવારકત્વ, એ આદિ ગુણ સમેત મન પણ મહા સૌભાગ્યયુક્ત થઈ ગયું–૯૧. બ્રાહ્મણના મનમાં થયું કે, હું તો નવનિધિને ધણછું, ને પ્રજાપાલક તથા ક્રૂર વૈરિમાત્રને જયકર્તા છુ–૯૧. સર્વને દાન આપું, આખી પૃથ્વીને બહુ ભવ્ય મેહેલોથી શણગારું, એમ બ્રાહ્મણના ચિત્તમાં વિચાર થવા લાગ્યા-૯ર. એવામાં કોઈ કાર્ય માટે માળેથી ઉતર્યો પાછું તેનું તે દુર્ભાગ્ય ને તેનું તે હળ તાણવાનું દેખવા લાગ્યો-૩. . એમ થતાં બ્રાહ્મણને બહુ વિરમય થયું ને મનમાં એવો વિચાર આપે કે દાણા લણી લીધા પછી આ બનાવ ધારામાં જઈ શ્રીજને નિવે.દન કરે જોઈએ-૮૪. તે સર્વ રાજાઓને રાજા છે, ને વિદ્વાનોને શિરોમણિ છે, પુરુષવેષે સાક્ષાત્ સરસ્વતી છે, ને તે સંદેહરૂપી લાકડાંને ભેદનાર છે-૯૫ એટલામાં ભાગ્યેગે મહાકાલની યાત્રા સાસ ભેજરાજા સેના સહિત ઉજજયિનીમાં આ -86. તેને આ જાણીને પેલે બ્રાહ્મણ માળેથી ઉતરી, તેના આગળ યથાર્થ ક્ષેત્રચેષ્ટા કહેતા હ-૯૭. ' ' પૃથ્વીપતિ શ્રીજ, આવું વૃત્તાન્ત સાંભળીને ઘણાક પંડિતેને લઈ તે આગળ આવ્યો-૯૮. સામંતવર્ગ, મંરિવર્ગ, રાજાઓ, બીજા લેક, સર્વે એ તુત જોવા માટે રાજની સાથે આવ્યા-૯૯. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #16
--------------------------------------------------------------------------
________________ વિદ્વાનોમાં શ્રેષ્ઠ એવા શ્રીજે ત્યાં જઈ એક ક્ષણવાર ઉભા રહી સ્થાનની પરીક્ષા કરી પણ તેમાં તે કાંઈ દીઠું નહિ–૧૦૦. ત્યારે રાજચિન્હ દૂર કરી સર્વ આભરણ ઉતારી, સામાન્ય વસ્ત્ર પહેરી માળા ઉપર ચઢ–૧૦૧. સમદ્વીપ એવી સમસાગર ઘેરાયેલી પૃથ્વીને સુવર્ણ રત્નના એઘથી ભરપૂર દેખવા લાગ્ય–૧૦૨. ચામરસમેત સદા છત્ર માથે ધરેલાં દીઠાં, તેમ શરીરે દિવ્ય આભરણનો સમૂહ દીઠે, જેથી ભેજને બહુ વિરમય થયું–૧૦૩. - પોતાના દાદિ ગુણે પિતાના ચિત્તમાં ગણા ઉત્કર્ષને પામેલા જે જણાવા લાગ્યા, ને મનમાં એમ નિશ્ચય આવ્યું કે જગતના દારિબ્ધને વિદીરવાના મહારણમાં મારે મચવું-૧૦૪. શ્રીજે વિચાર્યું કે, વિપ્રોક્ત વચન ખોટું નથી, કેમ કે જ્ઞાનમાં નિશ્ચયગ્ય જે પ્રમાણ તેવી દૃષ્ટિગોચરતાથીજ આ વાત સિદ્ધ છે–૧૦૫. - શ્રીભે જ એક ક્ષણ રહીને માળેથી ઉતા, અને પિતાના અંગને જેવા લાગે તે જેવું હતું તેવું સ્વાભાવિક શરીર દેખવા લાગ્યો–૧૦૬. સર્વે વૃદ્ધ તથા પંડિતને બોલાવી પૃથ્વીપતિએ કહ્યું કે, હે સર્વ શાસ્ત્રના જાણનારા! કહે કે, આ શું છે?—૧૦૭. આ તે તીર્થગુણ છે? વસ્તુગુણ છે કે ઈદેવ ભૂત, પિશાચનું કામ છે? કે ઈંદ્રજાલ છે?–૧૦૮. કહ્યું છે કે, જલમાં તેલ, ખલના પેટમાં ગુહ્ય વાત, પાત્રને આપેલું દાન, બુદ્ધિમાનને આપેલું શાસ્ત્રજ્ઞાન, તે ડું સરખું હોય તો પણ વસ્તુશક્તિ થકી સ્વભાવેજ વિસ્તાર પામે છે–૧૦૯. મણિ, મંત્ર, એષધિ, ને તે પણ જો તીર્થમાં હોય તે વિશે તેમજ દ્રવ્ય ક્ષેત્રને પ્રભાવ, એટલાં ચિંતવી ન શકાય તેવાં ફલને આપે છે–૧૧૦.” પછી રાજા સમેત સર્વે વિદ્વાનોએ વિચાર કરી બ્રાહ્મણને દાનથી P.P. Ac. Gunratnasuri M.S. Jin Gun Aaradhak Trust
Page #17
--------------------------------------------------------------------------
________________ સંતોષી ખેતર લઈ લીધું–૧૧૧. - પેલા માળાનાં લાકડાંને જુદાં કરીને તપાસી જોયાં, તે તેમાં આવી કઈ મેહનશક્તિને ગુણ ન દીઠે-૧૧૨. ત્યારે પથરાના કટકા માત્ર ભેગા કરી એકએકને તીક્ષ્ણ નજરે તપાસી તપાસી રાજાએ દૂર મૂક્યા ને કહ્યું કે, આમાં પણ કશો ચિંતામણિ ગુણ નથી–૧૧૩. તેમજ વેલાવૃક્ષાદિને ગુણ તપાસ્યો પરંતુ તેમાં પણ કાંઈ વિચિત્ર કે કામ સંપૂર્ણ કરવાવાળું ન દીઠું-૧૧૪. ત્યારે સર્વ વાત જાણનાર એવા રાજાએ ભૂમિને ગુણ નક્કી છે એમ ' ધાર્યું, ને ઔદાર્યાદિ ગુણયુક્ત એવા પિતે તેને તપાસવા માંડી–૧૧૫. ' બત્રીશ હાથ પહોળી લાંબી તથા ચતુરસ્ત્ર એવી એ ભૂમિને ખેદવાની આજ્ઞા રાજાએ કરી–૧૧૬. ખેડનારા કોદાળી, ગધેડા, ટોપલીઓ, ગુણે, કોશ વગેરે ઉપયોગી ઓજાર લઈ ભેગા થયા–૧૧૭. ' તે જેવા ભૂમિ ખોદવા લાગ્યા તેવાજ બેભાન થઈ ઉધે મેઢે પડયા, ને * ગધેડાં દિશા દિશાએ નાસવા લાગ્યાં–૧૧૮. તે ઉપરથી ભોજરાજાને બહુ વિસ્મય થયો, ને એમ લાગ્યું કે આ ભૂમિ બહું પ્રતાપવાળી છે, તેથી દાનારી નથી–૧૧૯. * પછી ક્ષેત્રના અધિષ્ઠાતા દેવાદિનું પૂજન કરાવ્યું, ને નવ પ્રકારનું નિવેધ મુકાવ્યું–૧૨૦. કેશ કેદાળા, સેનાના, ને ટપલી રૂપાની, તથા ખોદનારા બ્રાહ્મણે, ને ટોપલા ઉપાડનાર ક્ષત્રિયે, એમ વ્યવસ્થા કરી–૧૨૧. સર્વે નહાઈ સુંદર વસ્ત્રાભૂષણ પહેરી સુંદર વેદોચ્ચાર કરતાં એ મહાભૂમિને દવા લાગ્યા-૧રર. જે જે તત્ર અધિષ્ઠાતા હતા તે દાનપ્રભાવથી પ્રસન્ન થયા ને તેથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #18
--------------------------------------------------------------------------
________________ 12 શિ ઉપદ્રવ તેમણે કયી નહિ, એટલે ભૂમિ ક્ષણમાં ખેદાઈ ગઈ–૧૨૩, કહ્યું છે કે, દાનથી ભૂતમાત્ર વશ થાય છે, દાનથી વર પણ નાશ પામે છે, શત્રુ પણ દાનથી મિત્ર થાય છે, દાનજ સર્વ પીડાને હરે છે–૧૨૪. સ્વર્ગસ્થાન, સુવર્ણમય મેરુ પર્વત, સર્વ સહન કરનાર પૃથ્વી, સર્વ રત્નનો સ્થાન એ સમુદ્ર, નાગને મુખ્ય એ અનંત, અગ્નિ ઝરતું સુદર્શન, એટલું છતાં પણ એવા શ્રી પુરુષોત્તમને બલિએ દાનમાત્રથી એક ભિક્ષુક બના–૧૨૫. બ્રહ્માદિ સર્વે દેવ, તેમ કપિલાદિ મુનીશ્વર, યક્ષ, રાક્ષસ, રાજા, રંક, સર્વે દાનને વશ છે-૧૨૬. સંગ્રહેકપરાયણ એવો સમુદ્ર રસાતલમાં ગયે, ને દાતા એવો મેઘ ઉપર ગર્જના કરવા માગે-૧૨૭, | શુભ મુહૂર્ત, સારા લગ્નમાં, સારે દિવસે, સારે અંશ સમયે, એ ભૂમિમાં સૂર્યબિંબ જેવા પ્રકાશવાળું એક બારણું નીકળ્યું–૧૨૮. * તે સમયે જગતને આનંદ આપનાર એ જ્યાં નાદ ભેગા મળેલા કોએ કેતુથી કરીને ક–૧૨૯. હે સ્વામી શ્રીજ! જગદીશ! તમારે જય થાઓ,તમારા ભાગ્યના ચગે મહેતું, જેમાં મહાંકાંતિવાળ રત્નમણિ મણિક્યાદિ છે એવું, તથા સુંદર પુપના સુગંધથી સંપૂર્ણ, અને સૂર્ય જેવું, ભોંયરું નિકળ્યું–૧૩–૧૩૧. એવાં વચન સાંભળી ભાગ્યવાન ભેજરાજ, ત્યાં, તીવ્રબુદ્ધિવાળા પંડિત સમેત આવી પહોચ્ચે-૧૩૧. ભોંયરામાં પેઠે તે ત્યાં ચંદ્રકાંતમય એવું મોટું તથા જયોતિની હારથી અલંકૃત સિંહાસન દીઠું-૧૩૩. . જ તે બત્રીશ હાથે પહેલું, ને તેટલાજ પ્રમાણુથી દીધું, આઠ હાથ ઉંચું, અતિ તેજસ્વી, ને તોરણયુક્ત, પાદપીઠયુક્ત, બત્રીશ પુતળીવાળું,ચાર તરફ 1. સંગ્રહમાં જ જેનો એક ઉદ્દેશ છે. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust .
Page #19
--------------------------------------------------------------------------
________________ 13. પુરુષરૂપધારી ચાર યક્ષોથી રક્ષાયેલું, કૌતુકરૂપ, રસાસ્થાન, મરમ, વિચિત્ર ચિત્રવાળા કાંચન કલશો સમેત, હતું-૧૩૪–૧૩૫–૧૩૬. ' પારુષાન્વિત અને હિંમતવાળા એવા ઘણાક પુરુષોએ હલાવવા માંડયું, તેમ બહુ કળ કરી, પણ હાલ્યું નહિ-૧૩૭ ત્યારે બધા વિદ્વાનોએ ભોજરાજને વિનતિ કરી કે હે સ્વામિન! આવું મહા સમૃદ્ધિમાનું આ સિંહાસન કેવું હશે તે સમજાતું નથી–૧૩૮. ઇંદ્ર, ઉપેંદ્ર, કૃષ્ણ, ચક્રવર્તરામ, રાવણ, ગણેશ, કે શિવ નું આ દેવતા સમેત, પ્રભાયુકત, શોભાયમાન, સકલશ, સુરસેવ્ય, સદાનંદ, સિંહાસન હશે–૧૩૯-૧૪૦. મહાપૂજાદિ નિષ્પાપ નૈવેદ્ય કરવું જોઈએ, બે પંચશબ્દાદિ વાદિત્રયુકત નાટકાદિ કરવાં જોઈએ—૧૪૧. ' , પાંચ લેપાલ, ગ્રહ, યક્ષ, રાક્ષસ, દિક્ષાલ, તેમનું યથાયોગ્ય પૂજન રચવું જોઈએ-૧૪૨. " દશદિશાએ શાંતિ પુષ્ટિ કરનાર બલિદાન યુકિતપૂર્વક આપવાં, ને જવાને માર્ગ સુગંધદક છાંટવાં જોઇએ-૧૪૩. સુગંધ, કુસુમ, પુષ્પપ્રકર, તેમ નવી નવી વધાઈ, વગેરે રચના કર્યા પછી આ અત્રથી ખસશે-૧૪૪. યુક્ત અર્થવાળું અને અમૃતતુલ્ય એવું તેમનું વચન સાંભળીને, રાજાએ તે પ્રમાણે સર્વ સામગ્રી તૈયાર કરાવી–૧૪૫. .. અમૃદકપૂર્ણ એવા એકસો આઠ કુંભથી રાજાએ સિંહાસનને હર્ષપૂર્વક નવરાવ્યું-૧૪૬. . ' પછી રાજાએ પૂજા કરાવી, બલિદાન અપાવ્યું, નાટક સમેત નિવેદ્ય કરાવ્યું, મહાભક્તિ સમેત આરાઝિક કરાવ્યું.-૧૪૭ પટફલાદિ શુભ વસ્ત્ર રસ્તામાત્રમાં બીછાવી દીધાં અને ગંદક પુષ્પાદિ તે ઉપર છંટાવ્યાં.–૧૪૮ 1, સમૂહ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #20
--------------------------------------------------------------------------
________________ ' 14 : ભોજરાજ સમેત 108 રાજાઓએ મળી સેનાની સાંકળથી બાંધી સંહાસનને ખેંચવા માંડયું.-૧૪૯ તે સર્વતોભદ્ર આસન જે છત્ર ચામરાદિ રાજચિન્હયુક્ત હતું તે સમેત વિમાનની પેઠે ચાલ્યું.-૧૫૦ - નપસ્ત્રીઓ તેને સ્થાને સ્થાને મોતીથી વધાવતી હતી, ને ભાટ ગંધવૈ આદિ તેના ગુણ ગાતા હતા.–૧૫૧ - તેની આગળ ભેજરાજાદિ રાજેન્દ્રો, સામંતો, મંડલી કે, મંત્રીઓ, મહાજન, વગેરે ચાલતા હતા.–૧૫૨ ચારે તરફ ગજ, અશ્વ, રથ, પદાતિ આદિ અસંખ્ય ચાલતાં હતાં, ને દેશ દેશથી આવેલ વાદિત્રના નાદથી બહેરા થઈ જવાય એ ધ્વનિ આકાશમાં છવાઈ ગયે હતો–૧૫૩. પગે ચાલતા રાજાઓ, તેમ સ્વર્ગ સ્તુતિ કરતા દેવતાઓ, તેની ઉત્તમ પુષ્પ ફલાદિથી પૂજા કરતા હતા–૧૫૪. એ પ્રકારની મહાભક્તિ સમેત, ને મહત્સવ સાથે, સદા આનંદરૂપ તે સિંહાસન ધારાપુરીમાં આવ્યું–૧૫૫. . તે વખતે ધારાપુરીના લેક હર્ષપૂરથી પ્રપૂર્ણ થઈ, બજારનાં હાટને શણગારી, સામા આવ્યા–૧૫૬. ' ઝુલી રહેલાં તેરણાથી, વાઘનાદથી, કુંકુંભસાથીઆથી, મુકતાફલના પ્રકરથી, પુષ્પમાલથી, સુવર્ણકુંભથી, વરસ્ત્રીનાં નાટ્યગીતથી, રાસખેલથી, એમ વિવિધ વિરચનાથી પુરલેકે ચઉટું શણગાર્યું હતું–૧૫૭-૧૫૮. એવા રમ્ય, અને ભેરીના નાદથી ગાજી રહેલા, ચઉટામાં, ત્રણે લેકને આશ્ચર્ય આપનારું સિંહાસન આવ્યું, એટલે તેને સહસ્ત્ર સ્તંભ વાળ સભા મંડપમાં, સ્થિર કાર્યના જાણ પુરુષેએ સ્થિરાંશમાં રિથર લગ્ન પૂર્વાભિમુખ સ્થાપ્યું–૧૫૯-૧૬૦. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #21
--------------------------------------------------------------------------
________________ 15 . - ઘર છે તે વસવા માટે છે, થાળ ભજન કરવા માટે છે, શાહી લખવા માટે છે, ઘડે ચઢવા માટે છે, શય્યા સુવા માટે છે, ભાર્યા ભેગા કરવા તથા સંતતિ વધારવા માટે છે, ગુરૂ ધર્મોપદેશ માટે છે, ધ્યાન મોક્ષસુખ માટે છે, આભરણવસ્ત્રાદિ અંગશેભા માટે છે, દેવાર્ચન પૂજા માટે છે, દાન ભેગ માટે છે, ફૂ જલ માટે છે, વાડી પુછપ માટે છે, ખેતી અન્ન માટે છે, ટાલ રક્ષા માટે તેમ શોભા માટે છે, તેમજ જેમ બીજાંપણ ભક્ષ્ય દાનભેજનાદિ માટે છે, તેજ પ્રમાણે આ સિંહાસન પણ આસન કરવા માટે જ છે તે તેના ઉપર હવે બેસવું જોઈએ-૧૬૧૯-૧૬૨-૧૬૩-૧૬૪ --165. એમ નિશ્ચય કરીને રાજેન્દ્રથી જે સર્વજોતિષશાસ્ત્ર જાણનારાને બેલાવ્યા–૧૬ 6. " તેમને ફલવગ્નાદિ દાનથી તથા ભક્તિપૂર્વક પૂજાથી સત્કાર કરી રાજાએ રાજયેગનું શુભલગ્ન પૂછ્યું-૧૬૭. તે સુશાસ્ત્રજ્ઞ એ વિચાર કરી ઉત્તમ મુહૂર્ત આપ્યું, કે પુર્ણિમાને રવિવારે પુષ્ય નક્ષત્રમાં મીન લગ્ન બહુ ઉત્તમ છે -168. પુષ્પવિના કરેલું કાર્ય અવળું થાય છે, પણ પુષ્યકૃત કદાપિ નિષ્કલ - જતું નથી, ચંદ્રમા કદાપિ બારમો હોય તો પણ પુષ્ય નક્ષત્ર સર્વસિદ્ધિ આપનાર છે -169. . મુહૂર્ત નક્કી કરીને રાજરાજે સામગ્રી તૈયાર કરાવી, ને સર્વતીર્થનાં ' પવિત્રાદક મગાવ્યાં–૧૭૦. એકસે આઠભાર પ્રસિદ્ધ ઓષધિમાત્ર મગાવી. દુર્વા, ગોરોચન, દર્ભ,. | સર્ષપ, પંચરત્ન, હરિદ્રા, કુંકુમ, સૂત્ર, સુવર્ણ, અને રત્નમય 360 કલશ, અને બીજાં જે જે જોઈએ તે સર્વ ભેગાં કરાવ્યાં -171-172. પંચામૃત, પંચરાજી, પંચહવ્ય, એ આદિ ઉપસ્કર, તથા સદાફલ, ક્ષીરવૃક્ષફલ, એવાં વિવિધફલ, ખ, ચામર, છત્ર, તથા ઉત્તમ વસ્ત્ર, ને રાગ્ય એવાં અસંખ્ય નવીન આભરણ, એ સર્વ તૈયાર કર્યું–૧૭૩-૧૭૪. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #22
--------------------------------------------------------------------------
________________ પુત્રવતી એવી 108 સર્વાંગસુંદર ગાય ત્રણપક્ષથી પૂર્ણ, તેને લાવીને તેમના સમૂહની મધ્યે માંગલ્યપ્રદ એવી સપ્તદ્વીપવસુમતીને વ્યાઘ્રચમે ઉપર આળેખીને મૂકી–૧૭૫–૧૭૬. છ દર્શન, છવ, છત્રીશ રાજકુલ, સામંત, મંડલીક, મંત્રી, ખંડીઆ, દેશાધિપ, તે સર્વ લેક કેતુકથી ઉંચાં નયન કરી ભેગા થયા, તેમ સિદ્ધ વિધ્યાધર ગંધર્વાદિ સર્વ લેક આવ્યા–૧૭૭. પછી શ્રી ભેજરાજેદ્ર સ્નાન કરી સવાગે સુંદર આભરણે પહેર્યો ને સારી કીનારીવાળાં ઉત્તમ વસ્ત્ર ધારણ કર્યા-૧૭૮. પઢબંધ બાં, કાશમીર કંકુ મને લેપ કરાવ્યું, ને છત્ર ચામર આદિ રાજચિન્હ ધારણ કર્યા–૧૭૯. પંચદિવ્ય વાદિત્ર વાગ્યાં, મંગલધ્વનિ થયા, ભાટ ચારણએ બિરદ ઉચારવા માંડ્યાં, કે હે ભેજ નૃપેંદ્ર! ચીરંજીવ, ચિરસુખપામ, પૃથ્વીને ચિરસમય સુધી રક્ષ, ને આશ્રિત લેકના મનોરથ ચિરંતને પૂર્ણકર, હે ધરા, ધીશ! ધારાધીશ! ધર્મિષ્ઠ! કુબેર! ધારામાં ધર્મનું સામ્રાજય તારાથી થશે, ને તું જ સર્વની આપત્તિ હણશે, એવા આશિર્વાદ કાટિ મનુષ્યએ દેવાય છે તેવામાં સેનાની ચાખડીએ ચઢીને શ્રીજ લગ્નસમયે સિંહાસન પાસે આ -180-181-182-183-184. જે રાજા એ ઉત્તમ સિંહાસને પગ મૂકે છે, તેવી જ સિંહાસન ઉપરની એક પૂતળી જેનું નામ જય હતું, ને સ્વર્ગમાં પણ પ્રસિદ્ધ હતી, દિવ્યાનુભાવથી ચંદ્ર જેવી કાન્તિમાન હતી, તે મનુષ્યવાણુથી બોલી–૧૮૫–૧૮૬. ' , હે રાજન! શ્રી ભદ્ર! તમે ગુણજ્ઞ છે ને ગુણવાનમાં મુખ્ય છે, જે યુક્ત હોય તેને અત્ર બેસવું ચોગ્ય છે, અયુક્ત તો કેવલ હોસિપાત્ર થાય–૧૮૭. કહ્યું છે કે, ઔદાર્ય, ગાંભીર્ય, સત્ત્વ, સાહસ, બુદ્ધિ, એ આદિથી જે 1. ચિરકાલ સુધી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #23
--------------------------------------------------------------------------
________________ 17 સર્વગુણસંપન્ન હોય તેણે આ આસને બેસવું–૧૮૮. કિલિગ વડરી ધારણેણ કજસ્મિઈવીએ ઠાણે રાયા ન હોઈ સયમેવ ધારતો ચામરડેવિ-૧૮૯. આ સિંહાસનનાં અમે સર્વ અધિષ્ઠાતા છીએ, માટે દેવાધિષ્ઠિત એવા આ સિંહાસન ઉપર તમારે બેસવું ગ્ય નથી–૧૯૦. કોઈ સામાન્ય રાજા, કિંચિત્ ભાગ્યયુક્ત હેય, કે એકાદ દેશની પ્રભુતાવાળો હોય, તે અત્ર એક શિયાળ જે હેઈ બેસવા ગ્ય નથી–૧૯૧. આવી હીપના સાંભળી ભેજ રાજા વિસ્મય પામે, ને ઉત્તર કહેવા લાગ્ય–૧૯ર. હે પુત્રિા ઔચિત્યમાત્રનાજ હું સારો લક્ષ આપું છું તે મારા કરતાં વધારે દાનશૂર બીજો કોણ છે?–૧૯૩. હે વિપ્ર! જલ કેટલું છે ? નરાધીશ! ઝાંઘ સુધી છે, આવી અવસ્થા કેમ ? હે ભેજ! આપ જેવા સર્વત્ર નથી–૧૯૪. લક્ષ, લક્ષ, ને ફરી લક્ષ તથા દશ મત્ત ગજેંદ્ર એટલાં વાનાં તુષ્ટ થઈ, “ઝાંગ સુધી” એટલું કહેતા વિપ્રને આપ્યાં–૧૯૫. 2. પ્રથમ પંક્તિ લાગતી નથી. બીજી પંક્તિનું તાત્પર્ય કે પોતાની મેળે ચામરાદિ ધર્યાથી કોઈ રાજો થતું નથી (રાજા તો તણથી થાય છે).. 3. કથા એવી છે કે, એક બ્રાહ્મણ બહુ દુર્બલ હોવાથી કઠીઆરાને ધંધો કરતો હતો, ને લાકડાં લઈને નદી ઉતરતો હતો, ત્યાં રાજાએ શીકારે જતાં તેને જોઈ તેના ઉપર દયા ખાઈ સવાલ કર્યો કે જલ કેટલું છે? ઝાંઘ સુધી કહ્યું ત્યારે ફરી પૂછયું કે આવી અવસ્થા કેમ ? તો બ્રાહ્મણે કહ્યું કે બધે જ વસતા નથી. તે ઉપરથી ખુશી થઈ કેશાધિકારી પાસે બ્રાહ્મણને મોકલ્યો કે જા; લક્ષ આપશે. બ્રાહ્મણે ભાગ્યા છતાં કેશાધિકારીએ ન આપ્યા ત્યારે તે પાછો આવ્યો તે રાજાએ બે લક્ષની આજ્ઞા કરી. વળી પાછો આવ્યો ત્યારે ત્રણ લક્ષ અને દશ હાથીની આજ્ઞા કરી, ને સાથે માણસ મોકલી તેટલું અપાવ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #24
--------------------------------------------------------------------------
________________ આવું ગર્વગર્ભિત વચન સાંભળી જયાએ કહ્યું કે, હે ભેજ ! મારી વાત સાંભળ-૧૯૬. આ તારૂં ઔદાર્ય કશા કામનું નથી, કેમ કે તારા ગુણનું તું પોતે જ વર્ણન કરે છે. જે જગતમાં પોતાના ગુણનું પિતાને હેડે વર્ણન કરે તેના કરતાં વધારે નિંદાપાત્ર કોણ?૧૯૭. આશાથી દાન કરનાર, દાતાનો પ્રતિષેધ કરનાર, ને દાનને કહી બતાવનાર, એટલા અતિ પાપી છે–૧૯૮. * પારકાએ ગુણ કહેવાતાં નિર્ગુણ પણ ગુણી થાય છે. બાકી પતે પિતાના ગુણ ગાતાં તો પણ લધુતાને પામે–૧૯૯. કે ટીટેડી પણ પગ ઉંચા રાખીને સુવે છે કે આકાશ પડે તો તેને ઝીલી લઉં, એમ પોતાના મનથી તે મોટા કોણ નથી હોતા–૨૦૦. પુરુષના ગુણ પોતે પોતાની મેળે ગૃહાતાં સુખ કે શેભા કાંઈ પણ, યુવતીએ પિતાની મેળે જ ગૃહેલા કુચની પેઠે, આપતા નથી; પણ સામે માણસજ ગુણને તેમ કુચને ગૃહે તો જ તેમાં સુખને શોભા ઉભય પેદા થાય છે–૨૦૧. માનભંગ કરનારું આવું વચન સાંભળીને રાજા સહિત સર્વે સભાસદેનાં મુખ અત્યંત પ્લાન થઈ ગયાં–૨૦૨. - તે સમયે શ્રીજરાજે કિંચિત્ લજજા અને ભયથી વ્યાકુલ થઈ, અતિ ચારુ અને ચતુર તથા ગંભીર વચન ઉચ્ચાર્યું.-૧૦૩. વિદ્યાવાનમાં ઉત્તમ હે જયા! તું કહે કે એવા કેનું આ સિંહાસન છે કે જેની ઉદારતાથી પ્રસન્ન થઈ તમે તેનું કીર્તન કરે છે–૨૦૪. એ વૃત્તાંત અથથી તે ઈતિ સૂધી આશ્ચર્યથી અભિભૂત ચિત્તવાળા આ સર્વ સભાસદોને તું સંભળાવ–૨૦૫. તે રાજાનું આવું વચન સાંભળી ચતુર હૃદયવાળી પેલી પૂતળી બેલી કે સિંહાસનની ઉત્પત્તિ સાંભળ, કહું છું, ને તે માટે નીરાંતે બેસે–૨૦૬. ' P.P. Ac. Gunratnasari M.S. Jun Gun Aaradhak Trust
Page #25
--------------------------------------------------------------------------
________________ - 19 'નવથા હે રાજા! સર્વ સત્યુષા સમેતતું ભાગવત પુરાણોક્ત એવું વિસ્ત્રિય વચન સંક્ષિપ્ત રીતે મારે હેડે સાંભળ-૨૦૭. . શુકાદિદેવ અને અવંતિના પુત્ર અવંતિ નામની, સ્વર્ગપુરી સમાન પુરી થાપી એમ જાણવામાં છે–૨૦૮. એમ પણ કલ્પી શકાય છે કે ધર્મ, અર્થ, ને કામ ત્રણે ભેગા થઈ ત્યાંજ વસ્યા હતા, કેમકે તેમ ન હોય તે ત્યાંની પ્રજા એ ત્રણે પુરુષાર્થથી સુસંપન્ન કેમ હોય–૨૦૯. જયાં ગંભીર નાદ કરતા, ભદ્રજાતિના મહાગજ રહેતા હતા, ને દાનશીલ છતાં સદા અલિ ઉપર અકોપ હતા-૨૧૦, જયાંના પરકન્યાવિરક્ત લેક જે બુધ છતાં કલાવત્યવધિ હતા તેમણે ઉચત્વ પ્રાપ્ત કર્યું એ આશ્ચર્ય છે!-૨૧૧. સપત, ઉત્તમ મર્યાદાયુક્ત, ચળકતાં રત્નકંકણવાળા, એવા મહાયા જ્યાં સમુદ્રની વેલાની પેઠે શોભી રહ્યા હતા–૨૧૨. દેવતાએ સેવેલી છતાં તું યથાર્થ ભોગસુખ આપનારી નથી, એમ જ્યાંના લેકે અમરાવતીને પણ અતિ રમ્ય માનતા ન હતા-૨૧૩. યાને ભોગ અને ભોગસંગ પણ નરેન્દ્રને ભય પમાડે તે છે, ને જયાંના લેક ભગવતીના લેકને ઉપહાસ કરે છે–૨૧૪. એક્ટ તજવું જોઈએ ત્યાં તું તે ત્રિકૂટ છે એમ લંકાને પણ જ્યાંના લેક સકલંક માનતા હતા–૨૧૫. જયાં દંડરચના દેવગૃહમાંજ, સ્નેહક્ષય દીપમાંજ, મુષ્ટીગ્રહ ખાંમાં જ, વિષવાદ વિષેના ઘરમાં જ, વાદતર્ક વિચારમાં જ, માનૈસ્થિતિ હાટમાં જ, બંધ કેશરનામાંજ હતાં, પણ લોકમાં તેમાંનું એક હતું નહિ-૨૧૬. 1. આ શ્લોકમાં દાની પ્રતિ પણ અન્યોક્તિ છે. દાન એટલે મદ તેમ આપવારૂપ દાન. 2. કૂટ એટલે કુડ, એક કુડ ન કરવું ત્યાં ત્રણ કુડ જ્યાં હોય તે તો ખરાબજ એમ વિરોધ છે, પણ પરિહાર કે ત્રિકૂટ એવા નામનો પર્વત લંકામાં છે. લંકાને સકલંક માનવાપણું જે કહ્યું છે તે માત્ર શબ્દગત વિરોધાભાસને લઈને જ છે. - 3. કાટલાં અને અભિમાનાદિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #26
--------------------------------------------------------------------------
________________ - અત્ર પ્રદ્યોતની પ્રિય દુહિતાને વત્સરાજ હરી લાવ્યા હતા. અત્ર તે જાનું સુવર્ણતાલકુમનું વન હતું. અત્ર નલગિરિનાં કુંભ તોડી નાખી તેને હ હતો, એમ જ્યાંના પ્રદેશથી, આવતા જતા લેકને લેકો રંજન કરે છે–૨૧૭. રિપુ ઉછેર કરે તત્પર એવો શ્રીહરિ એવા ઉત્તમ પારજનથી પૂર્ણ પુરીનું જે રાજ્ય તેને પાલતો હત–૨૧૮. તે સદા ધર્મવાન્ હતો, સિામ્ય હતો, દુષ્ટ લેકને યમતુલ્ય હતો, આશ્રિતને વરુણ જેવો હતો, ને અર્થીને કુબેર જેવો હતો-૨૧૯. વિહારાર્થે ફરતી વારાંગનાઓ જેના સમયમાં રસ્તામાં જ ઉંઘી જાય તો તેનાં વસ્ત્રને વાયુ પણ ખસેડી શકતો ન હો, તો તેનાં ભૂષણાદિ લેવાને તો હાથ પણ કાણુ લંબાવી શકે ! -220. જે દીન પ્રતિ દયાલું છે, જેમને જરાપણુ લક્ષ્મીદ સ્પર્શતો નથી, જેમને પરેપકાર કરતાં થાક લાગતો નથી, જે યાચના થતાં હર્ષ પામે છે, જે વિનોદય રૂપી મહાવ્યાધિમાં પણ સ્વસ્થ ચિત્તવાળા છે, તેવા લેકત્તર અને સ્તુત્ય ચરિતવાળા તો પૃથ્વી ઉપર બે ત્રણુજ નર હેય છે–૨૨૧, તે રાજાનો ભાઈ પૃથ્વીને નાયક અતિ ભાગ્યવાન વિક્રમાદિત્ય, નામે તથા પરાક્રમે પણ વિક્રમાદિત્યજ, એ હતો-૨૨૨. રાજ્યાભિષેક સમયે તેનું કઈ પ્રકારે અપમાન થતાં તે દેશવટે લઈ જતો રહ્યો, કેમ કે કહ્યું છે કે માન છે તેજ મહત્પષનું ધન છે-૨૨૩ - માણપણ હુઈ જઈવિ તણુ તેઈ દેસડા વયજ મા દુજણકર૫લવિહિં દેસિજ્જત મપિજ 224 એ માલવેંદ્રરાજ નિષ્કટક રાજ્ય કરતો હતો. તેને રતિપ્રીતિથી સમાન, અને સિામ્ય દર્શનવાળી, સુભગ, શોભનાકાર, સુરૂપવતી પટ્ટરાણી 1. એ નામને હાથી. આ શ્લેક મેઘદૂતમાં પણ આવે છે. 2 માન નાશ પામ્યા છતાં દેહ સાજે હોય તો દેશ તુરત તજવો પણ દુર્જનના હાથમ પડવું નહિ. ) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gan Aaradhak Trust
Page #27
--------------------------------------------------------------------------
________________ 21 : " હતી. તે અતિ પ્રેમવતી હતી, ને તેનું નામ અનંગસેના હતું. તેમ તે જાતે પણ અનંગસેનાજ હતી-૨૨૫–૨૨૬ - તે પતિવ્રતા હતી, પતિની ભક્તિવાળી હતી, હૃદયને આનંદ આપનારી હતી, સર્વથા શ્રીવિષ્ણુને જેમ લક્ષ્મી તેમ રાજાને યોગ્ય હતી–૨૨૭. રાજા તેની સાથે ભોગ અને સાજ સાગરના કલ્લેબમાં મહાસુખપરંપરા ભેગવતો હતો–૨૨૮. જીવ શરીરથી, નપ સેનાથી, ચાપ ગુણથી, ઘેડો લગામથી, હાથી ઘંટાથી, મેહેલ પતાકાથી, કવિવર બુદ્ધિથી, વૃક્ષ છાયાથી, નિગ્રંથ કૃપાથી, ચંદ્રકલાથી, તેમ ગૃહસ્થ ભાર્યાથી શેભે છે-૨૨૯ એજ ઉજજયિનીમાં એક ધરણીધર નામને બ્રાહ્મણ વસતો હતો, જે વિદ્વાન છતાં અતિ દરિદ્રી હત–૨૩૦. તે વિદ્વાન, મંત્રવિત, જ્ઞાની, વિક્રદર છતાં પૂર્વકર્મના સંગે ધન વગર થઈ ગયો હતો–૨૩૧. ચંદને કંટક, કમલને કાંટા, સમુદ્રના જલને અયિત્વ, પંડિતને નિર્ધનત્વ, પ્રિયજનને વિયેગ, રૂપવાનને દુર્ભાગ્ય, ધનવાને કૃપણતા, એમ વિધિજ એમાં દોષવાનું છે–૨૩૨. ' જયાં શ્રી છે ત્યાં વાણી નથી, જયાં વાણી છે ત્યાં શ્રી નથી, શ્રીના પિતાની વાણી પિતરાઈ છે માટે તેમને મહાવર છે-૨૩૩. તે બ્રાહ્મણને અર્ધી હારિણી સાવિત્રી નામે પ્રિયા, પતિવ્રતા, પ્રેમપૂર્ણ, સુખરૂપ હતી-૨૩૪. કાલક્રમે કરીને તે સગર્ભ થઈ, ને તે સમયે તેને જે દેહદ થયો તે તેણે પોતાના પ્રિયને, સફલ થવાની ઇચ્છાથી, નિવેદન કર્યો-ર૩૫. - પિતા આપે છે પણ તે કાંઈ હદ સુધી, તેમજ પુત્ર ભ્રાંતાદિ પણ હદ સુધી જ આપે છે, એક અનહદ દાતા તો ભીંજ છે, એમ કોણ નથી ? માનતું? -236. 1 જૈન યતિ, 2 સરસ્વતી, શ્રી ને લક્ષ્મી. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #28
--------------------------------------------------------------------------
________________ 22 જ હે જીવિતેશ્વર! હું જાણું છું કે ગુંદર, શીધેડાં, તે ઘઉંના લેટમાં ઘી ગોળ સાથે મેળવી, વર્તલક યુકત કરી, તમારા હાથની આંગળીએ ભાંગી ભાંગી મારા મહેમાં મૂકે, હે પ્રાણવલ્લભ પ્રાણેશ! એમ મને ખવરાવો-ર૩૭–૨૩૮. - એવું મને દેહદ થયું છે તે હે પ્રિયા તમે પૂર્ણ કરે. એમ સાંભળતાં - પ્રિય બોલ્યો કે તેં જે ઔષધાણક કહ્યું તેમાંનાં છ નથી, માટે જે બે છે તેથીજ દેહદ પૂર્ણ કર–૨૩-૨૪૦. ત્યારે સાવિત્રીએ કહ્યું હે સુભગ! ભવનેશ્વરી દેવતાને શુભધ્યાન- - પરાયણ થઈ ત્રણ દિવસ સુધી આરાધ-૨૪૧. તે સર્વજગદાધાર છે, તે તુષ્ટ થતાં કલ્પદ્રુમેપમ છે, ને રષ્ટ થતાં ક્રૂર યમકાર છે, અને એમ યથાર્થ સેવાતાં સર્વ કામ પૂરનારી છે–૨૪૨. આવું ભાર્યાનું વચન સાંભળીને પવિત્ર બ્રાહ્મણ ધરણીધરે રાગદ્વેષ તજી નિરાહાર રહી દેવીની આરાધના કરી–૨૪૩. ત્રણ દિવસે તે વિપ્રને દેવતા પ્રસન્ન થઈ, ને જેનાથી માણસ અજરને અમર થઈ શકે એવું એક ફલ આપ્યું–૨૪૪. તે ફલ લઈને બ્રાહ્મણ મધ્યાન્હ પૂજા કરીને પોતાને ઘેર ગયો ને 'સાવિત્રીને ફલ આપ્યું-૨૪૫. , - હે પ્રિયા! આ ફલ ખા, તેથી જરા ને મરણ દૂર થશે, એવું સાંભળતાં તેણે કહ્યું આપણે એ શા કામનું છે? એ ફલ લઈને રાજાને આપ-૨૪૬. જે સજગદાનંદ છે, જેને બુદ્ધિમાન સ્તવે છે, જેનાથી જગત સનાથ છે, જેને સર્વે સ્વસ્તિ એમ કહે છે, જેનાથી યુગમાં નિર્ભયતા વિસ્તરે છે, જેનું ભાગ્ય અતિ ઉત્તમ છે, જે ગુણનો સાગર છે, તેને આવું મહાફળ આપવું ઉચિત છે–૨૪૭–૨૪૮. - પ્રિયાનું આવું વચન સાંભળીને ધરણીધર બ્રાહ્મણ ફલ લઈને વેગે રાજસભામાં ગ–૨૪૯. P.P.Ac. Gunrathasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #29
--------------------------------------------------------------------------
________________ 23 શ્રી ભર્તુહરિના આગળ તે ઉત્તમ ફલ નિવેદન કરી ને બ્રાહ્મણે તેને અજરામર કરવાનો મહિમા કહી બતા-૨૫૦. રાજાએ પ્રસન્ન થઈ બ્રાહ્મણને કાટિસુવર્ણમુદ્રા આપી, ને તેથી કરીને તેનું દુઃખકારક દારિઘ નાશ પામ્યું-૨૫૧. રાજાએ તે ફલ લઈને મનમાં વિચાર કર્યો કે રાણુઓમાંથી જે મને અતિપ્રિય છે તેને આ ફલ ખવરાવું–૨પર. . તે મરી ગઈ અને હું જીવ્યો તે મારું જીવ્યું શા કામનું છે ને હું મરી જઈશ તે પછી તે-તે પણ જીવનારી નથી–૨પ૩. . એમ લાભહાનિને વિચાર કરીને રાજાએ ફલ તેને આપ્યું ને તેને અજરામર કરવાનો પ્રભાવ પણ સમજાવ્ય–૨૫૪. પછી મધ્યત એવી રાણી પાંડવ નામના ઘોડાવાળા સાથે અભિરત હતી તેને, તેણે તે ફલ તેના ગુણ સમજાવીને આપ્યું-૨૫૫. પાંડવને, એક ગારમંજરી નામની વેશ્યા સાથે પ્રીતિ હતી, એટલે તેણે તે ફલ લઇને તે વેશ્યાને આપ્યું-૨૫૬. . - વેશ્યાએ વિચાર કર્યો આ મહાગુણવાળું ફલ જેનો સ્વાદ માત્ર લેતાંજ અજર થઈ જવાય, તે હું તે કેવલ પાપિણી છું, પરાધીન છું, ને જવા આવવાના દરવાજા જેવી છું, વિટલેકે જેનું અંગ ચુંથાય છે તેવી છું,ધર્મકર્મવર્જિત છું, હજારે પાપ કરનારી છું, અસત્ય માર્ગે ચાલનારી છું, તે મારા જેવા પાપ કર્મ કરવા સારુ અજરામર થવામાં શું લાભ છે? એમ મનમાં વિચાર કરીને વેશ્યાએ, આ ફલ મને ધોડાવાળે આપ્યું એમ કહીને, રાજા આગળ તેની ભેટ કરી–૨૫૭-૧૫૮-૨૫૯-૨૬૦. રાજાને ફલ દેખી, તથા તેની પરંપરા વિચારી, બહુ વૈરાગ્ય પેદા થયે, જે ઉપરથી આ કાવ્ય -26 1. જેના વિષે હું નિરંતર વિચાર કરું છું તેજ મારા ઉપર પ્રેમ રાખતી નથી, ઉલટી કોઈ અન્યને આસક્ત છે, ને વળી તે અન્ય પાછો તેના વિના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #30
--------------------------------------------------------------------------
________________ 24 લઈ ત્રીજીની પાછળ ગાંડો છે, અને તે ( મને જેની સાથે લેવા દેવા નથી વિી ) કેઈક મારા શુભમાં સંતોષ માને છે! અહો તને, પેલાને, મદનને, આ બધાને, ને મને પોતાને, સર્વને ધિક્કાર છે!—૨૬૨. મેહ પમાડે છે, મદ ચઢાવે છે, ફજેત કરે છે, ધમકાવે છે, રમાડે છે, પેદ પમાડે છે,એમ નરનાં પ્રેમાહે હૃદયમાં પેશીને, વામનયના શું શું નથી ભજવતી !!-263. અશ્વનું તેજ, ચૈત્રમાં ગર્જના, સ્ત્રીનું ચરિત્ર, પુરુષનું ભાગ્ય, વૃષ્ટિ કે અનાવૃષ્ટિ, એટલાં વાનાં દૈવ પોતે નથી જાણતે તો મનુષ્ય કયાંથી જાણે-૨૬૪. - અહે સંસારની વિરસતા કેટલી મહેટી છે! એ વિરસતાનાં કારણ ત્રણ છેઃ સ્ત્રી, હિંદળા જેવી ચંચલ લક્ષ્મી, અને રેગના ભાગરૂપે દેહ!—૨૬૫. લક્ષ્મી હિંદાળાના જેવી હાલત છે, વિષયજન્ય રસ અતિ વિરસ છે, દેહ છે તે વિપત્તિનું ગૃહ છે, ધનસંપત્તિ ઘણી હોય તો પણ અંતવાનું છે, લોક બહુ શોકરૂપ છે, સ્ત્રીઓ અનર્થનીજ સાક્ષાત મૂર્તિ છે, તોપણ આવા ઘેર માર્ગમાં અનાત્મરત લેક આસક્તિ રાખે છે–૨૬૬. - કેશ છે તે જૂઓને વાસ છે, મુખ છે તે ચામડે મઢેલું હાડ પંજર છે, કુચ છે તે માંસના પિંડ છે, જઠર છે તે પણ વિષ્ટાને ભંડાર છે, જઘન છે તે મ ત્સર્ગતંત્ર છે, એ સર્વના આધાર રૂપ એક સ્થલ જે સ્ત્રી તેના ઉપર મહાપુરુષોને શે અનુરાગ છે?—૨૬૭. તેમને જ ધન્ય છે જે ગિરિગુફામાં વસી પરમ જાતિના ધ્યાનમાં એવા નિમગ્ન છે કે તેમનાં આનંદાશ્રુને પક્ષીઓ નિઃશંક થઈ ખોળામાં 1. સ્ત્રીઓ લાવવાનો ધંધો કરનાર. આ લોક પંચતત્ર 1 માં પણ છે. એના આગળના શ્લોક ભતૃહરિકૃત વૈરાગ્ય શતકમાં છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.
Page #31
--------------------------------------------------------------------------
________________ 133 ર બેશીને પીએ છે. એ વિનાના બીજા જે મને રથકલ્પિત પ્રાસાદવાપી આદિને તટે ક્રીડાકાનનની કેલિનાં કૌતુકેમાં મઝા માને છે તેમનું તો આયુષ્ય ક્ષીણ થયાં જાય છે.૧–ર૬૮. શું એવા સુદિવસ મારે આવશે કે જયારે ગંગાતીરે હિમાલયના કોઈ પથરા ઉપર પદ્માસન બાંધીને હું ધ્યાનમાં નિમગ્ન હેઈ યોગનિદ્રામાં પડે તે સમયે નિશંક થઈ વૃદ્ધ હરિણે પિતાનાં શીંગડાં મને ઘસીને વિનોદ પામે!—૨૬૯. . એક સ્ત્રી તેજ વિષને અમૃત સવે છે, કેમ કે રક્ત હોય તો તે અમૃત છે, ને વિરક્ત હોય તે વિષ છે–૨૭૦. આ સંસારની અસારતા જાણી, વિષયને વિષ જેવા ગણી, રાજયને તૃણવત્ લખી, પરમાનંદપૂર્ણ થઈ, સુશાંતરસ સંપૂર્ણ એ રાજા, મતિ અને મિત્રી નામની અંગના સાથે લઈ, કાંચન અને માટીને સમાન ગણત, યોગીશ્વરોમાં શ્રેષ્ઠ એવો મહાગી થયે- ૨૭૧--૨૭ર. સેવિતાં સવિરસ વિરસ ધકકા ઈકિક જોઈ નમુ જિમ જિમ સેવઇતિમતિમ મીગુ હાઈ-ર૭૩. વારંવાર સેવવાથી રસ માત્ર વિરસ થાય છે, પણ રસરાજ તે શાંત , રસજ છે કે જેમાં સર્વ સ્વાદને સમાસ છે–૨૭૪. | સર્ષમાં કે પુષ્પહારમાં, રિપુઓમાં કે મિત્રોમાં, મણિમાં કે માટીમાં, કુસુમશધ્યામાં કે પથરામાં, તૃણમાં કે સુવર્ણમાં, ગમે ત્યાં પણ સ્થિર મનવાળો જે હું તેના દિવસે કોઈ પુણ્ય અરણ્યને વિષે શિવ શિવ એ તાનમાં સુખે નિર્ગમે છે–ર૭૫. કવચિત્ વિણાનાદ તો કવચિત હાય હાય એમ રડાપીટ, કવચિત રમ્યરામ તે કવચિત્ જરાથી ખખળી ગયેલ દેહ, કવચિત્ વિદ્વકાર્તાઓ તે કવચિત્ દારૂડિયાઓનાં તોફાન, અહે! સંસાર તે અમૃતમય છે કે વિષમય તે સમજાતું નથી!!—૨૭૬. 1. આ તથા પછી ક વૈરાગ્ય શતક્યાં છે. નમુ શબ્દ સમજાતો નથી. બાકી અર્થ સ્પષ્ટ છે, કે સર્વ રસ જેમ જેમ સેવાતા જાય તેમ તેમ વિરસ થાય છે. એક...તેજ એવું છે કે જેમ સેવાય તેમ મોઘું થાય છે. 2. આ લોક તથા પછી ના બે વૈરાગ્ય શતકમાં છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #32
--------------------------------------------------------------------------
________________ કહીંક ભૂમિએ શમ્યા, કહીંક પલંગે પિઢવું, કહીંક ભાજીખાવી, કહીંક કદનો સ્વાદ લે, કીંક કંથાધારી થવું, કહીંક દિવ્ય વસ્ત્ર ધરવાં, અહે! જે મનસ્વી કાર્યાર્થી છે તે સુખ કે દુઃખ નથી ગણત-૨૭૭. એમ થવાથી રાજ્ય શૂન્ય થઈ ગયું એટલે અવંતિમાં, એક અગ્નિ એ નામને મહાક્રર વેતાલ, રાજભવનમાં આવી ભરા-૨૭૮. કારભારીઓ જેને જેને ને રાજા બનાવે તેને તેને રાત્રિએ, મહારાક્ષસની પેઠે તે મારી નાખવા લાગે-ર૭૯. બલિ, પૂજા, દાન, ઇત્યાદિ કશાથી તે પાપી શમતો ન હતો, ને તેથી મંત્રીઓ શું કરવું તે સમજી શકતા ન હતા–૨૮૦. - ' એમ કેટલેક સમય વીત્યા પછી વિક્રમાર્ક સાધારણ વિષે રખડતા એક ભાટને સાથે લઈ ત્યાં આવી ચઢયે-૨૮૧. , મંત્રીઓ તે વાત જાણતા નહતા, તેવામાં એક વખતવિક્રમાક ચટામાં ફરતો હતો ત્યાં તેણે એક પંચશબ્દ સમેત ઢઢેરે સાંભ-૨૮૨. વિક્રમે વિસ્મય પામી લેકેને પૂછયું કે આ શું છે ? એની જે મતલબ હોય તે મને યથાર્થ સમજાવ–૨૮૩. તેમણે કહ્યું પથ! સાંભળ. એ દૂધ તો છે પણ એમાં મહા કષ્ટ છે, કેમ કે એ ઢંઢેરે સ્વીકારવાથી તુરત રાજ્ય મળે છે, પણ પ્રાતઃકાલે પ્રાણ જાય છે, એટલે કોઈ પાસે જતું નથી–૨૮૪–૨૮૫. * આવું સાંભળી વિક્રમ પેલા ઢોલ પાસે આવ્યા અને મંત્રીઓને પૂછવા લાગે કે આ રાજય શૂન્ય કેમ છે?–૨૮૬. તેમણે ઉત્તર કહ્યું કે હે પથ! શ્રીભર્તુહરિની પછીથી જે જે રાજા થાય આ છે તે તે મરી જાય છે–૨૮૭. તેમ કરનાર જે કઈ ક્રૂર વેતાલ, ભૂત, પિશાચ, રાક્ષસ છે તે બલિ, પૂજા, દાનાદિથી શાંત થતો નથી–૨૮૮. વિક્રમે કહ્યું કે હે મંત્રીઓ! હું આજે રાજા થાઉં છું, ને પછી કાલ વિચારીને યથાગ્ય સર્વ વાત હું કરીશ–૨૮૯. P.P. Ac. Gunratnasuri M.S. Sun Gun Aaradhak Trust
Page #33
--------------------------------------------------------------------------
________________ મ મંત્રીઓએ પણ તેને કોઈ સત્ત્વાધિક પુરુષ જોઈ આખું રાજ્ય સાંપી દીધું–ર૦. પછી આદિત્ય કરતાં પણ બમણી પ્રભાવાળા શ્રીવિક્રમાદિત્યે મનમાં , વિચાર કર્યો કે ગમે તેવું દુરિત હશે તો પણ દાનથી દૂર થશે–૨૯. " તે ઉપરથી રઈને બેલાવી અનેક જાતનાં ભેજનને સમૂહ તૈયાર કરાવી નૈવેદ્યસામગ્રી કરી–૨૯૨. નવાં નવાં, ચંપકાદિ અનેક પ્રકારનાં પુષ્પ માળીઓને બોલાવીને રાજાએ ભેગાં કરાવ્યાં–૨૯૩. કેરી, નારંગી, દાડમ, બીજપૂરક, કેળાં, જમરૂખ, ફણસ આદિ અનેક ફલ પણ ભેગાં ક–૨૮૪. તગર, અગર, કર્પર, કસ્તૂરિ ઈત્યાદિથી ઉત્તમ ધૂપ તૈયાર કરાવ્યું, ને ગુગુલાદિ પણ ધૂપ કરા-૨૯૫. ચંદન, કુંકુમ, કેશર, ઇત્યાદિ તથા તેલથી મિત્ર એવું સિંદૂર, એ બધાં સોનાનાં કચોલાંમાં ભરાવ્યાં-૫૯૬. - પાંચ વર્ણનાં વસ્ત્ર, સર્વ પ્રકારનાં આભૂષણ, તે પણ યથાયોગ્ય પ્રકારે પૂજનશાલામાં ગોઠવ્યા–૨૮૭ શાકર, ખાંડ, દ્રાક્ષ, એલચી, શેલડીનો રસ, ને કોરાં વાસણમાં જલ, એ પણ તૈયાર રખાવ્યું–૨૯૮. ' દિવસે સર્વ ઉત્તમ દેવતાઓની તથા ધાર્મિક અને સાધુ તેમની અને - તેમાં પણ વિશેષે દીનની પૂજા કરી, અને અનેક રંગરાગાદિમાં દિવસ ગાળે, ને પેલું બધું નિવેદ્ય રાત્રીએ પિતાની શય્યા આગળ મૂકાવ્યું–૨૯૯-૩૦ 0 સંધ્યાકાલે પોતે તે રોચ્ચા આગળ હાથમાં ખ લઈને ઉભે–૩૦૧ હિંસાને ધર્મ નથી, પાપને વૃદ્ધિ નથી, મનને કલહ નથી, ને જાગવાને ભય નથી-૩૦૨. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #34
--------------------------------------------------------------------------
________________ દેવહ તણે કપાલિ સાહસકે હલ વહઈ ખેડિમ ખુંટાટાલી ખુંટા વિણ થી થઈ નહી - 303. તુ મનમાં એવો નિશ્ચય કરીને સાહસકશિરોમણિ શ્રી વિક્રમ વીરની પેઠે બેઠે, ને પેલા પિશાચને આવવાની વાટ જોવા લાગ્ય-૩૦૪. રાત્રીએ જ્યારે જન જપ્યું ત્યારે ઘુઘરીઓના ઘણકારા થવા લાગ્યા, - ડમરૂના મહાનાદ સંભળાવા માંડયા, ને હા હાહા, હે હે હો, એમ કિલકિલાટ તથા કૂત્કાર ધૂત્કાર સમેત વીણુનાદ તથા નૂપુરનાદ, વાઘ, ગીત, નૃત્ય, ઈત્યાદિ ભૂમીંદ્રને સંભળાવા લાગ્યું—૩૦૫-૩૦ 2. ચાસઠ યોગિનીઓ, બાવન ક્ષેત્રપાલ, ડાકિની, શાકિની, સિદ્ધા, કાકિની, સિહારિકા, ભૂત, પ્રેત, યક્ષ, વેતાલ, વ્યંતર, ભેંસાસુર, કિનર, રાક્ષસ, તે સર્વ કોલાહલ કરતાં આવ્યા–૨૦૧૭–૩૭૮. તેમની વચમાં બહુ માનિ એ, સે મશાલ જેની આગળ પાછળ હતી એવા સુખાસને પડેલે, અગ્નિનામનો વેતાલ હતો-૩૦૯. તેની સાથે આવેલાં યોગિની ક્ષેત્રપાલાદિ સર્વ ભુખ્યાં હતાં તે પેલા ઉત્તમ ભેજનને ખાવા લાગ્યાં–૩૧૦. - પુષ્પને સુંઘ, ધૂપનો વાસ લે, ચંદન શરીરે ચળે, જય પીએ, વસ્ત્રાભૂષણાદિ પરસ્પરને આપે, ને અગ્નિ વેતાલ આગળ જઈને ફલ ધરે-૩૧૧–૩૧૨. * કરાલ, વિકરાલ, ભયંકર, અભક્ષ્યભક્ષ કરનારે, વિશ્વરૂપ, જે વેતાલ તેણે આ મોટી ભોજનસામગ્રી દીઠી -313. - કઠોર હૃદયવાળ એ, હાથમાં તરવાર લઈને રાજાને મારવા દે પણ પાસવાનોએ તેને ખા-૩૧૪. - હે સ્વામિન આણે તમારાં સર્વને આવું ભેજન આપ્યું તે તમારે પણ એને અભય આપવું જોઈએ -315. 1. તાત્પર્ય કે દેવના કપાલમાં સાહસ રૂપી હલ વહે છે (તે જે બરાબર ચલવે તે છતે) * જીપંક્તિ બરાબર સ્પષ્ટ થતી નથી.. P.P. Ac. Gunratnesuri M.S. Jun Gurf Aaradhak Trust
Page #35
--------------------------------------------------------------------------
________________ આવું સાંભળી પ્રસન્ન થઈને વેતાલ વિક્રમ પાસે ગયો, ને શય્યા ઉપર બેશી વિક્રમને કહેવા લાગે-૩૧૬. આમ આવ બાપુ! આમ આવ, બુદ્ધિ પૂર્વક કરેલા દાન અને બલિદાનથી પ્રસન્ન થઈ હું તને માલવાનું રાજય આપું છું -317. * તારે દરરોજ આ પ્રમાણે બલિદાન તૈયાર કરવું, ને જે દિવસે એમ નહિ કરે તે દિવસે તને હું મારીશ–૩૧૮. ' વિક્રમાદિત્યે નમસ્કાર કરીને વેતાલને કહ્યું કે હે સ્વામિન્ ! આ રાજય આપનું જ છે, ને હું તે આપને એક દાસ છું -319. વિક્રમે આવું કહ્યું એટલે વેતાલ અંતર્ધાન થઈ ગયે, ને રાજા પણ શય્યામાં નિરાતે ઉંધી ગયે-૩૨૦. ' પ્રભાતમાં તેને હર્ષભર જીવતે જોઇને સર્વ મંત્રીઓ બહુ સંતોષ પામ્યા-૩૨૧. ને અંદર અંદર એમ વાત કરવા લાગ્યા કે મહાસત્તવાળા પુરુષોમાં પણ કઈ ઉત્તમ એ આ પુરુષ છે, કેમ કે, એણે બુદ્ધિના પ્રભાવે કરીને તાલને વશ ક-૩૨૨. પછી નિરંતર વેતાલનું બલિપૂજન ચાલતું થયું, ને એમ કરતાં કેટલેક કલ વીતતાં બન્નેને પ્રીતી થઈ–૩૨૩. એક દિવસે વિક્રમ વેતાલને પૂછયું કે તમારી શક્તિ કેટલી છે, તમને જ્ઞાન કેટલું છે, જે તમારી ગતિ ક્યાં સુધી છે? -324 તેણે ઉત્તર કહ્યું કે હે રાજા! હું જે ધારું તે કરૂં, મારી ગતી ઈંદ્રલકાયંત, અને મારા મનથીજ બધી વાત જાણું-૩૨૫. હે નરપતિ! લંકાપુરીને અહીં લાવું ? કે ઈદ્રિને સ્વર્ગમાંથી ખેંચી લાવું? કે પૃથ્વીને સમુદ્રમાં ડુબાવી દેઊં? કે તારા રિપુગણની લક્ષ્મીમાત્ર હરિને તને આપું?–૩ર૬. - પાતાલથી અમૃતકૃપિ લાવું? કે ચંદ્રને નીચવીને અમૃત કાઢી આપું? સૂર્યને ઉગતો અટકાવું કે તેના સૂરેચૂરા કરી નાખું?–૩૨૭ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #36
--------------------------------------------------------------------------
________________ મને અસાધ્ય હોય એવું કશું નથી. મારે કોઈ પ્રભુ નથી, એવું કશું નથી કે જે હું જાણતો નથી, માટે હે ભૂપ! તારે શું પૂછવું છે?—૩૨૮. | વિક્રમે કહ્યું હે સ્વામિ! ઈંદ્રલોકમાં ચિત્રને વિચિત્ર નામના મંત્રી છે ને તે જગના આદિલેખક છે–૩:૨૯. તેમનેજ ઈંદ્ર સમક્ષે પૂછવું જોઈએ કે મારું આયુષ્ય કેટલું છે? કે હું તે વાત પ્રથમથી જાણી યથાશક્તિ ધર્માચરણ કરી લઉં-૩૩૦, વેતાલે વિક્રમને કહ્યું કે એમાં શી મોટી વાત છે? હું એ વાત ઇંદ્રની સભામાંથી નક્કી કરી લાવી ને કાલે તને કહીશ-૩૩૧. એમ કહીને તે આકાશમાં ઉડ ને ક્ષણવારમાં ઈંદ્રના મહેલમાં જઈ પહે, ને રાત્રીએ જ પૂછી લઈને, રાજા પાસે પાછો આવ્ય-૦૩૨. રે વિક્રમાદિત્ય! સાંભળ, તારું આયુદ્, શત વર્ષનું છે, પણ રાજાએ આ વચન સાંભળીને મહાખેદ દર્શા -333. ને બોલ્યો કે એકડા પાછળ શૂન્ય આવ્યાં એ અપશકુન છે માટે એકડા પછી બે નવડા આવે એમ કરી આપે તો સારુ–૩૩૪. એટલે વળી વેતાલ પાછો પૂછવા ગયે ને પૂછીને આવ્યું, ને કહેવા લાગે, હે ભૂપાલ! ફાઈનું આયુષુ ન્યૂને ન થાયને અધિક ન થાય-૩૩૫. આવો નિશ્ચય જાણી મહા પરાક્રમમી શ્રી વિક્રમે ........'--336. રાજાએ બીજે દિવસે બલિદાન ન કરાવ્યું, ને અતિ સાહસ અને હૈયે ધારણ કરી પોતે જાગતો રહ્ય–૩૩૭. અગ્નિ વેતાલ પરિવાર સમેત આપે, ને બલિ ન દેખી અતિ રાતાં લોચન કરી ક્રોધે ભરાયે-૩૩૮. ભ્રકુટીને અતિ ભયંકર આકારવાળી વાંકી ચઢાવીને રાજાને કહેવા લાગ્યું કે રે પાપી ! મરણને ઈચ્છનારા ! શા માટે આજ બલિદાન કરાવ્યું નથી -339. 1. ઉત્તરાર્ધમાં આવો પાઠ છે. શાતુ મળે તૈયાયામયાન ગુirદ્. એનો અર્થ બરાબર બેસતો નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #37
--------------------------------------------------------------------------
________________ 31 રાજાએ કહ્યું કે જયારે મારું આયુષુ કેઈથી ન્યૂન કરી શકાવાનું નથી, ત્યારે મારે રોજ લેકને પડીને તને બલિદાન આપવાથી શો લાભ છે?—૩૪૦. આવું સાંભળીને ક્રર વેતાલ હાથમાં તરવાર લઈને રાજાને હણવા દે તેજ રાજા નીચે પાડી ઉપર ચઢી બેઠો ને કહેવા લાગ્યું કે તારા. ઈનું મરણકર હું તો તારાથી મરવાને નથી.આવું થયું એટલે તાલ વિક્રમ પ્રતિ પ્રસન્ન થઈ બોલ્યો કે તારા પરાક્રમથી હું પ્રસન્ન થયે છું. માટે તારી મરજીમાં આવે તે વરદાન માગ. ત્યારે રાજાએ માગ્યું કે હું જયારે સ્મરણ કે ત્યારે તારે હાજર થવું અને હું જે બતાવું તે કામ કરવું. એ વાતની હા કહીને વેતાલ પોતાને ઠેકાણે ચાલતો થયો-૩૪૧–૩૪૨- * 343-344. એમ થવાથી આખું રાજ્ય ભયરહિત થઈ નિષ્કટક થયું, ને સામત તથા મંત્રીઓ સર્વિએ પણ આ પરાક્રમથી વિક્રમને ઓળખે-૩૪૫. તેમણે મહા મહોત્સવસમેત તેને રાજયાભિષેક કર્યો ને માંડલિક રાજાઓએ ગજ અસ્થાદિ ભેટ કર્યા–૩૪૬. * એમ શ્રીમાલેશ્વર વિક્રમ અનર્ગલ રાજય ચલાવે છે, તેવામાં એક વખત કોઈયેગીએ આવીને યાચના કરી કે હેવિક્રમ! તારે યાચનાભંગનકરવો, કેમ કે હું તને મહાપરાક્રમી જાણીને તારી પાસે યાચવા આ છું–૩૪૭– 348. * કહ્યું છે કે પોતાના પેટને ભરવાના ઉદ્યમમાં લાગેલા એવા તો લાખો શુદ્ર જંતુ પડેલા છે, પણ જેને પરાર્થ તેજ સ્વાર્થ છે એ પુરુષાગ્રણી તો એક પણ નથી. વડવાનલ છે, તે પિતાનું કદાપિ ન ભરાય એવું પેટ ભરવા માટે આખા સમુદ્રને પી જાય છે, ને મેઘ છે તે પણ કરે છે તે તેનું તેજ, પરંતુ કેવલ જગતના તાપની શાંતિ કરવા માટે જ તેમ કરે છે–૩૪૮”. ' 1. આ શોક ભર્તુહરિનાં નીતિશતકમાં છે P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #38
--------------------------------------------------------------------------
________________ - 32 , લછી સહાય ચવલા ઉ વિવચલું જીવીય હાઈ ભાવો તુઉ વિ ચવલે વિચાર વિલંબણું કીસ—૩૫૦'. પ્રાણથી કે ધનથી પપકાર કર, કેમ કે પરોપકારનું પુણ્ય શતણ થાય છે-૩પ૧. દો પુરિસેહિં ધરૂ ધરા અહવા દોહિં વિધારિયા ધરિણી ઉવયારે જસ્ટ મઇ ઉવરીયં જે ન સંકુસઈ-૩પર. ઉવયારહ ઉચઆરડુ સવવુ કોઈ કરેઈ અવગુણ કરતાં ગુણકરઈ વિરલા જીણુણી જણે-૩૫૩ . . કેટલાક એવા સત્પષ છે કે જે સ્વાર્થ વણસાડી પરાર્થ સાધે છે, ને : તેવા સામાન્ય છે કે જે સ્વાર્થને બાધ ન હોય તો પરાર્થ સાધે છે, પરંતુ તે તે મનુષ્યરૂપે રાક્ષસજ છે કે જે સ્વાર્થ માટે પરાર્થ બગાડે છે, ને તેમને તે શું નામ આપવું તે જડતું નથી કે જે સ્વાર્થ ન છતાં પણ પરાર્થે બગાડવા ફરે છે–૩પ૪. " - યોગીશ્વરનું વચન સાંભળી રાજાએ કહ્યું કે સુખે કહે, મારા શરીરથી તેમ ધનથી તમારું કાર્ય કરીશ-૩પપ. છે ત્યારે ગીરે કહ્યું, સંપત્તિ છે તે પરાક્રમને આધીન છે, સંસારમાં જે દુર્ધટમાં દુર્ધટ કાર્ય હોય તે પણ પરાક્રમીને સુલભ છે–૩પ૬ - કેમકે જીતવાની લંકા, પગે ચાલીને જવાનું સમુદ્રપાર, શત્રુ રાવણ રણમાં સહાય જુવે તો વાન, તથાપિ એકલા રામે સકલ રાક્ષસકુલનો સંહાર કર્યો; મહાપુરુષોની ક્રિયાસિદ્ધિ તેમના સર્વેમાં જ છે, તેમની સામગ્રીમાં નથી–*૩૫૭, , 1. લક્ષ્મી સ્વભાવથી ચપલ છે, જીવિત પણ તેવું જ છે, ભાવમાત્ર તેવા છે, તે ઉપકાર કરવામાં વિલંબ શાને કરવો? * 2. બે પુરુષે પરિણી ધરી રાખી છે અથવા ધરાળી રાખી છે, જેની ઉપકારમાં મતિ, છે, ને જે ઉપકારને ભુશી વાળતો નથી. ઉપકાર ઉપર ઉપકારને તે સર્વ કરે છે, પણ અવગુણ - ઉપર ગુણ કરનારા વિરલા તો કોઈ જનની જણે છે. 3. આ શ્લોક પણ નીતિશતકમાં છે. - 4. આ શ્લેક હનુમન્નાટકમાં છે. TWITTER P.P. Ac, Gunratngsuri Mi.s. * Jun Gun Aaradhak-Trust
Page #39
--------------------------------------------------------------------------
________________ 33 * હે રાજન મેં શુભ મંત્રની સાધનાને આરંભ કર્યો છે, તેને ઉત્તરસાધક તું બત્રીશ લક્ષણો છે માટે તું થા–૩૫૮. રાજાએ ચગીની વાત સ્વીકારી, એટલે ગી રાજાને લઈને રાત્રીએ વનમાં ગયે-૩૫૯. ત્યાં અગ્નિકુંડ આદિ સામગ્રી તૈયાર કરી યોગી છે કે, વૃક્ષની શાખાએ જે શવ બાંધેલું દેખાય છે તે સત્વર લાવ–૩૬૦. હાથમાં ચમકતી તીક્ષ્ણ તરવાર લઈને વિક્રમ, વેતાલ જેમાં ભરાયો છે એવા પેલા શવ પાસે ગયે, ને તેને છેડયું-૩૬૧. . - રાજાનું કણ જાણને પચીશ કથાઓથી, વશ થયેલા એવા, તાલે રાત્રી ગાળી નંખાવી–૩૬૨. - ગ્રંથના વિસ્તારના ભયથી વેતાલે કહેલી જે પચીશી તે કહી નથી-૩૬૩. * પછી રાજા આગળ પ્રત્યક્ષ થઈ તેણે કહ્યું કે, આ યોગી અતિ માયાવી છે તે તને તુરત હણવાનો છે-૩૬૪. એ કર છે, તેથી તારા જેવો સુવર્ણપુરુષ બનાવવા માટે (હણશે) તેથી તેને વિશ્વાસ ન કરતે, ને ચાલ્યો જા–૩૬૫. એવા માયાવી અને ક્રૂરના ઉપર વિશ્વાસ ન કર, કેમકે દૂધ પીનારને પણ દુર્જનરૂપ સર્પ ડડ્યા વિના નથી રહેત–૩૬૬. ગ્રંથવૃદ્ધિના ભયથી અત્રે જે જરૂરનાં છે તેટલાં વચન મેં કહી બતાવ્યાં, બાકીની વાર્તા વેતાલપચીશીમાં વિદ્વાનોએ જેવી–૩૬૭. અતિ વિસ્મય પામી વિક્રમે મનમાં વિચાર કર્યા કે ગીશ્વર જે સુ વર્ણપુરુષ બનાવે તે તે જે-૩૬૮. ' મૂઢ લેકે એક જન્મને માટે જે પાપ કરે છે, તે તેમને સહસ્ત્ર જ માંતર પયંત દુઃખ આપે છે–૩૬૯. 1 અહો ! શું જીવનું શઠપણું છે! મને એ શું કરનાર છે, જે વખત હશે તેમ લાગ જોઈને હું જ યોગીની યુક્તિ કરી દઈશ–૩૭૦. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #40
--------------------------------------------------------------------------
________________ 34 : શમથકી કરીને સુકૃતી એવા સજજન પ્રસન્ન થાય છે, અને શેઠ એ જે પર તે હઠકર્મથી પાદાગે નમે છે, સર્ષ પય પીએ છે ને કેવલ વિષ એકરે છે, પણ મહાષધિબલે કરીને યમદંડ તુલ્ય થઈ રહે છે–૩૭૧. એમ નક્કી કરી, શવને લઈ ગીની પાસે ગયો; એટલે યેગી સામે આવતે હતો તેને પેલા શ કુંડમાં પાડી નાખે-૩૭૨. મંત્રસાધનના યુગથી સુવર્ણપુરુષ થઈ રહ્ય, કેમકે મણિ, મંત્ર ને ઔષધિ, તેનો પ્રભાવ અતિ અતર્કત છે.-૩૭૩. * સુવર્ણાધિષ્ઠાતા દેવ રાજા આગળ પ્રત્યક્ષ થઈ કહેવા લાગ્યું કે, હે રાજેક તું મને લઈ જા, ને મારું મસ્તક કદાપિ છેદતો નહિ-૩૭૪. સુવર્ણપુરુષને લઈને, પ્રભાતસમયે, મહામહેત્સવ પૂર્વક રાજા પુરમાં પેઠે-૩૭૫. , એ પ્રકારે વિક્રમ રાજાનું રાજ્ય સર્વત્ર ચાલી રહ્યું છે ત્યાં કોઈપણ કામે દરિ-ઘ કે દીનતા કે દુઃખ કશું રહેલું નથી–૧૭૬. - એવામાં વિદ્યાધરગચ્છને વિષે પાદલિપ્ત એ ગણધરયતિ વિચરણ વિલાએ પંચતીર્થને નમસ્કાર કરતો હ–૩૭૭. - ચરણેકના લેપથી, ને ગુરુના મુખેથી, નાગાર્જુન યોગીએ આકાશગમનની વિદ્યા પ્રાપ્ત કરી–૩૭૮. નાગાર્જુને સુવર્ણરસથી ભરીને કેટલાક કુંપા પાલિતાચાર્ય પાસે કેકલ્યા-૩૭૯. * તે રસને કાઢીધૂળમાં ઢાળી નાખી ને મૂત્રથી ભરી પાછા મોકલ્યા તો તે જોઈ નાગાર્જુનને ચમત્કાર લાગ્ય–૩૮૦. " નાગાર્જુને તે મૂત્ર પર્વતના પથ્થર ઉપર રેડયું, તો અગ્નિસંગથી તે શિલાતલ સુવર્ણ મય થઈ રહ્યું–૩૮૧. તેણે કન્યકુબ્બના મુસંજ નામના ભૂપતિને ધર્મમાર્ગ સમજાવીને જૈનધર્મમાં આe-૩૮૨. P.P. Ac. Gunratnasuri M.S. "Jun Gun Aaradhak Toust
Page #41
--------------------------------------------------------------------------
________________ 5 - 35 પાલિતાચાર્યની પરંપરામાં રકંદિલાચાર્ય નામને ગણધર થે, જે ઘણીક ઉત્તમ વિદ્યામાં પ્રવીણ હત–૩૮૩. - તે વિહાર કરતે કરતે એકવાર નાતટપુરમાં આવ્યું, ને ત્યાં તે ગણધરે એક વૃદ્ધને દીક્ષા આપી–૨૮૪. - તે વૃદ્ધ મહાકોલાહલ કરતો પિતાના પક્ષનાં સૂત્રાદિ બેલતો હતો, તે ઉપરથી રાજાએ મશ્કરી કરી કે હે મુનીશ્વર! આટલે વર્ષે હવે ભણવાથી શું મુશલને પુષ્પ આવનારાં છે?—૩૮૫-૩૮૬. આવું મશ્કરીનું વચન સાંભળીને, બાઝેવી જે તે વખતે આકાશે જતી હતી તે તેની અતિ ભક્તિ જોઈને, તુરત તેના મુખમાં ઉતરી–૩૮૭ પુવાંગગત જે વિદ્યા તે પૂજ્યસ્ત હોય તેવી તેના મુખમાંથી નીકળવા લાગી, ને વૃદ્ધપણાથી શબ્દમાં જે વિકાર થતો હતો તે જતો રહ્યું-૩૮૮. - પછી ગુરુની આજ્ઞાથી તે, કહેલી વાતને ખરી કરવા, કોઈના ઘરમાં પાણી લેવા ગયે-૩૮૯. શુદ્ધ પાણી લેઇને, તે ઉત્તમ વિધા જાણનારે, બારણું આગળ એક સુશલ પડયું હતું ત્યાં એક ક્ષણ ઉ–૩૯ 0. - ખેરનું મુશલ દેખીને તે ઉપર, સર્વ કલા જાણનાર એવા તથા સરસ્વતીના પ્રસાદના પાત્ર, તેણે જલ છાંટયું–૩૯૧. ને કહ્યું કે, હે ભારતિ! તારા પ્રસાદથી જો અમ જેવા પણ વિદ્વાન થઈ જાય છે, તો આ મુશલને પણ પુષ્પ આવજે-૩૯૨. - તેજ સમયે વાણીના પ્રભાવથી પેલા મુશલને પત્ર પુષ્પ ફલ પ્રાપ્ત થયાં, અને સર્વ કે તેથી વિસ્મય પામી ગયા–૩૯૩. મગની શીંગ શકયષ્ટિપ્રમાણ થઈ, વન્તિ શીત થયો, વાયુ હાલતો અટ ! જેવું જેને રુચે તેવું થઈ જાય છે, ને આ વૃદ્ધવાદી કાંઈ બોલતો નથી, અ! આ શું છે!–૩૯૪. . તે સમયે તે મુનિના ઉપર પુષ્પવૃષ્ટિ થઈ, ને એવા ક્ષમાયુક્ત મુનીથરની રાજાએ પણ ક્ષમા યાચી-૩૯૫. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #42
--------------------------------------------------------------------------
________________ કંદિલાચાર્ય ગુરુએ પણ આ ગુણસાગર જાણીને, તે વૃદ્ધવાદીશ્વરને તેને સ્થાને સ્થા -396. કે પછી તે વૃદ્ધવાદી ગચ્છાધિપ જે વિદ્વાનોમાં શ્રેષ્ઠ હતો, તે બેનાતટ માં જ પ્રસિદ્ધ હતો તેને બદલે ત્રણે ભુવનમાં પ્રસિદ્ધ થયે-૩૯૭. , મહાજ્ઞાની, મહાધ્યાની, મેહનો હણનાર, મદ વગરને, શ્વેતાંબરનું રેરિત્ન, તે સૂર્ય જેવો પૃથ્વી ઉપર પ્રકાશતો હવો–૩૯૮. * તેને એક મહાવિદ્વાન સિદ્ધસેન દિવાકર નામે બ્રાહ્મણ અતિ ગર્વ ભરેલ તે-૩૯. . ! જાળ, કોદાળી, નીસરણી, ને દિવસે પણ મશાલ, એ આદિ અનેક કન્હ લઇને પૃથ્વી ઉપર તે ફરતો-૪૦૦. કે જે હું જાણું તેજ બ્રહ્મા પણ જાણી શકે, ને જે હું નથી જાણતો તે ક્ષિા પણ નથી જ જાણતો-૪૦૧, * ઈંદ્ર મંદબુદ્ધિ છે, બૃહસ્પતિ બીચારો શું કરી શકે તેમ છે? જયાં હું દિસિંહ વાદમાં ઉતરું ત્યાં મહેશ્વર પણ નિરક્ષર થઈ રહે!-૪૦૨. - આ મહાગર્વિષ્ટ, અને પાંચસો વિદ્યાર્થી સમેત, તથા પંચશબ્દ રાદિત્રથી, તેમ છત્ર ચામર ધરાવી, હું જ વાદીરધર રૂપી ચણાને ચાવનાર અથ છું, વાદીશ્વર રૂપી ધાન્યને દળનાર ઘટ છું, વાદીથર રૂપી અધકારનો સૂર્ય છું, વાદીસ્થર રૂપી તૃણનો દવાનલ છું, એમ બેલતો ડતા-૪૦૩-૪૦૪.. છે. તેની સાથે પાંચસે ગાડાં તો પુસ્તકનાં ભરેલાં હતાં, એવો તે વિદ્રજજનશિરેમણિ હતો-૪૦પ. પૃથ્વી ઉપર વાદિમાત્રનાં ચિત્ર કાઢી તેમના ઉપર એ પતે પગ મૂકતો ને બોલતો કે આ સર્વને મેં રાખ્યાં છે–૪૦૬. આવાં આવાં અનેક ગર્વયુકત બિરુદવાળે ને અભિમાનથી ઉંચે ખભેજ ચાલનારે, તે, પેલા વૃદ્ધવાદીની ખ્યાતિ સાંભળીને બેનાતટપુરમાં આવ્ય-૪૦૭. P.P. Ac. Guaratnasuit M.S. Jun Gun Aaradhak Trust
Page #43
--------------------------------------------------------------------------
________________ વૃદ્ધવાદી તે વખતે શરીરચિંતાર્થે જંગલ જવા બહાર ગયો હત–૪૦૮. માણિક્ય નામનો શિષ્ય પાણીનું ટિપ્પન ભરીને સાથે જતો હતો, તે સિદ્ધસેને તેને દીઠે-૪૦૯. . આ શ્વેતાંબર અમારા વાદરણાંગણમાં શું બોલી શકનારો છે, એટલે એનું આ રીતનું નાશી જવું યોગ્ય જ છે-૪૧૦. . . આ મલિન મ્લેચ્છરૂપ, વર્ણસંકર માતંગ, સામો મળે, એજ અપશકુન થ; કેમ કે શૂદ્ર એવા શ્વેતાંબરો બહુ અધમ છે–૪૧૧. જયાં આવા મલિન શૂદ્રો ધમપદેશક થયા છે ત્યાં તેમને માથે વિજળી કાં ન પડી તેમને કાગડા કાં ન ખાઈ ગયા!-૪૧૨. આમ ગરાશિના ભારથી ભરાતો, એવાં વચન બોલતે શિષ્યની પાસે આવે–૪૧૩. પૂછયું કે તું કોણ છે? તેણે ઉત્તર આપ્યું કે દેવ છું. ત્યારે કહે કે દેવ કેણ? તો કહે હું. વળી પૂછયું હુ કોણ? તો કહે હું પોતે. પૂછયું કે પોતે કોણ? તું તો એક જ જણાય છે–૪૧૪. એમ ઉકિત, યુક્તિ અને વક્રેડિતથી શિષ્ય ઉત્તર આપ્યા, ત્યારે તે શિષ્યને વળી સિદ્ધગદિવાકરે કહ્યું-૪૧૫. ' હે વિદ્વા! કોનો પુત્ર છે? તેણે કહ્યું કે હું સર્વજ્ઞપુત્ર છું. હું કે પુત્ર છું તે જાણે છે? તો કહે કે કોઈ ભસનારા છે, એમ જણાય છે–૪૧૬. પિતાનો વધ કરવા સૂધી જેને કોપ, એજ જેનું ભાન, શવાદિ જેમના યજમાન, માયા તે કુલીનતા, અતિલોભ ને પ્રેતાન્ન ખાતાં પણ ભા નહિ; અહો! નરકવાસ થાય તે બહેતર, પણ બ્રાહ્મણના કુલમાં જન્મ સારા નહિ; મોટું કેવલ મુણું સારું પણ વેદથી ભ્રષ્ટ થયું સારૂં નહિ-૪૧૭-૪૧૮. - ત્યારે સિદ્ધસેને શિષ્યને વળી કહ્યું કે, જો તું સર્વજ્ઞપુત્ર હોય તો હું - પૂછું તેનું ઉત્તર આપ–૪૧૯. ત્યારે પેલા દક્ષ શિષ્ય કહ્યું કે હું સર્વ જાણું છું, અર્થ અને પરમાર્થે સર્વ સમજું છું-૪૨૦. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #44
--------------------------------------------------------------------------
________________ - એમ કહ્યું ત્યારે સિદ્ધસેને ક્લિષ્ટ વચન પૂછ્યું કે બેનાતટમાં કાકાકૃતિ કેટલા છે–૪૨૧ તે ઉપરથી માણિક્ય નામના પેલા શિષ્ય બ્રાહ્મણને ફુટ કહ્યું કે તમે, તમારા જાતિના અત્ર કેટલા છે એમ પૂછ્યું-૪૨૨ - કાક, ઘુવડ, ધાન, બ્રાહ્મણ, એ બધાં એક જાતનાં કહેવાય છે, એટલે તમે તમારા સ્વજાતિ ક્યાં વસે છે તે પૂછયું તે કહું છું, સાંભળો–૪ર૩ સહી સહસ્સા કાગ ઈહ છિન્ના ઉપરિ વસંતિ ' જહ ઉણુ ચુણિ ગયા અહ અહીયા પાહણ આયા-૪૨૪ આવું યુક્તિયુક્ત વચન સાંભળીને ગામના લોકોએ કાખલીઓ ફૂટવા માંડી કે આ શિષ્ય બ્રાહ્મણને જી-૪૨૫ . વળી બ્રાહ્મણબાલક! હું તને કાંઈ પૂછું? ત્યારે બાલકે કહ્યું પૂછે, પણ તે પુર્વે વિશિષ્ટ વાણું વાળો શિષ્ય બોલ્ય-૪ર૬ એગ કાઉ દુહા જાઉ એ ચિઈ એગો મારીઉ . મુએણ જીવતો મારીઉ ભણુ ભણ માણવક કેણ હેતુના–૪૨૭ આ સિદ્ધસેનદિવાકર કંઈ પણ સમજ નહિ, તેથી પૂછવા લાગ્યું કે, હે શિષ્ય તારા વચનનો શું અર્થ છે તે કહે-૪૨૮ - હે વિપ્ર! એ ગાથાને અર્થ સાંભળ. કાયાને વિષે જે જલસંજ્ઞક છે, તે ' ઉષ્ણ કર્યો તે મુ, એમ શીતને ઉષ્ણ માર્યો.-૪૨૯ " એમ કહી શિષ્ય તુરત ગુરુ પાસે ગયો તે સિદ્ધસેન પણ અતિગર્વથી તેની પાછળ ગયે-૪૩૦ - ત્યાં વૃદ્ધાવાદીંદ્રને સિદ્ધસેને એ પ્રકારે કહ્યું કે મારી સાથે વાદ કરે અને હાથ હલાવી રહ્યા છો તે સ્થિર થાઓ.-૪૩૧ - ત્યારે સિદ્ધસેનને વૃદ્ધ વાદીએ હિતવચન કહ્યું કે, અત્ર કેઈ સભ્ય નથી તેમ કોઈ સભેશ નથી–૪૩૨ . ત્યારે સિદ્ધસેને કહ્યું કે, આ ગોવાળીઆ છે તેજ સભાસદ છે, એ વાત વૃદ્ધવાદીએ માન્ય કરી-૪૩૩ * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #45
--------------------------------------------------------------------------
________________ ( 38 મૂર્ખના સરદાર એવા સર્વ ગવાળીઆને બેલાવી, ને તેમને સભ્ય બનાવીને પ્રતિજ્ઞા કરી-૪૩૪ ખરની પેઠે ખુબ આરડીને દિવાકર બેઠે, ને પૂછવા લાગે કે જુઓ હું કે વક્તા છું? ત્યારે ગોવાળીઆએ કહ્યું કે કાંઈ નહિ-૪૩૫ ત્યારે વૃધ્ધવાદી ગોવાળીઆને પૂછયું કે તમે હંડા લઈને ખુંદણું ખુદવાનું જાણો છો? ત્યારે તેમણે કહ્યું કે અમે હંબેડા અને તે સાથેનું વાધ બધું જાણીએ છીએ, તેમ થાપાકુંડું પણ જાણીએછી એ, ઢીક, કુંડું, તાલ, બકરી, કૂદકા, બધું જાણીએ છીએ.-૪૩૬-૪૩૭ ત્યારે વૃદ્ધે કહ્યું કે, હું જે તાલથી તમારા આગળ ફુદડી ફરૂં તેને સ્વરે જાણીને તમારે તાલ વગાડવી–૪૩૯ ગેવાળીઆ કુંડે પડ્યા ને વચ્ચે વૃદ્ધવાદિરાજ, હાથમાં ધર્મધ્વજ , ઝાલી તથા કેડે કલ્પ બાંધી, રહ્યો-૪૩૯ - વામન અને વૃદ્ધરૂપ એ એ નટ બને, ને પેલા મૂર્ખ લેકને હાસ્ય થાય તેવું બહુ પ્રકારે હંબેડા લઇ નાચવા લાગે-૪૪૦ નવિ મારઈ નવિ ચોરીઈ પરદા રાગમણ નિવારીઈ થવા થવું દાઈઈ ઇમ સરગ મટા મટ જાઈઈ-૪૪૧. એમ કહીને વૃદ્ધવાદીએ ફુદડી ખાધી ને ગોવાળીઆએ બકરતાલ વગાડવા માંડી.-૪૪૨ વચન નવ કીજઈ કહીતણું, એહ વાત સાચી ભણું કીજઈ જીવદયાનું જતન,સાવકુલિચિંતામણિ રતન–૪૪3 વળી વૃદ્ધવાદીએ ઘણીક ફુદડીઓ ખાધી ને ગોવાળી આબહુ હેરખે ચઢી બકરી વાદ્ય વગાડવા લાગ્યા-૪૪૪ હડ હેડાવ નવી કજઈ ઘણુ મરમ બોલુ તુહ્મિ કહીતણુ કુડી સાખી મ દેયે આલ એ તુર્ભ ધમ્મ કહુગોવાલ-૪૪૫ બધાએ વાહ, વાહ, રંગ, રંગ, એમ કહેવા લાગ્યા ને બોલ્યા કે હે વૃદ્ધવળી કાંઇ વિનેદવાક્ય બોલે-૪૪૬. . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #46
--------------------------------------------------------------------------
________________ - ગરડસ વીછી નવી માર મારી તુ સહી ઉગારીઈ . કુડ કપટ કરતુ વારીઈ ઈહાપરી આપકાજ સારી.-૪૪૭' - - ઇત્યાદિ ગ્રામ્ય વચનોથી સર્વે બહુ ખુશી થયા, ને બેલવા લાગ્યા કે વૃદ્ધ જીત્ય ને બ્રાહ્મણ હા-૪૪૮ આવું તેમનું વચન સાંભળીને સિદ્ધસેન દિવાકર વૃદ્ધ વાદીને કહેવા લાગ્યું કે તમે મારૂં કૌશલ્ય જોયું. હવે પુરમાં જઇને રાજસભામાં વાદ કરી તેમાં જે હારે તે જીતનારને શિષ્ય થાય–૪૪૯-૫૦ ' એવી હેડ કરીને વૃદ્ધ વાદી અને દિવાકર સભાસદો સમેત, વાદ ' કરવા માટે રાજસભામાં ગયા -૪પ૧ સિદ્ધસેને કહયું કે સગબગ કરવું નહિ, સગબગ વિના વાદ કરે-૪૫૨ એમ વાદ ચાલ્યો, તેમાં ક્ષણમાં જ વિપ્રનો પરાજય થયો, એટલે તેજ છે ક્ષણે દીક્ષા આપી તેને, વૃદ્ધવાદીએ, સુરીશ્વર બના–૪૫૩ - અજ્ઞને સહજે ખુશી કરી શકાય, ને જે જાણે છે તેને તેથી પણ થોડી મહેનતે ખુશી કરી શકાય, પણ જે થોડાક જ્ઞાનના કણથી દાધાબળ્યું થયું હોય તેને તો બ્રહ્મા પણ રંજન કરી શકે નહિ-૪૫૪ દિવસ જતાં દિવાકર જૈન સિદ્ધાંતમાં પારંગત થયે, મેહ તથા ઇંદ્રિયોને જીતી, ક્રિયામાં કુશલ , ને ગ૭નો ધુરંધર થયે-૪૫૫ એકવાર વૃદ્ધવાદીને સિદ્ધસેન દિવાકરે નમન કરી ને તથા વિનયથી મસ્તક નમાવીને વિનતિ કરી કે, આપના પ્રસાદથી જિનોક્ત સિદ્ધાંતને સૂત્રમાંથી હું સંસ્કૃતમાં કરૂં કે જેથી સર્વને તે સુગમ થાય-૪૫૬-૫૭. આવું તેનું વચન, કાનમાં તપ્ત જેવું, પડતાંજ વૃદ્ધવાદી બોલ્યો કે, હે મુશિષ્યામ! પાપી! આ તે શું કહ્યું! શું તારા જેવા વિદ્વાન્ પૂર્વે 1. એ ચારે ગાથાનું તાત્પર્ય એમ છે કે મારવું નહિ, ચોરવું નહિ, ૫રદારગમન કરવું નહિ, શક્તિ પ્રમાણે દાન કરવું. એમ સ્વર્ગે જવાય; કેઇનાં મર્મ ખોલવાં નહિ, જુઠી સાખ પુરવી નહિ, કોઈને આળ ચઢાવવું નહિ, એ ધર્મ છે; કોઈની વંચના ન કરવી જીવદયા સાચવવી એ સારી વાત છે; એજ શ્રાવકકુલનો ચિંતામણિ છે; વીછી પણ ન મારવો, કોઈ મારે તો ઉગારવો, ફૂડ કપટ કરતાં વારવું, એમ કર્તવ્ય જાણવું. P:P. Ac. Gunratnasuri M.S. Jun.Gun Aaradhak Trust
Page #47
--------------------------------------------------------------------------
________________ _હિ થયા હોય! માટે જા મને મોટું ન બતાવીશ, આ તારાં વચનથી ને નિન્હરૂપ હું માનું છું. -459-460 મને પણ આલોચના લાગી કે તારા જેવા સિદ્ધાંત પારંગત માનનાને વગર વિચાર્યું સૂરીપદ આપ્યું-૪૬૧ વો ગણહર સિદ્ધો ગેઅમ માઈહીં ધીરપુરીસેહીં. જે તંઠવેઈ અપત્તે જાણે તે તંમહા પાર્વ-૪૬૨ ગુરુનું આ વચન સાંભળીને સિદ્ધસેન ગણાધિપ તેમને પગે પડશે, . બહુ ભક્તિપૂર્વક પોતાના દુષ્કતની માફ માગવા લાગ્ય-૪૬૩ મેં મૂખે અજ્ઞાનના યોગે વિરુદ્ધ વચન કહ્યું કે હે પુજય! ક્ષમા રે-૪૬૪ મને જે યોગ્ય આલોચના હોય તે આપ, કદાપિ પુત્ર કુપુત્ર થાય, ણ પિતા કુપિતા થતા નથી–૪૬૫ આવું વચને સાંભળી વૃદ્ધવાદી, ગણાધિપ એવા પિતાના શિષ્ય સદ્ધસેનસૂરીને કહેવા લાગ્યો કે ઉજજયનીમાં જિનેશ્વરને મહાકાલપ્રાસાછે, તે અવંતિમાં કમાલે ઊંચા તોરણાદિથી કરાવેલે છે-૪૬ 6-46 7 કાલક્રમે બ્રાહ્મણે તેમાં શિવલિંગ સ્થાપ્યું છે, ને કેઈએમ જાણતું રખું પણ નથી કે આ મંદિર જૈનનું છે–૪૬૮ ત્યાં જઈ તારે મહાપ્રભાવ દર્શાવે છે, જેથી તારા નિહરપણાની નર્જરા તુરત થાય-૪૬૯ આવું હિત વચન ગુરુ પાસેથી સાંભળી, તેને હૃદયે ધરી, ને સિદ્ધ નિદિવાકર વિહાર કરતા ચાલ્ય-૪૭૦ ધીમે ધીમે શિષ્યો સમેત ઉજજયનિ પહ, તેની પાછળ અનેક ગાક પણ હતા જે એમ કહેતા હતા કે આ સર્વજ્ઞપુત્ર છે–૪૭૧ : , 1. જૈન ધર્મમાં જે જાદે મત પ્રવર્તાવનાર જુઠા આચાર્યાદિ થાય તેને નિહવ કહે છે. 2. જેનાથી આસ્રવ એટલે અસત્ શાસ્ત્રાદિ ઉપર વિશ્વાસરૂપી પાપ મટે તે નિર્જરાનવ કહેવાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #48
--------------------------------------------------------------------------
________________ - 42 એક વખત વિક્રમાદિત્ય ક્રીડાથે વનમાં ગયો હતો, ત્યાં સિદ્ધસેન સૂરીને આવતાં દીઠા–૭૨ તેને સર્વજ્ઞપુત્ર જાણીને રાજાએ મનથી જ નમરકાર કર્યો, તે ઉપરથી સૂરિએ હાથ ઊંચા કરી “ધર્મલાભ” કહ્યો-૪૭૩ વંદના મેં કરી નથી છતાં આપે “ઘર્મલાભ” કહ્યો એ શું ? અથવા યત્ર તત્ર એમ કહેવું એ આપનો રીવાજ છે? એમ વિક્રમાદિત્યે પૂ છયું ત્યારે સિદ્ધસેન બેલ્યો કે, હે ભૂપ! વંદના કરે તેનેજ આશિક્ દેવાય છે. -474-475. ત્યારે વિક્રમે ફરી પુછયું કે, આપને કેણે વંદના કરી ? ત્યારે સૂરિએ કહયું કે ભૂપ! તમે પોતે, વચન વિના, મનથી જ વંદના કરી–૪૭૬ ને તમારી માનસિક વંદના જાણીને આશિર્વાદ કહ્યો. આવું સાંભળતાં રાજાને વિચાર થયે કે, અહે! આના જ્ઞાનનું શું માહાઓ છે! ખરેખર એ સર્વજ્ઞપુત્ર છે. એમ વિચાર કરતાં જ હાથીએથી ઉતરી તુરત વંદના કરવા લાગ્યો -477-478, રાજાએ એક કેટિ સુવર્ણદાન આપ્યું જે સૂરીએ પોતે કેવલ નિરીચ્છી વાળા હોવાથી ગ્રહણ ન કર્યું-૪૭૯. તેમ દાનનિમિત્તે કાઢેલું તે દ્રવ્ય રાજાએ પણ ભંડારમાં પાછું ને નાખ્યું, અને સૂરિની આજ્ઞા પ્રમાણે સંધના પુણ્યવાન પુરુષોને બોલાવી, ભાગી ગયેલાં જિનમંદિરોના ઉદ્ધારમાં તે વપરાવી નાખ્યું. જે બાબતને લેક મંત્રીએ વહીમાં આ પ્રમાણે લખે “દુરથી હાથ ઊંચા કરીને ધર્મલાભ, એટલું કહેતાં સિદ્ધસેન સૂરિને રાજાએ એક કોટિ આપ્યા” -480- 481-482. જ વાદિવંદના શિરેમણિ એવા એ સર્વજ્ઞપુત્રને પુરમાં, સંઘે બહુ મહેસવથી પ્રવેશ કરા -483. ત્યાં સંઘના લોકોએ વિનતિ કરી કે, અત્ર મૂલ જૈન મંદિર છે જે યથા- - વત્ કરાવી આપવાથી આપની પ્રભાવવૃદ્ધિ થશે–૪૮૪: મહાકાલ નામનો પ્રાસાદ શ્રીજનેશ્વરને છે, તેમાં વિક્રમાર્કના બલથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #49
--------------------------------------------------------------------------
________________ 43 બ્રાહ્મણે એ જૈનબિંબ કાઢી નાખી શિવની સ્થાપના કરી છે, ને તેથી એ - વિક્રમાદિત્યને બંધ કરીને આપ એવું કરે કે જેથી એ તીર્થ પાછું સુખદ જૈનેશ્વરતીર્થ થાય-૪૮૭. દેવ ગુરુ સંઘકજે ચુબ્રિજા ચક્કવદિ સેવિજઈ તેન કરેયી મુણું અણું ત સંસારી ઉ હાઈ-૪૮૮. ગુણરાશિ એવા એ સૂરિ આ તીર્થકાર્ય સાંભળીને, ચાર ક્ષેક રચા રાજકારે ગયા-૪૮૯. * ત્યાં દ્વારપાલને કહ્યું કે, હું આ ઉત્તમ શ્લેક લાછું તે વાત જઈને રાજાને જણાવ; એટલે તેણે તે પ્રમાણે કર્યું-૪૯૦ - આપનાં દર્શન માટે કોઈ ભિક્ષુ આપે છે, તે રજા ન થવાથી બારણે ઉભે છે, ને તેના હાથમાં ચાર લેક છે; આપ કહેતો તે આવે કે જાય-૪૯૧ ઔદાર્યમહિમાવાળો આ વિવાળુણાન્વિત લેક સાંભળીને રાજાએ * સામે લૈક કહ્યો–૪૯૨ ' દશલક્ષ આપ, ચેદ શાસન આપે, પછી હાથમાં ચાર લેકવાળો. આવે કે જાઓ-૪૯૩ પછી આ લોક સાંભળીને સૂરીન્દ્ર રાજસમીપે જઈ, સભામાં પૂર્વદિશા તરફ રહી એક શ્લોક બોલ્યો-૪૯૪. મહારાજ! આપે આ અપૂર્વ ધનુર્વિધા કયાંથી પ્રાપ્ત કરી કે માર્ગ આવે છે ને ગુણદિગંતરમાં જાય છે -495 - ત્યારે રાજા પૂર્વથી ઉઠી દક્ષિણ દિશાએ બેઠે એટલે સરિએ બીજો પુણ્યપૂર્ણ શ્લેક કલ્ય-૪૯૬ તમે સર્વદા સર્વ આપો છો એમ બુલેક તમારી મિથ્યા સ્તુતિ કરે 1. માણ અને ગુણ ઉપર શ્લેષ છે. માર્ગણ એટલે ભિક્ષુક અને તીર; ગુણ એટલે. ગુણ અને પણ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #50
--------------------------------------------------------------------------
________________ છે, કેમ કે તમે શત્રુને પીઠ અને પરસ્ત્રીને વક્ષસ્થલ કદાપિ આપ્યાં નથી–૪૮૭ ' ' . ' ત્યારે રાજા પશ્ચિમાભિમુખ બેઠે, એટલે વળી સૂરિ પરાક્રમયુક્ત એ ત્રીજો લેક બેલ્યો-૯૮ - તમારા પ્રયાણથી નેબત ઉપર ઘા પડતાં રિપતૃદયરૂપી ઘટ પૂટયા, અને ગળવા માંડયા તેમની પ્રિયાનાં નેત્રથી, એજ આશ્ચર્ય છે–૪૯૯ ત્યારે રાજા ઉત્તરાભિમુખ બેઠે એટલે સૂરિએ રાજાના યશને થે ક ક–૫૦૦ * સરસ્વતી મુખમાં રહી છે, લક્ષ્મી કરકમલમાં વસી છે, તેથી કીર્તિને શું કોપ થા? કે તેથી દેશાત્રમાં નાશી ગઈ૫૦૧ - આ ચાર લેક સાંભળીને શ્રીવિક્રમભૂપાલે સિધ્ધસેનને પગે પડી નમકાર ક–૫૦૨ | મસ્તક નમાવી નમન કરીને, હાથ જોડી, રાજાએ વિજ્ઞાપના કરી કે આવી ચારે દિશાનું આ મારૂં નિષ્કટક રાજય લે, મેં આપને તે અપેણ કર્યું છે.–૫૦૩–૫૦૪ સરિએ વિક્રમને કહ્યું કે મુનિઓ કેવલ નિરાશાવાળા છે, ને તેમને માટી તૃણમણિ સુવર્ણ શત્રુ મિત્ર બધું સમાન છે–પ૦૫ સદા ભિક્ષા યાચીએ છીએ, જીર્ણવસ્ત્ર પહેરીએ છીએ, ભૂતલ ઉપર પડી રહીએ છીએ, અમારે ઐશ્વર્યનું શું કામ છે.–૫૦૬ - રાગ વિનાને જે છે તેને નારી તૃણ જેવી છે, નિરીછાવાળે છે તેને રાજા તૃતુલ્ય છે, જ્ઞાનીને સર્વ તૃણ છે, રને જીવ તૃણવત્ છે.–૫૦૭ સર્વ સંગથી નિવારીને આત્મા જેણે વશ કર્યો છે, એવા મહર્ષિને રાજયને શો ઉપગ? મેં આટલું પણ જે કર્યું છે, તે કેવલ ધર્મબંધને માટે આદર્યું છે–પ૦૮ કેમકે, રાજામાં ન હોય તેવા ગુણથી તેની સ્તુતિ કરવાથી અમે કંટાન્યા છીએ, કાપતિ બેલવા કરતાં સત્યવાણીથી જ કૃતાર્થે છીએ, એમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #51
--------------------------------------------------------------------------
________________ કરવું એ બધે તૃષ્ણનો પ્રભાવ છે, પણ તે તો સમૂલ ગઈ છે, અને જે નિરીહ છે તેને તે મહેટ રાજા પણ તૃણની પેઠે તિરરકારપાત્રજ છે–પ૯ રે કલિકાલ! તને ધિક્કાર છે તારો નાશ થાઓ; આ શો ઉધ, ક્રમ ચલા છે શ્રતિસંપન લેકનો વ્યવહાર પણ મ્લેચ્છ જે થઈ ગયો! કેટલાક ભગવતી વાઝેવીને વેચવા નિકળે છે, તે બીજા વળી એવા શઠ, છે કે પરીક્ષા કરવા માટે તેનાં અંગ અંગ ઉઘાડાં કરી જુવે છે!–૫૧૦ રાજા આવું સાંભળીને પિતાના ચિત્તમાં ચમત્કાર પામે, ને ગુણની પરીક્ષા જાણી સૂરિને પોતાના સિંહાસનના અર્ધ ભાગે બેસાર્યો–૫૧૧ ' એ પ્રકારે દરરોજ રાજા, જે સિંહાસને સૂરિ બેઠેલ, તે ઉપર તેમને નમસકાર કરી ડાબી બાજુએ વિવેકથી બેસવા લાગ્ય–૫૧૨ ચારે વિદ્યાની વાતેથી, અને કૌતુકોથી, સિદ્ધસેનસૂરિરાજે રાજાને રંજન કરવા માંડ્યા–૫૧૩ રાજાના અનુગ્રહથી પાલખીમાં બેશીને લખો અનુચર સમેત સૂરિ શાલામાં જવા આવવા લાગ્યા–૫૧૪ એમ રાજકાર્ય તેમ જિનકાર્ય તે નિરંતર કરવા લાગ્યા, કેમકે, એતો પ્રસિદ્ધજ છે કે રાજસન્માનને મદ કેઈથી જીરવાત નથી–૫૧૫ બીજું તેજ જેવાકે રત્નનાં, ધનન, લક્ષ્મીનાં, તે બધાં રાજતેજમાં સમાઈ જાય છે–૫૧૬ તે વાત વધતે વધતે બેનાતટપુરમાં પહેચી ને તે પેલા વૃદ્ધવાદદ્રના કાનમાં તમૌલની પેઠે લાગી–૫૧૭ તેણે મનમાં વિચાર કર્યો કે આ મારા પટ્ટને ભૂષણ છે ને એ મારો શિષ્ય છે, એટલે એને હુંપિતા તુલ્ય છું–૫૧૮ - જયારે મૂઢ બુદ્ધિથી એ કાંઈ પાપ કરે ત્યારે તેનું ફલ મનેજ મળે એવું શાસ્ત્રવચન છે તેમ લેકવ્યવહાર પણ તે છે–પ૧૯ - ભાર્યાનું પાપ ભર્તને, શિષ્યનું પાપ ગુરુને, રાજયનું પાપ રાજાને, ને રાજાનું પાપ પુરોહિતને લાગે છે.–૫૨૦ * 1 ઈહા એટલે ઈચ્છા,તષ્ણા તે વિનાના. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #52
--------------------------------------------------------------------------
________________ ( 46 - એ વિચાર લાવીને મુનીંદ્રરાજ વૃદ્ધવાદી ઉજજયિનીમાં અનેક સુશિષ્ય સમેત આવ્યા–૫૨૧ - પ્રભાતસમયે સિદ્ધસેનની શાલા ભણી ગયા, તો ત્યાં માણસની ગર્દી આગળ પેશી શકાય એમ જણાયું નહિ–૫૨૨ આ કાર્યને લઈને વાદી ક્ષણવાર બારણા આગળજ બેઠા, પણ તેમને સિદ્ધસેનના સેવકે જે ત્યાં બેઠા હતા તેમણે પાછી ઉઠવા ન દીધા–પર૩ ડાબી બાજુએ સિદ્ધસેનની પાલખી ઉચકનારા બેઠા હતા, તેમને તો વૃદ્ધવાદી ઉપર બહુજ ભાવ પેદા થયે–પ૨૪ તેમણે પૂછયું કે, હે વૃદ્ધ! શા માટે અહીં બેઠા છો? ત્યારે તેમણે કહ્યું કે, મારે સિદ્ધસેન પાસે જવું છે–પર૫ . ' આવું બેલવું સાંભળીને પેલા ઉચકનારાએ કહ્યું કે, તમે સુખે અમારા બેડામાં આવે, ને પાલખીને જરા જરા ખાંધ દેજો, ને તેવામાં તમારે જે કહેવાનું હોય તે નિરાંતે કહેજો -પર૬-૫૨૭ - જેવા વિક્રમાદિત્ય છે તેવા આ દિવાકર છે, ને વિક્રમાર્ક જેને બાંધ્યા હોય તેવાને પણ એ સહજે છોડી દે છે–પ૨૮ છે. આવું તેમનું કહેવું સાંભળી વૃદ્ધાવાદીએ તેમ સ્વીકાર કર્યો, ને સિદ્ધસેન પાલખીમાં બેઠે એટલે વાદીએ પાલખી ઉઠાવી–૫૨૯ વૃદ્ધવાદી વામણે હતો, તેથી પાલખી એક તરફ નમવા લાગી, ત્યારે હાલવા ને લીધે સિદ્ધસેને કહ્યું કે, હે ઉચકનારાઓ! ધીમે ધીમે ચાલે–પ૩૦ | (તે વળી બોલ્યા કે) બહુ ભાર શું તમારા ખભાને બાધે છે ? ત્યારે વૃક્રે ઉત્તર આપ્યું કે) જેવું “બાધતિ બાધે” છે તેવો ભાર નથી બાધ તે—પ૩૧ આવું પ્રયુક્તિ વચન સાંભળીને સિદ્ધસેન મનમાં વિસ્મય પામ્ય કે, આ પાલખી ઉચકનારે પણ વિદ્વાન દેખાય છે કે આવું વ્યાકરણશાસ્ત્ર જાણે છે–પ૩૨ 1. બધતિ એ પ્રયોગ ખોટ છે બાધતે જોઈએ, અને સિદ્ધસેને જે પૂછયું તેમાં ઓટો પ્રયોગ વાપર્યો તેથી વૃદ્ધાવાદીએ આ ઉત્તર આપ્યું છે.. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #53
--------------------------------------------------------------------------
________________ સંસારમાં કઇ વિદ્વાને ગર્વ કરે નહિ, કેમકે ભવ્ય કરતાં પણ અધિક ભવ્ય બીજા હોઈ શકે છે, “બહુરત્ના વસુંધરા” છે–પ૩૩ - - આ ઉચકનારો પણ આત્મને પદ, પરમૈપદ, ઉભયપદ, આદિ સંજ્ઞા જાણે છે, તેમ સેટ, ને, પંચ પ્રત્યય, તદ્ધિતાદિ, પરિભાષા, વિભાષા, સર્વ જાણે છે, માટે કહ્યું-પ૩૪–૫૩૫ ' હે ભારવાહક! તું શબ્દસ્વરૂપ જાણનારે દક્ષ છે, એટલે તારે કાંઈ સંદેહ હોય તો મને પૂછ–૫૩૬ એમ કહ્યું ત્યારે વૃદ્ધવાદીએ સિદ્ધસેન દિવાકરને એક વચન પૂછયું, અને તેને અર્થે માગ્યો-પ૩૭ અણહલી ફલ મતો મોડિહુમણ આરામમે મો હુમણ કુસમેહિં અવિ નિરજણ કે હિંડ વણેણ વણું 538 સિદ્ધસેન દિવાકર આને અર્થ જાણતો ન હતો એટલે તે પેલા ભારવાહકને જ માન મૂકીને પૂછવા લાગ્ય–૫૩૯ ત્યારે વૃદ્ધવાદી પાલખીના દાંડા તળેથી નિકળી ગયે એટલે ક્ષોભને લીધે સિદ્ધસેન ભયે પડી ગયે–૫૪૦ તે જોતાં જ ચોતરફ હાહાકાર થઈ રહ્યું કે આ પાપી આ બૂઢ કોણ છે? કે જેણે શ્રીસિદ્ધસેનને ભૂમિ ઉપર પાડી નાખ્યા–૫૪૧ તેવામાં સિદ્ધસેને તુરત બેઠા થઈ જોયું તે પોતાના વૃદ્ધ ગુને પાસે ઉભેલા જોયા-પ૪ર અતિ લજજા પામી રોતે તો તેમને ચરણે પડ, ને કહેવા લાગ્યો કે હે સ્વામિના મેં આપને જાણ્યા નહિ, આપની સંભાવના કરી નહિ, તેની મને ક્ષમા કરે–૫૪૩ હું મહાકાલ મંદિરમાં પ્રભાવના કરીને આપ ગુરુદેવની સમક્ષ આલેચના કરી–૫૪૪ તે ઉપરથી વૃદ્ધવાદી બેનાતટપુરમાં ગયા, ને સિદ્ધસેન વિરાગ પામી રાજસભામાં ગ-૫૪૫ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #54
--------------------------------------------------------------------------
________________ . 48 રાજાએ એકવાર સિદ્ધસેનને કહ્યું કે, મહેશ, મહિમાગાર, સુરાસુરવંદિત, અવ્યક્ત, ચિંતવ્યા કરતાં અધિક આપનાર, ત્રિભુવનેશ્વર, એવા મહાકાલ નિત્ય શંભુને નમસ્કાર કરે–પ૪૬-૫૪૭ સિદ્ધસેને ભૂપતિને કહ્યું કે, એ મહેશ્વર મારી શુદ્ધ સ્તુતિને સહી શકે નહિ–૫૪૮ અને સ્તુતિ વિના મારે કરેલો નમસ્કાર, એ સ્વીકારે નહિ, અમે નિયતેન્દ્રિય છીએ ને ઇંદ્રિયોથી અતિ દૂર છીએ–૫૪૯ - હે ભૂપતિ! તમારા કહેવાથી કદાપિ હું સ્તુતિ કરીશ તો મારા પ્રણા મથી લિંગ જરૂર પૂટી જશે–પપ૦ ' એ સાંભળીને રાજાએ કહ્યું કે, મહાદેવની સ્તુતિ કરે ત્યારે સૂરિ કહ્યું કે ઠીક, અને મહાકાલ તરફ ગયે–૫૫૧ ચરણ સન્મુખ રાખીને સૂરીશ્વર સુતો, તેટલામાં સામેતાદિસમેત રાજા આવી પહોચ્યા-પપ૨ | રાજાએ કહ્યું કે હે ગણાધીશ ! મહાદેવની સ્તુતિ સુખે કરે ત્યારે સૂરિએ પદ્માસને બેશી સ્તુતિ આરંભી–૫૫૩ સાથે એવી બત્રીશ દ્વાáિશકા થકી સર્વતોમુખ, સર્વજ્ઞ, જગદાધારની સ્તુતિ, ભક્તિ થકી તેણે કરી–૫૫૪ તેમાંને એક શ્લેક આ પ્રમાણેઃ “સ્વયંભૂ, ભૂતરૂપ, સહસ્રનેત્ર, અનેક, એકાક્ષર, ભાવગમ્ય, અવ્યક્ત, અવ્યાહત, વિશ્વક, અનાદિ મધ્યાંત, પુણ્ય પાપ રહિત” ઇત્યાદિ.–૫૫૫ એ પ્રથમ લેક કહેતાં જ લિંગમાંથી ધૂમ નિકળવા લાગે ત્યારે બ્રાહ્મણોએ કહ્યું કે, આતે શંભુના તૃતીય નેત્રના અગ્નિમાંથી નિકળે છે. કેમકે જયાં ધૂમ ત્યાં વન્તિ હૈ જોઈએ, એ નિયમ છે; માટે નિશ્ચય આ શૂદ્રને એ અગ્નિ પ્રજાળશે–૫૫૬-૫૭ પછી વીજળી જેવું તેજ નિકળ્યું અને ભયંકર શબ્દ થયે, ને શિવ- લિંગ ફૂટીને, આઠ દલયુક્ત કમલ, અતિ રમણીય પ્રભાવાળું, સુવર્ણ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #55
--------------------------------------------------------------------------
________________ મય કેશરવાળું થઈ રહ્યું જેમાં શ્રી પાર્શ્વનાથનું પ્રભાતસૂર્ય જેવું બિંબ પ્રકટ થયું-૫૫૮-૫૯ તે અતિ ગુણયુક્ત, સમ્ય, સમફણાયુક્ત શેષથી સેવિત, પ્રભામય, સપ્રભાવ, એવું હતું-૫૬ 0 જ્યારે સૂરિને રાજાએ પૂછયું કે જગપ્રભુ એવા આ દેવ કોણ છે? તેમનું દર્શન પૂર્વે મને કદાપિ થયું નથી, એ કોઈ નવીનજ જણાય છે ? --561 ત્યારે સિદ્ધસેને કહ્યું, હે પૃથ્વીપતિ ! સાંભળે, આ દેવ તે સર્વજ્ઞ જગદીશ્વર જે છે તેજ છે–પ૬૨ દેવાધિદેવ, દેશ, મુક્ત, મુક્તિદાતા, ચેસઠ સુરેશથી જિત, પરમેશ્વર છે–પ૬૩ ફëદીવર જેવી પીવરઘુતિને ધારણ કરતા, ભેગાશ્રિત, ઈત્યાદિ પ્રસિદ્ધ સ્તુતિને કલેક સૂરિએ કહ્યું-પ૬૪ . વાણી વગરના વાણીની આશાથી, તૃણ ખાનારાં પશુ મનુષ્યત્વની આશાથી, દરિદ્રી મહાધનની આશાથી, નઠારા શરીરવાળા ઉત્તમ પાદિ દેહની આશાથી, મત્યેક સ્વર્ગની આશાથી, દેવતા નિવાણની આશાથી, જેનું રાત્રીદિવસ ધ્યાન ધરે છે તે શ્રી પાર્શ્વનાથ જિન, તમારું રક્ષણ 'કરે-પ૫ : ' ' આ જગતપ્રભુના પાદકથી કરીને જ ગંગાએ બાળપણમાં કરેલું મહા ઘર અને મહા નિંઘ એવું પાપ નિવારણ થયું છે–પ૬૬ - એવું વચન સાંભળતાંજ કુતીર્થિક એવા બ્રાહ્મણમાણે રાજાને કહ્યું કે, આવું વચન આપે સાંભળવું યોગ્ય નથી--પ૬૭ - ત્યારે વિક્રમાર્કે કહ્યું, બ્રાહ્મદે ! ઉતાવળા શાને થાઓ છો? આપણે , એજ પૂછીએ છીએ કે, ગંગાના પાપનો શો વૃત્તાન્ત છે?—પ૬૮ ' 1. કુલ્લ એટલે ખીલેલાં ઈદીવર એટલે કમલ તેના જેવી પીવર એટલે ઘન, વિસ્તો. . ીંઘુતિ, શોભા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #56
--------------------------------------------------------------------------
________________ હરમસ્તકે સ્થિર રહેલી અને આકાશગામિની તથા વિષ્ણુપાદકમલેભવા, તે પવિત્ર શી રીતે થઇ ? -569 તેને કરોડો જને વંદન કરે છે, ને તે કેટિ હત્યાના પાપને હણનારી છે, તેજ હત્યાની કરનારી કે પ્રકારે થઈ ?-570 આવું કહેતાં સૂરિરાજા બોલ્યા કે, મારું હિતવચન સાંભળે ને પ્રથમ તો એમ જ સમજો કે, નદી પર્વત આદિ સર્વ દેવને બે રૂપ હેય -છે--૫૭૧ એક રસ્થાવર અને બીજું જંગમ, જે જલરૂપ તે સ્થાવર અને દેવ- રૂપ તે જંગમ-૫૭૨ * એક વખતે ગંગા પોતાના જંગમ રૂપ થકી સ્વર્ગમાં, ઘણુક દેવ લેક જયાં બેઠા છે, એવી ઈદ્રસભામાં ગઈ–૫૭૩ - ત્યાં ઈદ્ર સિંહાસને બેઠા હતા, ને મહાસમુદ્ધિમાન તેત્રીશ કાટિ : દેવતા, તથા લેકપાલાદિ સર્વ ત્યાં બિરાજમાન હતા--પ૭૪ | દશે દિક્ષાલ, હાહાદિ કિન્નર, સુરાંગના, સાત સેનાવાળા અધીશ્વર, આદિ સર્વ હતાં-૫૭૫ દૈત્યમર્દન એવા ઈદ્રદેવ આગળ વિવિધ નાટક ચટક કેતુક થતાં હતાં ને એમ તેની સેવા ચાલી રહી હતી–૫૭૬ ગંગા ત્યાં ક્ષણવાર ઉભી રહી, મનમાં અપમાન સમજીને પાછી વળી, કેમકે ઇંદ્ર આવા કાર્યમાં રોકાઈ તેનું સન્માન ન કર્યું.-૫૭૭ જે ઘેર સભાન નહિ, આસન નહિ, ભાષણ નહિ, કાર્યાદિ પૃષ્ટનહિ, ત્યાં શુભાશયવાળા સજજનો જતા નથી--પ૭૮ એમ ચિંતા કરતી નગાત્મજા જેવી પાછી વળી તેવીજ નૂપુરના ધ્વનિથી તેને ઈંદ્રના નિગમજ્ઞોએ ઓળખી–૫૭૯ * તેણે તુરત આવીને ઈદ્રને નિવેદન કર્યું કે, ગંગા અમુક કારણથી અપમાન માનીને જાય છે.-૫૮૦ 1. પૂછવા યોગ્ય 2. નગ જે હિમાલય તેની આત્મજા એટલે પુત્રી: ગંગા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #57
--------------------------------------------------------------------------
________________ 51 - તે ઉપરથી ગભરાઈને ઈદ્ર આસનેથી ઉઠ ને તુરત પિતાની જાતને મહા અપવાદ આપતો ગંગા સમીપ જઈ પહો-૫૮૧ એક દેષ તે થાય, પણ બીજે થાય તે દશગુણ ગણાય, પરંતુ પૂજાપૂજાને વ્યતિક્રમ તે તે શતદેષથી પણ અધિક છે– 582. માટે હે સ્વામિનિ ! સદાચારચરિત્રરૂપ ! માતા ! આ પુત્ર ઉપર - કૃપા કરો અને આશિર્વાદ આપ-૫૮૩. પગે પડી, હાથે વળગી, સ્તુતિ કરી, કેટલાંક ડગલાં સાથે જઈ, જેમતેમ કરી તાણીને ગંગાને પિતાના સિંહાસન આગળ આણ-૫૮૪. - સિંહાસને તેને બેસારી, ચિત્ત સ્થિર થયું, ત્યારે ઈદ્દે પૂછયું કે, હે અંબ! તમે મારા સરખા તમારા પુત્રની ખબર લીધા વિના જ પાછાં કેમ વળતાં હતાં ? --પ૮૫. - ગંગાએ કહ્યું કે હે સુરેશ્વર મારી વાત સાંભળ, હું તને સંસાર સુખમાં નિમગ્ન દેખી ક્ષણવાર ઉભી, પણ તેં મારૂં સન્માન કર્યું નહિ, એટલે મારૂં અપમાન થયું માની હું પાછી વળી; પણ તારા પાસવાનોએ દીઠી 586-587. જે સાહા નઆવિસીઈહસીય ન પુછઈ વત્ત તેહ ઘરિ કિડુઈ જાઈ રે હીયડા નીસત્ત–૫૮૮ - વદને આનંદ નહિ, મુખે ભોજન નહિ કે ભાષણ નહિ, પૂછવાની વાતચીત નહિ, તેની પાસે જવાથી શું લાભ ? --589. જેનું વદન સાનંદ થાય, જે આસન આપે, ભાષણ કરે, કાર્યવાદ . પૂછે સાંભળે, તેની પાસે અવશ્ય જવું–૧૯૦. - માણિણિ માણ વિવરજીયાં કિ કિજઈ અમી એણ વરિવિસ પિજઈ માણસિઉં ટુપિડ મરિજ્જઈ જેણ–૧૯૧. ગંગાનું કહેલું આ સદ્વાક્ય સાંભળીને ઈદ્ર સત્ય પ્રત્યુત્તર આપવા નો આરંભ કર્યો–૫૯૨. " ' હે માતા ! તમારેજ માટે મને મહાચિંતા થઈ રહી છે કે શતકોટિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #58
--------------------------------------------------------------------------
________________ હત્યા જેનામાં પડેલી છે એવી માતાનું શું થશે ? --પ૯૩. તે બ્રાહ્મણ, સ્ત્રી, ગર્ભ, ગાય, માતા, પિતા, ભ્રાતા, દીકરી, પીતરાઈ, ઈત્યાદિની નિષ્કારણ હત્યાઓ જે જે પાપીઓ કરે છે તે બધાં તમારામાં સ્નાન કરવાથી તુરત પાપમુકત થાય છે એમ લેકે કહે છે--૫૯૪--૫૫. જૂઠી સાખ, પરહ, પરવંચન, ગુનિંદ, ગુરુઘાત, મિત્રદ્રાહ, મુનિને ઘાત, દેહ, ઈત્યાદિ, વિશ્વાસઘાત, ગર્ભપાત, માંસભક્ષણ, અગમ્ય ગમન, મદ્યપાન, અભક્ષ્યભક્ષણ, દેવદ્રવ્યનું હરણ, દેવાલયપ્રતિ માદિને ભંગ, જીવહિંસા, ગોત્રઘાત, સ્વામીનું હનન, વ્રતભંગ, જ્ઞાતિવધ, ઈત્યાદિ અનેક પાપ શતજન્મપર્યત કર્યા છતાં પણ, તમારામાં સ્નાન કરવાથી શુદ્ધ થાય છે, ને તેમનું પાપ એ પ્રકારે તમને ચઢે છે 596-597--989-199-6 00. એટલા માટે હે માતા ! આવી શકેટિ હત્યાયુકત્ત જે તમે તે કીયા ઘર નરકમાં પડશે ને તમારી મુકિત શાથી થશે એવી મને ચિંતા થઈ છે-૬ 01. હદયમાં મહાઘાત કરતું શક્રનું વચન સાંભળીને, સત્કવિનું કાવ્ય સાંભળતાં થાય છે તેમ, ગંગાનું હૃદય ડોલવા લાગ્યું-૬૦૨. કવિનું તે કાવ્ય શા કામનું ? ધનુર્ધરનું તે ધનુષુ શા કામનું ? કે જેનાથી પરના હૃદયમાં લાગતાં જ માથું ડેલે નહિ ! -6 03. ગંગાએ સુરેશ્વરને યુદત્ત ઉત્તર કહ્યું કે હે વત્સ! તેં કહ્યું પણ મારું સ્થાન જે અતિ શુભ છે તેની વાત સાંભળ-૬૦૪. મુરારિચરણકમલના રજને ધેનારી છું ને તેથી વિષ્ણુપાદકી એમ વિખ્યાત છું -6 05. જનોના પાપાને મારૂં જલ હરે છે, પણ પાછું વિચરણને સ્પર્શ થતાં તે હતું તેવું પવિત્ર થઈ રહે છે-૬ 06. 'આવું યુકત વચન ગંગાએ કહ્યું તે સાંભળી ને ઈદે પ્રત્યુત્તર એ આપ્યું-૬૦૭ : - 1. કવિ પક્ષે સાંભળનાર, અને ધનુર્ધરપક્ષે શત્રુ. * - . 0 P.P. Ac. Sunratnasuri M.S., Jun Gun Aaradhak Trust
Page #59
--------------------------------------------------------------------------
________________ \ ' 53 કે હે માતા ! તમે મુગ્ધ થયાં છે, ને હૈ શોભાયમાન ! માર્ગથી ભ્રષ્ટ થયાં છે, ને સ્થાનચુત છો, એમ મને આ તમારાં વચનથી સમજાય છે--૬ 08.. ' અરર ! એ રીતે તે વિષ્ણુનું પાપ પણ તમારામાં આવ્યું કેમ કે એણે જે કપટપ્રગથી આખું અક્ષૌહિણી સૈન્ય હણ્યું તે કહી શકાય એમ નથી-૬૦૯. નવ હજાર હાથી, હાથીએ હાથીએ સો રથ, રથે રથે સે ઘોડા ને જોડે છેડે સો પુરુષ (એટલું અરાઢ અહિણી કહેવાય):-૬૧૦. મહાભારતમાં યુદ્ધને આરંભે બતાવેલું છે કે ભીમસેનને પુત્ર ઘટોત્કચ બત્રીશ લક્ષણે હત–૬૧૧. તે સમયે પાંડવો તથા વાસુદેવ, કેરનું અતિરાલ એવું મહાસૈન્ય દેખીને વિચાર કરવા બેઠા-૬૧૨. - કેણ, કર્ણ, કૃપાચાર્ય, આદિ મહાર, તથા ભીષ્મ, દુર્યોધનાદિ . મહાર, જે સર્વ મહા વિખ્યાતિ પામેલા છે, તેમને કેવી રીતે જીતાશે ?-613. - તેવામાં બાલક એવા ઘટોત્કચે કહ્યું કે હે હરિ ! હું સર્વનાં મર્મ- . સ્થાન જાણું છું- 614. ત્યારે હરિએ કહ્યું કે મારૂં મર્મસ્થાન ક્યાં છે તે બતાવ, એટલે * તેણે પગે જે પદ્મ હતું તે કહ્યું-૬૧૫- તે જોઈ હરિને ચિંતા થઈ કે આ પુરુષ કદાપિ મારી વિરુદ્ધ પડે તે મારૂં મર્મરથાન જાણે છે એટલે મને જરૂર મારશે–૬૧૬: ' વિરુદ્ધ વૈરી, ચેર, મર્મજ્ઞ, મર્મભાષક, અર્ધરાજયહર ભૂત્ય, તેને જે હણતો નથી તે પોતેજ હણાય છે-૬૧૭. - એમ વિચારી કોટિ કપટને ભરેલે કૃષ્ણ રણારભે બોલ્યો કે બત્રીશ લક્ષણે કોઈ પુરુષ આ ઠેકાણે જોઈએ-૬૧૮. - રણાધિષ્ઠાત્રી દેવી તેના વિના તુષ્ટ થવાની નથી, ત્યારે પાંડ એ બે કહ્યું કે હે સ્વામી ! આ સૈન્યમાં આપને કેઈ તે જણાય છે ?.-6 10. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #60
--------------------------------------------------------------------------
________________ - 54 " ત્યારે હૃદયમાં કપટવાળા હરિએ કહ્યું કે બત્રીસલક્ષણા એવા તો આપણા સિન્યમાં પાંચ છે-૬૨૦. એક હું, ધર્મરાજા, ભીમ, અર્જુન, ને ઘટોત્કચ, બાકી બીજું કોઈ સર્વ લક્ષણયુકત્ત નથી--૬૨૧. - આપ ધર્મરા જાતો સર્વ સિન્યના નાયક અને પ્રતિપાલક છે, ને બધું ધોરણ તમારા ઉપર છે, કેમકે નનાયકી સેના તો હણયલી જ છે–૨૬૨. - દુર્યોધનને મારવા માટે ભીમસેનની જરૂર છે, માટે તેને મારી ના શકાય, તેમ અર્જુન વિના કર્ણને કેણ મારે ? --623. - ઘત્કચ તે બાલક છે, અને આ વખત લાડકેડને છે, એટલે બાકી રહ્યો જે હું તે મારા દેહનો બલિ આપીને દેવીની પૂજા કરીશ-૬૨૪. - આવું કહેતાંજ એ કપટીએ મહા મેટું વિકરાલખ હાથમાં લીધું, એટલે તુરત ઘટોત્કચ હાથે બાઝ ને કહે કે હે નાથ ! સાહસ મા કરે-૬૨૫. ' હે વિશ્વનાથ! જગન્નાથ ! જગદીશ! તમારે જ્યથાઓ, તમે ન હેતે ધર્મરાજને રાજય કયાંથી મળે ? --ર૬. તમારે સ્થાને હું દેવીનું રણપૂજન કરૂં છું, પણ મને ચિંતા માત્ર એકજ છે કે એમ થવાથી હું આ મહાસંગ્રામ જેવા નહિ પામું-૬૨૭. આવું સાંભળીને હૃદયમાં હર્ષ પામી હરિએ કહ્યું કે તેની તો કાંઇફીકર નથી, તારાથી સંગ્રામ જોઈ શકાય એવી હું યેજના કરીશ-૬૨૮. . આવા વચનથી સંતોષ પામી ઘટોત્કચે રણપૂજાર્થે પિતાનું મસ્તક " અતિ ભક્તિભાવ દર્શાવી છે.-૬ 29, તે મસ્તકને શુભસ્થાને ઉંચા સ્તંભઉપર મૂકી વિષ્ણુએ કહ્યું કે હે * વત્સ અહીંથી યુદ્ધ જોઈ શકાશે–૬૩૦ . પછી ઉભયે સૈન્યનું મહાદાણુ યુદ્ધ થયું, ને પાંડ જીત્યા ત્યારે સર્વે પોતપોતાનું પરાક્રમ ગાવા બેઠ-૬૩૧ . . . . ' ત્યાં હરિએ કહ્યું કે તમે બધા તમારા પરાક્રમની શીગ મારે છે! પણ એમાં ખરી વાત જે હશે તે આ ઘટેકચ કેહેશે માટે એને પૂછો–૬૩૨. P.P.AC. Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #61
--------------------------------------------------------------------------
________________ * પપ જઈને સર્વેએ ઘટોત્કચને કહ્યું કે ભાઈ તું સત્ય કહે કે કણે શા પ્રકારે વૈરીને આ રણમાં હણ્યા ?-633. પાંડેએ બહુ પૂછયું ત્યારે ઘટોત્કચે સત્ય વાત કહી કે હે સદા, આનંદમાં નિમગ્ન લેવા વિષ્ણુ સહવર્તમાન પાંડે ! સાંભળે-૬૩૪. મેં ગદાયુદ્ધ નથી દીઠું, કે નથી દીઠી સરધારા, કે ગજ, અશ્વ કે રથ બાઝતા નથી દીઠા. કે નથી દીઠા પાળે પાળા લઢતા-એક સુદર્શન ચક્રનેજ રવિબિંબની પેઠે ફરકતું, અને કણબીના દાતરડાની પેઠે રિફનાં માથાં કાપતું મેં દીઠું છે-૬૩૫-૬૩૬, એમ સાંભળીને પાંડે પરસ્પર વાતો કરવા લાગ્યા કે શ્રીવિષ્ણુએજ અરાઢે અક્ષરહિણી હણ એમાં સંશય નથી-૬૩૭. * એમ કહી ઇદ્ર કહ્યું કે હે ગંગાકૃષ્ણ ચરિત જો, એણે વિનાકારણ બાલહત્યા કરી અને અરાદ્ધ અક્ષરહિણી કાપી નાખી–૬૩૮. કૃષ્ણ જે પાપ કર્યું તે બધું તમારામાં આવ્યું, ને તેથી જ હું મહાચિંતાસાગરમાં ડુબ્યો છું-૬૩૯. છે ત્યારે ગંગાએ વળી ઇદ્રને કહ્યું કે મારું એક બીજું પણ સ્થાન છે. ને તે કૈલાસવાસી શ્રીશંકર છે જેમનો આદિ કોઈને ખબર નથી-૬૪૦. તે પાર્વતીના પ્રાણનાથ છે, નંદી તથા બંદીના ગણોના અધિપ છે, નાગનું ઉપવીત ધરે છે, ને સુવર્ણમાણિક્યાદિ સમૃદ્ધિના દાતા છે-૬૪૧.. ત્રિમંત્ર, ત્રિજગત સ્વામી, જગતુસંહારના કર્તા, એવા એ મહેશ્વર છે, ને તેમના મસ્તક ઉપર હે દેવેંદ્ર ! મારું સ્થાન છે–૬૪૨. * ' કટિજન્મ કરેલું પાપ, મનુષ્યવધાદિ મહાપાપ, તે, તથા ગમે તે પાપ * હેય તે હરશિરઃસ્પર્શથી મારામાંથી કેવલ નિર્મલ થઈ જાય છે.-૬૪૩. ત્યારે પાછું ઈ કહ્યું હે માતા! તમે સત્ય કહ્યું પણ તમારું કહેવું ચતુરવિચારને એગ્ય લાગતું નથી-૬૪૪. - નિર્મલ, શ્વેત, એવું ઉત્તમ વસ્ત્ર તેને ગળીમાં બળીએ તો તે કાંઈ ધળુ થવાનું નથી પણ કાળું જ થવાનું-૬૪૫. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #62
--------------------------------------------------------------------------
________________ મેઘજલે મહામિષ્ટ છે પણ તે ક્ષાર સમુદ્રમાં પડતાં મહાક્ષારરૂપ થઈ જાય છે, કાંઈ દ્રાક્ષસરૂપ થતું નથી-૬૪૬. - સસ્વાદ અને સરસ વૃત એરંડીના વાસણમાં નાખતાં કાંઈ દૂધ થઈ જવાનું નથી પણ ઉલટું અખાદ્ય થાય છે-૬૪૭. તીખા અતિવિષ સંયુક્ત, જે શર્કરા તે કડવીજ થાય કદાપિ ગળી થાય નહિ--૬૪૮. એવા હેતુ અને ફલના પ્રગનો વિચાર કરી, હે માતા ગંગા! મહાગદ્ધિમતિ! જુઓ કે સ્થાને સ્થાને મહાપાપથી તમે ભરેલાં છે-૬૪૯. જે મહેશ્વરે તમને નિર્મલ જાણી પાપ સંહાર માટેજ મસ્તકે રાખ્યાં છે તેનું વેક્ત વૃત્તાન્ત સાંભળે-૬૫. પૂર્વે બ્રહ્માને પાંચ મુખ હતાં, એ વાત સર્વ વિદ્રજજનોમાં પ્રસિદ્ધ છે તે પાંચ મુખમાંનાં ચારથી તે ચાર વેદ ભણતા હતા પણ પાંચમે મુખે ગર્દભને ધ્વનિ કરતા હતા.-૬૫૧. સંહારમૂર્તિ એવા મહાદેવે આવું લેકલજજાવાળું દેખીને પાંચમું મુખ ત્રિશુલવડે યુક્તિ કરીને, કાપી નાખ્યું-૬પ૨. તેથી જગદીશની કેડે બ્રહ્મહત્યા લાગી, તે કવિ() એ નામથી ત્રિભુવ- નમાં વિખ્યાત છે--૬૫૩. છેબ્રહ્મહત્યાના ભયથી નાશીને મહાદેવ વારાણસીમાં ગયા, ને તેમની સાથે પેલું મસ્તક પણ હાથે ચેટીને ત્યાં ગયું-૬૫૪. * - - - એ હત્યા જતી નથી એમ જોઈ તેને વિષ્ણુએ કહ્યું કે તું શા પ્રકારે તૃપ્ત થશે તે કહે--૬૫૫. - અરાઢ અહિણનું રુધિર મને આપે તે હું મહાદેવને હાથ તજી તૃપ્ત થઈને જાઉં.-૬૫૬. . તે પણે કૃષ્ણ કપટ પ્રગથી કર્યું, તેથી જોકે પેલું મસ્તક હાથમાંથી ગયું તો પણ હત્યા ગઈ નહિ-૬૫૭. હત્યાના ભારથી પીડિત એવા હરે, ભયભીત થઈ, હત્યામાંથી છૂટવા માટે તને મસ્તકે ધારણ કરી-૬૫૮. "'.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhakrust
Page #63
--------------------------------------------------------------------------
________________ વળી જોકભાષામાં પ્રસિદ્ધ એવું બીજું વચન સાંભળે, કે આ મહાબલવાન મહેશ્વર તે હત્યાકદિથકી યુક્ત છે-૬૫૯. , બ્રહ્મા સૃષ્ટિરૂપ છે, વિષ્ણુ પાલનકર્તા છે, અને લખ ચોરાશીને સંહાર કરનાર મહેશ્વર છે—૬૬ 0. ' * એકજ મૂર્તિના ત્રણ ભાગ–બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર છે; ને તે કર્મસાક્ષી તથા સ્થિતિ પાલન અને સંહારના કર્તા છે–૬૬ 1. એવા મુરારિથી ઉત્પન્ન થયેલી તું આ બધું હત્યાના માથે લઈ શી ગતિને પામશે ?-662. આવું વચન સાંભળીને જાહવી ઇંદ્ર પ્રતિ કહેતી હતી કે એવિના હજુ મારૂં ત્રીજું પણ સ્થાન છે જયાં પાપને લેશ પણ છે નહિ-૬૬૩. જે જગતસૃષ્ટિને વિધાતા છે, જગન્માતા, જગન્ધિતા છે, ને વેદસાગર તથા ચતુર્મુખ અને ચતુર્ણને સૃજનાર છે-૬૬૪. . તેના કરકમલમાં જે પવિત્ર કમંડલુ છે તેમાં મારો વાસ છે ને તેથી હું સર્વ પાપને સંહાર કરનારી છું-૬૬૫. શકે કહ્યું કે હે માતા! તું આમ વિકલ કેમ બની છે? તને તેણે કમંડલુમાં રાખી છે તે તે તેને સુતાસંગમનું જે પાપ લાગ્યું છે તેમાંથી . છૂટવા માટે રાખેલી છે-૬ 66. માટે બ્રહ્માનું પાપ પણ તારામાં આવ્યું છે; આ જે હું કહું છું તે વજરેખા સમાન સત્ય જાણજે-૬૬૭. આવું વચન સાંભળીને ગંગાએ ઈંદ્રને કહ્યું કે સર્વહત્યા નિવારક એવું મારું કેઈ સ્થાન હોઈ શકે છે ?-668. ત્યારે શું કહ્યું કે પરદાર, પરદ્રવ્ય, પરાહ, એટલાંથી અત્યંત પરાંગમુખ એ કઈ હોય તે પાલન કરે. ત્યારે ગંગા કહે કે તે ક્યારે આ વીને મને પાલન કરશે ?-6 69. છે કે જેનાથી હું નિષ્પાપ થાઉં ને તેવા સર્વગુણયુક્તને મારું પાપ વળગે નહિ-૬૭૦. - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #64
--------------------------------------------------------------------------
________________ * અગ્નિથી ધાતુ શુદ્ધ થાય છે, પણ અગ્નિ શ્યામ થતું નથી, તેજ રીત હે સુરેન્દ્ર ! મારૂં પાપ પણ તેનાથકી જશે-૬૭૧. - ત્યારે સુરેન્ડે કહ્યું કે જે એ પુરુષ હશે તે હે શુભાશયવાળી ! તારી યાત્રા માટે શીદ આવશે ?-672. * સર્વ તિથિ,પર્વ, ઉત્સવ, તે જે મહાત્માએ વર્યા છે, તેને સર્વે તીર્થ પોતાના ઘરમાં જ નિત્ય વિદ્યમાન છે–૬૭૩. તેમજ જેનું મને ઉન્મનિભાવને પામ્યું છે, ને પરમશાંતિમાં વિરમ્યું છે, તેને કથરોટમાં ગંગા છે–૬ 74. આ પ્રતિમાને વિષે જેને બુદ્ધિ નથી એવા યોગીના હદયમાં જિન વિધ માન છે, તેને વિષે જેણે સ્નાન કર્યું છે તે સર્વદા શુચિ છે-૬૭પ. પલમેલ, પંકમેલ, ધૂળમેલ, તેથી મેલા તે મેલા નથી, પણ જે ભાવથકી મેલા છે તે જ સંસારમાં મેલા છે-૬૭૬. * અંતરમાં જ ચિત્ત અતિ દુષ્ટ છે તે તીર્થસ્નાનથી શુદ્ધ થતું નથી, ને હજારે મણ જલથી ધેવાય તો પણ દારૂના વાસણની પેઠે નિત્ય અશુચિજ છે–૬૭૭. છે આવું ધર્મયુક્ત વચન ઈંદ્રને મુખેથી સાંભળી ગંગા પાછી પિતાના કાર્યને સાધવાની ઈચ્છાથી બેલી-૬૭૮. ' હે દેવેંદ્ર! કાર્યવશાત હજાર રૂપ ધારણ કરી હું તેવા પુરુષને ત્રિભુવનમાં ખેળી-૬ 79. કુર માણુંદ કુમાણસહ વિનય કરંતુ મ ભજે સીસ ચઢાવી આણીમાં ઈધણ બાલણ કક્ન–૬૮૦'. તે સ્વર્ગલેકમાં નથી, નાગલકમાં નથી, તે તે આય અને વ્યયથી : સંપૂર્ણ એવા મનુષ્ય લેકમાં હશે -681. ' 1. નઠારા માણસને વિનયથી નભજવો, લાકડાંને બાળી મુકવા માટે માથે મૂકીને ણીએ છીએ.. Jun Gun Aaradhak Trust Gunratnasuri M.S.
Page #65
--------------------------------------------------------------------------
________________ દેવા વસય પસચ્છ, ને રઇયત્તિ અદુઃખ સંજુત્તા તિરયા વિવેગ વિગલા, મણુ આણુઈ ધમ્મસામગ્ગી–૬૮૨. એવું જાણી લઈને ઈંદ્રનું ધામ ત્યજી ગંગા ચાલી, અને તે પુરુષોત્તમને . શધતી વારાણસીમાં આવી–૬૮૩. અશ્વસેનકુલના મુકુટ, નામાની કૂખથી થયેલા, ઇંદ્રનીલ જેવી કાંતિવાળા શ્રી પાર્શ્વનાથ જે સર્વથી સેવાયેલા, એવા તેમને જોઈને ગંગા હર્ષ - પામી, ને ક્ષીર અને ફીણયુક્ત પોતાનું જલ તેમના સમીપ લઈ ગઈ–૬૮૪-૬૮૫. તે સમયે ત્યાં કઠ નામને મહા તપસ્વી, જે પંચાગ્નિ સાધતો હતો, તે મહા મત ગંગામથે આવ્યા-૬૮૬. તેની ખ્યાતિ લેકામાં બહુ હતી તે સાંભળવા ઉપરથી વામા દેવીએ પિતાના પુત્રને કહ્યું–૬૮૭. ' હે સર્વગુણયુક્ત પુત્ર ! મારું કામ કર, હે પાર્શ્વ ! આ તપસ્વીનાં દર્શન કરવાં એવી મારી ઇંછા છે–૬૮૮. આ મહાજગતમાં પણ વિધિએ એવી એકે વસ્તુ નથી કરી કે જેનાથી અકારણ વાત્સલ્ય પ્રેમ રાખતી માતાને ઉપકાર વાળી શકાય-૬૮૯. ઉપાધ્યાયથી આચાર્ય દશગુણ છે, આચાર્યથી શતગુણ પિતા છે, ને પિતાથી માતા સહસ્ત્રગુણ છે, માટે માતા મહાન છે–૬૯૦. માટે માતાના વચન ઉપરથી પરમેશ્વર શ્રી પાર્શ્વનાથે મહાહર્ષથી પિતાનાં માતાને હસ્તી ઉપર બેસાડ્યાં–૬૮૧ - તે ગંગામ પહોચ્યા ત્યારે કઇ તપસ્વી અગ્નિમાં મહાકાષ્ટ ઉમેરો હતો એમ જોયું-૬૯૨. ચારે દિશાએ અગ્નિ સળગતો હતો, અને પાંચમો સૂર્યને અગ્નિ હતું એમ અજ્ઞાનથી મહાકષ્ટરૂપ તપ એ બ્રાહ્મણ તપતો હતો–૬૯૩. - વામા દેવીએ પોતાના પ્રિય કુમાર શ્રી પાર્શ્વનાથને કહ્યું કે આ પંચાગ્નિ સાધતા તપસ્વીને પ્રણામ કરે-૬૯૪. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #66
--------------------------------------------------------------------------
________________ ત્રણ જ્ઞાનથી યુક્ત એવા ભગવાન્ પરમેશ્વરે આવીને કઠને કહ્યું કે ભાઈ આ વ્યર્થ કષ્ટ શા માટે કરે છે ?-685. તપનું અજીર્ણ ક્રોધ છે, વિદ્યાનું અજીર્ણ અહંકાર છે, કર્મકાંડનું અજીર્ણ મહા તપ છે, ને અન્નનું અજીર્ણ વિશુચિકા -696. - કુમારના આવા વચનથી ક્રોધ કરી મયુક્ત કઠે કઠોર વચન કહ્યું કે હે નૃપપુત્ર ! તું ઘણો મૂર્ખ છે-૬૮૭. પંચાગ્નિસાધન તેજ તત્ત્વ છે, ને જયેષ્ટ માસમાં તો બહુ ફલદાયક છે, ; જે એ સાધના કરે છે તેમને પરમપદની પ્રાપ્તિ થાય છે–૬૯૮. - કુમારે કહ્યું કે, તત્ત્વરહિત એવું જે તે કચ્છમાત્ર છે, જેમ માતા- વિના સુતની ઉત્પત્તિ કહીં પણ જાણું નથી-૬૯૯ તત્ત્વ તે ધર્મ છે, ને ધર્મ તે જીવદયારૂપ છે, તો જીવને ઘાત કરવામાં કાંઈ તત્ત્વ નથી જ નથી–૭૦૦ અગ્નિ સારી રીતે સળગી રહ્યા છે, ત્યાં અતિ કોપ કરી પંચાગ્નિસાધક એવા શઠ કઠે કુમારને કહ્યું કે, હે નિંદક ! આ અગ્નિમાં જીવ ક્યાં છે તે, હે પરાપવાદદક્ષ, પાપી, અધમ, ક્ષત્રિય! બતાવ–૭૦૧-૭૦૨ આમ કહેતાં જ સ્વામીએ પોતાના માણસ બોલાવી અર્ધ બળેલું એક કાછ ખેંચી કઢાવ્યું–૭૦૩ પાણી છાંટી, અને સંધિને સમજતા, તથા અભ્યાસવાળા, એવા લાકડાં ફાડનાર પાસે તેને કહેવાડાથી ફડાવ્યું-૭૦૪ તેની મધ્યેથી એ દાઝેલે એ માટે નાગ પોતાની કાયાને આમ તેમ આંબળતા, પણ હજુ જીવતો બહાર નિક૭૦પ જગન્નાથ એવા પાર્શ્વનાથ જે ભવભીતિના નિવારક છે, તેમને જોઈને નાગને બહુ હર્ષ થયે-૭૦૬ તેને શ્રી પાર્શ્વનાથે નમરકાર કર્યો ને તે સુધ્યાનના યોગે કરીને તે નાગ મરી જઈ અસુરેશ્વર -707 . 1. પારકાને અપવાદ દેવામાં કુશલ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #67
--------------------------------------------------------------------------
________________ 61 જેણે અગ્નિમાં બળતાં દીન મહા નાગને બળતા લાકડામાંથી બહાર કાઢો ને પછી નાગૅદ્રપદવીએ પહોચાડ્યો તે શ્રી પાર્શ્વનાથ અમારી દુરિતને હણ-૭૦૮ તેજ સમયે ગંગોદક ત્રિભુવનમાં પવિત્ર થયું, ને દેવતાઓએ દુંદુભિનાદપૂર્વક પુષ્પવૃષ્ટિ કરી-૭૦૯ વર્ગથી આવતું, દુરિતને હરનારું, તરંગથી રમણીય, ખળખળાટ કરતું, હિમાચલની ગુહાથી વહેતું, શંખજેવું વેત, હરિચરણરજને પ્રક્ષાલતું, ગંગાનું દુષ્ટ જલ પવિત્ર થયું-૭૧૦ માટે હે નરેંદ્ર! વિક્રમાદિત્યાં તે જે પાર્શ્વજિનેશ્વર તે આ જેમની સેવા શેષનાગે પિતાના ફણામણિના છત્રથી કરી છે-૭૧૧ - ફણાના સમૂહથી ભૂષિત છે માલિદે જેને એવા, કૃપાની પરવથકી , જેમનું હદય અલંકૃત છે એવા, ભભકતા પ્રભાવવાળા, વિશ્વ રક્ષા કરનારા, કલિકાલમાં કલ્પવૃક્ષ એવા શ્રીપાવૅનાથે મારું રક્ષણ કરે.-૭૧૨ આવા હજારો હેતુથી વિક્રમભૂપને બોધ થા, ને મિથ્યા કલેશને ત્યજીને તે જિનધર્મમાં સ્થિર થયે--૦૧૩ તે નરનાયકે પસ્થિત પાર્શ્વનાથને નમસ્કાર કર્યો અને મને વાકાયગથી તેમની પૂજા કરી--૦૧૪ સિદ્ધસેન ગુરુને નમન કરીને પૃથ્વીપતિએ પૂછયું કે, આ મંદીર પુર્વે , કેનું હશે? કોણ પ્રભુ હતા? ને કોણે કરાવ્યું-૬૧૫ મહાકાલપ્રાસાદ એવું નામ કીએ વખતે પડ્યું? મહાકાલ નામ શાથી પડ્યું એ આદિ સર્વ વાત મને કહે--૦૧૬ . . ' તે ઉપરથી શ્રીસિદ્ધસેન સૂરિએ શ્રી મહાકાલની વાર્તા છેક મૂલથી આરંભીને કહેવા માંડી-૭૧ 7 - પૂર્વે આ ઉજજયિનીમાં સાલિભદ્ર જેવો બત્રીશ નારીની સાથે વિહારના રસમાંજ લંપટ, એ, અવંતી દેશમાં કમાલ એ નામથી બહુ પ્રસિદ્ધ હતો, જે સદા લીલાવિલાસને લીધે દિગદિક દેવ જે હત–૭૧૪–૭૧૯. 1 માથાને ભાગ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #68
--------------------------------------------------------------------------
________________ એકવાર સ્વસ્થિતાચાર્ય, સિદ્દવટની સમીપ જે હરસિદ્ધિનું મંદિર છે, ત્યાં પર્યટન કરતા આવ્યા–૭૨૦. ' ભવનક્ષેત્ર દેવીની સ્તુતિ જેવા તે કરે છે, તેવામાં ગીર્વાણ વાણી થઈ કે, આ મંદિરમાં રહેવું નહિ–૭૨૧. ભૂત, પ્રેત, મહાભૂત, પિશાચ, વ્યંતર એવાં આ પ્રેતવનમાં, મુનિને વિઘકર્તા ઘણાં છે–૭૨૨. માટે હે શ્રીપૂજય તમારે પુરમાં જઈ કોઈ સભ્યના મંદિરમાં ઉપશ્રય કરી રાત ગાળવી–૭૨૩ છે એવું સાંભળીને સ્વસ્થિતાચાર્ય તુરત પુરમાં ગયા, ને ઉજજયિનીમાં અતિ માન્ય એવા કમાલને ઘેર ગયા-૭૨૪ * ત્યાં“ધર્મલાભ” કહીને આંગણે ઉભા, એટલે તેની માતા જે બહુ વિવેકી હતી તે આ પ્રકારે બેલી–૭૨૫ - આજ મારો જન્મ સફલ થ, સર્વ શુભ મનોરથ પૂર્ણ થયા, ધન્યમાં પણ હું ધન્ય છું, કે મારે આજ સાધુનાં દર્શન થયાં–૭૨૬ મેઘ વિનાજ મહાવૃષ્ટિ થઈ, પુષ્પને ફલ થયાં,—મુનિના દર્શનથી મારૂં પૂર્વનું મહાભાગ્ય જાગ્રતું થયું–૭ર૭ - સાળ, દાળ, ઘી, દૂધ, પિળી, દહી, માડા, મેદક, મરકી, મંડ, કદંબ, લાપશી–૭૨૮ ચવાણુ, મગનું પાણી, નાગરમિશ્રિત રબા, એવાં લક્ષ્ય અને ભેજયઅન્ન હે પ્રભુ બહુ બહુ તૈયાર છે–૭૨૯ - કાંજીથી પરિશોધિત શુદ્ધ, નિર્મલ વર્ણવાળું, ઔષધથી સ્વચ્છ કરેલું, અને ચિંચાદ્રાક્ષાદિ કવાથ યુક્ત જલ પણ છે-૭૩૦ ખાંડ, શાકર, દ્રાક્ષ, જીરૂ, વરીઆળી, નાળીએર, ઈત્યાદિ ખાવાનાં - ઘરમાં ઘણું ઘણું છે–૭૩૧ મરી, પીપલી મૂલ, શુંઠ, પ્રાસક, અજમેં, તજ, તમાલપત્ર, બેર, લવંગ, * એલચી, હરડે, તેમજ ક્ષાર, હિંગ, ત્રિવિસા, એલા સમેતતાલી, લવંગ,એનું P.P. Ac. Gunratnasuri M.S. . * Jun Gun Aaradhak Trust.
Page #69
--------------------------------------------------------------------------
________________ તેમ ત્રિકટુનું એ બધાંનું ઉત્તમ ચૂર્ણ મારે ઘેર છે; એમજ લાક્ષર્તિલ, નારાયણતૈિલ, કુઝકાલાનલ, કપિધ્વજ એ આદિ તૈલ, માદ્યપાનીય, કર્પર આદિમારી પાસે ઘણું છે–૭૩૨-૩૩-૩૪ - આમલાદિત, હિરણ્યગર્ભદિરસ, પીપર આદિપાક, તથા હેડાદિ ઘણાક આસવ, વટિકા, ગુટિકા, ક્ષાર, અનેક અત્યંગ, એમ અનેક ઔષધ પણ મારા ઘરમાં છે, જે જોઈએ તે, હે મુનીશ્વર, આપ લે–૭૩૫ 36 ઘણાક ઉપાશ્રય પણ ભીંતો અને પાટીયાના બનાવેલા છે, જેજે શુભ વો જગતમાં કહેવાય તેપણ હાજર છે–૭૩૭ આપના પ્રસાદથી મારા ઘરમાં કાંઈ મૂન નથી, જેની તમારે ઈચછા હોય તે સુખે લઈ લે-૭૩૮ આવું સાંભળી સ્વસ્થિતાચાર્ય શ્રાવિકાને કહ્યું કે હાલ તો અમારે ઉપાશ્રયનું જ કામ છે-૭૩૯. - પંદરસે ઇનલાંગલે યાનની ઘણીક કુટી હતી તે સારી શોભાવાળી આપી–૭૪૦. પાંચસે મુનીંદ્રના પરિવારથી સેવિત સ્વરિતાચાર્ય તેને વિષે સુખે રહ્યા–૭૪૧. સર્વે મુનીશ્વરે આવશ્યકાદિકાર્ય કરીને, સંસ્તારકી વિધિને સ્મરી પોતપોતાને સ્થાને સુઈ ગયા–૭૪ર. - ધ્યાનતત્પર એવા સ્વસ્થિતાચાર્ય નલિની ગુલ્મ નામનું અધ્યયન રાતમાં ભણવા લાગ્યા–૭૪૩. આવું ઉત્તમ અધ્યયન સાંભળીને કમાલને, જાતિસ્મરણાગે કરી, - પૂર્વભવનું સ્મરણ થયુ–૭૪૪. ' તુરત ગેખેથી હેઠે ઉતરી કમાલ આવે, અને બત્રીશ નારી સં ગથી થતા સુખને માત્ર પરાલકે તૂર જેવું માનવા લા -745. * , તે ગુરુ પાસે આવ્યો અને વંદના કરી પૂછવા લાગ્યો કે હે પ્રભુ આપ - નલિનીગુલ્મથી ક્યારે આવ્યા–૭૪૬. - સુવા વખતે શ્રાવકોને ભણ્યાને વિધિ. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #70
--------------------------------------------------------------------------
________________ શ્રીયુક્ત, સુખમય, દેવદેવીશતથી પૂર્ણ, એવા નલિનીગુભ વિમાનમાં આપ કયારે પધારશે?–૭૪૭. આવું પૂછતાં સ્વસ્થિતાચા હિતવચન કહ્યું કે હે કમાલ અમે ઘણી કવાર અવંતીમાં આવ્યા ગયા છીએ–૭૪૮. મને જે નલિની ગુલ્મની વાત તું પૂછે છે તે કેવું છે? અમે તો શાસ્ત્રદૃષ્ટિથકી સચરાચર ગેલેક્યની વાત જાણીએ છીએ–૭૪૯. * અવંતીમાં કમાલ નામે પ્રસિદ્ધ એવા હે તું એકચિત્તથી સાંભળ, હું તને નલિની ગુલ્મ નામના વિમાનની વાત કહું છું–૭૫૦. એક રજજુ પ્રમાણ સમભૂતલવાળા માળ હોય છે, તે બાર દેવક મધ્યે પ્રથમ જાણ–૭૫૧. . - ભુપિંડનું ઉચ્ચત્વ સત્તાવીસસે છે અને પાંચસે વિમાનની ત્યાં ગતિ છે–૭૫૨. ઉપરની ભેમ ત્રિદશમસ્તરવ્યાપ્ત છે ને તે બત્રીશ લક્ષ વિમાનથી પરિપૂરિત છે–૭૫૩. - ત્યાં વિમાન બે પ્રકારનાં છે અને વિશેષેકરી વિચિત્ર છે, તેમનાં નામ પુષ્પાવકીર્ણક, આલિ, ઇત્યાદિ ઘણાં છે–૭૫૪. - ત્રણ ચાર કે વૃત્ત એવા કેણથકી આવલિબધ્ધ ત્રણ જાતનાં છે, ને વિસ્તાર અને આયામથી અસંખ્ય જન વિશાલ છે–૭૫૫. પુષ્પાવકીર્ષક છે તે પૂર્વને ત્યજી રહેલાં છે, ને પંચવર્ણવાળાં હોઈ નાના પ્રકારનાં છે-૭૫૬. - તિસ્ત્રાદિક પણ જઘન્યાદિ પ્રભેદથકી ત્રણ પ્રકારનું છે. ને જઘન્યમાં પરમ સમૃદ્ધિવાળા પંચાશી પ્રાસાદ આવેલા છે–૭પ૭. - મધ્યમમાં ત્રણસે એકતાળીશ આવેલા છે અને વિમાન તેરસે રહેલાં છે–૭૫૮. ' પાંસઠ કરતાં પણ વધારે સ્વર્ગવાસીના પ્રાસાદ છે, જે મહાસમૃદ્ધિ- પૂર્ણ છે, તેમાં દેવતા વસે છે–૭૫૯. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #71
--------------------------------------------------------------------------
________________ , ત્યાં જે દેવતા મહાસમૃદ્ધિવાળા છે, તેમને મુખ્ય ઇંદ્ર છે ને તે સર્વ તેના સેવક છે–૭૬૦. | દ્રિસાગરપ્રમાણ, ઉત્કૃષ્ટાયુ, દેહ સ્વાભાવિકરીતે સપ્તહરસ્ત ઉંચા, એવી તેમની સ્થિતિ છે–૭૬૧. તેમાં એક ધર્મરૂપ પુરુષ બીરાજે છે, તેની આસપાસ ત્રદશ પત૨ જે આવલિકાબધ્ધ અને ચતુરન્સ ચતુર્મુખ છે તે આવેલા છે–૭૬૨. સુવિશાલ, આનંદમય, ઉત્તમ ધ્વજાન્વિત, વિશ્વવિખ્યાત, એવું નલિની ગુલ્મ નામનું વિમાન છે–૭૬૩. તે વિચિત્ર છે, નાનાપ્રકારનાં રત્નના સમૂહથી બનેલું છે, નિત્ય શુભ છે, અસંખ્ય જન સુધી તેનો વિસ્તાર છે, ને તેવું જ દીધું પણ છે–૭૬૪. વિસ્કર્ભ આયામં પરિહીયં અઝિઝતરી અબાહરીય યુગવંમિણંતિ છમ્માસ જાવને તહાવિતે પારં–૭૬૫. પાવંતિ વિમાણાણું કેસિપિહ અહ વિનિ ગુણયાઈએ કમચઉર પરેય ચંડાય ગઈ ઈજાઈજા–૭૬૬. સદ્ધત્વની ભીંતોવાળા નલિની ગુલ્મ વિમાનને ચારે દિશાએ તેરણવાળા ગોખ છે-૭૬૭. ને તે મહટી પૂતળીઓથી, મત્ત વારણોથી, સાત સભાસ્થાનેથી, રાતદિવસ દીપી રહેલા છે-૭૬૮. . - સિદ્ધાંતાનુસાર તેનાં નામ આ પ્રમાણે છેઃ વિજય, વૈજયંત, જયંત, અપરાજિત-૭૬૮. કે મહાસમૃદ્ધિમાનું દેવલેક દ્વારે દ્વારપાલ છે તું બુરુ અસ્થિમાલા અને સખ વિભાલી--૭૭૦. સુરદ્રમથી શોભતાં, તથા સુગંધવાળા ફલવાળાં બીજાં પારિજાતાદિ વૃક્ષથી પૂર્ણ, એવા ચાર ઉપવન ત્યાં આવી રહેલાં છે.-૭૭૧. . નિર્મલ જલથી પરિપૂર્ણ, એવી ચાર વાપી ત્યાં છે, તે અનુક્રમે ગંદક, અમૃતેદક, દ્રાક્ષદક, ને શતદકથી પૂર્ણ છે--૭૭૨. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #72
--------------------------------------------------------------------------
________________ ત્યાં જિનગૃહ છે તેમાં જિન માત્ર રહે છે તેને ત્રણ દ્વાર છે, મળે તૂપ છે, ને બારણું આગળ સમોસરણ છે.-૭૭૩. દિશાએ દિશાએ સત્તાવીશ જિનોત્તમ રહેલા છે, તે સ્તૂપાન્ચ માટે ભેગા થાય છે ત્યારે એક આઠ થાય છે-૭૭૪. સમેસરણની મદ ઉત્તમ એવી બાર પ્રતિમા છે, એટલે જિનગૃહમાં જિનમૂર્તિ એકસો વીશ થઈ–૭૭૫. - ત્યાં દેવભવનને વિષે પાંચ વિચિત્ર સભા છે, જેનાં નામ સશે જાણવા ચિગ્ય છે–૭૭૬: ' પ્રથમ સિધમ, બીજી મજજની, તૃતીય અલંકારણા, ચેથી દેવદૃષ્યકી, ને પાંચમી શુભાધિષ્ઠિત, એવી શુભ વ્યવસાય એ નામની છે-૭૭૭. દક્ષિણમાં દક્ષિણે નાં પાંચ સભાસ્થાન છે, ઉત્તરે ઉત્તરેંદ્રોનાં છે, ને તે સર્વે સભાને ત્રણ ત્રણ દ્વાર છે; અને વિવિધ આશ્ચર્યથી તે શોભી રહી છે–૭૭૮. સકત, વાદ્ય, નાટય ઇત્યાદિથી તેમ શુભ વસ્ત્ર, રત્ન ઈત્યાદિના સમૂહથી એ સભાઓ પરિપૂર્ણ હેઈ પરમાનંદ આપનારી અને સર્વ કામના પૂર્ણ કરનારી છે–૭૭૯. મહર્થિવાળા દેવતા પ્રથમ સભામાં પેસે છે, ને બીજીમાં જઈ ત્યાં મજજન કરે છે, તૃતીયમાં સુધાદિ અલંકાર ધારણ કરે છે, ચોથીમાં દેવદૃષ્ય વસ્ત્ર પહેરે છે ને પાંચમીમાં પોતાનાં વ્યવહાર કાર્ય કરે છે. સભાના ત્રણે દ્વારે ત્રણ સસરણ છે–૭૮૦-૮૧-૮૨. શ્રી જિનેશ્વરની પંદર સભા છેઃ ને પ્રત્યેકમાં ચારબિંબ છે, એમ બધાં મળી સાઠ બિંબ છે-૭૮૩. આગળ એકસો વીસ કહેલાં છે, ને આ સાઠ એમ મળીને એકસો એંશી જિનબિંબ થયાં–૭૮૪.' ત્યાં ગોળ એવા સુવર્ણ કુંભ અમૃત ભરેલા છે તેના જલવડે જિનેન્દ્ર ! દ્રને સ્નાત્ર કરાવે છે -785. - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #73
--------------------------------------------------------------------------
________________ વિમાનના મધ્ય દેશમાં મુખ્ય દેવની સ્થિતિ છે, તે આખો પ્રાસાદ દેવ દેવી આદિના સમૂહથી ભરાયેલ છે–૭૮૬. વિધ્વંભથી માંડીને ત્રણ ગભૂતિ તેનું માન છે અને ચારે દિશાએ એક તેતાળીસ આવાસ આવેલા છે.–૭૮૭. મુખ્યાર્ધમાન તો તેમાંથી ક્રમે ક્રમે કરીને મુખ્ય દેવના સેવકના આવાસ માટે છે–૭૮૮. " મુખ્યદેવ પરિગ્રહમાં આઠ દેવાંગના છે, ને ત્રણ લાખ નવહજાર તો તેમની દાસી છે-૭૮૯. - બીજાં પણ દેવી દેવ વગેરે ઘણાં છે તે સર્વ દેવેન્દ્રની પેઠે સામ્રાજય ભોગ ભેગવે છે-૭૯૦: કદાચિત્ દેવ, યદચ્છાએલ સુરેંદ્રભવનમાં જાય છે ત્યારે સુરેંદ્ર પિતાનું અને તેને આપે છે.-૭૯૧ કેટલાંક છે, તેનું પ્રમાણ તો સિદ્ધાંતના પાર જાણનારે કરી લેવું.-૭૯૨ - ગ્રંથરવના ભયથી મેં અત્ર વિસ્તાર કર્યો નથી, પણ સર્વ વાત ધર્મકથાગમાં પ્રસિદ્ધ છે, ત્યાંથી બુદ્ધિમાને જાણવી-૭૯૩ સ્વસ્થિતાચાર્યનું પ્રતિબિંબના જેવુંજ પ્રત્યક્ષ વચન સાંભળીને, તેમ વિમાનને સાંભળીને તથા દેખીને નમન કરી કમાલ છે કે, હું એ વિમાનમાં સત્વર પહેરું તેમ કરે-૭૯૪-૭૯૫ ગુરુએ કહ્યું કે, હે ધીર ! કર્મક્ષય કરનાર એ સંયમ ગ્રહણ કર, અને શ્રીવીરને મનમાં ધારણ કરી દુ:ખપરીષહ વેઠ-૭૯૬ એવું સાંભળીને કુમાર એવા કમાલે તે પ્રમાણે કર્યું, પંચ મહાવ્રતચાર રૂપ વ્રત આરહ્યું- 787 નિર્મમ, નિરહંકાર, નિરહિને શિરોમણિ, એ થઈ ગુરુને નમસ્કાર કરી, રાત્રીએ નગર બહાર ચાલી નીકળ્યો--૭૯૮ 1. અકસ્માત્ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #74
--------------------------------------------------------------------------
________________ શૃંગાલ, સાપ, ઇત્યાદિથી પરિપૂર્ણ, શીયાળના સાદથી ભયાનક, એવા સ્મશાનમાં જઈ કાર્યોત્સર્ગ માટે બેઠે-૭૯૯ એક શીયાળ જે પૂર્વ ભવમાં તેની પત્ની હેઈ તે કુછ વ્યાધિથી મરી ગઈ હશે, તે આ મુનીંદ્રને જોઈ, પૂર્વ ભવના વૈરના ગે રોષે ભરાઈ--૮૦૦ તેણે એવું કહ્યું કે, આવીને તમામ મુનિ શરીરનું માંસ ખાઈ નાખ્યું પણ મુનિ તે ધ્યાનમાંથી ચળ્યા નહિ-૮૦૧ શુભધ્યાનથી યુક્ત એ આ ઉત્તમ મુનિ મરણ પામ્યા પછી, નલિની ગુલ્મ વિમાનમાં ઉત્તમ દેવ થયે--૮૦૨ - પેલી શીયાળ રૂપ પત્ની મરણ પામ્યા પછી રવ નરકમાં પડી, એમ અતિ ઉગ્ર પુણ્ય કે પાપનું ફલ અને આજ જન્મમાં થાય છે.-૮૦૩ શુભ ઈચ્છતા એવા કમાલપુત્રે અવંતીમાં આ મહાકાલ મંદિર પરમ અહંને સમપ્યું-૮૦૪ તેમાં શ્રી પાર્શ્વનાથની ઉત્તમ પ્રતિમાની સ્થાપના કરી; એમ પિતાના પિતાના નિવણસ્થાને ભૂમિશુદ્ધિ કરી-૮૦૫ જગદીશ્વરનું આ મહાકાલતીર્થ વિખ્યાત થયું, પણ તમારા પ્રસાદથી ગર્વ પામેલા બ્રાહ્મણે શ્રી પાર્શ્વનાથના બિંબને મુખ્ય સ્થાનેથી ઉખાડી નાખ્યું, અને લજામણું એવું શિવલિંગ તે સ્થાને સ્થાપ્યું-૮૦૬-૮૦૭ , હવણાં મેં સ્તુતિ કરી તેથી જિત્તમ પ્રાદુર્ભાવ થયા અને હું - ભૂપ! તમારા ભાગ્યના યોગેજ તે પ્રકટ થયા.-૮૦૮ આવું સાંભળવાથી પવિત્ર જેના કાન થયા છે એ વિક્રમાક ભૂપાલ મહા આગ્રહથી જિનધર્મનિરત થઈ ગયે–૮૦૯ દશ હજાર સુંદર ગામ જિનેશ્વરની અગપૂજા માટે તેણે યાવતુંચંદ્રદિવાકર આપ્યાં-૮૧૦ દ્વાદશત્રતસંયુક્ત થઈ તે સમ્યક્તત્ત્વ સમજે, ને ધર્મચાર્ય જે સિદ્ધસેન તેમની સ્તુતિ કરવા લાગે--૮૧૧ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #75
--------------------------------------------------------------------------
________________ - ભવપાશથી છોડવનાર એવા ધર્મમાર્ગમાં આપે મને આ , અને પાપથીજ ભરપૂર એવા મિથ્યા ભવસાગરથી તાર્યો-૮૧૨ - અહે આપની ઉત્તમ કાંતિ, આપને ઉત્તમ યશ, ઉત્તમ ખ્યાતિ . ને ઉત્તમ કવિત્વશક્તિ ! --813 - સરાણ ઉપરથી ઉતારેલાં હોય તેવી ઉજળી વૃતિવાળાં પદ, અર્ધનારીશ્વરની સ્તુતિ કરવામાં જ સત્કાવ્યશક્તિ ખરચે કુશલતા, અપૂર્વ પ્રકારનીજ દિવ્ય અને ભવ્ય ઉદિતિ, ચંદ્રમંડલને સહજ ચૂર્ણિત કરવાથી ટપકતા પિયૂષ જેવો રસ, ખરે કોઈ, કવિકર્મના મર્મને જાણનાર છો, મિથ્યા વાગાડંબરજ નથી- 814 , પદતો સહજે કોને ફુરતાં નથી ! ને શર્કરાના રસાલ મિત્વ યુદત્ત હાઈ વિભવ પણ ક્યાં પ્રદર્શિત કરતાં નથી ? પણ એ ઉભયનો યોગ થઇ - કોઈ અવર્ય અમૃતપૂરના રસતરંગમાં નવરાવે એ તે એક કવિજ છે-૮૧૫. . . ' ' સુમતિ તેજ એક શરણ છે જેમાં તેવા અસાર સંસારમાં કાવ્ય રચવામાં પોતપોતાની રુચિને અનુસરી ઘણાક કવિઓ કયાં મથતા નથી? પણ દુગ્ધ જેવું રિનગ્ધ ને મધુર રચનાવાળું વચન પેદા કરે કે બોલે એવો સરલ તે કઈક વિરલજ થાય છે–૮૧૬. ગુરુભક્તિપરાયણ એ શ્રીવિક્રમભૂપતિ સિદ્ધસેન ગુરુની સ્તુતિ આ પ્રકારે નિત્ય કરતો હ૮૧૭. એકવાર વિક્રમની સભામાં સૈન્ય બુદ્ધિવાળા, કલાના જાણનાર, એવા શ્રી સિદ્ધસેનસૂરિરાજ, હિત, મિત, આનંદદાયક, મોદકારક, અણછેદ કરનાર, હૃદ્ય, ઉત્તમ, એવું સૂક્ત બોલ્યા-૮૧૮-૮૧૯. - જો જાતે પેદા કરી હોય તો તે પુત્રી છે, પિતાએ પેદા કરી હોય તે બહેન છે, ને જે અન્ય સંગમમાં ગઈ તો તે પરસ્ત્રી થાય છે, માટે લક્ષ્મીને ત્યાગ (=દાન)કરવામાંજ બુધ્ધિમાન નિરંતર વૃત્તિ રાખે છે-૮૨૦ મર્મ સમજવામાં ઉત્તમ બુદ્ધિવાળો વિક્રમ આ વચન સાંભળીને ચમત્કાર પામ્યું ને મનમાં ચિંતા કરવા લાગ્યો.-૮૨૧. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #76
--------------------------------------------------------------------------
________________ - હજારે દેષથી યુકત એવી આ લક્ષ્મી દાન કરી દેવા જ છે, પણ કદાપિ ભેગોગ્ય તે નથી જ, કેમ કે ચંચલા અને ચપલા છે-૮૨૨ મૂર્ખ લેક પણ પાલખીમાં બેસે છે, તેમના કૃપાપાત્ર હાથીઘોડે પણ ફરે છે, નટવિટ લેક તાંબૂલાદિ પણ ચાલે છે, હસ્તી આદિ પેટ પણ ભરે છે, ચકલાં વગેરે મહેટા મહેલમાં રહે છે, પરંતુ તેમની કેઈની સ્તુતિ નથી. સ્તુતિપાત્રતે તેજ છે કે જે કૃતી પુરુષ લેકને તેમનાં વાંછિત પૂર્ણ કરી આપે છે--૮૨૩. શ્રીવિક્રમે મનમાં આવું વિચારી તમામ અને હર્ષથી દાન આપવા માંડયાં-૮૨૪. પૃથ્વીને તેણે અનુણ કરી સુવર્ણ રત્ન આદિથી ભરી નાખી, ને સમુદ્રપર્યંત કહીં દારિદ્ય રહ્યું નહિ, ને એમ તેણે કલિકાલને પણ હઠાગે--૮૨૫ ચતુર ચિત્તવાળા તેણે પિતાને સંવત્સર ચલાવ્યું, જે શ્રીવીર સંવત થી 471 વર્ષથી ચાલુ થયે છે-૮૨૬. અનેક પ્રકારે ધર્મ કર્મના નિર્માણમાં વિક્રમ પ્રવર્તે, તેથી સ્વાભાવિક એવા સુખના સંસર્ગથી પૃથ્વી ગર્વ પામી-૮૨૭. ચંદ્રકિરણના સમૂહથી ઉજજવલ એવા સમુદ્રના તરંગ જેવા ગર અંગવાળ, અને જેના ગુણગણ તથા યશ અતિ પ્રસિદ્ધ છે, એ વિક્રમ વિજયી વર્તે-૮૨૮. જેની કીર્તિરૂપી કલેલિની આખા વિશ્વમાં ફરીને, મહીતલ ઉપર ન માયાથી સ્વર્ગમાં ગઈ-૮૨૯. ધર્મેન્દ્ર સભામાં બેઠા હતા ત્યાં વિક્રમનું પરાક્રમ અને પરોપકાર ચાતુર્ય જોઈને બોલ્યા--૮૩૦. વૈભવું છતાં પણ સુરજન સ્વાર્થી હોઈ ધન આપતા નથી, તીર્થને ઉદ્ધાર કરતા નથી, વ્યાધિને હરતા નથી, આપત્તિને ટાળતા નથી; પિતાનું જ ન ભરવાને જેને ઉદ્દેશ નથી, એવા સર્વેગે પરોપકાર રૂપ ધન્ય મહાપુરુષના યશથી આ જગત દીપે છે--૮૩૧. P.P. Ac. Gunratrasuri M.8. Jun Gun Aaradhak Trust
Page #77
--------------------------------------------------------------------------
________________ શ્રીવિક્રમેંદ્રના મસ્તક ઉપર પંચદંડનું, ત્રિભુવનને આનંદ કરનાર, તથા ત્રિભુવનને વશ કરનાર, છત્ર હતું–૮૩૨. તે છત્રની પ્રતિષ્ઠાને સમયે, શ્રીવિક્રમે સર્વ દેવતાની તેમ અહિતની વિધિપૂર્વક પુજા કરી-૮૩૩. સાધારણ ગુરુગણના ગૌરવથી બહુ પ્રકારે રોમાંચ સમેત (એવાઇંદ્ર) વિક્રમયોગ્ય સિંહાસન મેકલી દીધું-૮૩૪. ચંદ્રકાંત એવી બત્રીસ પૂતળી તેના ઉપર હતી, તે તે આસન મણિમય હતું, તથા પિતાનું જ, અતિ પ્રભાવવાળું, ને બહુ શોભીતું સ્થાન હતું.-૮૩૫. ઈંદ્રના પ્રસાદવાળા તે સિંહાસન ઉપર વિક્રમ રાજા નિત્ય ઇંદ્રની પેઠે બેસ-૦૮૩૬. - શ્રીસિદ્ધસેન જેમાં મુખ્ય એવા ઘણાક તાર્કિક, વૈયાકરણ, સર્વસિદ્ધાંતના જાણનારા, વેદ સાહિત્ય મંત્રના જાણનાર, સ્માર્ત, અલંકારશ, પિરાણિક, વિદ્ય, જોશી, ગયા, નાના પ્રકારનાં શાસ્ત્રમાં પ્રવીણ, નાના પ્રકાર ચતુરાઈ જાણનારા, વિવિધ કેતુક કરાવનારા, આશ્ચર્ય પેદા કરનારા, બહેતર કલા જાણનારા, ચેસઠ કલા જાણનારા, બત્રીશ લક્ષણના જાણ, એવા જુદા જુદા પંડિત વિક્રમની સભામાં હતા.-૮૩૭-૩૮-૩૯-૪૦. - નાના પ્રકારનાં શાસ્ત્રની રસિક વાર્ત કરવામાં કુશલ એવો કોઈ બુદ્ધિમાન્ નાના પ્રકારના શાસ્ત્રરસના થી રાજાને આ રીતે સ્તવતો હતો-૮૪૧. શંભુએ રાત દિવસ ગંગાને પિતાને માથે રાખી છે, ને લક્ષ્મીકાંત શ્રીવિષ્ણુ તે નિરંતર ગંગાને પોતાને ચરણે રહેલી દેખતા છતા પણ સમુદ્રમાં પેશી ગયા છે, અને પિતાના કમંડલુમાં નિત્ય ગંગા વસે છે છતાં પણ બ્રહ્મા કમલમાં ભરાઈ ગયા છે.-એમ હે વીર ! તમારા પ્રતાપને અગ્નિ થશે, એમ જાણીનેજ સર્વેએ એવું કરેલું હશે!--૮૪ર. , હે દેવ તમારા વિજયપ્રયાણ સમયે વાજીના સમૂહની ખરીથી ઉડેલા રજથી પૃથ્વીમાત્ર ભરાઈ ગઈ તેથી ફણિપતિ પોતાની પાતાલસ્થિતિને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #78
--------------------------------------------------------------------------
________________ 72 ઉત્તમ ગણવા લાગ્યો, પરંતુ ઉદ્દામકરીંદ્રના ભારને ન સહન કરવાથી તેને પણ અશ્રુમેચન કરવું પડ્યું!--૮૪૩.. અતિશયેક્તિ કરીએ તો આપ કોપ કરો છો, મિથ્યા વાણીને માન્ય કરતા નથી, પણ તમારૂં કીર્તન કરવા માટે કોની જિહાને ચળ આવતા નથી? એટલે કાંઇક બેલીએ છીએ. હે દેવી! તમારા પ્રતાપદહનની જવાલાવલિથી શેષી નંખાયેલા સર્વે સમુદ્ર રિપુસ્ત્રીનાં નેત્રાંબુથી પાછા ભરાયા!--૮૪૪. પણે પર્વતો અતિ ઉંચે વિલસે છે, ને મેઘ વળી તેનાથી પણ ઉપર છે, એવા સર્વને ધારણ કરતી તું કેમ થાક પામતી નથી, તને નમસ્કાર છે, એમ આશ્ચર્ય પામી, વારંવાર, પૃથ્વીની સ્તુતિ હું કરું છું તેવામાં આપના ' પ્રભાવનું સ્મરણ થતાં જ વાણી બંધ થઈ ગઈ–૮૪૫. આવાં ગુણ રત્નની ખાણ કોઈ જુદી જ! આ શરીરના અવયવને સંભાર પણ જુદાજ! વિધાતાએ આ યુવાનને સંજયે તે કોઈ જુદી જ સામ- ' , ગ્રીથી! આ શ્રીમાને જોતાંજ શત્રુના હાથમાંથી, ને સ્ત્રીના નિતંબ ઉપરથી, અસ્ત્ર અને વસ્ત્ર તુરત પડી જાય છે!-૮૪૬ દેવી! તમે દિગ્વિજયાર્થે ચઢયા ત્યારે કાંબજ અોના સમૂહની ખરીથી ઉરાડેલી ધૂલ આકાશ પર્યત જઈ પહેચી, જેથી સૂર્યના અશ્વોએ અંગભૂષણરસ ચાખી લીધે, ને જે બાકી રહી તે સ્વર્ગગંગાનાં કમલે રૂપે જઈને ઠરી-૮૪૭ તે સમુદ્ર ક્ષાર છે, સરોવરો પરસ્પરને કાંઈ આપી શકતાં નથી, નદીઓને , પણ સમુદ્ર બહુ બલથી પિતાનામાં તાણ લે છે, પણ તે સર્વ જલને જે તે પ્રકારે કઠે ધારણ કરી સર્વને સરખુ આપનાર એવા ભુવન પર્જન્ય તે આપ એકને જ અમે માનીએ છીએ-૮૪૮ રાજાની પૂર્ણકલાથી મહાવૃદ્ધિને પામેલે, બધે અંગે લવણિમાપૂર્ણ, સ્થિતિને સાચવનારે, ગંભીર, વિબુધાશ્રિત, સકમઠ, ગોત્રપ્રતિષ્ઠા શ્રી રૂપ, સત્ત્વાંગ, મહાજિનાગમરુચિ, એવા આપ ખરેખર સમુદ્રજ છો-૮૪૯ 1. મદોન્મત્ત હાથીમાં પણ મુખ્ય. કે '2. અત્રનાં સર્વ વિશેષણયર્થ છે. સમુદ્રને તેમ જિનને ઉભયને લાગે છે. રાજા તે ચંદ્ર અને આ જિનના પિતા; લવણિભાતે લવણ અને લાવણ્ય, સ્થિતિ તે નદી વગેરેની P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #79
--------------------------------------------------------------------------
________________ 73 . મેંજ બાળપણથી એને મહેટ કર્યો છે, છતાં હવે અમારા કથનની એ રાજકુમારને લાજ આવે છે. આમ ખિન્ન થતાંજ પુત્ર પિતાના મહા યશથી આશ્વાસિત એવા તેણે મહાનંદ મા; વૃદ્ધિમાં ગુણનો પણ મહા ઉત્કર્ષ થાય છે–૮૫૦ ચલ એવી લક્ષ્મીને જેણે ત્યાગ ફલ આપનારી કરી, જેથી તેણે અર્થીને આશ્રય કરી કીર્તિરૂપી પુત્રીને જન્મ આપે; એ પુત્રી પણ વેચ્છાએ ત્રણે ભુવનમાં ફરનારી થઈ!—એવી વાતથી ઉત્તમ પુરૂષો કેમ ન તરે–૮૫૧ કેઈ વિદ્રજજને રાજાના વિદ્યાર્થી અને સભાને રંજન કરવા એક * સમસ્યા કહી કે મારા મસ્તકમાંનાં નેવું અને મારાં નયનમાંનાં એંશી કેવલ નિષ્ફલ થયાં.”—૮૫૨; તેની પૂર્તિ - નાગાધિરાજે પિતાનાં 91 મસ્તકથી જિનેદ્રને નમન કર્યું ને ઈદ્ર 920 ચક્ષુથી તેમનું દર્શન કર્યું પણ તે ઉભયેનાં બાકીનાં મસ્તક ને બાકીનાં ચક્ષુ અન્ય ક્રીડામાં રહ્યાં તેથી તેમણે પોતાની નિંદા કરતાં કહ્યું કે, “મારાં મસ્તકમાંનાં નેવું અને મારાં નયનમાંનાં એંશી કેવલ નિષ્ફલા થયાં” -853. એ પ્રકારે નિત્ય વિદ્વજને જેનાં પરાક્રમ સ્તવે છે એ ભૂપ નિષ્કટક સામ્રાજય સદા ભગવતો હવે–૮૫૪. એવા શ્રીવિક્રમાર્કના આગળ પ્રતિપ્રાતઃકાલે વિદ્વાને નવા નવા ને ઔદાર્યગુણસંયુક્ત એવા પ્રબંધ લાવતા–૮૫૫. ' દાન, તપ, શૂર, જ્ઞાન, વિનય, નય, કશામાં વિસ્મયે પામવાનું . - કારણ નથી. કેમકે “બહુ રત્નાવસુંધરા” છે-૮૫૬. ' હે ભેજમહારાજ ! સાંભળે; ઉત્તમ પ્રકારનાં ચાર દાન તેણે જે એકજ દિવસમાં આપ્યાં તેજ મહા આશ્ચર્યકારક છે–૮૫૭. . એક વખત વિક્રમાદિત્ય સભામાં બેઠા હતા ત્યાંથી પાણી પાનારને આ પ્રમાણે વચન કહ્યું–૮૫૮, અને પિતાની કુલીનતાદિ, ગોત્ર એટલે પર્વત અને કુલ મહાજિનાગમ એટલે ચંદ્રોદય અને જૈન ધર્મનાં આગમ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #80
--------------------------------------------------------------------------
________________ - 74 - સજજન ચિત્ત જેવું સ્વચ્છ, દીનાર્થ જેવું લધુ, પુત્રાલિંગન જેવું શીતલ, બાલભાષણ જેવું મધુર, લવિંગ, એલચી, વીરણ, ચંદન, કપૂર આદિથી સુવાસિત, ગુલાબ કેવડો ઉત્પલ તેના સુગંધથી મિશ્ર, એવું જલ લ -859. . નવા માટીના ઘટમાં રાખેલું, સૂર્યતાપે તપવેલું, રાત્રીએ રહેલું, ચંદ્રકિરણમાં મંદ પવને હલાવાયલું, લધુતાએ કરીને શૈત્યવાનું નથી એમ શંકાને હરનારૂં, ગુલાબ, ઉત્પલ, કેવડે, આદિથી સુવાસિત, એવું જલ લાવો-૮૬૦. એમ કહેવાતાં તેણે રાજાની પાસે જેવું જ આપ્યું તેવું જ બંદીએ અવસર જોઈને આ કાવ્ય કહ્યું–૮૬૧. ' - તમારા વદનકમલમાં સરસ્વતી વસે છે, તમારે અધર સદા શોણ છે, તમારે દક્ષિણબાહુ રામના વીર્યને મરાવતો સમુદ્ર છે, પાળે આ વાહિની છે જે આપને ક્ષણ પણ તજતી નથી, તેમ આપનું અંતર્મનસ સદા સ્વચ્છ છે, છતાં તે અવનિતે ! આપને અંબુપાનને અલિભાષા કયાંથી થયે ?--862 ? એજ સમયે પાંડુરાજે નજરાને કર્યો હતો એટલે તે બધે એ વિક્રમ રાજાએ વિતાલિકને આપી દીધે–૮૬૩. આઠ સુવર્ણ કોટિ, ત્રાણુ મુકતાફલ તુલા, પચાસ ઉન્મત્ત તથા જેનો મદ ભ્રમરે પીતા હતા એવા હાથી, દશ હજાર ઘેડા, ને પ્રપંચમાં ચતુર એવી સે વારાંગના, એટલું પાંડુપે દંડમાં આપ્યું હતું તે રાજાએ વિતાલિકને આપી દીધું-૮૬૪. એટલું આપ્યા પછી વિક્રમરાજા મહાકાલમંદિરમાં રહેલા, ને પદ્મકશમાં પ્રકટ થયેલા એવા શ્રી પાર્શ્વનાથનાં દર્શન કરવા ગયે–૮૬૫. 1. સરસ્વતીથી સમુદ્ર પર્યત બધાં જલાશયનાં નામ છે, પણ તેમાં પ્રત્યેકના બે અર્થ છે સરસ્વતી તે નદી અને વાઝેવી, તેમ શોણ તે શાનદ તેમ રકત, તેમજ સમુદ્ર તે જલનિધિ તેમ, મુદ્રાસહિત એમ સમજવાનું છે. એજ રીતે વાહિની એટલે નદી તેમ સેના, અને માનસ એટલે અંતઃકરણ અને માનસ સરોવર. " P.P. Ac. Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #81
--------------------------------------------------------------------------
________________ માર્ગમાં ટામાં એક અતિ વૃદ્ધ બ્રાહ્મણ જે કાટલાં લુગડાં પહેરેલે ને દુર્બલ અંગવાળે હતો, તેને દેખીને રાજા બોલ્યો-૮૬૬. નીચ અને પૂરણે વિહુ અસમ છાકિ મહતહિં જાઓહિ સાથે વિહીનપરાવર્ચારિણે તેહ વિનકિપિ-૮૩૭. તેહવિન કર્યાષિભણીએ વિક્રમરાણ દેવ દેવેણ મત્તગયાદાણ સયંજ સુવન્ન સ્તરોકોડી૮૩૮. સંધ્યાકાલે ધોબીની વહુ ધોયેલાં વસ્ત્ર લઇને આવી અને રાજા આગળ તે મૂક્યાં–૮૬૯. રાજાએ કહ્યું હે ભદ્ર ! ધોયા છતાં પણ વસ્ત્ર આટલાં બધાં શામળાં કેમ છે ? એનું કારણ બતાવ૮૭૦.. નૃપનું આવું વચન સાંભળીને પેલી ધોબણ બોલી કે, હે સ્વામી ! અમે બહુએ જોઈએ છીએ પણ ઉઘડતાં નથી–૮૭૧. હે રાજેદ્ર ! એમાં દોષ આપનો જ છે. અમારે નથી; કેમ કે પાણી અતિશય મેલું છે તેથી જોયેલાં વસ્ત્ર કાળાં પડે છે–૮૭૨. દક્ષિણ સમુદ્રની વહુ જે રેવાની પ્રતિસ્પર્ધની આ, ગેવિંદને પ્રિય ગોકુલ માં આવેલાં છે એવી ગોદાવરી નદી વિખ્યાત છે તેનું જલ મેઘસમય ગમે તથાપિ, તમારા ઉમત્ત હાથીને દતુલથી ઉરાડેલી ધૂળને લીધે સ્વચ્છ થતું નથી–૨૭૩ ધોબણનું આવું વચન સાંભળીને રાજાએ પ્રસન્ન થઈ પિતાનાં આભરણ તથા વસ્ત્ર સમેત કટિ સુવર્ણ આપ્યું–૮૭૪ એમ ત્રીજું દાન આપી તે રાત્રીએ શ્રી વિક્રમ ઇંદ્રભુવન જેવા પિતાના અંતઃપુરમાં ગયે–૮૭૫ ( તે સમયનો વૃત્તાન્ત કહેવા માટે છેડે વૃત્તાન્ત કહેવાને કે) કાશ્મીર દેશ જે ઘણા વિદજજનથી પરિપૂર્ણ છે, જ્યાં નિત્ય લેક કેવલ * ગીવણથી જ વદે છે, જ્યાં શ્રી સરસ્વતી સાક્ષાત્ સ્વદેહે વસેલાં છે, ને જયાં સૂર્યકાન્ત પાષાણ અતિ નિર્મલ તેજ:પુંજ છે, ત્યાં સારસ્વત પુરમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #82
--------------------------------------------------------------------------
________________ નરવિક્રમ નામે રાજા રાજ્ય કરતો હતો, તેને અતિ ઉત્તમ રાણી હતી ને તેમનો પુત્ર સુરવિક્રમ નામે હતો-૮૭૬-૭૭-૭૮ બાલપણમાં તેને પિતાએ અભ્યાસ કરાવેલું તેથી તે વિદ્વાનમાં મુખ્ય થયે, પણ તેને જુવાનીમાં ધૂત રમવાનું દુર્વ્યસન લાગ્યું.-૮૭૯ - રાજાએ બહુ બહુ પ્રકારે વાય પણ તેણે કેવલ કેાઈની દરકાર ન કરી ને વ્યસન મૂક્યું નહિ, ત્યારે તેને રાજાએ દેશપાર કર્યો. તે રખડતા રખડતો ઉજ્જયિનીમાં આ -880. કે ત્યાં ધૂતકાર સાથે સુખે નિરંતર રમવા લાગ્યો, ને કદાપિ સુવણે લંકાર ધારણ કરે ને કેઈવાર નાગો થઈને ફરે એવે હાલે રેહેવા લાગ્ય-૮૮૧ જાવારી ઘરિ રિધડી, માંકડ કોઈ હાર ગહિલી માથઈ બહેડલું છા જઈ કેતીવાર-૮૮૨. એકવાર રમતાં તેણે દશ હજાર સુવર્ણ હાર્યા, ને જુગારીઓ અતિ વિકરાલ થઈ તેની પાસે તે માગવા લાગ્યા–૮૮૩. ત્યારે તેણે જુગારીઓને કહ્યું કે કોઈકના ઘરમાં ચોરી કરીને રાત્રીએ તમને જરૂર લાવી આપીશ-૮૮૪. ' આવું વચન આપીને ચોરી કરવા માટે પુરમાં પેઠે, ત્યાં એક મદમત્ત સ્ત્રીને શૃંગાર ધારણ કરેલી દેખી, તેની કેડે ગયે ને તે ઘરમાં પડી ત્યારે બહાર ઉભો રહ્યો, અને વિચાર કરવા લાગ્યો કે ઉધે તે હું ઘરેણાં લઈ જાઉં-૮૮૫-૮૬. પણ પેલી તે સાયત ઉધે ને વળી ઉઠી ને બારણ આગળ આવે, ને વળી જરા આડી થાય, એમ ચિંતાતુર જણાવા લાગી-૮૮૭. ' પેલો ચિર વિદ્વાનને અગ્રણી હતું એટલે મનમાં વિચારવા લાગે કે આ જરૂર કેઈ વેશ્યા છે, માટે એનું ધન તે લેવાય નહિ–૮૮૮. ધનની ઈચ્છાથી મહાકુછીને પણ મરે સમાન માનતી અને કૃત્રિમ નેહ વિસ્તારતી એવી નિઃસ્નેહ ગણિકાને દૂરથી તજવી–૮૮૯. ' , એવો નિશ્ચય કરીને ચાર ચૌટામાં નિકળી ગયે, તે ત્યાં એક ધનદત્ત નામને અતિકૃણશિરોમણિ વાણુઓ રહેતો હત–૮૯૦. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #83
--------------------------------------------------------------------------
________________ તેને ઘેર અઢાર કરોડ સુવર્ણ હતું પણ તે ન ખાતે કે ન પીતે, માત્ર ધનને રક્ષક થઈને રહેલે હતે-૮૯૧. એ ધનદત્તને એક પુત્ર વ્યવહારમાં કુશલ એ હતું, તે બારીએ બેઠેલા પોતાના પિતા આગળ વાત કરતો હતો કે, તે પિતા મેં એક એક સુવર્ણ પ્રાપ્ત કર્યા ને તેમાંથી પાંચ રૂપિયા વાપર્ય-૮૯૧–૯. . . કૃપણે પિતાના પુત્રને કહ્યું અરે ! તે આશે અસયાય કર્યા ! વાલ તળતાં તેલ વધ્યું તેમાંથી મેં શાક તળ્યું ને હજી છાલામાં છે !-893. મારા મિત્રો મળ્યા તેમના કહેવાથી તેમની સાથે બાગમાં ગયા, ને ત્યાં કમકીપલપત્ર લીધાં-૮૯૪. આવું તેનું વચન સાંભળી અતિ ક્રોધ કરીને વૃદ્ધ પિતાના પુત્રને માથા ઉપર કાંઈ માર્યું–૮૫. ચોર આ વૃત્તાન્ત જોઇને મનમાં વિચાર કરવા લાગે કે આ કૃપહનું ધન પણ મારે જોઈએ નહિ–૮૯૬. ' ' જે લેક અતિ મલિન એવાં વસ્ત્ર ઢીચણ સુધી પેહેરે છે, મિત્ર પાસેથી પણ પ્રથમથી જ ભાગ માગે છે, પુત્ર કરતાં પણ એક કોડીને વધારે પ્રિય ગણે છે, એવા નીચ કૃપણનું ધન કેણ હરે ?-897. તે તેનું મંદિર પણ આ ઉપરથી તજીને ચેર રાજભવન આગળ ગયે . ને એક ફાલ મારીને ઉપર ચઢ-૮૯૮. ત્યાં સેનાના પલંગ ઉપર વિક્રમ પુરોહિત જે ઉત્તમ બ્રાહ્મણ તે સુવર્ણનાં આભરણાદિ સમેત સુતો હત–૮૯૯. - ત્યાં કહીંકથી ભમતો ભમતો એક કૂતરે આવી ચઢે તે સુતેલા બ્રાહ્મણના હાથમાં મૂત-૯૦૦. , તે તેને જલ જેવું શીતલ લાગ્યું તેથી તેણે ધાર્યું કે કંઈક મારા હાથમાં દાનને સંકલ્પ મૂકે છે અને એમ સમજીને તેણે “સ્વસ્તિ” એવું કહ્યું-૯૦૧, અને પૂછયું કે નિપાથે ક્યાં આવવું તે કહે, જે બધે વૃત્તાન્ત સાંભળી ચેર બોલે કે અહે લેભનું શું ચેષ્ટિત છે !-902. છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #84
--------------------------------------------------------------------------
________________ - પિતાને વધ થતા સુધી કેપ, બહુમાન, શવપણ યજમાન, માયા અને લેભ તેજ કુલીનતા, ને પ્રેતાન ખાતાં પણ ક્ષેભ નહિ!૯૦૩. મહાક્રોધ, મહામાન, મહામાયા, કુલીનતા, મહાભ, અશુચિ, અને પ્રેતાન્ન ખાતાં પણ ક્ષોભ નહિ-૯૦૪. કૃધાપીડિત એવા બ્રાહ્મણને પાંચ જન તે કાંઈ દૂર નહિ અને દક્ષિણાનો લેબ હેય તો તે દશ જનને પણ હીસાબ નહિ-૯૦૫. હે પુત્ર ! પારકું મળે તે ખુબ ખા, પ્રાણ ઉપર દયા લાવવાનું કારણ , નથી, કેમકે પ્રાણ તો જન્મજન્મ મળશે પણ પારકે માલ હાથે આવ વાને નથી–૯૦૬. - એ ઉપરથી વિચાર કરી બ્રાહ્મણનું ઘર તજીને, ચેર, ભંડાર ચી વિના કાંઈ વળવાનું નથી એમ સમજી, રાજાના ઘરમાં ગયે– 07 '' ત્યાં ગોખમાં જ્યાં શૃંગારમંજરી રાણી સુતેલી છે ત્યાં છાને માને પેલે ચેર ચતુરાઇથી છુપાયે-૯૦૮ તેજ સમયે વિરહાતુર એવા શ્રી વિક્રમાકે ફરતે ફરતે ચંદ્રને જોઈને કાવ્યનાં બે પદ કહ્યાં-૯૦૮ ચંદ્રની મધ્યે આ જે મેઘના કટકા જેવું શભે છે તેને કેટલાક મૃગ એમ કહે છે પણ મને એમ લાગતું નથી; (ત્યારે ચારે ઉમેર્યું કે ) મને તે એમ લાગે છે કે, તમારા વિરહથી બળતી રમણીઓનાં કટાક્ષની જવા- * લાથી એનું હૃદય દાઝીને કાળું થયું છે–૯૧૦ - ચોરે ગુપ્ત સતે આવું કહી દીધું અહો ! ધન, વિદ્યા, અને કષ્ટ, એ ત્રણ ગુપ્ત રહી શકતાં નથી–૯૧૧ તેવુંજ રાજાએ પ્રતીહારોને કહ્યું કે જાએ ઘરમાં ચોર છે, તેને . પકડે પણ મારશો નહિ, કેમકે તેનું કાંઈ કામ છે–૮૧૨ '' પરાક્રમથી તરવાર હાથમાં લઈ ભેગા થઈ ગયેલા એવા ઘણકે તે એકલાને પકડ, ઘણાક કકરા ભેગા થાય તેથી જ ઘર ઉભું થાય છે--૦૧૩ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #85
--------------------------------------------------------------------------
________________ 79 અસાર હોય પણ ઘણાક ભેગા થાય તે તેમને સમુદાયજ જ્ય પેદા કરી લે, તૃણથીજ દોરડું થાય છે પણ તેનાથી મોટા હાથીને પણ બાંધી શકાય છે–૯૧૪ - ચટકા, લક્કડખેદ ને મક્ષિકા, તેમની સાથે પણ વૈર થવાથી કુંજ- રને પ્રલય થ–૯૧૫ પ્રભાત થતાં પેલા ચેરને થથરતે માથે લાવીને સે કે શ્રી વિક્રમ આગળ ઉભે -916 * વિક્રમે પ્રસન્ન થઈ તેને બધે વૃત્તાન્ત પૂછે તે તે ઉપરથી પ્રસન્ન થઈ તેણે પણ અથથી ઇતિ સુધી બરાબર કહી બતાવ્યો-૯૧૩ - જેણે મૃત્યુને ભય દૂર મુકેલે એવા આ ચેરને, ઉત્તરાર્ધ બનાવવા માટે, સ્વામીએ પ્રસન્ન થઈ કાટિ સુવર્ણ, દશ ગામ, અને ભ્રમર જેના કપલે ગુંજારવ કરી રહ્યા છે એવા આઠ હાથી આપ્યા-૯૧૮ છે એ પ્રકારે રોજ રોજ એ રાજા નિત્ય દાન આપતો, એના જે રાજા હે ભેજ! થયો નથી કે થવાને નથી–૯૧૯ હે ભૂપ ! પ્રતિષ્ઠાનપુરમાં શાતવાહન નામને રાજા રાજય કરતો હતે પણ તે કેઈને પિતાને દંડ આપતો ન હતો-૯૨૦ એક વખત કર્મયોગે વિક્રમાર્ક ભૂપાલ ચતુરંગ સેના લઇને તેના પ્રતિ ચાલ્ય--૯૨૧ ઉભય સિન્યનું મહા સંહારકારક યુદ્ધ થયું તેમાં શ્રી વિક્રમાદિત્ય - પડે-૯૨૨ દેવ, દાનવ, સુદર્શનધર વાસુદેવ પોતે, ગમે તે હોય તે પણ આયુષ ક્ષીણ થતાં ક્ષય પામે એમાં શેક કરવાનું કાંઈ કારણ નથી–૯૨૩ . વિક્રમાર્ક મહીપતિ, શતાયુ જીવિત ભોગવીને, જીવથી સ્વર્ગ ગયે પણ નામથી તો જગતમાં જ રહ્ય–૯૨૪ - જે પુણ્યશરીર ધારણ કરીને યશ શરીરને પૃથ્વી ઉપર મૂકી સ્વર્ગ ગયા છે તેમના અસાર કલેવરના નાશથી બુદ્ધિમાન ને શેક થતો નથી–૯રપ , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #86
--------------------------------------------------------------------------
________________ | વિક્રમને પુત્ર ન હોવાથી રાજ્ય શૂન્ય થયું, તેથી ગાયને રૂપે રાજય લક્ષ્મી અતિશય રેવા લાગી–૯૨૬ | વિક્રમાદિત્યને પુત્ર તે બહુએ થયા હતા પણ રાજના જીવતાં જ તે , સર્વે મરણ પામ્યા હતા.-૯૨૭ સમુદ્રની જેને મેખલા છે એવી આ વિશાલ પૃથ્વીને હવે કાણ પાલશે, એવી શંકા ઉભી થઈ ત્યાં રાજાની પટરાણીએ કહ્યું કે સાત માસને પૂર્ણ થયેલે એ પુત્ર મારા ઉદરમાં છે, તે હું તમને આપુ છું '. --928-829 તેણે કૂખ ચીરીને પુત્ર કાઢી પ્રધાનને આપે અને પોતે પતિ- , વિયેગના દુઃખને અંત લાવવા સતી થઈ–૯૩૦ વિક્રમસેન નામના એ પુત્રને રાજયાભિષેક થયે. તે સમયે પેલા સિંહાસન આગળ આકાશવાણી થઈ–૯૩૧ કે આ સિંહાસન ઉપર કોઈને પણ બેસવાનું નથી, અને મહાપ્રભાવ વાળા એને પૂજય ગણી સર્વેએ હવેથી પૂજવું જોઈએ-૯૩૨ - એ ઉપરથી સિંહાસનને એક પવિત્ર સ્થાને યોગ્ય ભોયરૂં બનાવી તેમાં, કુંકુમ અગર કપૂર પુષ્પ આદિથી પૂજા કરીને મૂકયું–૯૩૩ - સારે પવિત્ર દિવસ જોઇને મંત્રીઓએ તેને ભયરામાં મૂક્યું, તેજ આજ કેટલેક વખત ગયા પછી સભાગ્યના ગે તમારે હાથ આવ્યું–૯૩૪ | હે ભેજરાજ ! આ પ્રકારે સિંહાસનની ઉત્પત્તિ તમે સાંભળી, હવે વિક્રમના મહા ઔદાર્યની વાર્તા મારે મોઢેથી સાંભળો–૯૩૫ અવંતિમાં વિક્રમભૂપ સર્વત્ર રાજયપ્રતાપ વિસ્તારી રહ્યા હતા તેવામાં કોઈ દીન મનુષ્ય સભામાં આવીને ઉભે–૮૩૬. તે કોઈ સ્પષ્ટ બેલતો ન હતો, ને માત્ર પથ્થરના સ્તંભની પેઠે ઉભે, તે ઉપરથી રાજાએ મનમાં વિચાર કર્યો–૯૩૭. ગતિભંગ, દીનસ્વર, ગાત્રવેદ, મહાભય એ ઈત્યાકિ ચિન્હ જે * મરણમાં સ્પષ્ટ જણાય છે તે જ યાચકમાં પણ દેખાય છે–૯૩૮,, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhaks Trust
Page #87
--------------------------------------------------------------------------
________________ 81 તેને રાજાએ એક હજાર દીનાર અપાવ્યા, તે પણ તે ત્યાંથી ખો નહિ ત્યારે રાજાએ તેને બેલા-૯૩૯. ' અરે! તું મૂક છે, બધિર છે ? તું શા માટે બોલતો નથી. ત્યારે પેલાએ કહ્યું કે મહારાજ ! હું મૂક નથી, આપ જે પૂછો છો તે સાંભળે-૯૪૦ લજાવારે ઈમં અપયા ભણ ઈમ ગિરે મગિ - દિહું માણક વાર્ડ દેહત્તિ ન નિગાયા વાણી-૯૪૧. એમ તેણે કહ્યું તે ઉપરથી પ્રસન્ન થઈ રાજાએ બીજા દશ હજાર અપાવ્યા અને પૂછયું કે હે નરોતમ ! તમે શું આશ્ચર્ય જોયું તે કહે-૯૪૩. એમ ભૂપાલે પૂછયું ત્યારે તે જેના ગૂઢાર્થમાં સત્કીર્તિ રહેલી એવું તથ્ય અને હિત વચન બે-૯૪૩. ઘરમાંથી જરાએ ડોકીયું બહાર કરતી નથી છતાં અન્ય લેકની કીર્તિ અસતી કહેવાય છે, ને આપની કીર્તિ ત્રણે લેકેમાં રે ભમે છે છતાં સતી' કહેવાય છે–૮૪૪. ' એ ઉપરથી પ્રસન્ન થઈને રાજાએ તેને લાખ અપાવ્યા, ત્યારે તે પાછો ફરીથી રાજાને રંજન કરવાનું વચન બેલ્યો-૯૪પ. રાજાઓ કુલીનનો સંગ્રહ કરીને રાજ્ય કરે છે, કેમકે આદિ મળે કે અવસાને તે કદાપિ વિકૃતિને પામતા નથી–૯૪૬. - " એટલા માટે હે રાજા હું એક કથા કહું તે સાભળે, તે કથા આશ્ચર્ય કારક છે, બુદ્ધિમાનું એવા બહુશ્રુત મંત્રીની છે-૯૪૭. ભરતક્ષેત્રમાં વિશાલા નામની પુરી છે, ને તે સુવિશાલ જનેથી ભરેલી હેવાને લીધે વિશાલા છતાં અવિશાલા હતી-૯૪૮. ' - તેની ચારે તરફ સુવિશાલ શાલાઓ આવેલી હતી, ને પરાક્રમથી સ્તબ્ધ થઈ ગયેલા શત્રુ કદાપિ તેને ઘેરી શક્યા નહતા–૯૪૯. " . સતી અને અસતી શબ્દનો અર્થ સ્ત્રી પર લઈએ તો વિરોધ જણાય છે, પણ અસતી એટલે હયાતીમાં જ નહિ અને સતી એટલે હયાત, વિદ્યમાન, એ અર્થ લઈએ તે વિરોધને પરિહાર થાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #88
--------------------------------------------------------------------------
________________ તેમાં ત્રિભુવનને આનંદ પમાડનાર નંદ નામે રાજા રાજ્ય કરતો હતો, તેને પરાણે ભાનુમતી એ નામે હતી–૯૫૦. તેમને સર્વ ગુણનો ભંડાર, બહેતર કલાને જાણ, સર્વ વિદ્યામાં પ્રવીણ, એ વિજયપાલ નામે પુત્ર હતે-૯૫૧. પંચમુદ્રા ધારી, ધીમાન, બુદ્ધિ અને જ્ઞાનનો સાગર, એ તેમને મંત્રી બહુશ્રુત એ નામે હતો ને જેવું નામ તેવા તેના ગુણ હતા–૯પ૨. - રાજા તે ભાનુમતીમાં આસક્ત થઈ ગયે હતો, એટલે રાજકાર્ય મંત્રી ચલાવતો; રાજા પિતાની સુંદર પ્રિયાને મૂકીને બોલતો પણ નવુિં. કે ખાતો પણ નહિ, દેશ કે ગામનું કામ પણ કરતો નહિ, મંત્રી સાથે વાત પણ કરતે નહિ ને કદાપિ સભામાં બીરાજતો નહિ-૯૫૩–૯૫૪ માત્ર ભાનુમતીજ તેના ચિત્તમાં બીજો આત્મા હોય તેમ વસી રહી હતી; ને એના હૃદયમાં તેના વિના બીજું કશું ઉતરી શકતું નહતું–૮૫૬. * જો આવી ચકેરાક્ષિ પ્રિયા છે તે સ્વર્ગલેનું સુખ પણ તુચ્છ છે, જે તેવી પ્રિયા ન હોય તે સ્વર્ગલેક પણ નિરર્થક છે-૯૫૭. કદાપિ સભામાં આવે તે પણ ભાનુમતીને સાથે ને સાથે લાવે, ને તેને ડાબા અર્ધાગે રાખીને સિંહાસને બેસે-૯૫૮. લાજ નહિ, પ્રતિષ્ઠા નહિ કેવલ સવંદા ભાનુમતીને શિવ જેમ પાર્વ- તીને તેમ અર્ધગેજ રાખે–૮૫૯. ' કામાતુરને ભય કે લજજા નહિ, અર્થાતુરને પિતા નહિ કે નહિ બંધુ, ચિંતાતુરને સુખ નહિ નિદ્રા નહિ, ક્ષુધાતુરને બલ નહિ કે તેજ નહિ-૯૬૦. આ દિવસે ઘુવડ દેખાતો નથી, કાગડા રાતેદેખતા નથી, પણકામધે તે એ કઈ મહા પાપી છે કે દિવસે ને રાતે કદાપિ દેખતો નથી-૯૬૧ એક વખત એકાંતમાં ઉત્તમ મંત્રીએ નંદને વિજ્ઞાપના કરી કે હે મહારાજ ! લજજા એજ પુરુષનું ભૂષણ છે પણ તમે તે નિર્લજજ થઈ તે વિનાના થઈ રહ્યા છે-૯૬૨. . . P.P. Ac. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust
Page #89
--------------------------------------------------------------------------
________________ - અતિશય પ્રસંગ કરવાથી વિનાશ કરે, દૂર રહેવાથી ફલન આપે, માટે રાજા, અગ્નિ, ગુરુ, અને સ્ત્રી, તેમની સેવા મધ્યમ ભાવે કરવી-૯૬૩. અતિ રૂપથી સીતાનું હરણ થયું, અતિ ગર્વથી રાવણ હણાયે, અતિદાનથી બલિ બંધાયે, માટે હરેક વાત અતિ ન કરવી-૯૬૪. - વૈદ્ય, ગુરુ, મંત્રી, જે કોઈ રાજાના શરીર,.ધર્મ કે કાર્યમાં નિરંતર પ્રિયજ કહ્યાં કરે, તે તેવા રાજાનો વિનાશ કરે–૯૬૫. છે. અમાળે લાગેલા રાજાને મંત્રી વારે નહિ, તે રાષ્ટ્રહી જાણો, કેમકે તેનાથી રાષ્ટ્ર (રાજય) અને રાજા ઉભયનો વિનાશ થાય છે–૯૬૬ તે માટે હે રાજા! હું તમને કેટલીક અપ્રિય વાત કહું છું પણ તે પરિણામે લાભકારી છે; અતિવિષ અગ્રે કટુ છે પણ પરિણામે અમૃતરૂ૫ - . ફલ આપે છે–૮૬૭. હે રાજન! આપને રાણી સાથે સ્નેહ છે તે યુક્ત છે; પણ જે પ્રકારે ધર્મ, અર્થ ને કામની હાનિ ન થાય, તેમ કરવું ઉચિત છે-૯૬૮. . જે આ કઠોર વાક્ય કહું છું તે સાંભળવા કૃપા કરો. આપ સભામાં (રાણી સાથે આવો અને તેમને) સાથે બેસાડો, તે શોભતું નથી–૯૬૯. મંત્રીનું આવું વાક્ય સાંભળીને નંદ બેલ્યો કે, હે મંત્રી ! તેં કહ્યું, એ કહેવું મારા હિત માટે છે ને એથી ભારે યશ છે-૯૭૦. પણ હું શું કરું, ક્યાં જાઊં, હે મંત્રી! ભાનુમતી વિના એક ક્ષણ પણ આખા દિવસમાં મારાથી રહેવાતું નથી–૯૭૧. રાત્રીએ પણ નિદ્રામાં હું એને અર્ધાસને બેઠેલી દેખું છું, અને આખું જગત ભાનુમતીમય દેખી ચકરે ચહું છું–૮૭૨. ' વિશેષજ્ઞ છું, દક્ષ છું, તત્ત્વને જાણનાર છું, પણ હે મંત્રીશ્વર પરભવના કોઈ અપૂર્વ નેહથી હું એની સાથે બંધાયો છું–૯૭૩. ત્યારે સદબુદ્ધિને સાગર અને વિદ્વાન એવા મંત્રીઓએ ભેગા મળી વારંવાર વિચાર કરી નંદ રાજાને આ પ્રમાણે વિનંતિ કરી-૯૭૪. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #90
--------------------------------------------------------------------------
________________ છે કે આપને જો એમ હોય તે ભાનુમતીનું રૂપ ચિત્રપટે આલેખાવીને આસન ઉપર વામ ભાગે તેને સ્થાપવું–૮૭૫. - એમ થવાથી કોઈને માનભંગ નહિ થાય, કોઈને લાજ પણ નહિ આવે, આપને વિરહનહિ રહે, ને સભા સર્વદા સાથે રહેશે–૯૭૬. આવું તેમનું સુંદર વચન સાંભળી ચતુર એવા નંદરાજાએ ચિત્તમાં હર્ષ પામી ઘણો વિચાર કર્યો-૯૭૭. કે અહો! આ બધાની બુદ્ધિ કેવી સારી છે, એમના જ્ઞાનની કુશળતા કેવી છે! એમના વિચાર કેવા ઉત્તમ છે! એમની ચતુરાઈ ધન્ય છે–૯૭૮ - એક તરફ ગામ અને રાજયનું રક્ષણ અને રિપુનું નિવારણ કરવાનું છે ને એક તરફ રનેહના સર્વોપરી રાજ્યના જલમાં કેલિ કરવાનું કુતૂહલ છે–૮૭૮. માટે વિચારીને નંદે કઈ સારા ચિત્રકારને બેલા અને ભાનુમતીનું રૂપ પટાંતરે તેને દેખાડવું–૮૮૦. તે તેણે તે ઉપરથી અનુમાન બાંધી તેજ રૂપનું ચિત્ર તૈયાર કર્યું ને તેને સુવર્ણરત્નપુષ્પાદિથી અલંકૃત કર્યું-૯૮૧. ' એ પ્રકારે ચિત્ર તૈયાર કરી રાજાની પાસે મૂક્યું તે સભાસદોએ તે સ્વાભાવિકજ ભાનુમતીનું રૂપ છે, એમ ધાર્યું-૯૮૨ - તેવામાં સર્વ ગુણનું રથાન અને જ્ઞાનવિદ્યાદિ સર્વમાં નિપુણ એ શારદાનંદન નામને નંદ રાજાને પૂજય ગુરુ ત્યાં આવે-૯૮૩. તેને રાજાએ પેલું ચિત્ર બતાવી પરીક્ષા કરવાને કહ્યું -984. તે જ્ઞાનીએ પણ ચિલું રૂપ જોઈને નંદ રાજાને કહ્યું કે, ચિત્ર તે બહુ ઉત્તમ અને આબેહુબ છે-૯૮૫. " પરંતુ કોના કુલમાં કાંઈ પણ ખામી નહિ હોય ? કોણ સર્વજ્ઞ હશે! પણ આ અધમ ચિત્રકારે તે આપનાં રાણી ભાનુમતીનું ચિત્ર યદ્યપિ . ઉત્તમ કાઢ્યું છે તથાપિ વામ ઉસ ઉપર જે ગુહ્ય લાગ્યું છે તે કાઢ્યું નથી, એ દેશ છે-૯૮૬-૯૮૭. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #91
--------------------------------------------------------------------------
________________ રાજા ચાર મારફત જુવે છે, જ્ઞાનીઓ જ્ઞાન ચક્ષુથી જુવે છે ને બીજા લેક માર્ગે આંખેજ જુવે છે–૮૮૮. એ સાંભળીને રાજાને મીજાજ ફરી ગયે, ને સભામાં બેઠે બેઠેજ એને અનેક સંકલ્પ વિકલ્પ થવા લાગ્યા-૯૮૯. જાધે રહેલું લાગ્યું આ વિપ્ર શી રીતે જાણી શકે! એણે નક્કી તે જોયેલું હોવું જોઈએ–૯૯૦. ક્રોધથી અંધ થયેલા રાજાએ મનમાં એવો વિચાર કર્યો કે, આમારા રિપુ એવા શારદાનંદનને મારી નાખે જોઈએ–૯૧. તેજ વખતે બહત મંત્રીને બેલા અને એકાંતે લઈ જઈ કહ્યું કે, તું મારો ખરો સેવક છે, તે તારે મારા વચન પ્રમાણે કરવું જોઇએ, ને તે એવું કરવું કે કોઈ જાણી શકે નહિ–૯૯૨-૯૯૩. ' બહBતે , માથુ નમાવી હાથ જોડીને કહ્યું કે, આપ આજ્ઞા કરો. ત્યારે રાજાએ શારદાનંદનને મારવાની પાપ ભરેલી વાત કહી–૯૯૪. મંત્રીએ કહ્યું સ્વામિન! એ પ્રમાણે કરી શકે, જેથી આપને સમા- . ધાન થાય અને વાત કોઈ જાણે નહિ –૯૯પ.. - એમ આજ્ઞા કરીને રાજા સત્વર ભાનુમતીના ગૃહ તરફ ગયે, ને મંત્રીએ વિચાર કરવા માંડ્યો કે, અહો ! સંસારની શી લીલા છે!–૯૯૬. કાલિંદીના, ઘસેલા ઈંદ્ર નીલમણી જેવા શ્યામ જલમાં છુપાઈ રહેલા અને અંજન જેવા કાળા નાગનું ક્યાં પકડાવું ! જે તારા જેવો ચળકતો ફણીશને અતિ તેજસ્વી મણિ ન હોત તે તે બનતજ નહિ– અ! જેનાથી ગુણીની શોભા છે તેનાથી જ કોઇવાર તેનો નાશ થાય છે !-997. પછી તે વિચારવારના મંત્રીએ ઘેર જઈ શારદાનંદનને એકાંતે બેલાવ્યો અને તેને બધે વૃત્તાન્ત પોતાની બુદ્ધિ અનુસાર પૂછયો -998, તે મહા જ્ઞાનીએ મંત્રીને ચિત્ર જેવાથી માંડીને તે લાખાની ખામીની વાત પર્યતન બધે વૃત્તાન્ત કહે–૮૯૯. મંત્રીએ વિચાર કર્યો કે, મારે હવે શું કરવું? આ બ્રાહ્મણ તે નિકાલદશી છે ને તેથી સર્વ વૃત્તાન્ત જાણે છે; બાકી અત્યંત સુશીલ છે -'1000 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #92
--------------------------------------------------------------------------
________________ = એટલે આવા પુરુષરત્નને વિનાશ કર ઉચિત નથી; એટલું જ નહિ, પણ રાજાને તેમ મને આવા નરના વધથી મહા હત્યા લાગે, એમાં સ શય નહિ–૧ સારા ગુણવાળું કે નઠારા ગુણવાળું ગમે તેવું પણ કાર્ય કરતી વખતે જે પંડિત છે, તેણે તો અતિ પ્રયત્નથી તે કાર્યને પરિણામ વિચાર; કેમ કે અવિચારથી એકદમ કરી નાખેલા કામને, હૃદયમાં દરરોજ સાલ્યા કરે, એવા કાંટા જેવો પરિણામ આવી પડે છે–૨' . ' - અધુરા જાણવાથી, અધુરી સ્મૃતિથી, અધુરા પ્રત્યક્ષથી, અધુરી પરી ક્ષાથી, પુષે કાંઈ પણ, પેલા હજામની પેઠે કરવું નહિ-3 છે તે વૃત્તાન્ત એ છે કે એક વખત કોઈને સ્વપ્નમાં આવીને લક્ષ્મીએ કહ્યું કે, હે વણિ! હું તારા ઘરમાંથી જાઊં છું -4 - - - તેણે કહ્યું હે માતા ! મારા ઘરમાં એક પાંચ દિવસ રહી જાઓ; તે * ઉપરથી લક્ષ્મી- સાત દિવસ રહી, તેટલામાં વાણીઆએ તેનો સદુપગ કરી નાખે–પ - ત્યારે પાછી સ્વપ્નમાં આવીને લક્ષ્મી કહેવા લાગી કે, હું તારા ઘરમાં રહેવા ઈચ્છું છું, ત્યારે વાણીઆએ કહ્યું કે મારા ઘરમાં તો ખાવાના કુશકો * * સરખા પણ નથી-૬ લક્ષ્મીએ કહ્યું કે હે વત્સ ! હું જે મંદીરમાં રહી ત્યાં એક ક્ષણમાં સર્વ સંપત્તિ હાજર જાણવી–૭ - તું પૂર્વ દિશા તરફ જા, તો ત્યાં એક ઉત્તમ વટેમાર્ગુ તને મળશે, તેને ઘેર લાવી જમાડીને એક ડુંગેરે માથામાં મારજે-૮ એમ કરવાથી તે આખેને આખે સુવર્ણપુરુષ થઈ જશે, એ જ મારે પ્રભાવ જાણજે, અને વળી તને હત્યા લાગશે નહિ– ' એ પ્રમાણે વાણીઆએ પ્રભાતમાં કર્યું, તે બધું એક મૂર્ખ અને અવળી બુદ્ધિના હજામ દીઠું૧૦ તેણે પાધરાક જઇને પોતાને ઘેર એક ગીને બેલાવી આ અને તેને જમાડી કરીને એક જાડું લાકડું લઈ તેના માથામાં માર્યું–૧૧. | P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #93
--------------------------------------------------------------------------
________________ તે ઉપરથી પિલાએ બૂમ પાડી, એટલે રાજપુરુષોએ આવીને હજામને પકડ, અને આવું તેનું કાર્ય જોઈ તેને ભૂલીએ પરો -12 કુન્નાયં કુર્યં વાપિકદિડું પરિચ્છીયે પુરૂષેણ ને કાયવું જઉં વઈવે એ બહુ ખઈણા-૧૩ કોઈ દેવે પ્રસન્ન થઈ સર્વ રોગ નિવારક એવી કેરી કોઈ ભૂપને, આપી, ને તેને ગોટલે રાજાએ વાગે-૧૪ સમય જતાં વૃક્ષને ફલ આવ્યાં અને તે કુલ પાક્યાં. તે જોઈ સર્વ બહુ હર્ષ પામ્યા–૧૫ . એવામાં એક સર્વ રોગહર એવી કેરી ભેંયે ખરી પડી, તેવી જ કોઈ સેપે તેને દંશ કયાં જે કોઈએ જાણ્યું નહિ-૧૬ . તે કેરી રોગહર અને શુભ છે, એમ સમજી રાજ પુને ખાધી તે - તેજ વખતે તેના પ્રાણ ગયા, જે ઉપરથી રાજાએ આજ્ઞા કરી કે, આ આખો આંબો જરા બાકી ન રહે તેમ છેદી નાંખે. આ ઉપરથી તે આંબો છેદી નાખવામાં આવે, પણ તેનાં ફલ બીજા રેગીઓએ ખાધાં તે તે સર્વે તે રોગમુકત્ત થયા. તે જોઈને રાજાને આશ્ચર્ય લાગ્યું, પણ આંબાનું તે એક બીજ સરખું પણ કહીં મળતું ન હતું. એટલે રાજાને . બહુ પશ્ચાતાપ થવા લાગે-૧૭-૧૮-૧૯ કુન્નાયે કુસૂયં વાપિ કુદડું કપરિચ્છીયે - પુરૂષણ ન કાયä જહ વઈયંસૂયનર વયણ–૨૦ કઈ રાજા અશ્વના દેડવાથી મહા અરણ્યમાં જઈ પડે અને અતિ તૃષા પીડિત હેઈ એક વૃક્ષની છાયામાં વિશ્રામ લેવા બેઠો-૨૧ તેવામાં વૃક્ષ ઉપરથી મંદ મંદ જલબિંદુ પડતાં જોઈ, તુષાર્ત રાજાએ પોતાની પાસેનું ઉત્તમ પ્યાલે ધી-૨૧ , તે વૃક્ષ ઉપર એક ઘણે પરેપકારી એ પિપટ રહેતો હતો. તેને " ખબર હતી કે, આ જલ તે સર્પવિષ છે; તેથી તેણે ઝપટ મારી પ્યાલે ઢાળી નંખા 23 ' . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #94
--------------------------------------------------------------------------
________________ TITION, ત્યારે રાજાએ વળી બીજીવાર પ્યાલો ભયે, તે ફરી પણ પિપટે ઢાળી નાખે, એટલે રાજાએ ક્રોધ કરી પોપટને મારી નાખે 24. - પણ પછી વિચાર કરી ઝાડ ઉપર ચઢે તો ત્યાં એક મહાસ દીઠે ને આ જલ તે તેનું વિષ છે એમ જાણી મહા પશ્ચાત્તાપ કરવા લાગે--૨૫ કુન્નાયં કુર્યં વાકુ દિકંકુ પરિચ્છીય પુરૂષેણ ન કાયā જહ વઈયં બાયનરવયણ-૨૬ એક રાજાને એક બહુ જે અતિ ગુણવાન હતો, તેના ઉપર બહુ પ્યાર હતો, એટલે તેને લઇને એકવાર પાપ કર્મ કરવા વનમાં ગયો-૨૭ ત્યાં અતિ કાપે ચઢેલે એવો એક મહા વ્યાધ્ર રાજાની ઉપર આ. તેને પેલા બટુએ હ; એટલે તે બટુને રાજા કહેવા લાગ્યું કે, હે બાલ ! , તારે એમ કહેવું કે આ રીતે આ વાઘને જે માર્યો તે રાજાએજ માર્યો છે. જે એમ તું ન કહે તો તને મારા સમ છે–૨૮–૨૯. એ પ્રસંગ રાણી પિતાના મહેલને સાતમે માળથી જોતી હતીએટલે તેણે તે જાણ્યું કે વાધને બટુએજ માર્ય–૩૦ રાજા ઘેર આવ્યું તે તેજ વખતે રાણીએ કહ્યું કે હે સ્વામી! આપના મિત્રે આજ આપનું સારૂં રક્ષણ કર્યું–૩૧ આવું સાંભળતાં જ રાજાએ પેલા બટુને મારી નાખ્યો, અને રાણીને પૂછવા લાગ્યું કે, આ વાત તને કેણે કહી ? તે તેણે કહ્યું કે, મેં સામે માળથી દીઠું છે–૩૨ વગર વિચારે પાપ કર્યું, તે રાજાને વાઘાતની પેઠે સાલવા લાગ્યું ને વારંવાર સાંભરી હૃદયમાં વાગેલા કાંટાની પેઠે તે તેને રાત્રિદિવસ ખટકવા લાગ્યું–૩૩ - વગર વિચારે કરેલું કામ આ લેકમાં પણ દુઃખ પેદા કરે છે, અને પરલેકમાં તે હત્યા નરકે લઈ જાય છેજ-૩૪ . - 1. એટલે શીકારજેન લખનારા એ વાતને કેવા શબ્દથી લખે છે તે જોવા જેવું છે.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #95
--------------------------------------------------------------------------
________________ રામે સુવર્ણ મૃગની પરીક્ષા ન કરાઈ, નહુષે પાલખી બ્રાહ્મણની કાંધે ચઢાવી, રાવણની બુદ્ધિ પર દાહરણ કરવાની થઇ, સહસ્ત્રાર્જુનને જમદડિનને મારવાની મતિ થઈ, શંખે હાથ કાપી નાખ્યા, શ્રેણિકે પ્રિયતમા બાળી નાખી, પ્રાયઃ એમજ થાય છે કે વિનાશસમયે સન્મુપની પણ બુદ્ધિ ખુશી જાય છે-૩૫ માટે આ બ્રાહ્મણને હું કેટલાક દિવસ ગુપ્ત રાખું, કે જેવી રીતે ભેજ રાજાને દ્વાદિયે રાખે હત–૩૬ તે એવી રીતે કે ભેજને ભોંયરામાં રાખી રુદ્રાદિત્યે મુંજને કહ્યું કે, મેં કુમારને મા-૩૮ ત્યારે હું જે પૂછયું કે, તેણે મરતી વખતે તમને કાંઈ કહ્યું છે? ત્યારે રુદ્રાદિત્યે કહ્યું કે, હે રાજ! તેણે આ એક કાવ્ય હસીને મને આપ્યું છે-૩૮ , માંધાતા જે મહીપતિ કૃતયુગનો અલંકાર હતો તે પણ ગયે, જેણે મહાસમુદ્ર ઉપર પાળ બાંધી તે દશમુખને હણનાર પણ ક્યાં છે. બીજા પણ યુધિષ્ઠિરાદિથી છેક તમારા સુધીના પણ ગયા, પણ આપજે એક એવા ભૂપાલ આજ છે કે જેમની સાથે, તે બધાં સાથે જે નથી ગઈ તેવી વસુમતી, જવાની જણાય છે–૩૯ * પિતાના કુલને અંત આજે જાણી મહાદુઃખ પામી, યશસ્વી એ . મુંજ રાજો મરવા તૈયાર થયે-૪૦ , , તેજ વખતે દ્રાદિત્યે ભેજને આણુને તુરત બતાવે જેથી જ્યજ્યકાર થઈ રહ્યું–૪૧ આવું આ સંબંધને આ રીતે લાગું પડે તેવું વૃત્તાન્ત જ્ઞાનીને મોઢેથી સાંભળી શારદાનંદને મંત્રીએ પોતાના ઘરમાં રાખે-૪૨ બહુશ્રુત મંત્રીએ રાજાને તે એમજ કહ્યું કે મેં બ્રાહ્મણને માય; આવી રીતે પાર અર્થે વિચારી કામ કરનારા રાજસેવક થેડાજ હૈય છે–૪૩ 12 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #96
--------------------------------------------------------------------------
________________ તે એક દિવસ નંદરાજાને પ્રાણ કરતાં પણ વધારે પ્રિય એવે પુત્ર નામે વિજ્યપાલ તે પાપકર્મ માટે, અનેક રીતે વાર્ય છતાં, સારા માણસોએ ના કહ્યા છતાં, શિકારીઓને તથા બહુધાનને સાથે લઈ, વનમાં ગયે-૪૪-૪૫ - એ તરફથી હકારે કરાવ્યું તે તેમાં એક મેટ વરાહ, આદિવરાહજ સાક્ષાત હોય તે વિકરાલ, નીકળી આવ્ય-૪૬ . તેની કેડે દોડતાં મહાર અરણ્યમાં નીકળી ગયે અને ત્યાં એ રાજકુમારને સુધા તૃષાની પીડા થવા લાગી–૪૭ નિદ્રા કાવ્યથી હારે, કાવ્ય ગીતથી હારે, ગીત સ્ત્રીવિલાસથી હારે, સ્ત્રીવિલાસ બુમુક્ષાથી હારે -48 લવણ સમાન રસ નથી, વિજ્ઞાન સમાન બંધુ નથી, મરણ જે ભય નથી ને સુધા જેવી વેદના નથી–૪૯ સુધી એવી ઘેર કવિતા છે કે, થોડેક કાલે પ્રાણ હરે પણ તૃષા તો તેથી પણ ઘણું રોદ્ર છે કે સાક્ષાત્ તુરતજ પ્રાણ હરે છે–પ૦ કેવલ નિર્જન એવા ઘેર વનમાં સુધા ને તૃષાથી પીડાતો રાજકુમાર જલસ્થાનની શોધમાં વને વને ભમવા લાગે–પ૧ - એમ કરતાં એક સરોવર તેની નજરે પડયું, તેમાં અમૃત તુલ્ય જલા ભરેલું હતું તે પેલા તૃષાર્ત કુમારે પીને કંઠ શીતલ ક–પર પાણી પીને સરોવરની પાળે એક વૃક્ષની છાયામાં બેઠો ને વીસામો લેવા લાગ્ય-પ૩, તેવામાં તે ઠેકાણે એક વાવ, સાક્ષાત્ યમ જેવો, પહેલું મેં કરીને તથા ભયંકર ઘુઘવાટ કરતે, ને વિકરાલ આખ બતાવતો, આવી લાગે-૫૪ . | વાઘને જોઈને અતિશય ભયથી વ્યાકુલ થઈ જીવ લઈને કુમાર નાઠે અને એક મોટા ઝાડ ઉપર ચઢી ગયે; પરંતુ પેલે વાઘ પણ એની પાછળ –પપ કુમારે વિચાર કર્યો કે હું આ ઝાડની આગળની ડાળે જાઉં તે ત્યાં ' - વાઘ આવી નહિ શકે, એનું બલ તો માત્ર જમીન ઉપરજ છે-૫૬ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Prust
Page #97
--------------------------------------------------------------------------
________________ 81 એમ કરીને મૂલને તજી કુમાર ડાળીઓ ઉપર ચઢો તે ત્યાં એક ઘરડો વાનર બેઠેલ દીઠે–પ૭ ' અહો! મારૂં કર્મ શું વિચિત્ર છે કે દુતર અંધકાર મારા ઉપર ' વીટાય છે! વાધ અને વાનરની વચમાં મારા પ્રાણ સંશયમાં આવી પડયા છે..-૫૮ એ વૃક્ષમાં એક ઘણે સમર્થ વ્યંતર રહેતો હતો. તેના પ્રભાવથી વાંદરો બોલ્યો કે હે કુમાર! કાંઈ બીહીક રાખીશ નહિ, સ્વસ્થ થા અને આ વૃક્ષના પત્રથી અતિ કોમલ એવા મારા સ્થાનમાં આવીને બેશ–૫૯-૬૦ કુમાર ઉચે ચા અને વાનરને કહેવા લાગ્યો કે હે ભાઈ! વાઘના ભયમાંથી તેં મને ઉગાર્યો-૬૨, પછી સંધ્યાકાળે વાવ ત્યાં પાછો આવે તો તે વખતે કુમાર પેલા વાનરના ખોળામાં માથું મૂકી ઉઘતો હતે-૬૨ વાનર તેને કહેતો હતો કે જે ભાઈ વાઘ કે કશાની તારે ભીતિ રાખવી નહિ, આ વૃક્ષમાં મારું સ્થાન છે ને તેને દેવતાની એ.કી છે-૬૩ " એમ કરતાં રાજપુત્ર સારી રીતે ઉં; એટલે વાઘને યક્ષના પ્રભાવથી વાચા થઈ કે હે વાનર! આ છોકરાને વિશ્વાસ ના કર, માણસમાત્ર જુઠા બોલા અને કુડના ભરેલા હોય છે-૬૪-૬૫ માટે એને તું નીચે નાખી દે જેથી મને ભક્ષ મળે, ને એકજ સ્થાનમાં રહેનાર આપણ બેની પરમ મૈત્રી છે તે ચાલતી રહે-૬૬ બુદ્ધિમાનું વાનરે વાઘને ઉત્તર આપ્યું કે હે ભાઈ! હું એવું વિશ્વાસઘાતનું પાપ કદાપિ કરવાને નથી-૬૭ વાનરનું આવું કહેવું સાંભળીને વાઘ ચૂપ રહ્યા, અને થોડીક વાર પછી પેલે કુમાર જાગી ઉઠ-૬૮ * * પછી વાનર કુમારના ખોળામાં સુઈ ગયે, એટલે તેને ઉંઘતો જોઈને , વળી વાઘે કહેવા માંડયું-૬૯ '; હે કુમાર ! મારૂં હિતકારક વચન સાંભળ. આ દુરાત્મા વાનરને ' વિશ્વાસ તારે કરે નહિ-૭૦ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #98
--------------------------------------------------------------------------
________________ નખી, નદી, શૃંગી, શસ્ત્રધારી, એટલાનો તેમ સ્ત્રી અને રાજકુલ તેને - - ક્ષણમાં તુષ્ટ, ક્ષણમાં સણ, એમ ક્ષણે ક્ષણે રાષ્ટ તુષ્ટ થાય, એવાઅવ્યવસ્થિત ચિત્તવાળાની કૃપા પણ ભયંકર છે–૭૨. . શત્રુ હોય પણ તે પંડિત હોય તો સાર, બાકી મૂર્ખ હિતકારક હોય તથાપિ સારે નહિ, કે વાનરે રાજાને માર્યો અને વિપ્રને ચારેએ ર -73. " માટે સુતેલા એવા આ પાપી વાનરને નાખી દે કે જેથી મને આહાર મળે ને તે નિર્ભય થાય–૭૪., મિત્રને વિશ્વાસઘાત કરવારૂપી ઘેર પાતક કર્યું-૭૫. - ભલ્લા ભલુ પરિણમઈ, લામાંલામુ હાઈ લચ્છક એડા મૃગ ઘણું પીય પટંતર જોઈ૭૬ ન પડતાં પડતાં, પિતાના કર્મના પ્રભાવથી, વાનર વૃક્ષની એક શાખામાં ભરાઈ રહ્યો અને સાવધાન થઈ ભયથી બચી ગયે-ક.. પોતાનું દૂર કર્મ સંભારી કુમારને બહુ લાજ આવી, એમ દેખી વાનર બેલ્યો કે ભાઈ મારા તરફથી કશું ભય રાખીશ નહિ -78. , - હું દીન અને શરણાગત એવાને હણતો નથી, તેમાં પણ વિશેષે જે મહા ભયથી બ્રાન્ત છે તે યદ્યપિ પિતઘાતક હોય તો પણ હું તેને હણતે નથી–૭૯. . આક્રેશમાં પણ સુજન અવચન વદત નથી, જેમ પીલાતાં પણ શેલડી ગળપણજ “આપે છે, પણ જે નીચ છે તે તો હજારગણા ગુણથી * ઉપકૃત છતાં પણ જે વાત કલહમાં બેલાય તેવી હસતાં પણ બોલી નાખેછે–૮૦. . 1. એ કથા પંચતંત્રાદિમાં સુપ્રસિદ્ધ છે P.P.Ac. Gunratnasuri V.S. Jun Gun Aaradhak Trust
Page #99
--------------------------------------------------------------------------
________________ મન, વચન અને કાયા ત્રણેમાં પુણ્યરૂપી અમૃતથી પરિપૂર્ણ, ત્રણે ભુવનને ઉપકારની પરંપરાથી આનંદ કરતા, પારકા ગુણના એક કણને પણ પર્વત જેવડો કરીને માનતા, નિત્યે પિતાના હૃદયમાં આનંદતા, એવા સંત પુરુષે તો વિરલા જ હોય છે–૮૧. જે સુજન છે તે પિતાના વિનાશસમયે પણ વિકાર પામતા નથી, છેદતાં પણ ચંદનવૃક્ષ પિતાને છેદનાર કહેવાડાનું મુખ સુગંધવાળું કરી આપે છે–૮૨ બેજ જણથી પૃથ્વી ઉભી છે, ને પૃથ્વીએ પણ તે બેનેજ ધારણ કર્યા છે, - એક જેની બુદ્ધિ ઉપકાર ઉપર છે તે, અને બીજો જે ઉપકાર સમજે. છે તે–૮૩ દઉ પુસેહિ ધરૂ ધારા અહવા હંપિ ધારીયા ધરણી ઉપરે સ્સ મઈ ઉવઆરિએ જો ન સંસઈ-૮૪ વાનરે કહ્યું કે હે કુમાર! એ વાતમાં કશ ખેદ માં કર; જેની જેવી કર્મરતિ તેવી તેની મતિ થાય છે–૮૫ પિતાનું દુઃખ અને કર્મદુઃખ સંભારીને નંદને પુત્ર મરી ગયે હેય તેમ અચેતન થઈને પડ૮૬ તેવામાં સર્વજનને આનંદ આપનાર એવું પ્રભાત થયું અને કમલવનને વિકાસ કરનાર હજાર કરને ધણી સૂર્ય ઉદય પામ્ય-૮૭, . મશ્રીના મુચકુંકુમના પંકશી તરુપલ્લવને છાંટતે. અને તિમિરવનને દાવાનલ એવો ભગવાન સૂર્ય ઉદય થયે–૮૮ - સંગમની આશાથી સામસામેના તીર ઉપર બૂમ પાડતાં ને ત્યાં ભમતાં એવાં ચક્રવાકયુગલેને દિનપતિ ભેગાં કરે છે–૮૯ સૂર્યોદય થતાં વાઘ ગિરિગુફામાં સંતાઈ ગયો, એટલે વાનરે કુમા- . રને કહ્યું કે, હવે તારે જવું હોય ત્યાં જો-૯૦. મારૂં કે વાઘનું કેઈનું ભય તારે આ વનમાં ધરવું નહિ, કેમકે જે જે દુષ્ટ પ્રાણી છે તે સૂર્યનું દર્શન થતાં ચે તરફ વેરાઈ જાય છે-૯૧ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #100
--------------------------------------------------------------------------
________________ કુમારના મનમાં પેલી વેદના હતી તેથી તે, વાનરને પગે પડયો અને કાંઈ બેલ્યા ચાલ્યા વિના કે ત્યાંથી ખશ્યા વિના કેવલ ચેધાર રેવા લાગે--૯૨. | સર્વ શાસ્ત્રમાં ગુમ ધર્મ બુધલે કે એમ કહ્યું છે કે, પાપીનું પાપ માણસે જાણે એમ પ્રકટ કરવું કે જેથી કસાક્ષીને લઈને તે પાપથી છૂટે-૯૩-૯૪. તેથી કુમારને પિતાની બાથમાં લઈને વાનરે કહ્યું કે તારે રાત્રી દિવસ “વિશમિરા” એ શબ્દનું ધ્યાન રાખવું-૯૫. આ ધ્યાનથી તું પાતકથી છૂટશે, એટલે મંત્રાર્થ સમજી ધર્મસંગ્રહ કરજે-૯૬. આલિંગન દઈ ક્ષમા આપી, બરડે હાથ ફેરવી અને વાનરે તેને શાન્ત કર્યો એટલે તે “વિશમિરા” એટલું સંભારને નીચે ઉતર્યો-૯૭, તે ત્યાંથી ઉતરીને વનમાં ભમતે તથા " વિશે મિરા” એટલા શબ્દ બોલતો ચતુર એવો નંદનંદન વિકલાંગ થઈ ગયો-૯૮. સસલે, સાબર, સુવર, વાનર, શીઆળ, મૃગ, નાહર, મહિષ, ગમે તેને દેખે તે પણ વિશેમિરા એટલુંજ બેલ--૯૯. - ફલાદિ કાંઈ ખાય નહિ, કહીં બેસે નહિ, બીજું કશું બોલે નહિ, વસ્ત્રનું પણ ભાન નહિ, ને મેઢે પાણી પણ અરાડે નહિ, એવો થઇ ગયે -100 વારંવાર વિશે મિરા, વિશે મિરા એનું એ બોલ્યાં જાય, ને કદાપિ લાંબે સાદે રુવે કદાપિ ખડખડાટ હસે-૧ આ તરફ આવું થયું ત્યાં પેલી તરફ તેના ગંજતુંગમાદિ તથા રથ બળદ વિગેરે વાધના ભયથી નાશીને વિશાલામાં જતાં રહ્યાં-૨ તેમને દેખીને નંદરાજા સકુટુંબ મહાદુઃખાબ્ધિમાં ડુબે અને - સુતવિયેગને શેક તેને બહુ પીડવા લાગે--૩. 1. વિકલ છે અંગ જેવાં તે. P.P. Ac. Gunratnasuri M.S. : Jun Gun Aaradhak. Trust
Page #101
--------------------------------------------------------------------------
________________ 85 સુતસંગને વિગ થતાં અમૃત નથી કે વિષે નથી, ટાઢે નથી કે તાપે નથી–૪ " જગતમાં ચંદન શીતલ કહેવાય છે, ને તેથી ચંદ્રમા અધિક શીતલ કહેવાય છે, પણ પુત્રનાં અંગને સ્પર્શ તે ઉભય કરતાં અતિ શીતલ છે–પ જેઠને આષાઢને તાપ ઘણો કહેવાય છે, ને તેથી પણ અધિક તાપ સાક્ષાત્ અગ્નિને છે, પણ તે ઉભય કરતાં પુત્રવિયેગને તાપ મેં ગણે અપુત્રનું ગૃહ શૂન્ય છે, અબંધુને દિશા માત્ર શૂન્ય છે, મૂર્ખનું હૃદય શૂન્ય છે, દરિદ્રને સર્વ શૂન્ય છે–૭ શૂન્યાત્મા અને શૂન્યચિત્ત થઈ, રાજા પુત્રને શોધવા માટે સેના , લઈ, હરિનું નામ સંભારી વનમાં જવા નિકળે-૮ . કેટલાક રથમાં બેઠા, કેટલાક હાથીએ કે છેડે ચઢ્યા, ને એમ પગલું કાઢનારને આગળ કરી સર્વ સેના દેડતી ચાલી–૯' શૂન્ય જે થઈ ગયેલ અને રુદન કરતે રાજા વનના પ્રદેશમાં ભમવા લાગે, ને એમ બૂમ મારવા લાગ્યું કે “હે મારા પુત્ર વિજયપાલ તું ક્યાં ગયો?–૧૦ - એમ કરતાં ભાગ્યના બલે વનમાંથી પુત્ર જીવતે હાથ આવે, પણ તેની દશા વિકલ અને વિહલ હતી, અને તે માત્ર વિશેમિરા એટલું જ બેલ્યાં કરતો હત–૧૧ તે સમયે માતા પિતા બંધુ સર્વે તેને ભેટયાં, અને પાંચે વારિત્રને વાદ સમેત યજ્યકાર થઈ રહ્યો-૧૨ હર્ષાશ્રુના પૂરથકી ભૂતલ કચરાવાળું થવા લાગ્યું અને બંદીજનોનાં કુલ સુવર્ણપૂર્ણ થવા લાગ્યાં–૧૩ કુમાર ઉપરથી ઉતારી ઉતારીને વસ્ત્ર, ગજ, અશ્વ, રથ, રત્ન, મેતી, આભરણ, એમ દાનમાં આપવા લાગ્યાં-૧૪ . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #102
--------------------------------------------------------------------------
________________ રાજાએ પૂછયું કે કુમાર! તમારું શરીર કુશલ છે! ત્યારે કુમારે કહ્યું વિશમિરા, અને ફરી જે જે પૂછયું તેનું પણ ઉત્તર તેનું તેજ આપ્યું–૧૫ પછી હસ્તીના કુંભસ્થલે બેસારી, ઉપર ઉત્તમ છત્ર ધરાવી, ગંગાજલના ફીણ જેવા શ્વેત ચામર ઢોળાવી, તૈયાર રાખેલી સ્ત્રીઓ પાસે મેતીથી વધાવરાવી, અને બંદીજનો પદે પદે સ્તુતિ ઉચ્ચારે એવી રીતે અનેક વાઢિત્ર, ગીત, સમેત, તથા નાના દેશથી આવેલા રાજાઓ પગે પ્રણામ કરતા જાય એમ મહેટા મહત્સવથી ઉત્સવ થઈ રહ્યો છે જયાં એવી વિશાલા પુરીમાં એક લાખ માણસે સમેત રાજપુત્રને આ -16-17-18-19 નંદે કુમારને ઘરમાં લાવી ઉત્તમ જલથી સ્નાન કરાવરાવ્યું, ને ખવરાવવા માંડ્યું, પણ એ તો વિરોમિર એટલું જ બોલ્યાં કરતો હત–૨૦ કોઈને ઓળખે નહિ, અક્ષર ઓળખે નહિ, ને અંતઃપુરમાં કેવલ ભડકેલા મૃગ જે ફર્યા કરે-૨૨ મણિ, મંત્ર, ઔષધ, દાન, દેવતારાધન, એવા ઘણા ઉપાયથી; તેમ હાથથી, દીવાથી, ઉતાર ઉતારવાથી; હમ, જપ, અગ્નિહોત્ર, લક્ષ બ્રાહ્મણનાં ભોજન, એ બધાંથી; ને એવાજ અનેક વિધિ પ્રમાણેને ઉપાયથી તથા પિંડપાતનથી; ભૂત પ્રેત પિશાચાદિની પૂજાથી; બલિદાનથી તેમ વનમાં વસતી શાકિની આદિને ઉતાર મૂકવાથી; અવલેહ, પકવ વૃત, ૫કવ તલ, વટિકા, ગુટિકા, આસવ, ચૂર્ણ, પાક, ઈત્યાદિ ઔષધથી; અર્થે ગાદિ સ્નાનથી; રાજાની આજ્ઞાથી આવેલા અનેક વિદ્યાના ઉપચારથી; મંત્રશાથી, યોગીઓથી; કશાથી રાજપુત્ર સાજો થયે નહિ–૨૩-૨૪-૨૫-૨૬-૨૭ છે ત્યારે નંદરાજાનું ચિત્ત મહાચિંતાણંવમાં દુખ્યું, કે અરે! આ . મારા એકના એક પુત્રને મહાકષ્ટ પેદા થયું–૨૮ - - - - જ વાત, પિત્ત કે કફ, આતે શું છે ! કાંઈ સમજાતું નથી, એમજ. લાગે છે કે કોઈ દુષ્ટ ધૂર્તરાજે કોઈ દુષ્ટ મંત્રથી એને બાંધી નાખે છે-૨૯ * નંદે પોતાના મુખ્ય મંત્રી બહુશ્રુતને બોલાવે, ને તે પણ બોલાવતા : વેત તુરત આવ્ય-૩૦ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #103
--------------------------------------------------------------------------
________________ . નૃપના ચરણે મસ્તક નમાવી તે પાસે બેઠે, એટલે નંદરાજાએ ગણદ કઠે તેને કહેવા માંડયું-૩૧ - હેમંત્રી! રાજયના ભારને ઉપાડી લે તેવો મારે પુત્ર વિજયપાલ સર્વ વિધાને જાણ છતાં કઈ રીતે ભરાઈ પડે છે-૩૨ શારદાનંદન મહાજ્ઞાની જે ત્રણે વિશ્વની વાત જાણત અને દેખતો તેને તે મેં પાપીએ હર્યો છે–૩૩ જે એને માર્યો ન હેત તે પુત્રની કશી ચિંતા હતી નહિ, પણ ભાવિની કરેખા બલવાન હોય ત્યાં ઉપાય સુજતો નથી-૩૪ સૂર્ય પશ્ચિમ દિશાએ ઉગે, પર્વતમસ્તકે શિલાતલમાં કમલ ઉગે, મે ચલે, અગ્નિ શીતલ થાય, તે પણ ભાવિની કર્મ રેખા ચલતી નથી-૩૫ કેરડાને ઝાડે પાંદડાં નથી તે તેમાં વસંતનો દોષ છે ? ઘુવડ દિવસે ' દેખે નહિ તેમાં સૂર્યને દેષ શો? ચાતકના મુખમાં ધારા ન પડે તેમાં મેઘને * દોષ શે ? વિધિએ પ્રથમથી જ લલાટે જે લેખ લખ્યા હોય તેને કોઈઉખાડી શકે એમ છે ?-36 જામઈ પછઈ સંપજઈ, સા જઈ પહિલી હેઈ, કજ ન વિણસઈ અપ્પણઉ, દુજ્જણ હસઈ ન કેઈ–૩૭ હે મંત્રીશ! શારદાનંદનને શોક કરૂં કે સુતને, એક ગુરુ ગુણપૂર્ણ હતે બીજો પ્રાણવલ્લભ છે–૩૮ ' અત્યંત પાપ જેણે કરેલું એવા મેં આ લેકમાં જ પાપનું ફલ ચાખ્યું, હવે મારે જીવવાની જરૂર નથી, મારે મરવું જ સારૂ છે-૩૯, ' ત્યારે બહAતે રાજાને કહ્યું કે મહારાજ! શારદાનંદનને માર્યો તે હવે કાંઈ ન માર્યો થવાને નથી–૪૦ , . ( ગઈ વાતને શોક કરવો નહિ, ભવિષ્યની ચિંતા કરવી નહિ, એમ - કેવલ વર્તમાનમાં જ વિચક્ષણે વર્તે છે–૪૧ . . . 1. આ લોક ભર્તુહરિકૃત નીતિશતકમાં છે, '' 13 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #104
--------------------------------------------------------------------------
________________ * ગયું તે ગયું જ, મુલું કેઈ જીવતું થતું નથી, પણ કુમારના ઉપચાર માટે દાંડી પીટ; તે એવી કે આ પ્રકારે ભરાઈ પડેલા સવયવ- . સુંદર કુમારને વિશેમિરા એમ લવ કરવામાંથી જે કઈ વિદ્યાથી સારે કરશે તેને નંદરાજા અર્ધ રાજય આપશે. એમ કરવાથી કદાપિ કેઈ અધેરાજયના લેભે ઉપચાર કરવા આવે તો આવે-૪૨-૪૩-૪૪ મંત્રીનું આવું વચન સાંભળીને રાજાએ દાંડી પીટનારને બોલાવ્યા ને તે તુરત નગારૂં અને દાંડી લઈને આવ્યા–૪પ તેમને કહ્યું કે તમે ચોરાશી ચટામાં સર્વત્ર આખા પુરમાં આ પ્રમાણે દાંડી પી–૪૬ - રાજાનું વચન સાંભળી, તેમ કરીશું એમ આજ્ઞા માથે ચઢાવી, સર્વે દાંડી પીટનારા રસ્તે ગયા–૪૭ બહુશ્રુત પણ, રાજાનું કાર્ય સાધવાની ઈચ્છાથી, નંદરાજાની રજા : લઈ શારદાનંદન પાસે ગયે–૪૮ શારદાનંદન ભોયરામાં હતો ત્યાં જઈ સર્વજ્ઞ એવા તેને રાજાની સર્વ વાત દાંડી પીટાવા સુધીની કહી બતાવી–૪૮ શારદાનંદને કહ્યું કે હે મંત્રી મારી વાત સાંભળે, હું કુમારને તમારી આજ્ઞાથી રોગરહિત કરીશ–પ૦ તમે મારા માતા છે, પિતાસ્થાને છે, તમે ગુરુ છો, બંધુ છો, તમે, જીવિતના દાતા છો, તમેજ મારા મહત્વના વધારનાર છો, હું તમારે છું–૫૧ જન્મ આપનાર, ઉપનયન આપનાર, જે વિદ્યા ભણાવે છે, અન્ન આપ- . નાર, અને ભયથી બચાવનાર, એટલા પાંચ પ્રકારના પિતા શાસ્ત્રમાં કહેલા છે–પર વિતરણ કરતાં બીજો કોઈ દેવ નથી, બ્રહ્મચર્ય કરતાં બીજું તપનથી, જે ચારિત્રવાળા છે તેમને બીજું કરવાનું નથી, અભયદાનથી બીજું દાન નથી.-૩ P.P.AC.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #105
--------------------------------------------------------------------------
________________ હે મંત્રી હું શા પ્રકારે તમારે અનૃણ થાઉટ રાજાના રાજ્યને અર્ધ મળે એવું તમારું ઈષ્ટ હું કરીશ–૫૪ તમારે સાત વર્ષની અતિ કૌતુકવાળી એવી એક પુત્રી છે, તે વિદ્યામાં કુશલ છે, ને તેનું નામ ધન્યા એવું છે તેમ તેના ગુણ પણ તેવાજ છે–પપ તેને પટાંતરિત કરી, અને જ્ઞાનપ્રભાવથી જાણી, હું વિશેમિરા એ. મ લવતા કુમારને મટાડીશ–પ૬ ', ' ' - તમે નગારાને હાથ અડકાડીને રાજ સભામાં જાઓ, ને નંદરાજાને કહો કે સ્વામી મારી સાત વર્ષની દીકરી સરસ્વતીના પ્રસાદથી વિદ્યામાં અતિ કુશલ છે, તે આ પ્રમાણે ભરાઈ પડેલા કુમારને તમારા ને મારા ભાગ્યના ગે સારા કરી શકશે, પટાંતરે ભારતીને રાખી એમ કર્યા વિના બીજી રીતે એ થવાનું નથી– 57-58-59 મંત્રીનું આવું વચન સાંભળીને રાજાના કાનમાં અમૃત રેડયું હેય તેવી શાનિત વળી, ને હર્ષપૂરથી રાજાને અતિ આનંદથ-૬૦ 'રાજાએ મંત્રીને કહ્યું કે તમારી પુત્રીને હું મારા રાજયનું રક્ષણ કરનારી પ્રત્યક્ષ કુલદેવતા માનું છું-૬૧ ને વળી બીજી રમ્ય વાત તો એ છે કે દૂધ અને તેમાં સાકર મળી, સુવર્ણ અને તેમાં સુગંધ થઈ, માલપૂડા અને ઘીભર્યા, ખોળને ગર ખાંડતાં તૈલને લાભ, ખેતરમાં જ નિધિગ્રહની પ્રાપ્તિ. પુષ્પ વિના ફલપ્રાપ્તિ થઈ, આંગણામાં જ કલ્પવૃક્ષ થયું–મેઘ વિના જ શપનિર્વતિ થઈ, સંઘમાં સાધુનો સમાગમ થયો, કે મારૂં અર્ધરાજય કોઈ અન્યને નહિ . જાય–૬૨-૬૩-૬૪ હે બહુશ્રુત! આખું રાજ્ય તમારે આધીન છે, તમારા વચનને જ આધીન છે, તેમાં પણ વળી મને પુત્ર આપીને ખરીદી લેશે તેમાં બાકી જ શી ? -65, ' પછી રાજા કુમારને પરિવાર સમેત લઇને મંત્રીની સાથે મંત્રીને ઘેર આ -26 :. પિતાની શક્તિ અનુસાર, મંત્રીઓ, આસનાદિ યુક્તિ રાજાને માટે તેમ સર્વ રાવર્ગ માટે ભક્તિપૂર્વક કરી-૬૭ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #106
--------------------------------------------------------------------------
________________ - ત્યાં એક પાસા સુંદર અને મજબુત કનાત બાંધેલી હતી, ને તેમાં સુખાસન ઉપર શારદાનંદનને બેસારી રાખ્યો હતો–૬૮ - પેલી વિદ્યામાં નિપુણ એવી મંત્રી પુત્રી તેને પણ સંવંભરણ વિભૂષિત કરી સુવર્ણસને અંદર બેસાડેલી હતી–૬૮ - ગમય તથા અક્ષતાદિથી ભૂમિને શોધી પવિત્ર કરી ત્યાં મુક્તાફલના સ્વસ્તિકપૂર્યા, ને તે ઉપર સુવર્ણનું સિંહાસન માંડી તેમાં સર્વજ્ઞ શ્રીજિનની પવિત્ર મૂર્તિ સ્થાપી–૭૦-૭૧ તેની અષ્ટ પ્રકારે પૂજા કરીને રાજાએ સ્તુતિપૂર્વકનૈવેદ્ય મૂછ્યું-૭૨ ' પેલી કાતના મે આગળ શિખા મુદ્રા સમન્વિત એવું હેત વસ્ત્ર પહેરાવેલા પિતાના પુત્રને બેસાય-૭૩ - ધૂપ, અક્ષત, પુષ્પ, સુવર્ણ, માણિક્ય, મેતી, ઈત્યાદિથી ત્રણે લેકના નાથને વધાવી મંત્રીપુત્રીને સેવકે સમેત પંચાંગથી નમસ્કાર કરી મહા આનંદથી રાજા બે કે જગગુરુના પ્રસાદથી તથા શ્રી સરસ્વતીની કૃપાથી મારા રાજ્યને ધારણ કરનાર આ મારે પુત્ર સાજે થાઓ-૭૪ 75-76 તે વખતે, શારદાનંદને શીખવેલો શ્લેક વિદ્યાવિશારદ એવી મંત્રીપુત્રી સારે સ્વરે બેલી–૭૭ વિશ્વાસ રાખનારનું વંચન કરવું એમાં શી ચતુરાઈ છે, ખળામાં * સુતેલાને મારવામાં શું પરાક્રમી–૭૮ હે કુલને આનંદ આપનાર કુમાર નંદરાજાના નંદન! તારા કરેલા દુકૃત માટે હવે પશ્ચાતાપ ન કર–૭૯ વિસેમિરા” એ વાક્યને પરમાર્થથી તાત્પયર્થ ચાર બ્લેક વડે એ પ્રકારે કહું છું કે જેથી તું પાપમુક્ત થશે–૮૦ આવું તેનું વચન સાંભળીને રાજાના કુમારને કાંઈક સાન આવી અને પેલી કુમારીકાને “સેમિરા” “સેમિરા” એમ કહેવા લાગે-૮૧ તે વખતે મહા આશ્ચર્ય સર્વને લાગ્યું કે અહો! આને જ્ઞાનવૈભવ કેવડે છે. કુમારને એક ભાગને તો ગુણ થઈ જ ગયે -82 . . - P.P. Ac. Gunratnasuri M.S. JunGun Aaradhak Trust
Page #107
--------------------------------------------------------------------------
________________ 101 વળી દેવેશની પૂજા કરી, મંત્રીપુત્રીને વધાવી, ને નંદે કહ્યું કે હે ભારતિ! મને જે હિત છે તે કહો-૮૩. છે ત્યારે વળી શારદાનંદને બતાવેલ બીજો શ્લેક મંત્રીશ્વરની વિચક્ષણ પુરી બોલી--૮૪ સેતુ આગળ ગંગા અને સાગરને સંગમ છે ત્યાં જઈને સ્નાન કરતાં બ્રહ્મહત્યા છૂટે છે પણ મિત્રદ્રોહનું પાપ છૂટતું નથી-૮૫ એ લૅક સાંભળીને કુમારને વધારે હર્ષ થે, ને નંદરાજાસમેત સર્વને પણ બહુ આનંદ થવા લાગે--૮૬ અહો આ કુમારીનું જ્ઞાન શું છે! કહી ન શકાય તેવી વિદ્વત્તા કેટલી છે કે જેણે સવગેપગે કુમારને શુદ્ધિમાં આયે-૮૭ . ત્યારે પાછ કુમાર, કુમારીના પ્રતિ “મિરા” એટલું બોલવા લાગે, તે જોઈ સભાસદોએ કહ્યું કે અધોઅર્ધ તો ફેર પડયે–૮૮ . . . વળી જગદીશ્વરને પ્રણામ કરી નંદરાજાએ કહ્યું કે હે મંત્રીપુત્રી હવે આગળ વદ-૮૯ પછી શારદાનંદને સંજ્ઞા કરી એ પ્રમાણે ત્રીજો હિત અને સઘર્મયુક્ત શ્લેક તે વિદ્યાનિપુણ કુમારિકા બોલી-૯૦ મિત્રદ્રોહી કૃતઘ અને જે વિશ્વાસઘાતી છે તે ત્રણે ચંદ્ર અને સૂર્ય , તપે ત્યાં સુધી નરકમાં રહે છે.-૯૧ એ કને અર્થ મનમાં લઈ કુમારે નમસ્કાર કરીને રાજાને તથા સર્વ લેકને કુશલ સમાચાર પૂછયા-૯૨. તે જોઈ રાજમંડલમાં બહુજ આશ્ચર્ય થયું કે અહે નંદરાજાને પુત્ર રોગરહિત થયે--૯૩ ' ત્યારે મંત્રીપુત્રી પ્રતિ કુમારે “રા” એટલું જ કહ્યું, તે જોઈ લેક * કહેવા લાગ્યા કે ત્રણ ભાગનો રેગ ગે–૮૪ ત્યારે નંદરાજાએ જિનની આગળ નૃત્ય કરીને પેલી વિદુષી કુમારિ . 1 કાની પૂજા કરી વિનતિ કરી કે હે માતા! મારૂં હિત કહે--૮૫ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #108
--------------------------------------------------------------------------
________________ 102 જ્ઞાની એવા પેલા અંદર રહેલા બ્રાહ્મણે ધર્મધ્યાનયુક્ત વાક્ય કહ્યું, તે મંત્રીપુત્રી ચેથા શ્લેક રૂપે બેલી--૯૬ રાજા! જે રાજપુત્રનું કલ્યાણ ઈચ્છતો હોય તો સુપાત્રને દાન આપ, પાપથી ભરાઈ ગયેલા એમજ શુદ્ધ થાય છે–૮૭ કુમાર આ ચાર શ્લેક સાંભળીને નવે અવતાર આવ્યું હોય તેમ, જલ પાવાથી ઝાડ તાજું થાય તેવો તાજો થો-૯૮ * સ્વજને સાથે વાત કરવા લાગે, ગુરુજનને ઓળખવા લાગ્ય, દેવને નમસ્કાર કરવા લાગે, પાત્રને દાન આપવા લાગ્યું, ને કુપાત્ર પ્રતિ ભાષણ પણ ન કરવા લાગ્યો --99 - તૂયંત્રિકથી, મંગલ વાહિત્રોથી, માગણના જય જય કારથી, વારાંગનાનાં નંદરાજા પિતાના પુત્રને ખોળામાં લઈ પૂછવા લાગ્યું કે હે કુમાર. મને બધી ખબર હવે કહે કે તને શું થયું હતું ?--1 તને આવે છે ગ્રહ થયે હતું, ને તું “વિસેમિરા” એમ શાથી બોલતો હતો, તથા ચાર શ્લેક સાંભળી સાજો કેમ થયું ?--2 કુમારે સર્વના સાંભળતાં સ્પષ્ટ રીતે પોતે કરેલા મિત્ર વિશ્વાસઘાતનું પાપ કહી બતાવ્યું.-૩ પાપકર્મ માટે જવું, વાઘને મળવું, ઝાડે ચઢવું, વાનરના ખોળામાં સુવું, વાનરે વાઘને ન આપવું, પણ પિતે વાનરનું વાઘને આપવું, વાનરનો પરોપકાર, “વિસેમિરા” એ મંત્ર વાનરે બતાવો, એ બધું રાજાને કહ્યું-૪--૫ સાજો છતાં પણ આ પાપકર્મથી હું ગ્રહગ્રહીત થયે, ને આ મંત્રીપુત્રીએ તે પાપનું કારણ બતાવ્યું.-૬ હે પ્રભુ! મારૂં પાપ સુપાત્રને દાન આપવાથી જશે એમ છે તેથી હું તમારી કૃપાવડે સુપાત્રને દાન આપવાને ઉગ માંડીશ-૭ - 1, પ્રહ એટલે કાંઈ વળગાડ વગેરે તેથી ચહીત, તેને તાબે, .. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #109
--------------------------------------------------------------------------
________________ . . . 103 - કુમારનું ચરિત સાંભળીને, તથા અર્થપૂર્વક ચારે કને વિચાર ' કરીને, નંદરાજા મંત્રીપુત્રી પ્રતિ બોલ્યો કે હે કુમારિ! તમે તે ગામમાં રહે છે ને આ વૃત્તાન્ત જે વાનર, વાઘ અને મનુષ્ય વચ્ચે બન્યું તે તે - વનમાં બને છતાં તમે કેમ જાણે 2-8-9 - આવું સાંભળતાં જ કરાતમાં બેઠે બેઠે શારદાનંદન સાહસથકી આ લેક ફુટ રીતે બોલ્યા--૧૦ " દેવગુરુના પ્રસાદથી મારા જિહા સરસ્વતી વસે છે, તેના થકી હું, ભાનુમતીનું તિલક જેમ જણાયું તેમ, જાણી શકું છું- 11 આ લેક સાંભળતાંજ રાજાને મૂર્છા આવી, ને ક્ષણ વારે સચેત થતાં વિચારમાં પડશે કે જે શારદાનંદન જ્ઞાનીમાં શ્રેષ્ઠ જ્ઞાની હતો તેનું આ વિચન છે એમ મને લાગે છે, તે હવે હું એને શું મે બતાવું ?-12-13 - આ મંત્રીરાજ મારે પિતા છે, ને આ વિપ્ર મારે પિતામહ છે, કેમ કે એ બે મારા રાજયની રક્ષાને લીધે મારા પૂર્વજ છે–૧૪ કનાતને આધી કરીને ઉત્તમ રાજા શ્રીનંદે ક્ષમા યાચતે યાચતે શારદાનંદનને દંડવત્ પ્રણામ કર્યા–૧૫ નંદરાજાએ આનંદ પામી મંત્રીની બહુ સ્તુતિ કરી કે મને હત્યા લાગતાં તમે અટકાવી અને પુત્રના પ્રાણ પણ તમે ઉગાર્યા- 16 રાજાએ અર્ધ રાજય શારદાનંદનને આપ્યું ને શારદાનંદને તે મંત્રીપુત્રીને આપ્યું, અને મંત્રીએ પિતાની પુત્રી તુરતજ મહામહેત્સવ સમેત નૃપકુમારને પરણાવી, ને આ બધા ઉપરથી નંદરાજાની કથા લેકમાં પ્રવર્તી- 17-18 " માટે હેરાજા વિક્રમાદિત્ય! શુભસંગ્રહ કરવો, જે કે નંદરાજાએ બહુશ્રત મંત્રી સંગૃધ્યા હત-- 19 એ કથાને યથાર્થ સાંભળીને વિક્રમાકે ભૂપે તેને હર્ષ પામી એક કોટિ દીનાર આપ્યા- 20 કોઈ દુઃખા દર્શન માટે આવે તે એક હજાર, ને આવીને કાંઈ સારું બેલે તે દશ હજાર, અને સુંદર વાણી વિસ્તારે તેને લક્ષ,ને જે મહા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #110
--------------------------------------------------------------------------
________________ 104 કવિ હોય તેને કટિ, એ પ્રમાણે નિષ્ક કોશાધીશે આપવા એમ વિક્રમરાજાએ પોતાના ઔદાર્યને નિયમ કરી રાખ્ય-૨૧ દર્શનથી સહસ્ત્ર, આલાપથી દશ સહસ્ત્ર, હાસ્ય કરાવતાં લક્ષ, ને પરિ તોષ પમાડતાં કટિ, વિક્રમ આપે છે -22 આવી આજ્ઞા કશાધીશને આપી મૂકી અને કહ્યું કે તારે આ પ્રમા- * ણે લક્ષ રાખી કર્યાં જવું એમાં મને કદાપિ પૂછવું નહિ-૨૩ આ એ પ્રકારે હે ભોજરાજા ! વિક્રમાદિત્ય ભૂપતિનું ઔદાર્ય અને સહજ સતે મેં તમને કહી બતાવ્યું. 24 ' એના કરતાં અધિક દાન કરો, કે કાંઈક ન્યૂન, અથવા તેની સમાન કરે તો વિક્રમના સરખું ઔદાર્ય કહેવાય અને આ આસને બેસાય, નહિ તો નહિ-૨૫ - આવી શ્રવણ ને અમૃતરૂપ કથા સાંભળી રાજાને મનમાં બહુ ચમ કાર લાગે, અને એમ થયું કે આવા મહાવિદ્રમાર્ક ભૂપતિ બરાબર આ કલિયુગને વિષે હું શી રીતે થાઊં ? - 26 જયા પૂતળીએ કહેલી આ કથા સાંભળીને ભેજ રાજેદ્ર તે દિવસે તે સભામાંથી સપરિવાર ઉઠી ઉભો થયો --27 વિક્રમાદિત્ય ભૂપતિની આ શ્રીરામચંદ્રપ્રયુક્ત પ્રથમ કથા, સિહાસને પ્રબંધમાં પૂર્ણ થઈ.-૨૮ , | ઇતિ સિંહાસન બત્રીશીની પ્રથમકથા સંપૂર્ણ બીજે દિવસે કાર્યને મર્મ જાણનાર ભોજરાજા રાજ્યાભિષેકયોગ્ય ઉત્તમ સામગ્રી કરાવી, પોતે ક્રૂર કર્મથી દૂર રહી, મણિ, અંજન, ઔષધ, મંત્ર, ઈત્યાદિથી ઉત્તમ રક્ષા બંધાવી, સર્વ સભાસદોને લઈ, સ્વશક્તિ અનુસાર રાજયાધિષ્ઠાત્રી દેવતાની પૂજા કરી, સારા મુહૂર્તમાં, રિથર લગ્નમાં, ચંદ્રગુરુ અને રવિ શુભ હતા તે વેગમાં, રાહુ છઠ્ઠો હતો, શનિ લગ્ન હતો, અષ્ટમસ્થાનમાં કેઈ ગ્રહ ન હતો, લગ્નાધીશ, ઉપર શુભ ગ્રહની દષ્ટિ હતી, જે અને લશ ગ્રહ વક્રત હતા. તેવામાં, બત્રીશ રાજ ગવાળા યુક્ત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #111
--------------------------------------------------------------------------
________________ લગ્ન, યુક્તદિવસે, યુક્તક્ષણે, વરસ્ત્રીથી વધાવાતે વધાવાતે, સભામાં આવ્ય–૧–ર–૩–૪–૫ તગર, અગર, કપૂર, કસ્તૂરી, શિલારસ, ઇત્યાદિ મિશ્રિતધૂપ રાજાએ કરાયે-- ઉત્તમ સુગંધવાળા જલથી બધી પૂતળીઓને નવરાવી અને નાના દેશથી આણેલાં વિચિત્ર વસ્ત્રથી તેમનાં દીલ લેયાં– ' શીતલ અને સુગંધમય એવાં ચંદનથી તેમને લેપ કર્યો અને ચંપક, અશેક, જુઈ વગેરે પુષ્પ તેમને ચઢાવ્યાં-૮ બત્રીશ થાળ અને વાટકામાં નૈવેદ્ય, જલ, ફલ સમેત ભક્તિપૂર્વક મૂછ્યું-૮ એમ માનપૂર્વક પૂજા કરીને બત્રીશે દેવતાને જુદા જુદા પ્રણામ કર્યા, અને રતુતિપાઠ, હાથ જોડીને, રાજા કરવા લાગે-૧૦ ઈંદ્રને માન આપનાર તમને નમસ્કાર, ઉત્તમ આસનની રક્ષા કરતાં તમને નમસ્કાર, દેવલેકનાં આભૂષણ તમને નમસ્કાર, મને વાંછિત ફલ આપનાર એવાં તમને નમસ્કાર-૧૧ આવી યથાયોગ્ય સ્તુતિ કરીને ભોજરાજ સિંહાસને બેસવા માટે જે પાસે આવ્યો કે બીજી પૂતળી વિજ્યા નામની બોલી ઉઠી કે હે ! આ આસને તમારે બેસવું નહિ-૧૨-૧૩ તે દેવતાના પ્રસાદથી મનુષ્યભાષામાં યથાર્થ વાર્ત ત્રણે લેકને આ નંદ આપવાવાળી કહેવા લાગી–૧૪ જ્યારે તમે શ્રીવિક્રમાદિત્યના જેવા થશે ત્યારે આ પવિત્ર સિંહાસનને તમે યેગ્ય થશે–૧૫ - તે સાંભળી ભેજરાજાએ વિજ્યાને કહ્યું કે નમન, પ્રાર્થના, મહા ભક્તિ એનાથી સર્વે દેવતા પ્રસન્ન થાય છે–૧૬. - તે તમે શા માટે પ્રસન્ન થતાં નથી ? માન છે તે જ મહાપુરુષોનું ધન છે, અને દેવતાઓ એક પુષ્પના અપવાથી પણ મોટું રાજય આપી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #112
--------------------------------------------------------------------------
________________ 106 અથવા કેવલ ભાવરૂપ ભક્તિથી શ્રી જિનદેવ છેક સ્વર્ગ મુકિન્ન પર્યંત પણ આપી દે છે, તો તમે આવા કઠોર હૃદયવાળાં થઈ મારા ઉપર કેમ કૃપા કરતાં નથી–૧૮ ( આ પ્રમાણે વચન સાંભળીને વિજયા બેલી કે ભોજરાજ ! સાંભળે, ભાવથી તે સર્વ દેવતા પ્રસન્ન થાય છે જ, પણ અભિમાનથી થતા નથી–૧૯ ચર, સ્ત્રીથી જ જીવનારા, વિપ્ર, થાન, કસેવક, કુશિષ્ય, નડારી સ્ત્રીઓ, કૃતઘ, પરવંચક, લાંચ લેનાર, તલરક્ષક, કુમિત્ર, ફૂટ બોલનારા, સ્વકાર્યસાધક, સ્વામિદ્રોહ કરનારા, કુમંત્રી, એ સર્વ જેવાં છે તેવાં, હે ભેજરાજ ! અમે સ્વામિવંચક નથી, અમે તે શ્રી વિક્રમાર્ક ભૂપાલના ગુણમાત્રનું જ કીર્તન કરનાર છીએ–૨૦–૨૧-૨૨ બલિ, પૂજા, ઉપહાર, માયાવચન, એ સર્વથી કે કશાથી અમે વિક્રમાર્કના ગુણોત્કર્ષને તજીએ તેમ નથી–૨૩ ગુણજ્ઞ એવા સ્વામીને તજી જે અધમ સેવકે અગુણજ્ઞને આશ્રય કરે છે તેમનું સાતે સૂત્રમાં કહીં પણ સ્થાન કહ્યું નથી–૨૪ | વિક્રમાદિત્ય રાજા જે ઔદાર્યગુણને ભંડાર હતો, અને જેણે આ ખા ભૂમંડલનું દારિદ્રય ફેડયું તેની વાત ક્યાં !-25 તેનાં સિભાગ્ય, ઔદાર્ય, દાન, શાંતિ, પરાક્રમ, ગાંભીર્ય, સાહસ, એ તેનાં તે તેનાંજ, બીજામાં તેવાં હોઈ શકે નહિ૬ * ત્યારે ભેજરાજે જયકારિણી એવી જયાને કહ્યું કે એવા કરી વિક્રમભૂપાલનું ઔદાર્ય કેવું હતું ?-27 તેનું વર્ણન તમે કરે, કેમ કે મને તે સાંભળવાનું કેતુક છે. એવું સાંભળી પૂતળીએ ભેરાજાને કહેવા માંડયું-૨૮ હે ભેજ મહારાજા ! સાંભળો. શ્રી વિક્રમનું ચરિત્ર અતિ અદ્ભુત છે, તે કાને પડતાં ત્રણે લોક માથું હલાવે છે–૨૯ કહ્યું છે કે દેવીના આગળ સો વર્ષથી કોઈ યજ્ઞ હેમ્યાં કરતો હતો છતાં દેવી પ્રસન્ન થતી ન હતી, તેની વિનતિ સાંભળતાં રાજાને એવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #113
--------------------------------------------------------------------------
________________ 9 * 107 કૃપા થઈ આવી કે ત્યાં જઈ પિતાનું મસ્તક હેમવા તૈયાર થયા, પણ દેવીએ વાર્થી ને વર માગવા કહ્યું તે તે વર પણ પેલાને જ અપા-૩૦ ઉજજયિની નામની મહાપુરીમાં ઈંદ્રસમાન વિશ્વવિખ્યાત રાજેશ્વર શ્રી વિક્રમાદિત્ય રાજય કરતો હત-૩૧ એક દિવસ તે ભૂપાલે વિદ્વાનોની સભામાં વિદ્વાનને મેઢે નીતિગભિંત આવો શ્લોક સાંભ–૩૨ ગાયે ગંધથી જુવે છે, જ્ઞાનીઓ જ્ઞાનથી જુવે છે, રાજાઓ ચારથી જુવે છે, ને બીજા લેક તો માત્ર આંખેજ જુવે છે-૩૩ એ લોક સાંભળીને રાજાએ, પૃથ્વી ઉપરનાં મડાથર્ય સર્વત્ર જોઈ લાવવા માટે ચાર મેકલ્યા-૩૪ - તે નિત્યે દેશ દેશ ભમવા લાગ્યા, ચારે દિશાએ, વિદિશાઓમાં, નદી, તીર્થ, પર્વતાદિ, સર્વથામાં ફરવા લાગ્યા-૩૫ દીસઈ વિવાહ ચરીએ જાણી જઈ સુજણ દુજણ વિસે, અપૂપાણ ચ કલિજજઈ હિડિજઈ તેણ પુહવિએ-૩૬ તેમનામાં એક સુભદ્ર નામે ઘણે વિદ્વાન હતો તે છ માસ સુધી એ પ્રમાણે ફરીને પાઠ આગે-૩૭ નમસ્કાર કરનારને વત્સલ એવા રાજાને સભામાં જઈ તે નમે, તે વખતે રાજાએ પોતાના સેવકને કુશલસમાચાર પૂછયા-૩૮ - તમે કયા કયા દેશ જોયા? કયાં તીર્થ જોયાં? કીયા પર્વત જોયા ? અને એમ ફરતાં શું આશ્ચર્ય કયાં દીઠું ?-39 ત્યારે સર્વતોભદ્રે કહ્યું કે હું ફરતા ફરતે કર્ણાટમાં ગયો તે ત્યાં જે લેક મેં દીઠા તેમના કાન બહુ વિધેલા જણાયા-૪૦ તે લેક બંને કાનને ઉંચા કરીને રાતે સુવે છે, ને દિવસે દોરાથી મેળવીને મરતક ઉપર નાખે છે-૪૧ ત્યાંથી ગંગા અને સાગરના સમીપે ઘણાક તીર્થ અને તેમાં પણ શુકલતીર્થ મે જોયું તે તે તે ઘણું આશ્ચર્યકારક જણાયું-૪૨ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #114
--------------------------------------------------------------------------
________________ - 108 તે તીર્થના જલમાં સારામાં સારૂ ગળીએલ વસ્ત્ર બળતાં તુરત શુદ્ધ શ્વેત થાય છે એ મહા આશ્ચર્ય છે-૪૩ ત્યાંથી મુશરિરત્નનિષ્પન્ન, નિરાલંબ, અને નિરાશ્રય એવા શ્રી પાર્શ્વનાથનાં દર્શન કરવા માટે અંતરિક્ષ ગયે-૪૪ છે ત્યાં પદ્માસનસ્થ શ્રી પાર્શ્વનાથ તરફ પાણીઆરીઓ નીચેથી ભરેલા ઘડા લઇને જાય છે એમાં સંશય નથી–૪૫ ત્યાંથી ગજ અને વાહનથી પૂજિત જે ગજપદતીર્થ ત્યાં ગયે, જે ત્રણે ભુવનમાં કલિકુંડ એ નામથી વિખ્યાત છે-૪૬ જેની અ ગજે પિતાના મિત્ર જાણી કલિકુંડતીર્થમાં વન કમલેથી કરી એવા તપેનિધિ શ્રી પાર્શ્વનાથ જે એ તીર્થના નાથ છે તે વાંછિતાર્થે પૂર–૪૭ * ત્યાંથી શત્રુંજય તીર્થ જે સુખ આપનાર અને મુક્તિદાયક છે ત્યાં ગયે, એ અનંત સિનું પરમ સ્થાન છે એમ પ્રસિદ્ધ છે.-૪૮ અતિ અલૈકિક અને ઉંચામાં ઉંચે આ પર્વત છે, જેના ઉપર વસતા યતિએ સુખે મુક્તિને હાથથીજ લઈ લે છે-૪૯ ત્યાં કામધેનુ સમાન એક ક્ષીરિણી વૃક્ષ છે જે તીર્થયાત્રાએ આવતા લેકે ઉપર ક્ષીરની વૃષ્ટિ કરે છે-પ૦ પ્રાસાદને પાછલે ભાગે મહાચર્યકારી એવું ઉચકા નામનું કાલેદંચક જેવું પાણીનું સ્થાન છે--૫૧ પાણી કરકમાત્ર, નિર્જીવ, નિર્મલ, છે અને લાખો ઘડો ભરી લેવાય તોપણ વધતું ઘટતું નથી--પર તત્ત્વ એમ કહે છે કે કેઈ વખત કે ધર્મઘોષ નામના પિતાના પરિવાર સમેત અત્ર આવ્યા હતા-પ૩ શિષ્ય સમેત તે વનમાં શરીર ચિંતાર્થે ગયા હતા ત્યાં શિષ્ય પાણીને ' ન પડી જમીન પર મૂકીને વનપ્રદેશ જેવામાં જીવ ઘાલ્ય-૫૪ ' - સાગના વૃક્ષ ઉપરથી ઉડીને એક કાગડે પડી ઢળી નાખે તેથી પાણી શિલામાં, નીચા સ્થાનને લીધે, જઈને કર્યું-૫૫ * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #115
--------------------------------------------------------------------------
________________ 109 ' ગુરુએ શિષ્યનું આ કામ જોઈ મનમાં શોચ કર્યો કે પાણી સૂકાઈ જશે ત્યારે આ કામે બહુ જીવની હાનિ થશે--પ૬ | ગુરુનું વચન સાંભળીને તે વખતે શિષ્ય શાપ દીધું કે જે મારૂં તપ નિર્મલ હોય તો આમાંથી પાણી ખૂટશો નહિ--પ૭ છે. આ તીર્થમાં સાગવૃક્ષ અને પક્ષમાં કાગડો એ કદાપિ થશે નહિ; તે પ્રકારે એ સ્થાનનું પાણી અદ્યાપિ જેવું ને તેવું આશ્ચર્યકારક છે-૫૮ * ગજ ઉપર પુત્તલિકાયુક્ત એક મહા દેવતા છે ત્યાં હે સ્વામિનું જગતું ને આશ્ચર્ય પમાડનારૂં મહા દિવ્ય થાય છે--૫૮ - જે સત્યવાદી હોય, પરદારપરામુખ હોય, કુલદ્રયવિશુદ્ધ હોય, પદ્રવ્યને ન હરનાર હોય, તે નિર્ભય થઈ હરિતભિત્તિની વચમાં જઈ શકે છે, બીજો પાપકારક પાપાત્મા તો વચમાંજ રહી જાય છે.-૬૧-૬૨ શત્રુંજય તીર્થને નમન કરીને હું દેવપત્તન જ્યાં ચંદ્રપ્રભાસ નામનું ત્રિભુવનવિખ્યાત ક્ષેત્ર છે ત્યાં ગયો.-૬૨ : " - ત્યાં તેત્રીશ કોટિ દેવ નિરંતર વાસ વસે છે, સોમેશ્વર મહાદેવ વિઘમાન છે અને સરસ્વતી અને જલનિધિને ત્યાં સંગમ છે-૬૩ વળી ચંદ્રકાંતની બનાવેલી એવી ચંદ્રપ્રભ જિતેંદ્રની ત્યાં પ્રતિમા છે જે વિષય વિનાશિની છે, તેની પૂજા મેં ભક્તિપૂર્વક કરી-૬૪ - તેના સ્નાનના જલથી સ્થાવર અને જંગમ હરેક જાતનું વિષ, સૂર્યોદયથી અંધકારની પેઠે, તુરત નાશ પામે છે-૬૫ " ત્યાંનાં તીર્થમાત્રને નમસ્કાર કરીને હું મંગલપુર કે જ્યાં શ્રી પાર્થ નાથને પર્વતતુલ્ય પ્રાસાદ છે ત્યાં ગયે-૬૬ - નવપલ્લવ દેવની, ત્યાં પાપનાશિની પ્રતિમા છે જે અતિ તેજોમય છે, અને પિતાના ઉત્તમ પ્રભાવે કરીને સંસારના ભયને નાશ કરવાવાળી છે.-૬૭ તેની મેં પરમાનંદથી પૂજા કરી ને ત્યાંના અર્ચને પૂછયું કે આ નવપલ્લવ કેમ છે?--૬૮ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #116
--------------------------------------------------------------------------
________________ 110 તેણે કહ્યું સધ્ધર્મ નામને શ્રાવકશ્રેણ, હે પથે! અત્રને જ રહેનાર જિનપૂજામાં ઘણે તત્પર હતો, તે એક દિવસ સ્નાન કરાવતો હતો તેવામાં તેના હાથમાંથી કલશ ખશી પડયે, ને જિનેશના અંગુઠા ઉપર પડ જેથી તુરત અંગુઠો ભાગી ગયો–૬૯-૭૦ ત્યારે સધ્ધમેં વિચાર્યું કે હું કે પાપી છું કે મેં જગદીશ્વરનું બિંબ ખંડિત અને અપૂજય કર્યું–૭૧ જ્યાં સુધી મને પાપનું સ્મરણ રહે ત્યાં સુધી મારે આહાર કરે નહિ એમ આગ્રહ લેઇને તે હઠ કરી બેઠો–૭૨ - ધરણુંક એવા સુરેશ્વર તેની ભાવભક્તિથી પ્રસન્ન થઈને પ્રત્યક્ષ થયા અને બોલ્યા કે હું તારા ભાવથી, સત્વથી, તપથી, પ્રસન્ન છું, તું પારણકર, બિંબને અંગુષ્ટ આવશે–૭૩–૭૪ , | સ્નાન કરાવી ઘણાંક પુષ્પાદિથી પૂજા કરી દીપ ધરીને દ્વાર બંધ કરજે–૭૫ અને હે ભાગ્યશાલી! ઉત્સવપૂર્વક સંઘને લઇને સવારે બારણાં ઉઘાડવા આવજે–૭૬ - સધ્ધર્મ તે પ્રમાણે કર્યું તે જિનેન્દ્ર કદલીના અંકુરની પેઠે પૃથ્વીમાંથીજ નવપલ્લવ થઈ રહ્યા–૭૭ એવા આશ્ચર્યકારક તીર્થને નમસ્કાર કરીને હું રેવતાચલ ગયો અને યાદવોના અધીશ્વર એવા શ્રી નેમિનાથને મે-૭૮ વારત્નમય, શ્યામ, શાશ્વત, સર્વકામપ્રદ, મહાપ્રભાવસંયુક્ત અને મંદિરના ઉમરા ઉપર રહેલા એવા તેમને મેં નમન કર્યું-૭૮ ત્યાં જિનાધીશને એક ગોષ્ટિક જે સુંદર ભાષણ કરવાવાળે હતો તેને પૂછ્યું કે શ્રી નેમિનાથનું મંદિર વિપરીત કેમ છે?-૮ , તેણે કહ્યું હે પાંચ, સાંભળ જયાં શ્રી નેમિનાથનાં ત્રણ કલ્યાણિક થયાં છે એવું રૈવતાચલ તીર્થે વિખ્યાત છે-૮૧ તે ત્રણ તે દીક્ષા, જ્ઞાન અને નિર્વાણું, જે આખા જગતને આશ્ચર્ય કરવાવાળાં છે, ને જેમને લીધે જ આ તીર્થ શત્રુંજયકરતાં ચતુર્ગુણ છે–૮૨ - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #117
--------------------------------------------------------------------------
________________ 111 નિખ્ખમણ નાણનિધાણ નિવાણ જમ્મભુમી ઉવંદ જિણાવ્યું નઈ વસઈ સાહુજણ વિરહીયમિ દેસે બહુ ગુણવિ-૮૩ એક શત્રુંજય શૃંગ છે, તે ત્રણ કલ્યાણદ્ભવ છે, માટે આ તીર્થ ચતુર્ગુણ છે-૮૪ જયાં જિનનાં જન્મ નિષ્ક્રમણ હોય, જ્ઞાન હોય કે નિર્વાણ હોય, અથવા જે જિનપદથી સંસ્કૃષ્ટ પણ હોય, તેજ તીર્થ એમ બુધલેક કહે છે–૮૫ નેમિનાથની શંકગતિ પ્રતિમા બેસારી–૮૬ જલથી સ્નાન કરાવતા એવા શ્રાવકાગ્રરત્નથી સ્વામીનું બિંબ ગળી ગયું--જે ભાવિ છે તે અન્યથા થતું નથી!--૮૭ અતિ ધાર્મિક એવો રત્ન, તીર્થવિધ્વંસનું પાપ લાગ્યું જાણી, અતિ શાંત ચિત્ત રાખી, ઉપવાસથી પિતાને દેહ શોષવા લાગે- 88 . રેવતાચલની અધિષ્ઠાત્રી, શ્રી નેમિનાથના વિધ્રને હરનારી, એવી અંબિકા બેમાસ પછી, તપના પ્રભાવે પ્રસન્ન થઈ બેલી... 89 હે રત્ન! તે મારા ઉપર શા માટે તપ માંડયું છે? ઉઠ, મારૂં વચન માન, અને ભોજન કર-૯૦ . અંબિકાનું આવું વચન સાંભળીને તે ધાર્મિકત્તમ નમસ્કાર કરી બોલ્યો કે હે માતા હું તપમાં કાંઈ જાણતો નથી, હું બ્રાહ્મણ કુલનો નથી, - હું પાપી છુ, મહા ઘોર કર્મને કર્તા છું, ઉત્તમ તીર્થનો દવંસ કરનાર શકુ? --92 અંબિકાએ કહ્યું કે, હે વત્સ! તારા સાહસથી હું પ્રસન્ન થઈ છું, તું તારું કાર્ય ઝટ કરી લે, અને જે ચ્છા હોય તે વર માગ-૯૩ - જે સ્ત્રી કોટિમાં હાઈ દ્વિજપતિની દયિતા હતી, જેણે અપમાન પામતાં સર્વને ત્યાગ કરી નેમિધ્યાનને આદર કર્યો, તે રૈવતાચલ ઉપરની પરમ દેવતા વ્યાધ્રપાશ અંકુશ આદિ સમેત, સિંહયાના તમારું રક્ષણ કરે-૯૪ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #118
--------------------------------------------------------------------------
________________ 112 . હું આપની સમક્ષજ તીર્થોદ્ધાર કરીશ, માટે મને સર્વ લક્ષણસંપૂર્ણ એવી પ્રતિમા આપ --05 એવું તેનું વચન સાંભળી પ્રસન્ન થઈ રત્નને પોતાના કરકમલે ઝાલીને અંબિકા તુરત માર્ગે સુવર્ણ બલાનકમાં ગઈ--૯૬ સુવર્ણ, વજ, અને માણિક્ય એ ત્રણેની વીશે અહની, ભૂત ભવિષ્ય ને વર્તમાન એમ ત્રણ પ્રકારની પ્રતિમા, જે ચક્રવર્તી શ્રી યુગાદિપુત્રે કરેલી, તે સર્વે બહેતર અને રત્ન ભાવ પૂર્વક વંદના કરી.-૯૭-૯૮ કદાપિ લોભી લોક અજ્ઞાનથી મણિ અને રત્નની પ્રતિમાને નાશ કરે, એવી શંકા પડવાથી વિચાર કરીને રત્ન શ્રી નેમિનાથની જ રત્નથી બનેલી જે જગત્માં બહુ મૂલવાળી ગણાય તે પ્રતિમા લધી-૮૯-૧૦૦ અંબિકાએ કહ્યું કે જે રત્ન! કુમારને કાચે તાંતણે બાંધી ને આગળ થઈ જયાં એમને લઈ જવા હોય ત્યાં ચાલવા માંડ-૧ જો વચગે કદાચિત્ પાછુવાળીને જઇશ, તે જયાં હશે ત્યાંની ત્યાં પ્રતિમા અટકી જશે એમાં ફેર નહિ પડે--૨ બહુ સંભાળ રાખી રત્ન માર્ગે જિનનું સ્મરણ કરતે ચાલ્યો, ને ચાલતાં ક્ષણમાં જ પાપ નિવારક એવા જિનમંદિર આગળ આ--3 ' જેવી મૂર્તિ ઉમરા આગળ આવી કે રત્ન પાછું વાળી જોયું કે, સ્વામીનાથે આ ઉંચા ઉમરા ઉપર શી રીતે ચઢશે!--8 જગત્પતિની પ્રતિમા તે એમ થતાં ત્યાંજ અટકી, અને મેગ્ની પેઠે નિશ્ચલ થઈ હલાવી હાલે નહિ-૫ ત્યારે એ બિંબને ત્યાં સ્થાપન કરી, રેવતાચલ ઉપર સંઘે જિનમંદિરને ઉલટાવી નાખ્યું-૬ - શ્વાસઘાતથી જે ઉખડ્યા નહિ, શીતલ નદીના પૂરથી લેપાયા નહિ, કામાગ્નિથી પ્રજળ્યા નહિ, વનના પ્રતાપથી વિદલિત થયા નહિ, વાકુ શસ્રરૂપ લાવણ્યવિધાથી પણ જે ભેદ પામ્યા નહિ, રાજમતિથી વિક્ષિપ્ત થયા નહિ, એવા શ્રી નેમિનાથ ચિત્તરૂપી વનમહેલા શમ તને અક્ષત રાખો.-૭ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #119
--------------------------------------------------------------------------
________________ ' 113 ." જેના વામબાહુદડે વિશ્વશક્તિથકી વળગેલા કેશરીને વૃક્ષશાખાને વળગેલા વાનરવાલની પેઠે નચ તે નેમિનાથે તમારી વૃદ્ધિ કરે-૮ જેમના વામાંગે બાહુદંડને વળગેલા મહાસિંહને પોતાના ભુજબલની અગાધ શક્તિથી એ કરી નાખ્યો કે, તે થથરવા લાગે, એટલે તેને જેમણે વાનરાનું બચ્ચું ઝાડને ડાળે લટકે તેમ લટકા, ને આમ અનેકવાર જેણે જૈતુક કર્યા એવા શ્રી નેમિનાથ આપને કલ્યાણકારી થાઓ-૯ પૃથ્વીને ભાર અંગે લાગવાથી ત્રાડતા આદિવરાહને શું એ ઘેર છે! કે સુવર્ણગિરિ (મેરુ) ના નમવાથી પીડાતા દિગ્ગજને દવનિ છે! કલ્પાંતે ક્ષોભ પામેલા મહા સમુદ્રને ઘરઘડાટ છે? કે સ્વર્ગઘંટાને નાદ છે! એમ જેને માટે વિવિધ વિતર્ક થાય છે એ શ્રી નેમિનાથના શંખને ધ્વનિ આપને કલ્યાણ આપે--૧૦ : રાયમઈ રાયમઈ રાયમઈ જણ પરિયત્તા પ્રણવને ઘણવન્ત ઘણવને સૈજપુ નેમી-૧૧ તે પર્વત ઉપર આવા શ્રી જિનેશ્વરને નમન કરીને ગજેદ્રપદકુંડને હું જોતો હ-૧૨ . . ત્યાં હે પ્રભુ! આકાશગંગાને પ્રકટ ઐત છે, ને સર્વપાપને નિવારણ કરનાર જલ ક્ષીર જેવું શ્વેત છે–૧૩ .. નમસ્કાર સમાન મંત્ર, શત્રુંજ્ય સમાન ગિરિ, અને ગદ્રપદનું નીર, એટલાં ત્રિભુવનમાં અદ્વિતીય છે-૧૪ રવર્ગ સમાન સૈારાષ્ટ્ર દેશમાં હે ભૂપ! અનેક તીર્થ છે, તે સર્વ મેં જેયાં-૧૫ - ત્યાંથી વળતાં જાહેરનામના ઉત્તમ પુરમાં આવ્યું ને ત્યાં વાલુકાની પ્રતિમાને મેં, હે સ્વામી! નમસ્કાર કર્યો.-૧૬ - વેલાતટે નવખંડ એવા જિનપાર્શ્વનાથને નમન કર્યું અને ત્યાંથી મેદપાટના ભૂષણ રૂપ નાગઢ એવું જે તીર્થ છે ત્યાં આવ્ય-૧૭ - 15 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #120
--------------------------------------------------------------------------
________________ 114 - ત્યાં મેં મહા આશ્ચર્ય દીઠું , મેરુ સમાન એક મંદિરમાં અલક્ષ પાર્શ્વનાથ છે --18 મૂલ નાયકના સ્થાન આગળ ભક્તિ નિર્ભરથકી વરાશપ્રાપ્તિભૂપતિ થકી ગોદુગ્ધ ઝર્યાજ જાય છે.-૧૮ - ત્યાં સુધી શ્રી પાર્શ્વનાથની ફણાથી શોભીતી નીલરત્નછવિવાળી - પ્રતિમાનાં દર્શન થાય છે, ને પછી કશું જણાતું નથી-૨૦ જેને શલાટોના ટાંકણાએ ઘયા નથી, જે ખાણમાંથી થયા નથી, જેમની કેઈએ પ્રતિષ્ઠા કરી નથી, એવા હૃદાધિવાસી નિરંજન નામના જિન આપનાં વાંછિત પૂર્ણ કરે-૨૧ અગ્નિ નહિ, શેષ નહિ, વિષમ વિષ નહિ, શાકિની ચંડી કાંઈ નહિ, : -- -- -- -- 22 મહેશની પ્રતિભાવાળું એકલિંગ નામનું તીર્થ જોઈને હું આશ્ચર્યકારક એવા સીતારામક ગામમાં ગયે-૨૩ ત્યાં પ્રકટ દિવ્ય કરાવવાવાળે સીતાને કુંડ છે, જેમાંથી કાટિ ઘડા ભરી જવા છતાં પણ જલ ખૂટતું નથી.-૨૪ - ભાવનાદાન ક્ષણિક છે તપ પણ કાંઈ નિયત રહેતું નથી, પણ જીવને જીવતા સુધી શીલ પાલવું એજ દુષ્કર છે-૨૫ દુરપવાદની ભીતિથી સીતાએ પોતાના શરીરને અગ્નિમાં હોમ્યું, તો તેજ વખતે અગ્નિ જે જલ રૂપ થઈ ગયે એજ ખરા શીલને મહિમા પ્રસિદ્ધ જાણો -26 * તે ગામથી હે રાજન્ ! ચિત્રકૂટ પર્વત ઉપર ગયે, તે ત્યાં ચિત્રાગારપુર, વિશાલ અને શાળા સંયુક્ત, અસંખ્ય જિનાલય સમેત, અનેક શિવાલય, તથા ગણતાં પાર પણ ન આવે એટલાં વિષ્ણુ બ્રહ્માદિ દેવનાં દેવલ સમેત, તથા વાવ કૂવા, તળાવ, મઠ, આશ્રમ, નદી, પર, વન, કુંડ, એ આદિ જયાં અસંખ્ય આવેલાં છે, એવું જોયું-૨૭-૨૮-૨૯ ' . 1. આશ્લેક આટલોજ મૂલમાં છે, ઉત્તરાર્ધ નથી. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #121
--------------------------------------------------------------------------
________________ 115 - પૃથ્વીનું આ ચિત્રકૂટ તે એક લેચન છે; માટે બીજું લોચન પ્રાપ્ત કરવાને પૃથ્વી તપ તપે છે-૩૦ - ત્રાંબુ, રૂપુ, સોનું, કલાઈ, સાસુ, લટું આદિ ધાતુની ત્યાં ખાણે પણ આવી રહેલી છે.-૩૧ | સર્વપાપને હરનારી સુવર્ણકાન્તા નામની નદી ત્યાં આવેલી છે, ને તેની ડાબી બાજુએ રામે કરાવેલું ચૈત્ય શોભી રહેલું છે–૩૨ તેના આગળ ઉત્તમ કુંડ ટાટાને ઉના પાણીના આવી રહેલા છે, જેમાં શીત જલ તે હિમ જેવું શીત છે, ને ઉષ્ણ તે ઉના કલાઈના રસ જેવું સસડે છે--૩૩ તેની આગળ જાકાર બે દ્વાર છે, એ કુંડનું જલ જનોને મહા આશ્ચર્ય પેદા કરે છે–૩૪ - એક કુંડમાં ગળી જેવા રંગનું જ છે, બીજામાં દૂધ જેવું છે, ને તેની આસપાસ ચારે દિશાએ બબે જનનું વન આવી રહેલું છે-૩૫ ત્યાં કાલમેઘ નામને ક્ષેત્રપાલ રક્ષક છે, ને એ કુંડ સીતારામકુંડ , એ નામે પ્રસિદ્ધ છે-૩૬ - તેને પ્રભાવ એ છે કે, જે પુરુષ શીલવાનું, ઉભયકુલવિશુદ્ધ, પરદ્રવ્યપરા મુખ, એ હેય, તે જ કુંડમાં પેસે ને કૃષ્ણ જલથી સ્નાનકરે છે તે જલ એકદમ દૂધ જેવું થઈ જાય, ને પેલે પુરુષ સર્વ વ્યાધિથી મુક્ત થઈ દિવ્યદેહવાળો બની રહે-૩૭-૩૮-૩૯ પછી જે પેલા કલાઈના રસ જેવા જલના કુંડમાં નહાય તો શરીર, તુરત ચંદન રૂપ થઈ રહે--૪૦ અને એક એક જન સુધી તેના દેહને ગંધ વ્યાપે, આવો એ કુંડને મહા આશ્ચર્યકારક મહિમા છે-૪૧ નિર્મલ એવા શીતલ કુંડમાં જે કઈ સ્નાન કરે તો તેનું રૂપ ઇંદ્રનાથી પણ અધિક પ્રભાવાળું થાય--૪૨ કેઇ માયાવી બહારને જ ડાળ રાખવાનું પાખંડ કરનારે તે ત્યાં ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #122
--------------------------------------------------------------------------
________________ - - 116 : કદાપિ પિસવાજ પામતો નથી, ઘણાક તપ અને કષ્ટ કરે પણ તેનું ત્યાં વળતું નથી--૪૩ પણ કદાચિત દેવગે કુંડમાં પેશી જાય તે જો નિર્મલ કુંડમાં જાય તે તે જલ શ્યામ થઈ જાય ને શ્યામમાં જાય તે શ્યામ જલ દશગણું શ્યામથાય-૪૪ અને જે એ અધમાધમ પ્રાણી શીતલ કુંડમાં સ્નાન કરે તે તેનું જલ એના ભાગ્યના ગે તમત્ર! જેવું થઈ રહે છે–૪પ તેમ છતાં પણ જો તેમાં એ ધૂર્ત સાહસ કરીને ઝંપલાવે તો ત્યાં જ તેનું મરણ થાય છે, ને તેની ગતિ નરકમાં થાય છે--૪૬ ' હે મહીશ વિક્રમાદિત્ય! મેં આ વાત નજરે દીઠી છે, સાંભળી છે કે વિચારથી ગઠવી કાઢી નથી, એટલે કદાપિ અસત્ય હોવાનો સંભવ , નથી--૪૭ - મહેનું સુ૫ ગાહી માપતીય જેન દિઠ પચ્ચખે. પચ્ચ ખેણુ વિદિકે જુત્તાજુd વિઆરેહિ-૪૮ તેની પાસેના વનમાં વિદ્યાને સાધક એ એક ઉત્તમ પુરુષ છે, તે જાપ હેમાદિ કરીને ઘેર તપ તપે છે.– 49 ( તેને એવું કષ્ટ કરતાં સે કરતાં વધારે વર્ષ થઈ ગયાં, તે પણ કુંડની , દેવતા તેને પ્રસન્ન થઈ નહિ–૫૦ , - જયારે વનમાં નીકળે ત્યારે તે કશું દેખી શકે નહિ ને કુંડ આગળ બેસે ત્યારે કદાપિ તે મયૂરબંધથી બંધાય—પ૧ " કેઈના સમજવામાં હતું નહિ પણ પિતાના દુષ્ટ ચિત્તને લીધે તેને કુલ થતું નહતું, તેનાં પૂર્વ કર્મજ તેને ફલતાં હતાં–પર આવું તેનું વચન સાંભળીને વિક્રમાકે ભૂપાલ આ કેતુક જોવા માટે ચિત્રકૂટ પ્રતિ જવા નીકળે-૧૩ પિતાના પરાક્રમમાત્રને સાથે રાખી એકલો જ હાથમાં ન લઈને *;* **,* * * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #123
--------------------------------------------------------------------------
________________ - 117 - વેગે ચિત્રકૂટ પ્રતિ, પોતાના બલ ઉપર આશ્રય કરનાર સિંહની પેઠે, જઈ પહે -54 એકજ સુપુત્રવડે સિંહણ નિર્ભય ઉધે છે, અને દશપુત્રવાળી છતાં પણ ગધેડી ભાર વહે છે–પપ સીહન સુણઈ ચંદબલ ન જોઈ પણ રિદ્ધિ એકલુ ગયઘડ દલઈ જિહિંસાહસ તિહિં સિધ્ધિ–૫૬ એક છતાં પણ જે સકલ કાર્ય કરવા સમર્થ છે તે સત્ત્વાધિક હોય તેજ ઘણો છે. ચંદ્ર છે તે સર્વ દિશાનાં મુખને પ્રકાસે છે, બાકી તારાના બધા સમૂહથી પણ કાંઈ તેમાંનું થઈ શકતું નથી–૫૭, સાહસપૂર્ણ, સ્વબલાધિષિત, શ્રીવિક્રમ એ ઘર વનમાં ગયે, અને - ક્ષેત્રના અધિષ્ઠાતા, એવા મેઘકાલને વિનતિ કરી કે તમારી આજ્ઞા હોય તે હુ કુંડમાં સ્નાન કરવા જાઉં. હે મહાત્મા! જે કાંઇ છિદ્ર, ઉપદ્રવ, ઘાત, આદિ હોય તે તમે નિવારણ કરજે-૫૮-૫૯ . બન્ને કુંડમાં સ્નાન કરી પ્રભાવ અનુભવીને શ્રી સીતારામને જે કુંડ ત્યાં સાહસવાનું ભૂપાલ ગો-૬૦ તમત્રપુસમાન કુંડમાં ભૂપે સ્નાન કર્યું તે તુરત તે જલ ગાયના દૂધ જેવું થઈ રહ્યું અને સુગંધી તથા ટાઢું શીતલ બની ગયું-૬૧ : - ' પછી હિમ જેવું શિતલ જે ઉદક હતું તેમાં રાજાએ પ્રવેશ કર્યો તે તેના પ્રભાવથી પોતે ઇંદ્ર કરતાં પણ અધિક થઈ ગયે-૬૨ શ્રી રામ અને સીતાની મૂર્તિને પ્રણામ કરીને રાજાએ, મઠ આશ્રમ પર્વતાદિથી પરિપૂર્ણ એવા સમીપમાં આવેલા વનને જોવા માંડયું–૬૩ * વનમાં વિંધ્યવાસિની દેવીનું સ્થાન જે મહા બીભત્સ અને રિદ્ર હતું, તેમાં કેતુકથકી રાજા પેઠે-૬૪ એક પાસે કંકાલ, તાલ, ઉત્તાધ ગણ સમેત ઉભો છે, એવી મહરેદ્ર, બુમુક્ષાથી બેશી ગયેલી કૂખવાળી, મત્રપાનથી ઉન્મત્ત, ક્રૂર, સંહારકારિણી, પુણ્યાત્માના નહિ પણ પાપીઓના પ્રાણની હણનારી, પેલા કુંડની રક્ષા કર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #124
--------------------------------------------------------------------------
________________ નારી, લંકેશ્વરના ગોત્રની, વ્યાઘ્ર સિંહાસન વાળી, તિક્ષ્ણ ત્રિશૂલ ધરનારી, એવી માતાને ત્યાં રાજાએ દીઠી–૬૫-૬૬-૬૭ તેને દેખીને રાજા ઉમરા બહારના મંડપમાં ઉભે તે એક પુરુષને " એકજ પગે ઉભે રહી કાંઈ સાધન કરતે, નારી રહિત, એક, રાગદ્વેષવિવર્જિત, જિતેંદ્રિય, મહામની, સમાધિસ્થ, એ દીઠો-૬૮-૬૯ વિક્રમે તેને પૂછયું કે, હે પુરુષોત્તમ! તમે કોણ છો! અત્ર તમારે શું કારણ છે? કેણે તમને મોકલ્યા છે?–૭૦ કેને સ્વતિ કહેવા માટે, શા કારણથી આ કષ્ટ કરો છો ? અને આ મંદિરમાં ક્યારે શા સંધિથી તમે આવ્યા છો !-71 આવું પૂછતાં તે વિદ્યાસિદ્ધ પરાક્રમી વિક્રમાકે પ્રતિ બે કે, હું કાશ્મીર દેશને બ્રાહ્મણ તીથૈયાત્રા કરતો અહીં આ છું–છર પણ આ વિંધ્યવાસિની દેવી મને તુષ્ટ થતી નથી, અને એમ ધ્યાન કરતાં મને લગભગ વર્ષ અત્રને અત્ર થયાં છે–૭૩ આ તીર્થયાત્રા થયા વિના હું શું મે દેખાડું? માટે હવે આજ હું અગ્નિપ્રવેશ કરીને મારો દેહ પાડીશ–૭૪ સ્વજનેએ મને પૂર્વે વાર્યો પણ અહંકાર કરીને હું મૂર્ખ આટલે આવે તે હવે પાછો શી રીતે જાઉં? -75 અનુચિત ફલની આકાંક્ષા રાખતાં અધમ પુરૂને વિધિ નિવારે છે, દ્રાક્ષને પાક તૈયાર થવા વેલે કાગડાને મુખપાક થાય છે–૭૬ . વિશ્વના ભયથીજ નીચ પુરુષો પ્રારંભ કરતા નથી, પ્રારંભ કરીને વિઘ નડ્યાથી મધ્યમ પુરુષ વિરમે છે, પરંતુ વિશ્વથકી વારંવાર પરાહત થયા છતાં પણ ઉત્તમ પુરુષ પ્રારંભેલું તજતા નથી–૭૭ અભાગીઆને શિરોમણિ એ મૂર્ખ, અવિચારથી કામ કરવા જતાં વર્ષ સુધી કષ્ટ વેઠીને છેવટ નિષ્ફલ થયો-૭૮ આવું દીનતા ભર્યું બોલવું સાંભળીને વિક્રમ ભૂપાલ તેના દુઃખથી P.P. Ac. Gunratnasuri M.S. : Jun Gun Aaradhak Trust
Page #125
--------------------------------------------------------------------------
________________ 119 પોતાના મનમાં દુ:ખ ધરવા લાગે અને તેને તીથૅદાન કરવાનો સંકલ્પ કરી બેઠો-૭૯ વિરલા જાણંતિ ગુણા વિરલા પાલંતિ નિદ્ધના નેહા વિરલા પરકજકરા પરદુઃખી દુઃખીયા વિરલા-૮૦ પ્રાણ તો અવશ્ય જવાના છે, મૃત્યુ મૂકનાર નથી, જેટલે પરોપકાર થયો તેટલું જ મરણ ન નીપજયું, એમ જાણવું–૮૧ પેલા વિદ્યાસાધકનો હાથ ઝાલી સાહસેકશિરોમણિ શ્રીવિક્રમ મંદિરથી બહાર નીકળે–૮૨ ' જે બારણા આગળ આવ્યું તેવું જ બારણું બંધ થઈ ગયું, ને 'વાની ભીંત જેમ ખડી થઈ હોય તેમ કેમે ઉઘડ્યું નહિ–૮૩ ત્યારે રાજાએ મુકી અને લાત મારી બલાત્કાર કરવા માંડયો તે ત્યાંના અધિષ્ઠાયકે કહ્યું કે, આ વૃથા માથાકૂટ શીદ કરે છે? -84 * આ માણસને મૂકીને હે નરોત્તમ! તમે સુખે જાઓ, બાકી એવાને તે આ તીર્થમાં કદાપિ સ્નાન મળવાનું નથી–૮૫ - જે કરવા ચગ્ય છે તે કામ, પ્રાણ કઠે આવ્યા હોય તે પણ કરવું, જે કરવા યોગ્ય નથી તે પ્રાણ કંઠે આવ્યા હોય તે પણ ન કરવું–૮૬ - હે ચૈત્યરક્ષક! સાંભળો! આ માણસને કુંડમાં સ્નાન કરાવવું, એમ મેં પ્રતિજ્ઞા કરી છે, એવું પરાક્રમી શ્રાવિક્રમે કહ્યું–૮૭ પ્રાણાંત થાય તે પણ એને સ્નાન કરાવવું, એમાં ફેર ન પડે, ને હે અના! દેવીસમીપે જઈને મારા પ્રાણ તજીશજ-૮૮. . રાજ્ય જાઓ, ધન જાઓ, કુટુંબ પણ જાઓ, પણ મેં જે વચન મેટેથી કહ્યું તે થવું જ જોઈએ-૮૯ અમલ બુદ્ધિવાળા માણસની પ્રતિજ્ઞા યુગાંતે પણ ચલતી નથી, અગત્યના વચનથી બાંધેલે વિંધ્યાચલ અદ્યાપિ વૃદ્ધિ કરતે નથી–૯૦. ત્યારે રસકે કહ્યું, હે રાજેન્દ્ર! પારકાના કાર્ય માટે તમારા પ્રાણ શાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #126
--------------------------------------------------------------------------
________________ " . 120 કાઢો છો? માટે હે મૂઢ જે તે રીતે તારે દેહ સાચવ–૨૧ રધુવંશમાં ધેનુના અધિપે દિલીપ રાજાને જે કહેલું છે તે સંભાર-૯૨ એકજ છત્ર નીચે આખું રાજ્ય એવું પ્રભુત્વ, નવું વય, સુંદર શરીર, એટલાં બધાં કેરે મૂકી, એક તુચ્છને માટે બહુ તજવા તૈયાર થયેલે તું મને કેવલ મૂઢ છે એમ જણાય છે–૯૩ ત્યારે રાજાએ કહ્યું ધન, ૨જય, લક્ષ્મી, ભૂમિ, પ્રાણ, બધું ચલ છે, પણ નિર્મલ મનવાળાએ જે પ્રતિજ્ઞા કરી છે તે યુગાંતે પણ અચલ છે.-૯૪ પારકાના પ્રાણથી પિતાના પ્રાણનું રક્ષણ કરવું, એ તે જંતુમાત્ર કરે છે જ, પણ પોતાના પ્રાણથી પરકા પ્રાણ રસ્યા, તે તે એક જીમૂતવાહનેજ-૯૫ આવાં વચનથી ક્રોધ પામીને દ્વારપાલે કહ્યું કે, ત્યારે તે જ એ તું પરાક્રમી હોય તે આને લઈને બારણમાં થઈ કુંડ આગળ જા–૯૬ એવું સાંભળી શ્રી વિક્રમ તુરત દેવીના આગળ ગયો, ને કાર્ય શું છે તે જાણનાર પરાક્રમીએ પિતાનું માથું તરવારથી ઝટ કાપી નાખ્યું–૮૭ જેવું ભાથું છેલ્લું, તેજ દેવીએ હાથ ઝાલ્યો, ને દેવી બોલી કે હું તારા ઉપર પ્રસન્ન થઈ પ્રત્યક્ષ થઈ છું, તારે જે વરની ઈચ્છા હોય તે ભાગ-૯૮ રાજાએ કહ્યું છે કલ્યાણકારિણિ દેવિ! મને પ્રથમ તે એજ બતાવ કે મને આમ તુરત પ્રસન્ન થઈને આને સે વર્ષે પણ ન થઈ તેનું કારણ શું!-૯૮ ત્યારે દેવીએ રાજાને ફુટ વચન કહ્યું કે, તારા હૃદયમાં જે ભાવ છે તે એના હૃદયમાં નથી–૨૦૦ અંગુલીના અગ્રથી જે જપ કરાયે, મેરનું ઉલ્લંઘન કરીને જે જપ - કરાયો, વ્યગ્ર ચિત્તે જે જપ કરાયે, તે બધે નિષ્ફલ છે-૧ - મંત્ર, તીર્થ, ગુરુ, દેવ, દૈવજ્ઞ, સ્વપ્ન, ઔષધ, એટલા ઉપર જેવી ભાવના તેવી સિદ્ધિ જાણવી–૨ P.P. Ac. Gunratnasuri M.. Jun Gur Aaradhak Trust
Page #127
--------------------------------------------------------------------------
________________ .. 121 દેવીનું આવું બોલવું સાંભળી રાજાએ ચિત્તમાં વિચાર કર્યો કે, દેવીએ સત્ય વાત કહી કે દેવતા તે ભાવનાજ ભુખ્યા છે–૩ કાઝમાં દેવ નથી, કે નથી પથરામાં કે માટીમાં, દેવતા ભાવમાં છે; માટે ભાવ એજ મુખ્ય વાત છે-૪ વિંધ્યવાસિનીને, પોપકારના ભંડાર, સદ્ભાવપૂર્ણહદયવાળા, દાક્ષિયગુણપૂર્ણ, એવા રાજાએ કહ્યું કે, હે માતા! જે તે પ્રસન્ન થઈ હોય તો એટલે વર આપ કે, ચિરકાલથી ખિન્ન એવા આ બ્રાહ્મણનું વાંછિત સિદ્ધ થાઓ–પ-૬ દેવીએ તે વાતનું “તથાસ્તુ” કહ્યું ને બ્રાહ્મણની આશા પૂરી, ને બ્રાહ્મણ પણ સૈભાગ્યરાજયસંપૂર્ણ થઈ ઘેર આવ્ય-૭ - શિરચ્છેદથી પ્રાપ્ત થયેલું આવું વરદાન વિક્રમાદિત્યે બ્રાહ્મણને આપી દીધું અને પોતે પિતાના નગરમાં આવે-૮ ગામનાં હાટ ચેટાં શણગારી, લેકે, સમુદ્રાન્ત પૃથ્વીના પતિ શ્રી વિક્રમ પાછા આવ્યાથી, મહોત્સવ કર્યો-૯ * શ્રી ભેજને વિજ્યાએ કહ્યું કે, હે ધારાધીશ! જે તમારામાં આવી ઉદારતા હોય તે આ સિંહાસન ઉપર બેસે-૧૦ વિજયાનું આવું સકલ કેતુકકેલિકલાન્વિત કહેવું સાંભળીને, એકદમ, વિમલ મુખવાળે ભોજરાજા સભામાંથી ઉઠી પોતાના મહેલમાં ગ–૧૧ શ્રી રામચંદ્ર કૃત વિક્રમાદિત્ય ભૂપતિના સિંહાસનપ્રબંધની દ્વિતીયા આ કથા સકકદંબથી પૂર્ણ થઈ–૧૨ : ઇતિ સિંહાસન દ્વાત્રિશિકાયાં દ્વિતીયા કથા. શ્રી ભેજરાજા, પાછો ઘણાક પંડિતોને ભેગા કરી, રાજગવાળું ઉત્તમ મુહૂર્ત શેધતા હ–૧ - શુભ દિવસે, શુભલગ્ન, તમામ સામગ્રી તૈયાર કરી, સામંત, મંત્રી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #128
--------------------------------------------------------------------------
________________ 122 તથા ઘણાક લેક સમેત, શુભ એવા પાસે શબ્દ થઈ રહ્યા છે, તે સમયે, મહા ઉત્સવપૂર્વક માલવાધિપતિ સભામંડપમાં આ–૨-૩ જે સિંહાસન ઉપર બેસવા જાય છે તેવીજ જયંતી નામની પૂતળી જે તૃતીય છતાં રૂપથી અને વાણીથી અદ્વિતીય હતી, તે સભાના લેકને મહાં આશ્ચર્ય પમાડતી, મનુષ્ય ભાષાથી બેલી-૪-૫ હે માલવાધીશ! મારૂં હિતકારક વચન સાંભળે, તમે આ સિંહાસને બેસવા યોગ્ય નથી-૬ જે જિતી યસ્સ અછસ્સ ભાયણું તસ્ય તિત્તિએ હત્ની વૃકે વિદેણમેહે ણ ડુંગરે પાણીયં ઠાઈ કપૂર ચંદનમાં જ શોભે, જાતિરત્ન સેનામાં શેભે, પાંચજન્ય હરિનેજ શેભે, ને ઐરાવત ઈદ્રનેજ શેભે–૮ ખંડાધિપતિને ચક્ર, ત્રિજગદ્ગને ઉષ્ણિફ, ને ત્રીશે અતિશય તીર્થકરને, શોભે–૮ -. - સ્તુભસમેત લક્ષ્મી યાદના અધીશ્વરને શેભેતેમ આસનને યોગ્ય તે હે ભેજરાજ! એક વિક્રમ નૃપતિજ છે–૧૦ જે વિક્રમ ભૂપતિના જેવું સત્ત્વ અને ઔદાર્ય હે રાજા! તમારૂં હેય તે આ સિંહાસને શીધ્ર બેસે–૧૧ આવું સાંભળીને ભેજરાજાએ જયંતી પૂતળીને પૂછયું કે હું કલ્યાણ વિક્રમનું ઔદાર્ય કેવુંક હતું તે કહે-૧૨ જયંતીએ કહ્યું, હે રાજેદ્રા વિક્રમ રાજાનું જે અલોકિક અને ઉત્તમ ઔદાર્ય તેની કથા મારે મેએ સાંભળ-૧૩ રાજાએ પુણ્ય મહત્સવમાં બ્રાહ્મણદ્વારા રત્નાકરને બોલાવે, તો તેણે પ્રસન્ન થઈ કનક, અન્ન, શૃંગાર, અને સેના એ ચાર થાય તેવાં ચાર રત્ન આપ્યાં. તે જોઈ રાજાએ બ્રાહ્મણને કહ્યું, આમાંથી ગમે તે એક લે, પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #129
--------------------------------------------------------------------------
________________ 123 તેણે કહ્યું કે, મારા કુટુંબમાં એ બાબતે કલહ થાય છે ત્યારે ચારે આપી “દીધાં–૧૪ માલવામાં સ્વર્ગપુરી સમાન અને નયનને આનંદ આપનારી એવી ઉજજયિની નામની પુરી છે–૧૫ ત્યાં વિક્રમ નામને ભૂપાલ હતો, જે સ્વરૂપથી ને સ્વગુણના સમૂહથી શેભત હતો અને સત્કારથકી દાન આપી સ્વર્ગનો માર્ગ સાધતો હતો–૧૬, સત્ત્વ, સાહસ, સબુદ્ધિ, બળ, વીર્ય, ગુણસમૂહ, એ બધાં શ્રી વિક્રમ ભૂપાલમાં એવાં હતાં કે તેનાથી દેવ પણ ડરતા હતા–૧૭ ઉધમ, સાહસ, વૈર્ય, બલ, બુદ્ધિ, અને પરાક્રમ, એટલાં જેનામાં , હેય તેનાથી દેવ પણ પાછી હઠે–૧૮ નિશ્ચય કરીને આરંભ કરતાં પુરુષને દેવ પણ સહાય થાય છે. જેમ સાળવીને ઘેર વિષ્ણુને પોતાનાં ગરુડ અને ચક્ર મેકલવાં પડ્યાં હતાં–૧૯ એક વખત એ વિક્રમ ભૂપતિ જે સર્વ શત્રુને જીતી તેમને માથે થયે હતો તે સમાધિધ્યાન સમયે મનમાં એમ વિચારવા લાગ્યું કે મારી રાજયલક્ષ્મીમાં તે મણ નથી, એવી કેઈને નહિ હોય, ને ગૃહમાં ને કોશમાં ઉભયત્ર તે સ્થિર જણાય છે; પણ તત્ત્વજ્ઞો એમ કહે છે કે, લક્ષ્મી તો સ્વભા“વથી ચંચલ છે, અને પ્રાસાદ ઉપરની ધજાની પેઠે, ક્ષણમાં આવે છે ને જાય છે–૨૦–૨૧-૨૨ મેઘચ્છાયા, પરાળને અગ્નિ, સંધ્યાકાલનો રાગ, પાણીને પરપેટે, મેઘધનુષ, નદીનું પૂર, ઠારી નાખે તે દૃઢ હિમ, કુસ્ત્રીને સ્નેહ, અંગુષ્ઠ વાધ, કુધાન્ય, વાલુકાજલ, એ બધાં જેવાં સ્થિર છે, તેના જેવી લક્ષ્મી પણ રિથર જાણવી–૨૩–૨૪ : વળી, અસ્થિર એવી લક્ષ્મીનું જવું આવવું સમજાય તેમ નથી, ક્યાંથી આવે છે ને પાછી ક્ષણમાં ક્યાં જતી રહે છે–૨૫ * આ હરિપ્રિયા કેના ઘરમાં જંપીને વસે છે? એક તેને સધ્ધર્મકાર્યમાં વાપરે છે, બીજે ભેચમાં પૂરે છે;-૨૬ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #130
--------------------------------------------------------------------------
________________ - 124 તેને કેડ સુધી ઉંડી ઘાલે છે, ને મોઢા ઉપર ધૂળ નાખે છે, ને નથી કેઈને આપતો કે નથી જાતે ખાતો, તેના ઘરમાં પણ એને વાસ જણાય છે–૨૭ અધમ રથાનમાં પણ જાય છે, ઉત્તમને આંગણે પણ જણાય છે, સુરક્ષિત છતાં જતી રહે છે, અરક્ષિત છતાં રહે છે–૨૮ ગમે ત્યાંથી આવીને ભેગી થઈ જાય છે, ગમે તેમ ગરબડાટ ઉભે ' ' કરી ને જતી રહે છે, એમ લક્ષ્મી અને મેઘમાલા ઉભયની ગતિ પૂરેપૂરી સમજાય તેમ નથી–૨૯ આવા વિચાર ઉપરથી વૃદ્ધોને બોલાવીને ભૂપતિએ લક્ષ્મીની ગતિ અને સ્થિરતા વિષે પૂછયું, તથા વિપત્તિનું નિશ્ચંચલત્વ અને શ્રીપતિનું શ્રીપતિત્વ પણ પૂછયું-૩૦ તે વૃદ્ધોએ કહ્યું કે, હેવિક્રમનરેશ! સાંભળે; આ સુરૂપ તેમ અરૂપા છે, બલવતી તેમ અબલા છે-૩૧ બલાત્કારથી કે ભીતિથી લક્ષ્મી અચલ વિલસે છે, લેકે એમ સ્પષ્ટ કહે છે કે ચિત્તળ્યા છે તે જ મહેતુ છે–૩૨ સર્વ ભૂષામાં સુરૂપ, ભૂમિમળે અરૂપ, એમ જણાય છે; તથા ધર્મકાર્યમાં જણાય છે, પાપકર્મમાં કદાપિ જણાતી નથી–૩૩ દાન ભેગ કે નાશ એમ વિત્તની ત્રણ ગતિ થાય છે, તેથી જે મનુષ્ય દાન કરતો નથી કે ભેગવતો નથી તેના વિત્તની ત્રીજી ગતિજ થવાની–૩૪ અને દુઃખે ભેગી કરેલી અને પ્રાણથી પણ પ્રિય એવી લક્ષ્મીની એકજ ગતિ છે ને તે દાન, બાકી બધી તો વિપત્તિ છે-૩પ : વળી તે વયેવૃધ્ધોએ કહ્યું કે, હે સ્વામિન! એકવાર શુભાશયવાળી લક્ષ્મી સ્વર્ગને વિષે ઇંદ્રસભા માં ગઈ–૩૬ , ત્યાં અન્ય કાર્યમાં વ્યગ્ર ચિત્તવાળા ઈંદ્ર તેને દીઠી નહિ, એટલે તેને 1. આભૂષણ P.P. Ac. Gunratnasuri M.. Jun Gun Aaradhak Trust
Page #131
--------------------------------------------------------------------------
________________ 125 સત્કાર પણ કર્યો નહિ-૩૭ તે ઉપરથી લજવાઈ જઈ પિતાનું અપમાન થયું માનીને, ક્ષણવારમાંજ પાછી વળી–૩૮ - તે ગભરાટથી પાછી વળતી હતી, એવામાં શુકે તેને દીઠી, એટલે તે ગજગામિનીને પગે પડીને તેમણે ઉભી રાખી-૩૯ પછી તેને સિંહાસને સ્થાપી ને ઇંદ્ર કુશલસમાચાર પૂછયો, ને કહ્યું કે, હે માતા! તમે આ પ્રમાણે હું જે તમારો પુત્ર તેને તજીને કેમ ચાલી જતાં હતાં?–૪૦ લક્ષ્મીએ કહ્યું, હે દેવેન્દ્ર! તું મન્નત થઈ ગર્વે ચઢી ગયો છે, એટલે હું આવી તેને તે સત્કાર ન કર્યો કે ધ્યાન પણ ન આપ્યું-૪૧ લેક કહે છે તે સત્યજ છે, અન્યથા હેય નહિ, કે ગરજ સરી એટલે વૈદ્ય વેરી-૪૨ - જેને આર્તિ હેય તે દેવતાને ભજે છે, રેગીઓ તપ આદરે છે, નિર્ધન વિનયી બને છે, ને વૃદ્ધ સ્ત્રી પતિવ્રતા થાય છે-૪૩ તારે હવે સંપૂર્ણ સમૃદ્ધિ થઈ ગઈ છે, એટલે તારે મારી શી ગરજ રહી! આવાં વચન સાંભળીને દેવેંદ્ર બોલ્યો કે હે માતા! મને તમારી જ ચિંતા થતી હતી–૪૪ તમે કુલત્રયવિશુદ્ધ છે, તમારે પિતા રત્નાકર છે, ને વૈદે રત્નમાં તમે મુખ્ય છે-૪૫ લક્ષ્મી, કસ્તુભ, પારિજાતક, સુરા, ધનંતરી, ચંદ્રમા, કામધેનુ, ઐરાવત, રંભા, સપ્તમુખી અશ્વ, વિષ, હરિધનુ, પાંચજન્ય, અમૃત, એવાં મંથનકાલસમયે પ્રાપ્ત થયેલાં ચતુર્દશ રત્ન તમને મંગલકારી થાઓ–૪૬ માતા ગંગા, ભર્ત હરિ, ચંદ્રમા ભાઈ, નિર્મલ પંકજ માં વાસ, એવાં તમે સર્વને સદા સુખદા છે-૪૭ છે કે તમે આવાં છતાં અનાચારથી વર્તો છો તે શું તમારા પુત્રના હૃદયમાં ' ગુણરૂપ લાગે છે!–૪૮ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #132
--------------------------------------------------------------------------
________________ 126 કૃપણને ઘેર જાઓ છો, વળી તેને તજી ઉદારને ઘેરી વળે છે, કુલીન અકુલીન સર્વને હે રમા! તમે ભજો છો–૪૯ ક્ષણ ક્ષણ રહીને નવા નવા મનુષ્યને શોધે છે, વ્યંતર, દેવ, વિશ્વાધાર, કલાચાર્ય, જડ, મૂર્ખ, બુદ્ધિમાન, ઢેડ, બ્રાહ્મણ, રાજા, રંક, કુકર્મી, સત્કમ, રાગી, નીરોગી, સર્વત્ર વાયુ વહિ કે મેઘની પેઠે ભમે છો, ને એક ઠેકાણે સ્થિર રહેતાં નથી, તેમ આવી જા આવ કરવાથી લજવાતાં નથી–૫૦-૫૧-૫૨ નવનવ રાજ નિરખઈ નર્યણ નિત નિત નીલજિનારિ પ્રવહણિ પૂરી પુરિસ પરિ પરહરિ પરપુરપારિ-પ૩ આવી ચિંતાના સમુદ્રમાં નિમગ્ન હોવાથી હે પરમાનંદદાયિનિ ! જગદીશ્વરિ! તમારું સ્વાગત મેં કરાયું નહિ–૫૪ આવું ઇંદ્રનું બોલવું સાંભળીને લક્ષ્મીએ કહ્યું કે હે વત્સ! હું જે સત્ય અને હિત વચન કહું તે સાંભળ–૫૫ હું અસ્થિર કે ચંચલ નથી, જે મારૂં વૃત્ત તે હું તજતી નથી પણ મારા સ્થાનમાંજ ઘણાક પાળા જેવા મનુષ્યો છે, જે નિત્ય પિતાનાં પાપ કર્મથી પ્રેરાયેલા સતા હું જાઉં ત્યાં આવે છે, કેમ કે હું તેમની શેઠા[છું ને તે કૃપણે મારા કિંકર છે–પ૬ જે લેક મૂર્ખતાથી લક્ષ્મીને ચંચલપણાનું કલંક લગાડે છે તે પોતે જ અવિવેકી અને અપુણ્યવાનું હોઈ પિતાનું સમજતા નથી–૫૭ - જ્યાં ગુરુજનની પૂજા થાય છે, જ્યાં ધાન્યસંચય છે, ને જ્યાં દંત કલહ નથી, ત્યાં હે ઈદ્ર! મારો વાસ છે–૫૮ , જે દાનશીલસમન્વિત એ પુણ્યાત્મા તેને જ હું વરું , બીજે કહીં હું સ્થિર થતી નથી, લક્ષ્મી પુણ્યાનુસારિણીજ છે–૫૯ આવું શક્રવચનપ્રસંગનું ભાષણ થતાં તે વિક્રમાદિત્ય ભૂપતિ! એ. હરિપ્રિયા તમારા ઘરમાં વસી છે–૬૦ - * ' , P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradha * dho
Page #133
--------------------------------------------------------------------------
________________ .. 127 - શાસ્ત્ર જાણનારા વૃદ્ધોએ આવું કહ્યું તે સાંભળીને રાજાએ વિચારવા માંડ્યું કે શું ઉપાયથી લક્ષ્મી સ્થિર થાય–૬૧ દારિઘની જે રેખા વિધિએ ગરીબના કર્મમાં લખી છે તેને પ્રથમ તે ભુસે છે, પ્રાચીન અને ભૂતકાળના જે ઉદાર પુરુષે તેમને પ્રત્યક્ષ દર્શાવે છે, દુષ્ટ કલિકાલમાં પણ સત્યયુગ બતાવે છે, પ્રકૃતિથી ચલ એવી લક્ષ્મીને ચંદ્ર દિવાકર તપે ત્યાં સુધી અચલ બનાવે છે, એમ નથી જેસિદ્ધ કૃતકૃત્ય થયા છે તે કરે છે–૬૨ પીતરાઈ સ્પૃહા કરે છે, એર ચેરી જાય છે, રાજા છલ કરીને હરિલે છે, દેવતા પલકમાં બાળી નાખે છે, જલ ડુબાવી દે છે, દાટયામાંથી યક્ષ લેઈ જાય છે, નઠારા પુત્ર નાશ કરે છે, એમ ઘણાંકને અધીન એવા ધનને ધિક્કાર છે-૬૩ નીચના આગળ પણ ઘણીવાર સુધી ગરીબાઈથી બેલે છે, અતિ નીચને પણ મળે છે, શત્રુ છે કે નિર્ગુણ હે તેવાની પણ ગુણકીર્તિ ગાય છે, ગમે તે સેવાક્રમ આચરતા સતા નિર્વેદ પામતા નથી, અરે! વિત્તની ગરજવાળા મનસ્વી પુરુષો પણ શું શું નથી કરતા!–૬૪ નીચગમનના સ્વભાવવાળા સમુદ્રજલના સંબંધે કરીને જ જાણે લક્ષ્મીને નીચગમનને સ્વાભાવ પડે છે, ને કમલિનીમાં વાસ હોવાથી જાણે ત્યાને કાંટો વાગ્યે હેય તેમ કહીં પગ માંડતી નથી, ને જાણે વિષની સબતને લીધે તુરતજ જેને વળગે તેનું ચેતન હરવાની શક્તિવાળી છે,– માટે ગુણવાન્ પુરુષે આવી લક્ષ્મીનું ફલ, તેને ધર્મકાર્યમાં નિગ કરીને, લેઈ લેવું-૬૫ આ વિચાર કરીને પારાની પેઠે ચંચલ લક્ષ્મીને સ્થિર કરવા વિક્રમાદિત્યવૈધે દાનરૂપી ઔષધ શોધી કાઢ્યું-૬૬ - સર્વને ઉચિત દાન આપવાને રાજાએ આરંભ કર્યો, અને એવા પુણ્યકાર્યને મહત્સવ અતિહર્ષથી આરંભે-૬૭ : . કઈ જ્ઞાનમય પાન, કોઈ તમયપાત્ર,એમને કોઈ પાત્ર આવશે તે ને તારશે-૬૮ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #134
--------------------------------------------------------------------------
________________ * S3 128 આવું ધારીને સર્વદા દાનશાલામાં દાનને આરંભ ચાલુ રાખે, જે સાંભળીને આઠે દિશાથી લેક પુરમાં આવવા લાગ્યા–૬૮ દિજઈ ધણ મગાંત હહપત્ત પરખે હકાઈ જિમ વરસાલુ અંબહર ન ગિઈસમ વિસમાઈ–૭૦ જ્ઞાનપાત્ર, ક્રિયાપાત્ર, ત્રીજું તપ પાત્ર, ને ચોથું કલાપાત્ર, એ સર્વની પૂજા ધર્મપરાયણ અંત:કરણવાળો રાજા કરવા લાગ્યો-૭૧ અનાથ, દીન, દુર્બલ, જે જેટલું ધારે તે કરતાં પણ અધિક યથાવિધિ આપવા લાગ્ય–૭૨ મેહાણ જલં ચંદાણું ચંદિણું દિણય રાણ કરી પરે સુપરિસેહિ વઢિતઈ સામત્રં સહેલ લેયર્સી–ઉ3 1. પ્રથમે શાંતિ કરીને શ્રી જિનેંદ્રની પૂજા કરવા માટે એક આઠ ઘડાથી પિતે તેમને સ્નાન કરાવ્યું–૭૪ સર્વત્રદેવ, દેવી, આદિનાં મંદિર જયાં જયાં હતાં ત્યાં પુષ્પ, અક્ષત, ફલ, જલ, ઇત્યાદિથી રાજાએ પૂજા કરાવી–૭૫ - ભૂત, પ્રેત, પિશાચ, સિદ્ધ, કિનર, ગુઘક, વિદ્યાધર, વ્યંતર, નદી, ફવા, ઈત્યાદિના અધિષ્ઠાતા, સ્વર્ગ પાતાલના દેવ, જનસ્થલવાસી, નગરપાલ, દિક્ષાલ, ને વિશેષે કપાલ, યક્ષ, યક્ષણી, ક્ષેત્રરક્ષક, અંતરિક્ષરક્ષક, શાકિની, ડાકિની, ગ્રહ, તે સર્વની યથાવિધિ પૂજા કરાવી–૭૬-૭૭-૭૮ બે પ્રકારના વૈમાનિક, પાંચ પ્રકારના જતિષ્ક, અષ્ટ પ્રકારના સર્વે - વ્યંતર, દશ દિક્ષાલ, તે પ્રત્યેકનું મંત્રસાધનપૂર્વક આવહાન કરાવીને યથાવિધિ તેમની બલિપૂજા કરી–૭૯-૮૦ પાંચસે કોટિ દેવીની પૂજા પણ વિધિપૂર્વક કરી, અને સુરા તથા માંસ વર્જિત એવું નૈવેદ્ય તેમને આપ્યું-૮૧ - હરિ, હર, ઇત્યાદિ દેવતાનું, ગણનું, સર્વનું પૂજન કર્યું, ઋષિઓને વિનય સમેત દાન આપી સંતોષ્યા-૮૨ છે , P.P. Ac. Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust
Page #135
--------------------------------------------------------------------------
________________ 128, . છ એ દર્શનને વસ્ત્ર, અન્ન, જલ, ઔષધ, પુસ્તક, આશ્રમ, શાલા, ઇત્યાદિ દાનેશ્વર રાજાએ આપ્યાં-૮૩ બીજા લેકના પણ અરઢ જાતના કર કાઢી નાખવાનો, સમચિત્તવાળા અને શુભહ્રદયવાળા રાજાએ હુકમ કર્યો-૮૪ દાણ, પૂઠી, હળ, મોભ, ભાગ, ભેટ, તલારક, વધાઈ, મલમંદ, વલ, લાંચ, ચારિકા, ગઢ, વાટી, છત્ર, એલાણ, ઘટક, કુમારને સુખાસ્વાદ, એ અરાઢ જાતના કર હતા–૮૫-૮૬ સવ પુરીય કરણે ગુણ્ય નરા ઉમએહિ સહણ અગુણસુઅ ભથ્થો સમ્મદિકલ્સ લિંગાઈ -87 કર ઉપરિ કરિક કરતલિ કર કરિજ્જ જિણિ દિણિ કરતલિ કરઈતે ખલ ઈમ ગણિજ-૮૮ સર્વત્ર, સર્વદેશમાં, સર્વ તીર્થમાં, દેવના પૂજન માટે રાજાએ ઘણાં માણસે મોકલ્યાં–૮૯ મંદિર, મઠ, શાલા, સરોવર, કઈ પડી ગયાં છે, કોઈ જર્જર થયાં છે, તે સર્વને રાજાએ નવાં કરાવી આપ્યાં-૯૦ જેટલું પુણ્ય જીર્ણોદ્ધાર કરાવવામાં છે, તેટલું નવું કરાવવામાં નથી, કેમ કે નવામાં જીવહિંસા ઘણી થાય છે, ને જૂનામાં થોડી થાય છે–૯૧. સુવર્ણ, રત્ન, મણિ, ધાન્ય, ગૃહ, ચતુષ્પદ, પુર, દેશ, ગામ, કૂવા, ઈત્યાદિ વિવિધ દાન રાજા આપતો હો-૯૨ , આડાં ઉડનારાં પક્ષી, ઉંચે ચાલનારા દેવ, પાતાલમાં વસનારા નાગ, સર્વને બલિપૂજા પ્રદાનપૂર્વક ભક્તિથી નૃપે સંતોષ્યાં–૯૩ ' વનમાં રહેનાર છેને માટે ફાંસા ઘલાતા બંધ કરાવ્યા, અને તેવા ધંધાથી જીવનારને જલ અન્ન આપવા માંડયું-૮૪ સર્વ જળાશયોમાં માછલાં મારવાં બંધ કરાગ્યાં, ને પક્ષીઓ ઉપર જાલ નંખાતી અટકાવી–૯૫ 1. અર્થાત્ તે તે દર્શનના અનુયાયીને, P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #136
--------------------------------------------------------------------------
________________ * 130 સર્વને ચણ પાણી અપાવરાવવા માંડયું અને વૃક્ષ વેલી ઈત્યાદિને પણ અમૃતતુલ્ય જલ સિંચાવા માંડયું-૯૬ આ વૃક્ષનું છેદન બંધ કરાવ્યું, મેતી કાઢવાં બંધ કરાવ્યાં, પાષાણ ખેદવા, ભૂમિખનન, આદિ જીવહિંસાનાં નિદાન બંધ પડાવ્યાં -97 - ઘોડા, બળદ, એ આદિને ખાલી કરવાનું પણ વિક્રમાક નરેશે બંધ કરાવ્યું-૯૮ . દારિદ્ય, દુઃખ, દુર્ભાગ્ય, વિપત્તિ, કષ્ટ, ઋણ, ઇત્યાદિને ભય ત્રિભુવનમાં નથી, એમ સર્વત્ર રાજાને હાથ છે-૯૯ ત્રણે લોકને શરણ આપી, સર્વ જીવને ઉત્તમ સત્કાર કરી, ને રાજા કેવલ નિશ્ચિત થયે–૧૦૦ 0 સ્વર્ગના મહેલ જેવા, અને લક્ષ્મીના સદન જેવા સુંદર, એવા મહેલમાં સુંદર મૃદુ શય્યામાં રાજા સુતો હતે-૧ બે પહોર રાત ગઈ ત્યાં જાગે તે રત્નાકરના અધિદેવતા સ્વસ્તિકને સુવર્ણભરણભૂષિત, મણિમુક્તારત્ન આદિથી ઝળઝળાટ, નવનિધિ સહવર્તમાન, દીઠ-૨-૩ , " તે જોઈ રાજાને વિસ્મય થ, અને જલધીશ્વરના પ્રતિ બોલ્યો કે હે સ્વામિ પધારે, આ આસને બીરાજ હે રત્નાકરાપોશ! દેવ! શા કાર્યને લઈને આપનું મને દર્શન થયું છે તે કૃપા કરીને કહે-૫ - સ્વસ્તિક દેવે વિક્રમાઈને કહ્યું કે હે નૂપ! મારૂં સત્ય વચન સાંભળે, તમે પંક્તિભેદ કયી છે-૬ - તે સર્વે દેવ દેવીની પૂજા શક્તિ પ્રમાણે કરી, પણ અમને કેવલ જડાધીશ જાણીને અમારી ઉપેક્ષા કરી–૭ રાવણે દશ શિશથી દશ રૂદ્રને સંખ્યા પણ એક અગીઆરમે રૂદ્ર રહી . એ ગયો તેથી હનૂમાનો અસુર ઉપર કપ , માટે હે ભૂપ! પંક્તિ ભેદથી લાભ નથી-૮ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Taust
Page #137
--------------------------------------------------------------------------
________________ ' 131 એમ કહેતાં જ વિકમ બે કે હે સ્વામી! મારી કસુર થઈ છે, પ્રભાતમાં જ આપની સર્વ પૂજાદિ ક્રિયા કરીશ-૯, વિક્રમ શ્રીસ્વસ્તિકદેવને પગે પડ્યો એટલે તેણે પણ પ્રસન્ન થઈ એને માથે હાથ મૂ-૧૦ હે વિક્રમ! તને સર્વદા યશ, ધન, સંપૂર્ણ રહે એવો આશિર્વાદ આપીને સ્વસ્તિક દેવ ચાલતા થયા-૧૧ જે આળસુ છે તેને વિદ્યા ક્યાંથી, વિદ્યા નહિ તેને ધન કયાંથી, ને ધન નહિ તેને મિત્ર ક્યાંથી, ને ચિત્ર નહિ તેને બલ ક્યાંથી?–૧૨. બલ વિનાને માન ક્યાંથી, માન નહિ તેને યશ કયાંથી, ને જે યશરહિત ખોળીયું છે તેને જીવ્યા કરતાં મરવું જ સારૂ છે–૧૩ પ્રભાત થતાંજ રાજાએ, સર્વ વિદ્યામાં અને ક્રિયામાં કુશલ એવા વિશ્વનાથે પુરેહિતને બોલાવ્યા–૧૪ તે છ કર્મમાં નિરત, પાપરહિત, ધર્મપરાયણ, સદા અગ્નિહોત્ર પાળનાર, ત્રિકાલ સ્નાન સંધ્યા કરનાર, ગંગા દેવીએ પોતાના પુત્ર રૂપે માને. મહાન, નિભી, વિનયી, વચનચતુર, સુશીલ, સર્વદા શુધ્ધ, એ હત–૧૫–૧૬ તે બ્રાહ્મણને વિક્રમભૂપાલે કહ્યું કે પાપનાશન એવા સમુદ્રતીર ઉપર જાઓ, અને જ્યાં, હે બ્રાહ્મોત્તમ! ગંગાના સંગમનું તીર્થ છે ત્યાં સ્વ'સ્તિક દેવનું મહેસું મંદિર છે તે ઠેકાણે સમુદ્રનું પૂજન કરવું, અને તેને ભોગ ધરાવવા માટે એક કેટિ સુવર્ણ સાથે લઈ જાઓ–૧૭–૧૮–૧૯ ભેગ સામગ્રી લઈને દ્વિજોત્તમ વિશ્વનાથ, રાજાની આજ્ઞાથી ચાલ્યો ને થોડા જ વખતમાં સમુદ્રના ગંગાતીથે ઉપર આવ્ય–૨૦ . ' સમુદ્રતટે જઈ તેણે વિધિપૂર્વક, ગંધાક્ષતપુષ્પ ફલ નૈવેદ્ય દીપક આદિથી, પૂજન કર્યું-૨૧ જલના અધિષ્ઠાતાની પૂજા કરીને પછીથી જલદેવતાને પૃથફ પૃથફ બલિ આપી સ્તુતિપાઠ ક–૨૨ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #138
--------------------------------------------------------------------------
________________ - 132 જલધિની શી શેભા કહીએ! લક્ષ્મીની જન્મભૂમિ છે! તમારો મહિમા પણ કહી શકાય! તમારે એક દીપ તેજ આખું ભૂમંડલ છે એમ સંભળાય છે! જેનો પાર કોઇ પામતું નથી, જેના યાચક મેઘ છે, અને જેની શકિત એવી કઈ અદ્ભુત છે કે જેના ક્ષેભથી કલ્પાંત થઈ રહે છે! -- 23 - - મણિ જેના કાંકરા છે, હરિ જેના જલચર છે, લક્ષ્મી જેનાં જલમાનુષ છે, મુક્તા જેનો એસ છે, પરવાળાંની લતાઓ જેની રેતી છે, અમૃત જેની શેવાળ છે, જેને તીરે ક૯પવૃક્ષ આવી રહ્યાં છે, તેને શું બાકી છે ! નામ પણ રત્નાકર છે, અને આખું જગત્ જેનાથી જીવે છે, તેવા જલનું દાન મેઘને આપનાર પણ તેજ છે!—૨૪ આવી રતુતિ કરીને બ્રાહ્મણ જરાક વાર પાસે ઉભે હતા તેવામાં સમુદ્રદેવ સાક્ષાત્ પ્રકટ થયા–ર૫ | વિક્રમે મેકલેલી આવી મહાપૂજા સ્વીકારીને અંબુધીશ્વર શ્રીસ્વસ્તિક સુંદર વચન બોલ્યા–૨૬ વિક્રમાદિત્યની મહાભક્તિથી હું પ્રસન્ન થયે છું, એ અમારા હૃદયને ઈશ્વર એ રાજા દૂર છતાં અમને અતિપ્રિય છે–૨૭ | દર્શન થાય તે ઉત્કંઠા થાય છે, દર્શન થતાં વિરહને ભય લાગે છે, જે - પ્રિય છે તેનું દર્શન થતાં કે દર્શન ન થતાં એક રીતે સુખ પડતું નથી–૨૮ વહરૂ થયરી વલ્લહ હીય ઇખ દુઃ ખ ઈ તિગ્નિ વસારતાં ન વિસરઇ વસતાં ઉવસી રગ્નિ૨૯ - ગુણનિધિ એવા સજજનોને વિયોગ કદાપિ પણ પ્રેમના વિવંસનું કારણે થતો નથી; ઘનથી ઢંકાઈ ગયેલે અને દૂર રહેલે એવો પણ ચંદ્ર શું પિયણી ઉપરથી પ્રેમ ઉઠાવી લે છે! -30 આપે છે લે છે, ગુહ્ય પૂછે છે કહે છે, જમે છે જમાડે છે, એ છ પ્રેમલક્ષણ છે–૩૧ હે વિપ્ર! શ્રી વિક્રમને વેગ્ય એવાં વાંછિતાર્થ આપનારાં આ ચાર રત્ન લઈ જાઓ એમ સ્વરિતકે કહ્યું–૩૨ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #139
--------------------------------------------------------------------------
________________ 133 - હે વિપ્ર પ્રાણપ્રિય એવા વિક્રમ ભૂપાલને આ જુદા જુદા પ્રભાવવાળાં રત્ન તમારે સત્વર આપવાં–૩૩ એમને જગતને આશ્ચર્ય કરવાવાળો પ્રભાવ સાંભળોઃ એકથી જેટલી ઈચ્છા હોય તેટલું દ્રવ્ય થાય છે, બીજાથી ભોજન નીપજે છે, ત્રીજાથી સૈન્ય પેદા થાય છે, ને ચેથાથી આભૂષણ થાય છે, આ પ્રમાણે બતાવીને જલાધીશ અંતર્ધાન થઈ ગયા-૩૪-૩૫ બ્રાહ્મણ એ રત્નો લઈને રાજા પાસે સત્વર ગયે, અને રત્નો ને આગળ મૂકી તેને પ્રભાવ સમજાવવા લાગ્ય–૩૬ રાજાએ મહેસવપુર:સર બ્રાહ્મણનું સન્માન કર્યું, અને સેનાના 'પાટ ઉપર મૂકીને રત્નની પૂજા કરી-૩૭ | વિક્રમે વિચાર્યું કે આ બ્રાહ્મણે મહા અદ્ભુત કાર્ય કર્યું માટે એને સારી દક્ષિણ આપવી ઘટે-૩૮ - હે વિપ્રરાજ! મારી વાત સાંભળે, ને આમાંનું એક મહારત્ન મનવાંછિત આપવા વાળું જે ગમે તે તમે લે-૩૮ , બ્રાહ્મણે વિચાર કર્યો કે જે મારી મરજી પ્રમાણે એક લઈ જઈશ તો ઘેર કલહ થયા વિના રહેવાને નથી–૪૦ મારી વહુ છે, મારા દીકરાની વહૂ છે, ને મારો પુત્ર વિચક્ષણ છે, માટે એમને બધાને પૂછીને એક રત્ન નક્કી કરી લઈશું-૪૧ " એમ થવાથી કુટુંબમાં કલહ પેસશે નહિ, બાકી કુટુંબકલહ બહુ નઠારો છે તેનાથી પૂર્વે કૈરોનો પ્રલય થ છે-૪૨ - ચકલી, લકકડખોદ, માખી, અને દેડકે, એવાં ઘણાં સાથે વિરોધ કરવાથી હાથીને વિનાશ થયે-૪૩ જેના ઘરમાં નિત્ય કુટુંબકલહ થાય છે, તેને ઘેર કે બહાર કહીં પણ સુખ થતું નથી–૪૪ સર્વને આનંદ આપનારૂં સુખ તે શાન્તિમાંથી થાય છે, ને શાન્તિ કુટુંબમાં મેળ રાખવાથી બને છે, માટે કુટુંબકલહ કંદાપિ કરે નહિ-૪૫ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #140
--------------------------------------------------------------------------
________________ 134 આવા વિચારમાં પડેલે, રાજાએ બ્રાહ્મણને દીઠો ત્યારે પૂછયું કે મનવાંછિત આપનાર એવું રત્ન કેમ તમે લેતા નથી -46 બ્રાહ્મણે કહ્યું હે સ્વામી! મારે ઘેર મારી વહુ, મારો પુત્ર અને પુત્રની વહૂ એવાં ત્રણ જન છે, તેમને જે રુચે તે હું લેંઉ એમ વિચાર કરૂં છું -47. નહિ તે મારા ઘરમાં નકકી કંકાસ થયા વિના રહે નહિ, ને તેમ થાય ત્યારે તો મરણ પર્યત દુઃખ પેદા થાય -48 જયાં ઉચ્ચસંગ નથી, જ્યાં નાનાં બાલ નથી, ને જ્યાં ગુણગૌરવને વિચાર નથી, તે ઘરને ઘર ન જાણવા–૪૯ બ્રાહ્મણનું આવું કહેવું સાંભળીને રાજાએ કહ્યું કે આ ચારે રત્ન ઘેર લઈ જઈને નિશ્ચય કરે–૫૦ * બ્રાહ્મણ તે પ્રમાણે રત્ન લઈને ગયે તો ઘરધણીને આવતો દેખીને, તથા હર્ષ ભર્યો દેખીને, તેનું કુટુંબ આલિંગનાદિ દેવા લાગ્યું–૫૧ પછી બ્રાહ્મણે પેલા રત્નનો પ્રભાવ એક પછી એક એ ત્રણેના આગળ કહી બતાવ્યું ને દળદર ફેડી નાખે એવાં તે પ્રત્યેક છે એમ સમજાવ્યું–પર આ ચારમાંથી હવે તમને જે રુચે તે એક રાજાએ આપણને આપી દીધું છે માટે કહે કીધું રાખીશું?–૫૩ || બ્રાહ્મણે પોતે કહ્યું કે મારે મન તે દ્રવ્ય આપનાર રત્ન સારૂ છે, કેમ કે દ્રવ્યથકીજ કુલ, રૂપ, સુખ, યશ, બધું પેદા થાય છે–૫૪ જેને વિત્ત છે તે જ નર કુલીન છે, તેજ પંડિત છે, તે જ કૃતિસંપન્ન છે, તેજ ગુણજ્ઞ છે, તેજ વક્તા ને તેજ કાન્તિમાન છે-સર્વે ગુણ સેનામાં વસે . છે–૫૫ , , ગોવાળીઆનો નાયક છતાં, કૃષ્ણ છતાં, હલધરને ભાઈ છતાં, લક્ષ્મીથી અલંકૃત હતો તો તે પુરુષોત્તમ કહેવાયા–પ૬ ત્યારે પુત્રે કહ્યું કે એ વાત ઠીક પણ મારે તે જેનાથી તેના પેદા P.P. Ac. Guntratnasuri.M.S. Jun Gun Aaradhak Trust
Page #141
--------------------------------------------------------------------------
________________ 135 થાય તે રત્ન રાખવું કેમ કે દેશ, ગામ, પુર, ઈત્યાદિ સમેત જે રાજય તે તેનાથી જ મળે છે–પ૭ લક્ષ્મીનું જે તેજ છે તે રાજતેજ આગળ કઈ નથી, જેમ સૂર્યના તેજ આગળ આકાશમાં વિદ્યમાન એવા પણ તારા જણાતા નથી–૫૮ ત્યારે બ્રાહ્મણની વહૂ બોલી કે જેનાથી ભોજન થાય તે માટે રાખવું. કેમ કે, રાજ્ય કરીને પણ ખાળવાનું તે તેજ છે–૫૯ પૃથ્વી ઉપર રત્ન તે ત્રણજ છે-જલ, અન્ન, ને સુભાષિત–બાકી પથરાના કટકાને તો મૂર્ખ લેકે રત્ન ઠરાવ્યા છે-૬૦ ધાન્યની ઉત્પત્તિ દુર્લભ છે, વ્યય નિરંતર છે, માટે સર્વ રત્નનું પ્રધાન જે અન્ન તે જેને ઘેર છે તેને ઘેર સર્વ કુશલ છે–૬૧ પુત્રપત્નીએ છેવટ કહ્યું કે એમાં કાંઈ માલ નહિ જેનાથી આભૂષણ થાય તે રત્નજ મારે તે રાખવું છે-૬૨ મોટા ઈંદ્ર સરખા, તેમ મનુષ્ય, જિનપ્રતિમાદિ, સર્વ અને વિશેષ - નારીઓ તે આભૂષણથી જ શોભે–૬૩ એમ ચારે જણને પરસ્પર કલહ સળગે, એટલે બ્રાહ્મણે ક્રોધ કરીને બધાને હાકી કાઢયાં-૬૪, . ને ચારે રત્ન લઇને રાજા પાસે આવી ને આગળ રત્ન મૂકીને બેલ્યો . - કે મહારાજ! આ રત્ન આપના ભંડારમાં મૂકા–૬૫ ' રાજાએ કહ્યું હે બ્રાહ્મણ આ ચારે કેમ પાછાં આપ્યાં એક રાખ્યું . શા માટે નહિ?-૬૬ . બ્રાહ્મણે કહ્યું મારા કુટુંબમાં રત્ન કોઈને પણ ગમતું નથી, ને કદાપિ કોઈને એકાદ ચે છે તે મહા કલહ થાય છે-૬૭ - હું, મારી પ્રિયા, પુત્ર, ને પુત્રવધૂ, ચારેને અભિપ્રાય જુદો થાય છે. શાસ્ત્રવચન મિથ્યા નથી –કે ગજ, છત્ર, ઉત્તમ રંભા, નોબત, સિંહાસન, ચામર, એટલાં રાજાને ઘેરજ શેભે–૬૮-૬૯ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #142
--------------------------------------------------------------------------
________________ e 136 : * સ્ત્રીરત્ન, અશ્વરત્ન, સમુદ્રમેખલાવાળી પૃથ્વી, બહુ મૂલ્યવાળાં રત્ન, એ બધું રાજાને ઘેરજ શેભે–૭૦ લેક્તિ પણ છે કે ભિક્ષુકને ઘેર રત્ન હોય નહિ, કૂતરાના પેટમાં દૂધપાક રહે નહિ-૭૧ બ્રાહ્મણકુંડ નામના ગામમાં વિષભ નામને બ્રાહ્મણ હતો, તેની ઉત્તમ પ્રિયા દેવને આનંદ આપનારી રત્નપરા નામની હતી-૭૨ તેની કૂખે કર્મયોગથી શ્રી વીર પેદા થયા, પણ ભિક્ષુકના કુલમાં અવતાર સારો નહિ એમ જાણી હરિણમેષીએ ઈંદ્રની આજ્ઞાથી સલાની સતકુક્ષિમાં તે ગર્ભને મૂળે, જે ઉપરથી હે રાજન એમ કહેવાય છે કે ભિક્ષુકના ઘરમાં રત્ન ને શેભે–૩–૭૪ કાગ કઠે કિં કરઈ માકડ નાલીઅરેહિ કિવિણ સંપત્તિ કિંકરઈ મુણિવર બહુ અહિં–૭૫ ' એવું બ્રાહ્મણનું કહેવું સાંભળીને, તથા કુટુંબકલહની વાત જાણીને - રાજાએ રત્ન તેને આપી દીધાં-૭૬ - બ્રાહ્મણ બહુ ખુશી થતો ઘેર આવ્યું, અને તેણે પ્રત્યેકને પિતાના - મન ગમતું એકેક રત્ન આપ્યું–૭૭ ' તેથી બ્રાહ્મણનું સર્વ કુટુંબ બહુ હર્ષ પામ્યું, અને બધાં પિતાના * મનનું જે વાંછિત હોય તે સહજે સાધવા લાગ્યાં–૭૮ - જયંતી પૂતળીએ કહ્યું કે, હે રાજા! આવું વિક્રમાર્કનું અદ્ભુત અને ઉત્તમ ઔદાર્ય જુઓ–૭૯ - એવું જો તમારામાં કદાપિ પણ હોય તે સિંહાસને બેસે, નહિ તો ઘેર જઈને ધંધે કરે-૮૦ , શ્રી વિક્રમાર્ક ભૂપાલના આવા ઔદાર્ય અને ગાંભીર્ય ભરેલા સત્ય ગુણ સાંભળીને, પિતાનાં સ્વજનને લઈ ભેજ ઘર તરફ ગયે–૮૧ * વિક્રમાદિત્ય ભૂપતિના સિંહાસનબ્રાવિંશિકાપ્રબંધની, શ્રીરામચંદ્ર સૂરિએ ઉત્તમ શ્લેકથી યોજેલી તૃતીયા કથા સમાપ્ત–૪૨ - ઇતિ સિંહાસનબ્રાત્રિશિકાની તૃતીયા કથા. P.P. Ac. Gunratnasuri Jun Gun Aaradhak Trust
Page #143
--------------------------------------------------------------------------
________________ 137 , બીજે દિવસ પાછા ભોજરાજા ઉત્તમ સામગ્રી કરાવીને શુભ મુહૂર્ત શુભ લગ્ન સભામાં આવ્યો–૧ જેવો સિંહાસને બેસવા જાય છે, ને પાંચે વાદ્ય વાગી રહ્યાં છે, તેવી અપરાજિતા નામની ગેથી પૂતળી બેલી-૨ અમે જેનાં અધિષ્ઠાતા છીએ એવા સિંહાસને તેજ બેસવા ગ્ય છે કે જે વિક્રમથી પણ અધિક હોય-૩ ' અથવા કાંઈ નહિ તે કૃતજ્ઞતા ગુણયુક્ત હોઈ તેની તુલ્ય પણ હૈય, અને પરોપકારનિપુણ અને ઔદાર્ય ગુણને સાગર હેય-૪ બીજે ગમે તે જાણ હોય કે રાજાધિરાજ હેય કે છત્રીશ ખંડને સ્વામી હોય, વિધાધર હોય કે ઈંદ્ર હોય તે એના ઉપર બેસી ન શકે -5 અમે દેવતા જેનાં અધિષ્ઠાતા છીએ, એવા આ મનેહર સિંહાસન વાસ્તુ શા માટે નિરંતર વ્યર્થ પ્રયત્ન કરે છે?--6 આવું સાંભળીને રાજાએ અપરાજિતાને કહ્યું કે વિક્રમની એવી શી કૃતજ્ઞતા હતી, તે તું મને બરાબર કહી બતાવ-૭ રાજાએ આવું પૂછતાં અપરાજિતા સાવધાન થઈ બોલી કે, હે માલવા- ધો! વિક્રમની કૃતજ્ઞતાની વાત સાંભળ-૮ એકવાર વનમાં ભમતાં કોઈ બ્રાહ્મણે એને રસ્તો બતાવે તે ઉપરથી પિતાને માર્ગ જ, એટલે તેને જોઈ પોતે કહ્યું કે હું તારો ખણી છું; પછી પુત્રને મારી નાખી અલંકાર કાઢી લીધા તેથી તેને પિતાના સુભટોએ - પકડયે તે પણ વનમાં કરેલે ઉપકાર સંભારીને તેને રાજાએ છોડી મૂકા--૯ સવવાને શિરોમણિ એ વિક્રમાધીશ દાનેશ્વરીપ્રતાપથી સ્વર્ગપર્યત પ્રસિદિધ પામેલે અવંતિમાં રાજય કરતો હતો-૧૦ તે. ધમનો સેમ, દુષ્ટને યમ, કરૂણાધુિને વણ, અને કુબેર, એ હત–૧૧ 18 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #144
--------------------------------------------------------------------------
________________ 138 સમુદ્ર જે ગંભીર, પરેપકારનિરત, દયાવાન, વિનયી, ધીર અને પરસ્ત્રીને ભાઈ હત–૧૨ અરિષગને જય કરનાર, જગદ્વિખ્યાત, મેરની પેઠે નિશ્ચલ, એ સર્વ રાજાનો શિરોમણિ હતો--૧૩ ત્યાગી, ભેગી, નીતિશ, જ્ઞાની, શૂર, વિદ્વાન, મદમેહવિમુક્ત, ને ત્રણે લેકને આનંદ આપનાર હત-૧૪ . હજારો ગુણ કરતાં દાનગુણ મહેઠો છે, ને તે સાથે જો વિદ્યાનું . વિભૂષણ હોય તો તે કહેવાનું જ શું? તે ઉપરાંત વળી શૂર હોય તે તે - મહા પવિત્રતાની વાત! અને એ ત્રણે છતાં જરાએ મદ નહિ એવાને તો અનેક નમરકાર!!--૧૫ ત્યાં બહુ વિદ્યામાં નિપુણ અને વિચારજ્ઞ, ધમર્થકામને મેક્ષ ચારેન શાસ્ત્રનો જાણનાર, એક બ્રાહ્મણ હતો-૧૬ ષડંગ સહિત ચારે વેદ, મીમાંસા, ન્યાય, ધર્મશાસ્ત્ર, પુરાણ, એ ચતુશિવિદ્યા તે જાણતો હતો--૧૭ બે ભ, બે મ, ત્રણ વ, ત્રણ બ, અપલિંના કદ્દગાસી એમ અરાઢ પુરાણ જાણતો હતા--૧૮ - મનુ, અત્રિ, વિષ્ણુ, હારીત, યાજ્ઞવલ્ક, ઉશના, અંગિરા, યમ, આતંબ, સંવર્ત, કાત્યાયન, બૃહરપતિ, પરાશર, વ્યાસ, શંખ, લિખિત, દક્ષ, ગામ, શાતાતપ, વશિષ્ઠ, એટલાનાં ધર્મશાસ્ત્ર, તથા ગેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, અને છ અંગ, તથા મીમાંસા અને ન્યાય, એ પણ તે જાણતો હતો-૧૯-૨૦–૨૧. એમ ચોદ વિદ્યાનો જાણ તે પુરુષરૂપે સરસ્વતીને અવતાર હતો, ને તે ભાગ્યવાનનું નામ પૃથ્વી ઉપર ભૂધર એવું પ્રસિદ્ધ હતું-૨૨ વિદ્યા છે તે જ પુરુષનું ઉત્તમ રૂપ છે, પ્રછન્ન અને ગુપ્ત ધન છે, 1. બે ભ તે ભાગવત અને ભવિષ્યોત્તર; બે મ તે માસ્ય અને માર્કડેય; ત્રણ વ તે વૈષ્ણવ, વારાહ, વામન, ત્રણ બતે બ્રાહ્મ, બ્રહ્મવૈવર્ત, બ્રહ્માંડ; ને આ તે આગ્નેય, 5 તે પાઘ, લિં તે લૈધાગ, ના તે નારદીય. સ્કતે કાન્ડ, ફતે કર્મ, ગ તે ગાડ, અને સી તે શૈવ. P.P. Ac. Gunratnasuri M.S. Juo Gun Aaradhak Trust
Page #145
--------------------------------------------------------------------------
________________ 138 વિદ્યાજ ભેગ, યશ, સુખ, સર્વ આપનારી છે, વિધાજ ગુની ગુરુ છે, વિદ્યા પરદેશગમનમાં બંધુ છે, વિદ્યા પરમ દૈવત છે–વિધાજ રાજાઓથી પૂજાય છે ધન નહિ, માટે વિદ્યાહીન તે પશુ છે-૨૩ ચોર હરતા નથી, રાજો લઈ શકતો નથી, પરદેશ જતાં જેનો ભાર ઉચક પડતો નથી, તેજ ધન સર્વ ધનમાં પ્રધાન છે, ને તે વિદ્યારૂપી છે . જેને પુરુષ સર્વદા વહે છે–૨૪ વિદ્વત્તા અને રાજય એ બે કદાપિ સરખાં ન ગણાય, કેમ કે રાજાને તે પિતાના દેશમાંજ માન મળે, પણ વિદ્વાનને તે સર્વત્ર મળે.-૨૫ તે વિદ્વાનને શાંત, શીલવતી એવી નામે તેમગુણે કરીને ભરમાદેવી પત્નીહતી-૨૬ પરઘરગમણાલસિણી પરપુરિસવિલયણે યજઅંધા પર આલાબે બહિરા ઘરઘ લછીસમા મહિલા-૨૭ સુuઈ સુત્તમિ પઇએ ભુજ ભર્તામિ પરિયાણ સયલે પઢમચે વવિબુઝઝઈ ઘરસ્સ લી ન સા મહિલા–૨૮ તે સર્વ ગુણે સંપૂર્ણ હતી, રૂપ લાવણ્યવતી હતી, અને દાન શીલ તપને સાચવનારી હોઈ ઉત્તમતાને પામેલી હતી. 29 સુશીલ હતી, સજજનોને આનંદ આપનારી હતી, પતિપાદની પૂજા કરનારી હતી, નિષ્કલંક હતી, પણ તે ઈંદુમુખીને માત્ર એકજ કલંક હતું-૩૦ 'સમુદ્ર ખારે છે, ચંદ્ર ક્ષયરોગી છે, શંકર ભિક્ષાચર છે, શુક્ર કાણો છે, કામદેવ અશરીર છે, દાદર શ્યામ છે, શેષ વિષધર છે, હર બઠર છે. કલ્પદ્રુમ કાષ્ટ છે, એમ સર્વને કાંઈ કાંઈ દેખ છે, પણ સર્વમાં સર્વથા નિર્દેષ, એવા તે એક શ્રી વીતરાગજ વિજયી વર્તે છે-31 * વિદ્યા, દ્રવ્ય, સુરૂપ, પતિનું માન, આરોગ્યતા, એમ સર્વ સુખ હતું, માત્ર પુત્રનું મુખ જોવાનું નહતું.-૩૨ નારી પતિથી નથી શોભતી, શૃંગારથી નથી શોભતી, ગુણથી નથી તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #146
--------------------------------------------------------------------------
________________ 140 શોભતી --જેવી કેડે રમતા ને કાલું બોલતા પુત્રથી શેભે છે તેવી કશાથી નથી રોભતી-૩૩. વિધવા છતાં પણ પુત્રથી દીપિત નારી શોભે છે, જેમ અમાવાસ્યા પણ દીપદીપિત હેઈ સિધિદા જણાય છે--૩૪ એકવાર ભરમાદેવી ઘરમાં, હરિને ખોળે જેમ લક્ષ્મી, તેમ પતિના વામાંગે બેઠી હતી-૩૫ તેવામાં એક કૂકડી મહટાં નાનાં થોડાં વધેલાં નહિ વધેલાં એવાં ઘણાંક બચ્ચાં જે ઉડાઉડ કરતાં હતાં તેમને લઈને અકસ્માત્ આવી-૩૬ ' બચ્ચાને પાંખમાં ઘાલતી જાય, કાઢતી જાય, ને ચાંચે કરીને તેમની ચણ પૂરતી જાય-૩૭ " . આ પ્રમાણે પોતાનાં બાલકનું લાલન કરતી તેને જોઈને ભરમાદેવી જેને વંધ્યાપણાનું દુઃખ હતું, તેનું દીલ ભરાઈ આવ્યું -38 - તેના મનમાં આવ્યું કે આ જનાવર પણ પોતાને આનંદ આપનાર બાલકે સમેત હેઈ મારા કરતાં સારૂ છે -39 હું શાથી વાંઝણી છું! અભાગિણી માં મુખ્ય છું ! ને એમ રણભૂમિ, કે વાલુકાભૂમિ, કે દગ્ધભૂમિ, તેના જેવી છું--૪૦ | ફલ વિનાની વેલી, જલ વિનાની નદી, ધર્મહીન બની, બુદ્ધિહીન વાગ્ની, કલાહીન ચંદ્ર, ક્રિયાહીન મુનિ, દયાહીન ધર્મ, એટલાં જેમ કદાપિ શોભતાં નથી, તેમ સત્યહીન રાજા, જલસેકહીન વનસ્પતિ, પુત્રહીન નારી, એ પણ કદાપિ શોભતાં નથી--૪૧-૪૨-૪૩ આવું વિચારીને પતિ આગળ આંખ ભરીને માટે સાદે રડવા લાગી, ને આંસુ પાડી નહવાઈ ગઈ--૪૪, પતિએ તેનાં આંસુ લેહી નાખી ને કહ્યું કે, પ્રાણવલ્લભા! તું મારા હર્ષની વનવેલીને દાવાનલ રૂપ થઈ કેમ રોવા લાગી છે!--૪૫ છે. શા માટે આવી અશ્રવૃષ્ટિ કરી મૂકી છે? આ અંબુ મારા હર્ષરૂપી કર્ષણને બાળી નાખવાવાળું છે, એ વિચિત્ર છે-૪૬ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #147
--------------------------------------------------------------------------
________________ - 141 - હે વિદુષીઓમાં શ્રેષ્ઠ ! મને કહે કે તમારી આજ્ઞા કોણે લેપી? શું મેં મન કર્મ વાણીથી કાંઈ હેક્શદરિ ! તારે અપરાધ કય! 47 - કે તને કાંઈ રેગનું દુ:ખ અકસ્માત્ થયું, કે ન સાંભળી શકાય એવી તમારાં પિતાબ્રિાતા કોઈની વાત સાંભળી ? --48 અથવા ચાકર દાસી કેઈએ તારી આજ્ઞા ન પાળી ? કે કઈ ભૂત વળગ્યું ? કે કોઈની તને નજર લાગી ? --49 હે પ્રાણેશ્વરિ! સુનયને! પ્રાણદે! પ્રાણવલ્લભે! શેભને! સુંદરિ! જીવદે! જીવિતેશ્વરિ! વિનોદ કરાવનારાં વચન બેલ, ને આવું વિહલે રુદન તજ, અને તારા હાસ્યરૂપી સૂર્યથી મારા મનરૂપી કમલને ખીલવ-૫૦-૫૧ ' ભૂધરે આ પ્રમાણે કહ્યું ત્યારે તેની પત્ની બોલી કે, હે સ્વામી! મારી આજ્ઞા કેઈએ લેપી નથી, મારા પીઅરમાં કાંઈ અશુભ નથી, મારા શરીરને કાંઈ રોગ નથી, તેમ મને કોઈભૂત પ્રેત પિશાચ કાંઈ વળગ્યું નથી, મને તે માત્ર પુત્ર નથી એજ મને વ્યાધિ છે--પર-પ૩ * ભૂધરે કહ્યું કે હા પ્રિયે! મને પણ એ દુઃખ તે છે, કેમ કે જે અપુત્ર છે તેને કદાપિ સ્વર્ગ પ્રાપ્તિનથી--૫૪ | મેઘહીન દેશ નિર્મુલ થાય છે, પૂત્રહીન કુલનિર્મલ થાય છે, વસ્રહીન રૂ૫ લજામણું થાય છે, ને નાયક વિનાનું સૈન્ય મરાય છે-૫૫ - પિતાને ! નામના નરકમાંથી સુત તારે છે, માટે સર્વ વિધામાં નિપુણ એવા પૂર્વ મુનિઓએ તેને પુત્ર કહ્યો છે--૫૬ ભાંડું ભરીઉં દૂખડે જે પણ ફ િવિજેતા લયહલી કડ્યાતણ જઈ ઉઅટ નહિ હૃતિ-પ૭ વહ કલક તું બાલઉં ઠારઈ દુનિ વિઠામ અમીય તણી પરિ આંખડી હીઉ ધાવઈ હામ–૫૮ પછી ભૂધર પણ હૃદયમાં દુઃખની પીડા ન વેઠાવાથી લંબે સાદે રવાલાગ્યો કે અરેરે! મારા કુલને અંત આવશે! -60 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #148
--------------------------------------------------------------------------
________________ | 142 , ત્યારે તેની પ્રિયાએ કહ્યું સ્વામિન્ તમે પણ આમ છો શાને ? જે બાલક છે કે સ્ત્રી છે કે અનાથ છે તેમને રવાનું છે–૬૧ - પુરુષે તે પૈરુષાકાર છે, શેકવર્જિત છે, ને એવા હેઈ દેવને પણ વશ કરે તેવા પૃથ્વી ઉપર પેદા થાય છે–દર - જે વાત પરાક્રમથી સાધ્ય નથી તે વાત ઉપાયે કરીને ઘડવી જોઈએ, માટે તે ઉપાય કરે કે જેથી આપણને પુત્રની પ્રાપ્તિ થાય-૬૩ દશરથે ભૂપાલે ગુરુનું આરાધન કર્યું તેથી પૃથ્વીના ભૂષણરૂપ રામાદિ ચાર પુત્ર પ્રાપ્ત થયા-૬૪ શ્રી અનાદિ દેવે ધારિણીને વિનસંચય હરિ તેને મુક્તિસ્થ એવા જંબુ સ્વામી પુત્રરૂપે આપ્યા–૬૫ - શ્રી હરિણમેષીએ સુસાના અંતરાય હરિ બત્રીશ પુત્ર થાય તેવી ગુટિકા તેને આપી–૬૬ ઇલાતીને ગોત્રજ ઇલાતી પુત્ર નામે પુત્ર આવે તેમજ ચિલાતીપુત્ર ને પ્રભવ પણ ભગવતપ્રપૂજનથી થ–૬૭ કર્મને ઉપક્રમ ઉભયે ફલે છે, ને ભાગ્ય તેમતે સાથે મિશ્ર જે અભાગ્ય તે અંતરાય રૂપ થાય છે–૬૮ માટે એવું કાંઈ આરાધન કરે કે જેનાથી પવિત્ર પ્રભાવાળો, નયનને આનંદ આપનાર અને વંશ નાયક એવો પુત્ર પ્રાપ્ત થાય-૬૯ ભૂધરે પ્રિયાપ્રતિ ડાકમાં કહ્યું કે ઉપક્રમ કરવાથી ઘર, કર્ષણ, * પૃથ્વી ને ધન, બધું નવું પેદા થાય–૭૦ ગુરુસેવાથી, વિદ્યાથી, દેવપ્રસાદથી, તેમ મહાપુથી યશ તેમ પુત્ર ઉભય પ્રાપ્ત થાય, બાકી થાય નહિ–૭૧ કુંતાને પાંચ ભોગવી ને તેની વૈહું પણ તેવી જ મળી છતાં તે સતી કહેવાઈ એમ યશ તો પુણ્યથી મળે છે–૭૨ રાવણે સીતા હરી પણ રામે તે તાટકાને હણી છતાં રામ ધમ ને * રાવણ પાપી એમ યશ તે પુણ્યથી મળે છે–૭૩ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #149
--------------------------------------------------------------------------
________________ 143 મક્ષિકા પણ ક્ષીર અને નીરનો વિવેક તે જાણે છે છતાં પ્રસિદ્ધિ રાજ. હંસ પામ્યા છે, એમ યશ તે પુણ્યથી મળે છે–૭૪ - એમ છતાં પણ બ્રાહ્મણે પિતાની કુલદેવીનું આરાધન કર્યું, ને એકજ - ધ્યાનથી કુલદેવી તેને પ્રસન્ન થઈ–૭પ . તારા મનની ઈચ્છા પૂર્ણ થાય એવું જે વરદાન હોય તે માગ, એમ કહેતાં જ ભૂધર બોલ્યો કે મારા કુલને યોગ્ય એ પુત્ર આપ–૭૬. કે જેના વડે આપની પૂજા ચાલતી રહે ને મારે વંશ પણ કાયમ રહે, ને મારા ગુરુજન તથા સ્વજનને મહા આનંદ થાય-૭૭ - દેવતાએ કહ્યું, હે વિદ્ર! મેં તને પવિત્ર વાણીવાળે પુત્ર આપ્યું, પણ તારે એ પુત્રનું નામ દેવદત્ત પાડવું, એટલી મારી આજ્ઞા છે-૭૮ એટલું કહીને અતિ વિશારદ એવી તે કુલદેવી અંતર્ધાન થઈ ગઈ, ને પુણ્યના યોગે બ્રાહ્મણને ઘેર પુત્રને પ્રસવ થયે–૭૯ ક્રમે ક્રમે તે પુત્ર ઘણાક દર્ભના સમૂહની પેઠે વધવા લાગે, તેમ તેને જન્મ પણ રાજયોગવાળા શુભ લગ્નમાં થયેલ હતો-૮૦ ભૂધરે તેનું નામ દેવદત્ત પાડયું, ને પોતાના ઘરની શક્તિ પ્રમાણે જન્મ મહોત્સવ પણ કર્યો-૮૧ ' તેવામાં જ શૃંગારમંજરી નામની વિક્રમરાજાની રાણીએ હજારે મનોરથ ઉપજાવવા રૂપી આનંદ વિસ્તારતા પુત્રરત્નને જન્મ આપ્યો-૮૨ શ્રી વિક્રમભૂપાલે ગામનાં હાટ વગેરે શણગારાવી પંચશબ્દાદિપૂર્વક મહામહેત્સવ કરા--૮૩ કેઈ યાચક છે? જેને દાન આપવાનું બાકી હૈય; કઈ બંધનવાળા હજી અમુક્ત છે જેને છોડાય-૮૪ એવો કોઈ કર નથી કે જે સુહર્ષથી કાઢી નાખવામાં ન આવે, પરંતુ આશ્ચર્ય એ છે કે કન્યાને કર તો નિર્ભય થઈને ગૃહવામાં આવે છે-૮૫ ચારે દિશામાં ઘણાક દિવસ સુધી આનંદ વ્યાપી રહ્ય, મહત્સવ ઉપર મહોત્સવ થ–૮૬ . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #150
--------------------------------------------------------------------------
________________ 144 * તેના રાજ્યમાં આખું જગત મહાસુખ પામ્યું--સુગંધ કેશર અને . વળી ચંદન મિશ્રિત!--૮૭ રિજન અમાત્યાદિને રાજપુત્ર પ્રિય થઈ પડયે, અને વિક્રમને તે * પ્રાણથી પણ અધિક વલ્લભ થયો--૮૮ ચંદન, ચંદ્રિકા, ચંદ્ર, કપૂર, અમૃત, મણિ, એટલાં બધાએ તેવાં આનંદ આપનારો નથી કે જેવું પુત્રાલિંગન છે-૮૯' . * 90 * - 91 * * શ્રી વિક્રમનો પુત્ર વીરસેન એ વાધવા લાગે કે જેવી સપુરુષની મિત્રી વધે છે કે વળતા પહેરની છાયા વધે છે-૯૨ આરંભે લાંબી ને પછી ધીમે ધીમે ક્ષય પામનારી, અને પ્રથમે ટુંકી પણ ધીમે ધીમે વધનારી, એમ આગલા પહેરની ને પાછલા પહેરની છાયાના જેવી ખેલ અને સજજનની મૈત્રીને જાણવી-૯૩ આણી તરફ ભૂધરને દેવદત્ત પણ માતાપિતાથી અનેક લાલનપાલનપૂર્વક લાડ લડાવાય છે-૯૪ - ધીમે ધીમે જાતકર્મ, સૂર્યદર્શન, નામકરણ, અન્નપ્રાશન, પગમંડન, કર્ણવેધ, શિખાકર્મ, યજ્ઞોપવીત દાન, એ આદિ સરકાર પણ થયા-૯૫-૯૬, * વળી તે બહુ સારી રીતે વેદાદિશાસ્ત્રને પણ ભર્યો, અને પછી સુગુણવાળી ને સુરૂપવતી તથા કુલીન કન્યાને પરણ્ય-૯૭ કર્મમાં કુશલ અને બ્રાહ્મણનાં સર્વ કર્મને જાણનાર થે, અને વનપૂર્ણ છતાં પણ કામ તેને ચારિત્રથી ડગાવી શક્યો નહિ-૯૮ - જે વનમાં ચારિત્ર સાચવે છે, તેમની જ સત્પષમાં ગણના થાય છે, . * આ ઠેકાણે આવા બે લેક છે--હરમવમવનમાઝનય. नारुणमासितअतरे वपुरिदंसुपपूरितकियदतीवददिक्षुः॥ दुर्लभामिदिविदेविमहेलावा / સ્ટટ્ઝસ્ટનમુનનિવેવ્યા સ્વરારાંશુરરાનિરવવંહારવહાર પરે ! જેને અર્થે પદાન્વયસમેત યોગ્ય રીતે સુરતો નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #151
--------------------------------------------------------------------------
________________ 145 તેજ ખરા તારનારા નીવડે છે, ને નદીના પૂરમાં પડી શકે છે કે જે તરવાનું બરાબર જાણતા હોય છે-૯૯ પિતાની ભક્તિવાળા, માતાનું વચન પાળનારા, ને કુલાચારમાં નિરત, તેજ પુત્ર જાણવા, બીજાતો કરમીઆ સમજવા--૧૦૦ - એમ સમજીને ત્રણે કાલે માતાપિતાનું પૂજન તે કરતો, તથા સંધ્યાતર્પણ જપ અગ્નિહોત્રાદિ પણ સાચવત-૧ પિતાને પૂછીને ઘરમાં પણ સર્વ કાર્ય પોતે ઉઠાવતો હતો-પુત્ર, શિષ્ય. અને સારા સેવક તે પોતાની મેળેજ કાર્ય ઉઠાવી લે છે-૨ યવનવાળા, શુભાશુભ સમજનારા, એવા પુત્રોને પિતાની લક્ષ્મીને ઉપભેગ કરે ગ્ય લાગતો નથી.-૩ પિયર વિત્તરૂ દિવડઈ વિષર કે ન કરાઈ સઇ વિઠત્તરૂ સઈ હવઈ વિરલા જણણિ જણેઈ–૪ ', પછી ભૂધરે મનમાં વિચાર કર્યો કે આ મારો પ્રિય પુત્ર ઘરનો ભાર ઝીલે તે થે-૫ એટલે હવે હું મારે પુણ્યકાર્ય કરીશ, કેમ કે વૃધ્ધપણું આવ્યું ત્યારે ધર્મસંચય કરવો ઘટે.-૬ ' પ્રથમ વયમાં વિદ્યા ન મેળવી, દ્વિતીયમાં ધન ન સંપાડયું, તૃતીયમાં ઘર્મ ન પ્રાપ્ત કર્યો તો તે મનુષ્ય જન્મીને શું કરી ગયો? - 7 બાલપણે જે વિદ્યા ભણ્યા છે, તે વનમાં વિષયભોગમાં પડી, વૃદ્ધાવસ્થામાં સાધુત્વ ગૃહી યેગથી શરીર તજે છે.-૮ જઈ પૂગી પંચાસ 0 0 0 -9 વિનમાં તો વિદ્વાને પણ કામવશ થાય છે, પણ કેટલાક એવા મૂર્ણ છે કે જેમને વૃધ્ધપણમાં પણ તે ભાવ જ નથી–૧૦ ચેલીણા કામ કહા કાકા લે ઘેર ચંક વયસ, માયંગ કૂઅતિ વારણાયસીસે સુમવીયા વિહરા–૧૧ 1. આ સ્લાક મૂલમ આટલેજ આપેલ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #152
--------------------------------------------------------------------------
________________ - 146 સકલ લેકને માથે ચઢી ચઢીને પળીયા રૂપી દૂત બુમો પાડીને કહે છે કે ભાઈઓ! જરા ને મરણ તમારે પરાભવ કરે છે, માટે ધર્મ સંભાળે, પાપ તજે-૧૨ : ' ' ' પિતાના પુત્રનું કલાને વિષે કશલ્ય જોઈને ભૂધરે તેને ઘરને બધે ભાર સે અને પોતે તીર્થ કરવા નીકળે-૧૩ ભૂધરનો પુત્ર દેવદત્ત અને વિક્રમાદિત્યનો પુત્ર વીરસેન તે ઉભયને " ધર્મગષ્ટી કરવા જેવી બહુ મૈત્રી થઈ–૧૪ સભામાં, ધર્મશાલામાં, ઉત્તમ તીર્થમાં, વનાદિમાં, તેમ સર્વ ધર્મસ્થાનમાં, કહીં પણ તે અકેકાથી વિખૂટા રહેતા નહિ-૧૫ દેવદત્ત બ્રાહ્મણ નિત્યે વિશ્વદેવ નામને હોમ કરતો, તે માટે નિત્ય : જાતે જઈને શત સમિધુ લાવતે-૧૬ એમ વ્યવહાર ચાલે છે ત્યાં એકવાર વિક્રમરાજાએ કોઈ સારે જાતવાન ધડો લીધે, ને તેની ગતિ કેવા વેગવાળી છે એ પોતે અજમાવવા માંડ્યું-૧૭ છેડાનું વિભૂષણ વેગ છે, લજા નારીનુ વિભૂષણ છે. કૃશતા તપસ્વીનું વિભૂષણ છે, વિદ્યા બ્રાહ્મણનું વિભૂષણ છે, ક્ષમા મુનિનું વિભૂષણ છે, અને શોપજીવીનું ભૂષણ પરાક્રમ છે, -18 તે અશ્વ ઉચ્ચઃશ્રવા તુલ્ય હતો, ટુંકા કાન વાળે, ને મોટા મોઢાવાળો, પાણીદાર, જબરી ખાંધવાળે, ને તેજમાં સૂર્યના અશ્વ જે હત–૧૯ , દુમ્બલ ક7 ઉવ મહૂ ચંપજેત સરસ તુરીયા એહજ તિતિ ગુણ તેતા સામિય દોષ–૨૦ સિંધુ દેશના, રસાતમુખ સદર, ઉચૈથવાની શેભાની બરાબરી કરનાર એવા હય ઉપર અંગલક્ષ્મીથી સર્વને જીતનાર પૃથ્વીંદ્ર ચ૮-૨૧ P.P. Ac. Gunratnasuri M.S. dun Gun Aaradhak Trust
Page #153
--------------------------------------------------------------------------
________________ 147 - રાજાએ ચલાવ્યા છતાં પણ તે ચાલે નહિ, ને ઉભે રાખવા માંડ તે ઉલટો વાયુવેગે દોડવા લાગે-૨૨ | વિક્રમે તેને આવો અવળી શિક્ષા લીધેલે જાણે નહિ, એટલે ડો તે રાજાને મહાવનમાં તાણી ગયે-૨૩ 'રાજાની તે કુખો ભુખે ચઢી ગઈ, અને તૃષાએ ગળુ સૂકાવા માંડયું, એટલે ઘેડાને મૂકીને ઝાડની ડાળીએ પોતે બાઝી પડે–૨૪ ત્યાંથી ઉતરીને રાજા રસ્તે શેધવા લાગે તે વાંસ અને તાડનું મહાન દીઠું-૨૫ તે, ઘુવડના શબ્દથી ભયાનક, શીઆળના હુંકારથી દાણું, વાઘના - ઘુઘવાટથી રૌદ્ર અને સાપના શું છવાડાથી ભરપૂર, હતું-૨૬ આવું વન જોઇને રાજએ મનમાં વિચાર કર્યો કે આ અશ્વ જરૂર મારો પૂર્વને વૈરી નીકળે, કેમ કે તે આટલે લઈ આવ્ય--ર૭ અથવા પૂર્વનાં કર્મ ફલવાનાં થયાં તેજ મને અહીં લાવ્યાં, જેણે જેવું કર્યું હોય તે તેવું ભેગવે --28 કહ્યું છે કે સુખ કે દુઃખનો કોઈ દાતા નથી, કોઈક તેમાંનું કાંઈ કરે છે આપે છે એમ માનવું એતો કુબુધ્ધિ છે, જે પૂર્વથી કરેલું કર્મ છે તેજ ભોગવવાનું છે, માટે તે શરીર! જે તેં કર્યું હોય તે ભગવ--૨૮ મનમાં સાહસ ધારણ કરીને, આવા નિર્જન વનમાં રાજા વિચારવા લાગે કે ધર્મનું જ હવે ધ્યાન કરવું.-૩૦ સુખમાં, દુઃખમાં, ભયમાં, વ્યાધિમાં, સંકટમાં, શસ્ત્રસમયમાં, કોઈ આંટીમાં, ને અંતકાળે, ધર્મ એજ સદા મનુષ્યને શરણ છે.-૩૧ રાજાએ પાંચ નમસ્કાર કર્યો, ને જ્યાં દશ કર્યો, ત્યાં દેવદત્તે સાં- ભળ્યું-૩ર આટલામાં શ્રી વિક્રમ છે એમ જાણીને પાધરે ત્યાં આવ્યું, અને રાજાને ફલજલ આદિના દાનથી સ્વસ્થ કર્યા -33 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #154
--------------------------------------------------------------------------
________________ 148 પછી તેમને બ્રાહ્મણે રસ્તો બતાવે, ને રાજાને પિતાનું સૈન્ય પણ આવી મળ્યું -34 - રાજા મહામહોત્સવસમેત પિતાના પુરમાં પેઠે, અને જેમ પુનર્જ ન્મ થયે હેય તેમ લેકેએ રાજ્યાભિષેક કર્યો--૩૫ " દેવદત્ત બ્રાહ્મણને રાજાએ પાંચસો ગામ, દશકોટિ સુવર્ણ, અને દશ હજાર ઘોડા આપ્યા--૩૬ તેમજ વસ્ત્ર, આભરણ, રત્ન, રથ ઈત્યાદિ બહુ બહુ વસ્તુ આપીને રાજાએ તેને નસરકાર ક–૩૭ અહો ! આ જન્મમાં તે હું તમારા ઉપકારના ત્રણથી છુટું તેમ નથી, તમે મને પ્રાણદાન કરીને ખરીદી લેઈ તમારી મારા ઉપર મહોર કરી છે–૩૮ રાજા સભામાં બેઠે બેઠે હમેશાં એમ કહેતો કે, આ બ્રાહ્મણને અનુણી થવા હું મારે જીવ સુદ્ધાંત પણ આપું-૩૯ દેવદત્તે આવું સાંભળી મનમાં વિચાર કર્યો કે, આ રાજા જે વાત હમેશાં કહ્યાં કરે છે, તે સાચી કે ખેટી?–૪૦ હદયે દુષ્ટ પણ મોઢે મીઠા એવા અન્ય સ્ત્રના જેવા લેક, હે રાજન ! ઘણું હૈય છે, અને શેલડી જેવા તો ઘણું થોડાજ હોય છે-૪૧ બાહ્યાકામાં મધુરતાયુક્ત સતે અંતઃકષાય એવા હે સહકારવિટપ બહિર લેકમાં તું ક્ષિત છે તે ગ્યજ છે-૪ર * આ રાજાનું કૃતકત્વ, અને ઉપકાર કરનારને ઉપકાર કરવાપણું, જે કહેવાય છે તે ખરૂં છે કે ખોટું, એ પણ જણાશે–૪૩ . એમ ધારીને પરીક્ષા કરવા સારૂ બ્રાહ્મણે એક વાર રાજાના પુત્ર વીરસેનને લાવીને એકાગ્રહમાં છુપાવ્ય-૪૪ - વિક્રમભૂપાલે ચોતરફ દુત મોકલ્યા ને આજ્ઞા કરી કે નદી, વન, ગુફા, ગામ, નગર, પર્વત, સર્વે રાજધાની, જોઇ આવે છે. આજ્ઞાને * * * *કા P.P. Ac. Gynratnasuri M.S. Jun Gun Aaradhak 'Trust
Page #155
--------------------------------------------------------------------------
________________ - 149 અનુસરી બધે ફરીને દૂતે પાછા આવ્યા, ને સર્વે કરમાયલે મેઢે તથા આંસુભરી આંખે કહેવા લાગ્યા કે કુમાર તો કહીં જણાતા નથી–૪૫-૪૬-૪૭ કશું જણાતું નથી કે કયાં ગયા! કોઈ વાઘ કે સિંહ ખાઈ ગયે! કોઈ ધરામાં પડયા! કે નદીમાં તણાઈ ગયા–૪૮ કે કોઇ વિદ્યાધર, ભૂત, વ્યંતર હરી ગયો ! કે કોઈ પિશાચ કુમારને ભક્ષ કરી ગયાં!–૪૮ આખું ગામ અમે ફર્યા, ઘરે ઘર, ને ખુણે ખુણા જોયા, પણ કુમાર કહીં જડતા નથી–૫૦ . . ' રાજાએ બધા ગામમાં નેબત કરાવી અને વિદ્યાવિશારદ એવા અને ગજ્ઞાનવાળા સર્વને ભેગા કરી નિર્ણય કરાવ્યો-૫૧ લાભ, અલાભ, સુખ, દુ:ખ, જીવિત, મરણ, જય, પરાજય એ બધું અજ્ઞાત જ્ઞાન છે–પર તેમણે કહ્યું કે હે સ્વામિન્! આપનો પુત્ર શુક્રવારે શુક્રની રાશિમાં ", ગયો છે તે ધ્રુવ પાછો આવશે–૫૩ રોહિણીથી આદિ લેઇને ચાર ચાર નક્ષત્રના પ્રત્યેકને આ ચાર સંજ્ઞા અનુક્રમે જાણવીઃ અંધદૃ, કેકરાક્ષ, ચિપટાક્ષ અને દિવ્યદૃક–૫૪ અંધનક્ષત્રમાં ન્યસ્ત, નષ્ટ, કૃત, એવું જે ધન તે પારકાને જડે છે, ચિપટમાં તેમ થયેલું હોય તેની ખબર મળે છે, ને દિવ્યમાં તેમ થયેલાની તે ખબર પણ મળતી નથી–૫૫ અંધમાં પૂર્વ દિશાએ, કેકરમાં દક્ષિણે, ચિપટમાં પશ્ચિમે, ને દિવ્યમાં ઉત્તરે, ગયું જાણવું-૫૬ , પ્રયુક્ત, વિનષ્ટ, નિક્ષિત, એ આદિ મિશ્ર. કે ધ્રુવ, કે દાણમાં થયું તો પુનઃ મળવાનું નહિ–પ૭ અકાઈ છરા નચ બાલા બાર ચેવતહતણાં ઘેરાઠાણા હતવિચલઈ, કાણુવલ આનંતિ પુણાહિજિહિ ગય પણ પછા ન વસંતિ–૫૮ લગ્ન દ્વિસ્વભાવ હોય, ચંદ્રમા દ્વિસ્થ હોય, લગ્નાધીશ પાંચ, બે કે દશમે હોય, તે ભવ્યફલ થાય–૫૯ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #156
--------------------------------------------------------------------------
________________ 150 હે રાજા! તમારે પુત્ર આવશે, થોડાજ દિવસમાં આવશે, કેમકે ચંદ્રમાં ચર લગ્નમાં છે–૬૦ ચર લગ્ન, અને ચરાંશમાં ચતુર્થ ચંદ્રમા હોય તો પ્રવાસી શીધ્ર ઘેર આવે છે એમ જાણવું-૬૧ પાંચ દિવસમાં દેવદત્તની સાથે આવશે, ગમે ત્યાંથી પણ આવશે, માટે વૃથા શોક ન કર–૬૨ આખા પુરસમેત અંતઃપુર અતિદુ:ખરૂપ થઈ રહ્યું, અને સુતદુઃખથી દુઃખ પામતે રાજા પિતાને જન્મ પણ નિંદવા લાગ્ય–૬૩ - ગભદ્ર, સગર, દશરથ, શ્રીમાન શ્રેણિક, નાગ નામને રથિક, પ્રસન્ન નૃપતિ, શસ્વૈભવ સૂરિ, જ્ઞાનાઢય હરિભદ્રસૂરિ, મુનિ, ધાત્રી ધવકણિક, એ સર્વે મહા ગાંભીર્યવાળાં છતાં પુત્રપ્રેમથી મોહ નથી પમ્યા શું?–૬૪ સુતસંગથી વધારે સારુ અમૃત પણ નથી, ને તેના વિરહથી બીજું વિષ પણ નથી–૬૫ પિતાના ઉત્તમ સુતને માટે બહુ વિલાપ કરતો રાજાને જોઈ વિદ્વાનોએ તેને સમજાવ્યો કે જે સત્પષ છે તેને આ શક ન ઘટે–૬૬ * સંપત્તિમાં જેને હર્ષ નથી, વિપત્તિમાં શોક નથી, ને રણમાં ભીસ્તા- - નથી, એવા ત્રિભુવનના અલંકાર રૂપ પુત્ર તે જનની વિરલજ જણે છે–૬૭ નાળીએરમાં જલની પેઠે જે થવાનું તે થાયજ છે, હાથીના પેટમાં ગયેલા કઠાના ગરની પેઠે જે જવાનું તે જાયજ છે-૬૮ વાંછાની પરિપૂર્તિ થતી નથી, એ મારા કર્મને દેશ છે, દિવસે ઘુવડ દેખતો નથી એમાં સૂર્યને દેષ નથી–૬૯ અમને અમારા ધાર્યા પ્રમાણે મળતું નથી તેમાં હે પ્રભુ! તમારે દેષ નથી પણ અમારાં કર્મને દેશ છે, દિવસ છતાં પણ જે ઘુવડને સુઝતું નથી તે તેમાં સહસ્ત્રકિરણવાળા સૂર્યને શે દેષ છે!!–૭૦ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #157
--------------------------------------------------------------------------
________________ 151 વસંતમાસ પ્રાપ્ત થતાં વનમાત્ર લીલાં થાય છે, પણ કેરડાને પત્ર ન આવે તેમાં વસંતને શે દેષ ? -71 અણ પર વમા વહતા વિયવયા તસ્સ ઉસવાહુતિ સુખ દુઃખવાય હરણે જસ્મ કયાંતે વહઈપખાં-૭ર વિધિને જ આ ક્રમ હશે એમ સમાધાન માનીને શ્રીવિક્રમ નૃપે શોક તજી આંસુભરી આંખે રાજયનું પાલન કરવા માંડ્યું-૭૩ કેટલેક કાલ ગયો ત્યારે તેમના પુત્રનાં ઉત્તમ આભરણ દેવદત્ત . બ્રાહ્મણે બજારમાં મોકલ્યાં -74 કોટિમૂલ્યનાં તે મહાકધિમાન આભરણે થડે મૂલ્ય વેચવા માટે કોઇ નિર્ધન અને હીનભાગ્યના હાથમાં ગયાં-૭૫ . તેને શંકા થઈ એટલે તેણે વહેવારીઆને તે બતાવ્યાં ને તેમને ગુપ્ત રીતે કહ્યું કે, આ આભરણ તમે લે અને રાજવર્ગના કાઈ લેક એમ ન જાણે કે મેં આપ્યાં છે તેમ કરજો-૭૬-૭૭. આવું કહેતાં સાંભળીને વાણીવિદ્યાના જાણ એવા તેમણે વિચાર કર્યો કે આ ચાર અથવા ચોરસેવક હે જોઈએ–૭૮, કહ્યું છે કે આકાર, ઇંગિત, ગતિ, ચેષ્ટા, ભાષણ, નેત્રના કે મુખના ચાળા, તેનાથી અંદરનું મન જાણું જવાય છે–૭૯. - ચોર, ચોરને મંત્રી, સેદજ્ઞ, કાણ, વેચાનાર, સ્થાન, ભક્તદ એમ, ચેર સાત પ્રકારના છે-૮૦. ' - ચોરના સમૂહમાં જવું નહિ; ચેરની સેબત કરવી નહિ; એમાંનું કશું ડાહ્યા પુરુષે કરવું નહિ, કેમકે મરણ કદાપિ ન થાય તે ધરણ એટલે પડાવાપણું તે થાયજ થાય-૮૧. તપાસીને ઘરેણાં તે વહેવારીઆએએ હેઠાં મૂકી દીધાં, કેમકે જાણી બુજીને સાપના મોમાં ઠેણ હાથ ઘાલે ?-82. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #158
--------------------------------------------------------------------------
________________ '૧૫ર એવામાં ત્યાં કેટલાક રાજપુરુષો ફરતા ફરતા આવ્યા ને તેમણે પરસ્પર વાત કરતું લેકનું ટોળું દીઠું-૮૩. ચંદ્રકલા બુરમુઠી ચેરી રમીયા ઈછાન્ન પાવાઈ સુવિગો વિજજ તો તીયદિણે પાયડા કુંતિ-૮૪. એ ઉપરથી તેમણે સર્વને હાકી કાઢયા ને કહેવા લાગ્યા કે આની પાસે શું છે ? આની પાસે કાંઈ છે ? અહે ! આનું મેટું કેમ કરમાયું ?-85. આવું થયું એટલે વાણી પરસ્પર તાલીઓ આપીને કહેવા લાગ્યા કે અમે કાંઈ જાણતા નથી, એને અમે આ મૂકી દીધે; એને તપાસી જુઓ-૮૬. એ અમારો સગો નથી, અમારે ને એને બોલવાનો વ્યવહાર નથી, સેવક નથી, કાગળ પત્ર લેઈ જનાર નથી, અમારો પાશવાન નથી, કે અમારે એનું ઓળખાણ નથી–૮૭. * એનું સ્થાન, ગૃહ, વિત્ત, કુલ, જાતિ, નામ, અમે કાંઈ જાણતા નથી, ને એ કયાંથી આવ્યું કે કયાં જાય છે તે પણ જાણતા નથી–૮૮. આવું સાંભળીને પેલા પારકી પીડાની દરકાર ન કરનારા ને ક્રૂર એવા રક્ષકોએ તેને દૃઢ બંધનથી બાંધ્યો-૮૯. ચિરાચિહ્ય કાવીય દંડીય ધૂયાયતહ પાહુણયા વેસાભૂય નરિદા પરસ્ત્રી પીડ ન જાણુતિ-૯૦. , વિરસેનની નામવાળું, પુત્રાભરણ દેખીને, પિલા પુરૂષને તે વિક્રમરાજાની પાસે, ચેરની પેઠે લેઈ ગયા–૯૧. રક્ષકોએ કહ્યું કે, હે રવામિ! અમે આ પાપીને આભરણસમેત આપના આગળ રજુ કર્યો છે--૯૨. કુમારના જવા વગેરેની જે વાત હોય તે એને યથાર્થ પૂછો, ને આ આભૂષણ ક્યાંથી આણ્યાં કોણે આપ્યાં તે પણ પૂછ--૯૩. P.P. Ac. Gunratnasuri is. Jun Gun Aaradhak Trust
Page #159
--------------------------------------------------------------------------
________________ 153 રાજએ તે ચેરને પૂછયું કે, તું મારા આગળ સત્ય કહે કે પૃથ્વી ઉપર રખડતાં તે ભારે પુત્ર કહીં પણ દીઠે?--૯૪. તેણે કહયું કે હે જગદીશ્વર જે મને અભય આપો તે હું સત્ય વાત કહું-૯૫. રાજાએ વચન આપ્યું એટલે તેણે સત્ય કહ્યું કેમકે મરણોતે કે ભય પ્રાપ્ત થાય ત્યારે માણસે શું નથી કરતાં-૮૬. કેમકે આપત્તિ માટે ધન સાચવવું, સ્ત્રીને ધન આપીને પણ રક્ષવી, પણ આત્માને તો સ્ત્રી ધન સર્વ આપીને પણ ઉગારે–૮૭. હે સ્વામી શ્રી વિક્રમાદિત્ય! હું થાળે પા અહીં આવ્યું અને બહુ ભુખ્યો હતો તેથી દેવદત્ત બ્રાહ્મણને ઘેર ગયે--૯૮. તેણે મને દીન અને સુધાર્ત જોઈને સારૂ ભેજન આપ્યું ને કહ્યું કે હું તને એક સારૂ વસ્ત્ર આપું પણ તું મારું એક કામ કર કે જલદીથી આ આભૂષણ બજારમાં વેચીને મૂલ્ય મને આણી આપ--૯૯-૨૦૦. તેણે જે મૂલ્ય મને કહ્યું હતું તે મેં વાણીઆને કહ્યું પણ કોઈએ મારા હાથમાંથી આભૂષણ લીધાં નહિ--. એવામાં રક્ષકોએ આવીને મને આપની આજ્ઞાથી પકડ, ને આ પની આગળ આયે, હવે જે વેગ હેય તે આપ કરો--૨, આવી આશ્ચર્યકારક અને અભુત વાત તેને મોઢેથી સાંભળીને રાજાને વિચાર થે કે આ વાત યુકિતવાળી નથી ને ખોટી હોય એમ લાગે છે-૩, હો ઉસૂપ ગાહી માપક્ષીયન દિઠ પચ્ચખ પચખેણ વિદિરે જુતં જીત્ત વયારેહિ-૪ રાજાએ વિદ્વાનોની આગળ કહ્યું કે આ વાત જે સત્ય હોય તે તે જલમાંથી અગ્નિ પેદા થાય, ને અગ્નિમાંથી જલ થાય–પ. 20 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #160
--------------------------------------------------------------------------
________________ 154 હે પંડિતો! દેવદત્ત તો વીરસેનનો પરમ મિત્ર છે, તો આવી કૂડી આ વાત સાચી શી રીતે હોય?--૬ રાજાની આજ્ઞાથી દૂતો દેવદત્તને ઘેર ગયા તે ધનધાન્ય સંપૂર્ણ ઘર શૂન્ય હતું–૭. ' યમરૂપ એવા દૂતેએ પડેશીને પૂછયું કે, આ દેવદત્ત એના કુટુંબ સમેત કયાં ગયે ?-8. લેકેએ કહ્યું કે અમે તે કાંઈ જાણતા નથી, ઘર અડકાવીને એ હમણાંજ જતો રહ્યો-૯. પછી પેલા દૂતોએ પડોશીઓની સમક્ષ બારણું તાળું તેડીને ઉઘાડ્યું-૧૦ ઘરમાં જઈ મજુસ, પડતીયું વગેરે તપાસ્યું, તો તેમાંથી કુમારનાં વસ્ત્રાભૂષણ જયાં-૧૧ તે સઘળું લઇને દૂતો રાજા પાસે આવ્યા ને કહેવા લાગ્યા કે, સ્વામિન બ્રાહ્મણ તો ઘર મૂકીને ક્યાં જતો રહ્યો છે--૧૨ આવું સાંભળીને રાજાએ મનમાં વિચાર કર્યો કે મારા પુત્રને હણીને પુરમાંથી ક્યાં જવાનો છે?--૧૩ સેવકને નુપે કહ્યું કે સર્વત્ર તપાસ કરો, ગમે ત્યાં પણ આ પુરમાંજ કહીં ભોયરામાં છે તેવી જગાએ સંતાયે હશે–૧૪ આવી આજ્ઞા મળતાં જ સેવકે ચારે દિશાએ છૂટયા, ને કુમારનો વધ કરનાર બ્રાહ્મણને શોધવા લાગ્યા૧૫ સંધ્યાકાળે દેવદત્ત વેષ બદલીને હાથમાં સૂપડું અને સાવરણી લઈ જતો હતો તે વિક્રમના સેવકેએ પકડ-૧૬ રાજમાર્ગમાં અનેક કાપવાદને પ્રહાર તેના ઉપર પડતે ચાલ્ય " ને એમ તેને તેઓ રાજા આગળ લાવ્યા--૧૭ , P.P. Ac. Gunratnasuri M.SE Jun Gun Aaradhak Trust
Page #161
--------------------------------------------------------------------------
________________ 155 * ત્યાં તે નીચે મેઢે ઉભે, ને તેને વિક્રમે પૂછયું કે તું સત્ય કહે મારા પુત્રનું તે શું કર્યું ?--18 - પૂજતે ધૃજતે તેણે કહ્યું ભૂપ! મેં પાપ કર્યું, ને લેભથી ચિત્ત વશ ન રહ્યું એટલે તમારા પુત્રને હો-૧૯ તે કહ્યું છે, મહા અગમ્ય ભૂમિમાં રખડે છે, વિકટ દેશાંતરમાં જાય છે, ગહન સમુદ્રને ખેડે છે, મહા ફ્લેષકારી કૃષિ કરે છે, ગજઘટાના સંઘ- દૃથી જેની પાસે પણ ન જઈ શકાય એવા કૃપણની સેવા કરે છે, અને આંધળા થઈ ગયેલા નીચ મતને પણ ભેટે છે, એ બધું લાભનું પરાક્રમ છે-૨૦ વિષદ્રુમનું મૂલ છે, સુકૃતસમુદ્રને કુભવ મુનિ છે, ક્રોધાગ્નિની અરણિ છે, પ્રતાપર્યનો મેઘ છે, ક્રીડાસાને કલિ છે, વિવેકચંદ્રને રાહુ છે, આપત્તિની નદી છે, કીર્તિલતાને ખાનાર ઉંટે છે, એવો જે લેભા તે સર્વને પરાભવ કરે છે.-૨૧ ' મિત્રદ્રહનું પાપ હે સ્વામી! મને લાગ્યું છે, ને ઉગ્ર પુણ્ય પાપનું ફલ અત્રજ મળે છે.-૨૨ માટે આપ એમ કરે કે મારા જેવા પાપાત્માનો વધ થાય, હું તે મારા પાપે કરીનેજ આપના સેવકેટથી બંધાયેલ છું-૨૩ , ત્યારે રાજાએ સભામાં પૂછયું કે આનું શું કરવું? તો વિદ્વાનોએ કહ્યું કે બ્રાહ્મણ, સ્ત્રી, ગાય, ને તાપસ, એટલાં તો અવધ્ય છે.-૨૪ કલાઈ ઉની કરીને એના કાનમાં રેડો, કે એમ થવાથી એને કોઈ ભાગ્ય ન ગણે-- 25 અથવા આ અધમ વાડવને સંગમારે કરે, પાંડવોએ પણ યુદ્ધમાં . દ્રોણાચાર્ય, કૃપાચાર્યને હણ્યા નથી–૨૬ 1. અગત્ય. 2. સંગમાર એ પદ ગામ એમ પણ કાઢી શકાય તેવું છે, પણ એને અર્થ બેસતા નથી, તેમ કોઈ પરિભાષા પણ જાણવામાં નથી. - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #162
--------------------------------------------------------------------------
________________ 156 - આવું તેમનું વચન સાંભળીને રાજાએ કહ્યું કે અહો લેકે ! આના આ પ્રસંગથી હું આજ અનૃણી થઈશ--૨૭ મેં આંખુ જગત ગણદોષવજત કર્યું, ને આ બ્રાહ્મણ પણ મને એના ત્રણમાંથી આજ મુક્ત કરશે-૨૮ આ વિપ્રરાજે મને વનમાં જીવ આપે છે, એટલે મારું રાજય, મારૂં ઘર, મારૂં વિત્ત બધું એનું જ છે-૨૯ આમ બેલીને વિક્રમરાજાએ તેને ભૂષણ વસ આપી અને પાલખીમાં બેસારી ઘેર મોકલી દીધે--૩૦ પ્રભાતસમયે તે બ્રાહ્મણ વીરસેનને લઈને આવ્યો, તે જોઈ ને લેકે મહા આશ્ચર્યમાં પડયા--૧૧ સર્વે લોકોએ વિક્રમની સભામાં જઈને વિનતિ કરી કે હે ભૂપાલ! આ તમારે સવભરણભૂષિત પુત્ર ર-૩૨ રાજાએ કહ્યું કે તમારા જેવા ઉપકારીને મેં આ અપકાર કરે ધા! હે ! મારા જે કઈ થયે નહિ હોય કે થશે નહિ!-33 , - આ પૃથ્વી તે બેજ જણથી ધારણ થઈ રહી છે, ને પૃથ્વીએ પણ બેજ જણને ધારણ કર્યા છે.--એક તે પરોપકાર કરનાર, અને બીજો પરોપકારને જાણનાર--૩૪ દેવદત્તે નૃપને કહ્યું કે મેં મહારાજ ! આપના સત્ત્વની પરીક્ષા કરી, આપ ચિરંજીવ, ચિર આનંદ પામે, ને ચંદ્ર સૂર્ય તપે ત્યાં સુધી વિજથી થાઓ-૩૫ * આટલી વાત કહીને ભેજરાજાને અપરાજિતાએ કહ્યું કે હે રાજા! શ્રી વિક્રમાદિત્યની કૃતજ્ઞતા આવા પ્રકારની હતી-૩૬ માટે હે પિત્તમ! તમારામાં પણ કદાપિ એવું સામર્થ્ય હોય તે આ રમ્ય સિંહાસને બેસે-૩૭ , આવું અપરાજિતાનું યથાર્થ વચન સાંભળીને, ભેજરાજા તુરત P.P. Ac. Gun'atnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #163
--------------------------------------------------------------------------
________________ 157 પિતાના સ્વર્ગપરી સમાન મહેલમાં પ્રજા અને પરિકર સમેત પાછે " ગયે-૩૮ - વિક્રમાદિત્ય ભૂપતિના શ્રી રામચંદ્રસૂરિકૃતિસિંહાસનપ્રબંધની ચતુર્થી કથા--૩૮ ઈતિ શ્રી સિંહાસન પ્રબંધે ચતુર્થી કથા વળી માલવાધીશ શ્રીજભૂપાલ, પ્રાતઃકાલે સર્વ સામગ્રી તૈયાર કરાવીને સભામાં આવ્યો-૧ તે સમયે પંચશબ્દ વારિત્રથી આકાશ પણ ફૂટી જવા લાગ્યું, અને પરસ્ત્રીઓનાં ધોળ વગેરેથી આખું પુર મહેત્સવમય થઈ ગયું-૨ નાંદિધ્વનિ કરીને, બજાવનારા, ઝાંઝ વગેરેથી કરીને લેકોને બોલવવા લાગ્યા-૩ ઝંઝા મયંગ મદ્દલ ઝલ્લરિ પડહો અઢક કંસાલા કાહલ તિસ મા વસો સંખ પણવો ય બાર મૃગે-૪ વીણ પ્રભૂતિ તંતુવાઘ, ઘણાંક તાલવાદ્ય, વાંસળી આદિક મુખવા, ચામડે મઢેલાં મૃદંગાદિક, એમ મુખવાઘ, કરાવાતવાધ, દંડાતવાદ્ય ઈત્યાદિ દ્વારા પ્રકારનાં વા વાગવા માંડ્યાં–પ-૬ વારિત્ર અને ગીતના નાદથી મહત્સવ કરાવી, સિંહાસનને પંચરત્નથી વધાવી, સ્થિરકાર્ય કરવાની ઈચ્છાથી હૃદયે સ્થિર આરંભ ધારણ કરી, રિથર બુધ્ધિ એ ભૂપાલ, સ્થિર લગ્નને વિષે સિંહાસન સમીપે ઉભે–૭-૮ ભેજરાજે જેવો પગ ઉપાડો ને સિંહાસન ઉપર માંડવા માંડે, તેવીજ જ્યોષા નામની પાંચમી પૂતળી, જે પ્રજ્ઞાયુક્ત અને જ્ઞાનરૂપ હતી, તે બોલી ઉઠી-૯-૧૦ , , હે ભોજરાજા! આ સિંહાસને બેસશો નહિ, એ તે ફક્ત શ્રી વિક્રમનેજ ગ્યા છે, તમારે એગ્ય નથી--૧૧ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #164
--------------------------------------------------------------------------
________________ 156 આવું તેમનું વચન સાંભળીને રાજાએ કહ્યું કે અહો લેકે ! આના આ પ્રસંગથી હું આજ અનૃણ થઇ--૨૭ મેં આંખુ જગત્ ગણદેષવજત કર્યું, ને આ બ્રાહ્મણ પણ મને એના ત્રણમાંથી આજ મુક્ત કરશે-૨૮ .. આ વિપ્રરાજે મને વનમાં જીવ આપે છે, એટલે મારું રાજય, મારૂં ઘર, મારૂં વિત્ત બધું એનું જ છે–૨૯ આમ બેલીને વિક્રમરાજાએ તેને ભૂષણ વસ્ત્ર આપી અને પાલખીમાં બેસારી ઘેર એકલી દીધે-૩૦ પ્રભાતસમયે તે બ્રાહ્મણ વીરસેનને લઈને આવ્યું, તે જોઈને લેકે મહા આશ્ચર્યમાં પડયા--૩૧ " સર્વે લોકોએ વિક્રમની સભામાં જઈને વિનતિ કરી કે હે ભૂપાલ! આ તમારે સવંભરણભૂષિત પુત્ર ર-૩૨ રાજાએ કહ્યું કે તમારા જેવા ઉપકારીને મેં આ અપકાર કરે ધાર્યો! અહો મારા જે કોઈ યે નહિ હોય કે થશે નહિ!-33 , આ પૃથ્વી તો બેજ જણથી ધારણ થઈ રહી છે, ને પૃથ્વીએ પણ બેજ જણને ધારણ કર્યા છે, એક તે પરોપકારનો કરનાર, અને બીજે પરોપકારને જાણનાર--૩૪ - દેવદત્તે નૃપને કહ્યું કે મેં મહારાજ ! આપના સત્ત્વની પરીક્ષા કરી, આપ ચિરંજી, ચિર આનંદ પામે, ને ચંદ્ર સૂર્ય તપે ત્યાં સુધી વિજયી થાઓ-૩૫ ' આટલી વાત કહીને ભેજરાજાને અપરાજિતાએ કહ્યું કે હે રાજા! શ્રી વિક્રમાદિત્યની કૃતજ્ઞતા વા પ્રકારની હતી-૩૬ માટે કે પત્તમ! તમારામાં પણ કદાપિ એવું સામર્થ્ય હોય તે આ રમ્ય સિંહાસને બેસે-૩૭ : આવું અપરાજિતાનું યથાર્થ વચન સાંભળીને, ભેજરાજા તુરત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #165
--------------------------------------------------------------------------
________________ 157 પોતાના સ્વર્ગપુરી સમાન મહેલમાં પ્રજા અને પરિકર સમેત પાછો ગયે-૩૮ વિક્રમાદિત્ય ભૂપતિના શ્રી રામચંદ્રસૂરિકૃતસિંહાસનપ્રબંધની ચતુર્થી કથા--૩૯ ઇતિ શ્રી સિંહાસન પ્રબંધે ચતુર્થી કથા વળી માલવાધીશ થીજભૂપાલ, પ્રાતઃકાલે સર્વ સામગ્રી તૈયાર કરાવીને સભામાં આજે-૧ તે સમયે પંચશબ્દ વાદિત્રથી આકાશ પણ ફૂટી જવા લાગ્યું, અને પુરસ્ત્રીઓનાં ધોળ વગેરેથી આખું પુર મહત્સવમય થઈ ગયું-૨ નદિધ્વનિ કરીને, બજાવનારા, ઝાંઝ વગેરેથી કરીને લેકને બેલવવા લાગ્યા-૩ ઝંઝા મયંગ મદૂલ ઝલરિ પડહો અઢડક કંસાલા કાહલ તિસ મા વસો સંખ પણ ય બાર મૃગે-૪ વીણા પ્રભૂતિ તંતુવાઘ, ઘણાંક તાલવાદ્ય, વાંસળી આદિક મુખવાદ્ય, ચામડે મઢેલાં મૃદંગાદિક, એમ મુખવાધ, કરાઘાતવાધ, દંડઘાતવાઘ ઇત્યાદિ દ્વારા પ્રકારનાં વા વાગવા માંડ્યાં–પ-૬ - વાચિત્ર અને ગીતના નાદથી મહત્સવ કરાવી, સિંહાસનને પંચરત્નથી વધાવી, સ્થિરકાર્ય કરવાની ઈચ્છાથી હૃદયે રિથર આરંભ ધારણ કરી, રિથર બુદિધ એ ભૂપાલ, સ્થિર લગ્નને વિષે સિંહાસન સમીપે ઉભે–૭-૮ * ભોજરાજે જેવો પગ ઉપાડ ને સિંહાસન ઉપર માંડવા માંડે, તેવીજ યોષા નામની પાંચમી પૂતળી, જે પ્રજ્ઞાયુક્ત અને જ્ઞાનરૂપી હતી, તે બોલી ઉઠી-૮-૧૦ - હે ભેજરાજા! આ સિંહાસને બેસશો નહિ, એ તે ફક્ત શ્રી વિક્રમનેજ ગ્યા છે, તમારે એગ્ય નથી--૧૧ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #166
--------------------------------------------------------------------------
________________ 158 નામથી તે તમે પણ રાજા છે, ને વિક્રમ પણ રાજ હતો, દેવતાયુક્ત પણ આ સિંહાસન છે, તેમ લાકડાનું પણ સિંહાસન તો હોય છે–૧૨ તમે રાજા છો, દાતા છો, એમ લેક તમારી સ્તુતિ ગાય છે, પણ નામમાત્રથી કાંઈ મળતું નથી, ગુણથી વાત સિદ્ધ થાય છે-૧૩ એક ટુકડો ભોગવનાર ને નારક રાણાં પણ કહેવાય છે ને દશ હજાર ગામના ભોગવનાર તે પણ રાણું કહેવાય છે–૧૪ - કાકબ, સાકર, દ્રાક્ષ, બધાંએ ગળ્યાં છે એમ કહેવાય છે, તેમ ગળે પણ તેજ નામથી કહેવાય છે, પણ બધાં નામ માં કોઈ ફેર હેજ . જોઈએ—૧૫ સુવર્ણ પણ કનક કહેવાય છે, ને ધંતુર પણ કનક કહેવાય છે, લવણ પણ મિષ્ટ કેહેવાય છે ને અમૃત પણ મિષ્ટ કહેવાય છે–૧૬ કમલા એવું નામ દેવતાનું છે તેમ ચિટિકાનું પણ છે, ઈશ્વર પણ ભરટ કેહેવાય છે ને એક જાતને જીવડો પણ તે નામથી સમજાય છે--૧૭ અજ એવું લક્ષ્મીપતિનું નામ છે, તેમ બેકડાનું પણ છે, પ્રજાપતિ એવું બ્રહ્માનું નામ છે તેમ કુંભારનું પણ છે-૧૮ અમૃત તે પણ રસ છે, કાલકૂટ વિષ પણ રસ છે, * * * *-18 - વિજ્યા એવી મહાદેવી છે, ને ભૂંગી પણ વિજ્યા છે, તે લેહનું પણ નામ છે, ને ભૂરિ એવું ચંદ્ર અને સુવર્ણ ઉભયનું નામ છે-૨૦ સજ્ઞાનયુક્ત તે પણ પાત્ર અને લેકે વેશ્યાને પણ પાત્ર કહે છે, તેમ કલ્પદ્રુમ તે પણ વૃક્ષ અને કંકાહ તે પણ વૃક્ષ જ છે.-૨૧ - જિોક્ત તે પણ દર્શન અને નાસ્તિકમત તે પણ દર્શન, ચિંતામણિ પણ પથ્થર ને કાકરો પણ પથ્થર-૨૨ કામધેનુ પણ ગાય, અને ગાય તે પણ ગાય, કૃષ્ણગુરુ તે પણ કાષ્ઠ અને પિમ્પલ પણ કાષ્ટ-૨૩. 1. બાકીનો અંશ એવો છે કે દેવ શ્રી વતિના જશ્ચનાતરોપો વિતિ એને અર્થ સ્પષ્ટ થતા નથી. . : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak.Trust
Page #167
--------------------------------------------------------------------------
________________ , 159 ચક્રધર તે પણ ચક્કી, અને તલ પીલનાર પણ ચક્કી, ધર્મરાજ તે યમ પણ ખરો ને જિનેશ્વરનું પણ તે જ નામ-૨૪ માટે હે ભેજરાજા! નામથી તે પૃથ્વી ઉપર ઘણાએ પડ્યા છે, પણ ખરે ભાગ્યવાનું તે શ્રીવિક્રમ વિના બીજે થે નથી–૨૫ . ઔદીચ, વૈર્ય, ગાંભીર્ય, દક્ષતા, દાક્ષિણ્ય, એ આદિ ગુણ થકી તમે જે શ્રીવિક્રમની બરાબર થાઓ તે સિંહાસને બેસે–૨૬ આવું સાંભળીને ભેજરાજાએ જ્યષાને કહ્યું કે તેમનું ગાંભીર્ય કેવુંક સંભળાય છે?—૨૭ તે ઉપરથી જયઘોષાએ કહ્યું કે હું યથાર્થ અને અમૃતતુલ્ય વૃત્તાન્ત કહેવા માંડું છું તે.લક્ષપૂર્વક સાંભળો-૨૮ સામાન્ય મણિ રાજાએ લીધેલા, તે પછી કોઈ વાણીઆએ ઉત્તમ રત્ન આપ્યું તે વાણીઆને પૂછયું કે કેટલાં છે? વાણીએ કહ્યું કે દશ છે, ને તેનું મૂલ્ય દશ કોટિ છે. ત્યારે રાજાએ તેને તુરત દશ કોટિ સુવર્ણ ૫હોચાડી દીધા અને વાણીઓ ચોથે દિવસ રત્ન લેઈ આવવાનું કહી ને. ગયે. સત્વર પિતાના ગામમાંથી રત્ન લઈને આવ્યો પણ નદીએ પૂર હતું એટલે ત્યાં તરવાના મૂલ્યરૂપે ચાર રત્ન આપ્યાં ને જે રહ્યાં તે રાજા આગળ જઈ વાયદા પ્રમાણે મૂકી બાકીના સુવર્ણ પાછા આપવા કહ્યું, પણ રાજાએ સુવર્ણ અને રત્ન બધું તેને આપ્યું એમ કહી ને કે તેં વચન પાળ્યું એજ તારી મહત્તા છે.-૨૯-૩૦ અવંતિપુરીમાં વિક્રમાકે નરેશ્વર જે સર્વાત્મા અને સહસ્ત્રકિરણથી અધિક હતો તે રાજ્ય કરતા હત-૩૧ ત્યાં શ્રીધર નામને શીરક નિવાસી એક વેહેવારીઓ હતા, જે ધનવાન્, ધર્મનિષ્ઠ, વિવેકવાળ, વિનયી, અને નયી, હત-૩ર આ પંચમાં પ્રતિષ્ઠા પામેલે, પંચાચાર પલનારો, પંચેદ્રિયને જતા, અને પિતાની લક્ષ્મીનું દાન કરનાર એ તે વહેવારીઓ હત-૩૩ :) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #168
--------------------------------------------------------------------------
________________ 6i0 ' રિદ્ધિ, વૃદ્ધિ, કીર્તિ, તે થકી, તેમ પ્રભુપ્રસાદથી તથા સ્વજનવૃંદથી યુક્ત, પંચમાં પ્રતિષ્ઠિત એવો તથા પંચાવસ્થાવિમુક્ત, તે હતો--૩૪ * પંચની સાથે જવું, પંચની સાથે રહેવું, પંચસાથે સંગ રાખ, પંચભેગા કશું દુ:ખ નથી-૩પ. સાભાગ્યગુણવાળી તથા રૂપલાવણ્યયુક્ત એવી શ્રીધર ને પત્ની ધનશ્રી નામની હતી–૨૬ ' તે સતી હતી, શાંત હતી, સદાચારવાળી હતી, પાપાચારપરાડુમુખ હતી, યાચકોને સન્મુખ હતી, ને પરવંચનથી વિમુખ હતી-૩૭ ' ' તે જેડાને પ્રથમવયમાં જ ચાર સપુત્ર થયા, તે સુશીલ, સદ્ગણવાળા, સૌમ્ય, શોભન અને સુખપ્રદ હતા–૩૮ પ્રથમ વયમાં જે પુત્ર થાય તે પિતાને સુખ આપનારા થાય છે, ને મોટા થતાં, ભૂમિમાં ઉગેલા કર્ષણની પેઠે, ફલપ્રદ થાય છે-૩૯ વિસે તીસે જેહ નવિ પૂતા, જેઠ આશાઢહિ જે નવિ સૂતા પસિહ માહિં જે નવિ ભૂતા, તેહ નર સૂત ન પૂત ન ભૂતા-૪૦ એકવાર ધન્ય અને બુદ્ધિશાલી એ શીધર વહેવારીએ ગૃહકાર્ય કરીને રાત્રીએ શય્યામાં સુતો--૪૧ સુવાને મહેલ સુધાધવલ હતું, સુગંધમય દીપયુક્ત હતો, અને પલંગ ઉભય પાસાથી યથાર્થે નત ઉનત હેઈ સુકમલ હતો–૪૨ રજાઈ, તલાઈ, નરમ અને સુગંધીમય હતાં, તથા પલંગમાં બે ઉસીક ગાલમસૂરીઆ સમેત આવી રહ્યાં હતાં–૪૩ '' આવા સુખરૂપ પલંગમાં રાત્રીએ, ધર્મશાસ્ત્ર સંભારી, પાંચ નમસ્કાર કરીને, તે સુ-૪૪ - સ્તકકર્મવાળા પુરુષને લઘુચેતના નિદ્રા થાય છે, કૂકર્મવાળાને સારી નિદ્રા થતી નથી--૪૫ P.P.A. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #169
--------------------------------------------------------------------------
________________ - 161 એક નિદ્રા સુખાવબોધિની અને બીજી દુબલા, ને જે ઉસ્થાપિત થતાં જાય તે ચલા-૪૬ યાનમાં પણ જે આવે તે નિદ્રા પ્રચલા, તે દિનચિંતિતકાર્યની સમૃદ્ધિ કરી આપનારી છે-૪૭ _સિદ્ધિ, વર્ગ, તિર્યમ્, શુચિ, સૈખ્યપદપ્રદા, સમૃદ્ધિકારી, અને સાતમી બલદા છે-૪૮ બહુ ખાવું, અપથી સંતોષ માને, સુખે નિદ્રા લેવી, છતાં જાગતા રહેવું, સ્વામિભકિત રાખવી, શૂર રાખવું, એ છ ગુણ શ્વાનના લેવા . જેવા છે-૪૯ શ્રીધર વણિત્તમ સુખનિદ્રામાં પડે ત્યાં એના ઘરની દેવી ગૃહમ આવી--પ૦ તેને ભૂમિ ઉપર ખખડાટ થવાથી વાણીઓ જાગે, અને સશંક તથા ભયબ્રાંત થઈને મનમાં આ પ્રમાણે વિચાર કરવા લાગે--૫૦ સુંદર વેષવાળી, રૂપરેખાથકી નિર્દોષભૂષણયુક્ત, રાત્રીપૂર્વના પ્રદેશ જેવી, આ સ્ત્રી કોણ હશે !–પર - આ કોઈ સ્વર્વધ રીસાઇને વર્ગમાંથી આવી હશે! કે મંત્રસાધનમાં તત્પર એવી કોઈ વિદ્યાધરી હશે !-53 ' અથવા વિદ્વિગ્ન એવી કોઈ પાતાલકન્યા આવી પડી હશે! કે કંટકથી ઉદ્વિગ્ન એવી સાક્ષાત પડ્યા અત્ર આવી હશે–૫૪ અથવા ઋષિશાપથી શાપિત સતી અરુંધતી હશે! અહો ! મારા ભાષ્યને વિસ્તાર એકાએક આ શું થયે !-55 કહ્યું છે કે શું આ તારણ્યવૃક્ષની મંજરી છે, કંદર્પસંજીવની છે, લાવણ્યના ભંડારની ભૂમિ છે, સંપૂર્ણ ચંદ્રાવલિ છે, નારી છે, કિન્નરી છે, અમરવધુ છે, વિદ્યાધરી છે, કે અધિદેવતા છે, કોણે, કેવાં ઉપકરણથી, કે પ્રકારે, શા માટે, આનું નિર્માણ કર્યું છે !- 6 21 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #170
--------------------------------------------------------------------------
________________ - - | મારી સ્ત્રીથી જ સંતુષ્ટ એ હું તેના આગળ એ શા માટે આવી હશે? પરસ્ત્રી, વિધવા, વેશ્યા, એટલાં મારે મન માતા, ભગિની, ને સુતા જેવાં છે–પ૭ કહ્યું છે કે . સીહડ શશિર વારમુ જે વછઈ પરમારિ, - કુલ કુલંછણ કલહ ખાઉ લહૂ યજ્ઞણ સંસારિ–૫૮ કઈ દેવી, વ્યંતરી, સિદ્ધા, કે ઉત્તમ ગોત્રાધિષ્ઠાત્રી, એવી કંઈક , આ હેવી જોઈએ, મનવાંછિતને આપનારી એ માનુષી તે નથી–૫૯ એનાં ચક્ષુ ઉન્મેષવિહીન છે, એના પગ પૃથ્વીથી અધર છે, માટે સિદ્ધાંતોક્ત રીતિપ્રમાણે જરૂર એ કોઈ મહાદેવી છે, ને મને કાંઈક કેહેવા આવેલી છે–૬૦ અણપિસ નયણ મકણજ સાહણા પુફફદામ અમલાણ, પરિંગુલેણ ભૂમિ નવનિંતિ જિણાવિંતિ-૬૧ નક્કી આ દેવાંગના છે, એમ નિશ્ચય કરી ઝટ ઉઠ, અને એક સેનાને બાજોઠ લાવીને તેમના આસન માટે મૂ–૬૨ - હે માતા ! મારા ઉપર કૃપા કરે ને આ આસને બીરાજો, એમ કહેતે કહેતે શ્રીધર ઝટ લઈને તેમને પગે પડ–૬૩ આપ ક્યાંથી પધાર્યા? શા કારણથી પધારવું થયું છે? તે મને કહેવાની કૃપા કરે એમ નમસ્કારપૂર્વક વાણુઆએ વિનવું-૬૪ તેણે કહ્યું હે વત્સ! મારા આગમનનું કારણ એ છે કે હું તારા ગોત્રની લક્ષ્મી છું, નામ તેમ ગુણ સર્વથી તારા કુલની રક્ષક છું- 65 તારું પુણ્ય હતું ત્યાં સુધી હું તારા ઘરમાં સ્થિર થઈને રહી, હવે તારા પૂર્વપુણ્યને ક્ષય થાય છે માટે હું જાઉં છું તે વાત તને કેહેવા આ - - - - - - - - - - - - ગમે તેના પણ ઘરને આંગણે એક દિવસ પણ રહિએ તે તે ઘરના ધણીને પૂછયા વિના ત્યાંથી જવાય કેમ!--૭૭ P.P. Ac. Gunratnastri M.S. Jun Gun Aaradhak Trust
Page #171
--------------------------------------------------------------------------
________________ 163 ઘરધણીની રજા લીધા વિના તે ચેર, નઠારા સેવક, નઠારી સ્ત્રી, નઠારા મૃત્ય, નઠારા શિષ્ય, એવાં જે દ્રોહ કરનાર તે રાત્રીએ છાને માને જિાય--૬૮ - તારી સાત પેઠીએ મારૂં પાલન લાલન કર્યું. અને ધર્મતત્પર એવા તેમણે સુપાત્ર, દીન, અને તીર્થ તેમને વિષે મારે વ્યય પણ કર્યો–૬૯. ' - તે પણ સાતક્ષેત્રમાં મને વાવી છે, અને કદાપિ પણ નઠારા કાર્યમાં, હે હીનસ્થાનમાં મને નાખી નથી--૭૦. પ્રાસાદના શિખર ઉપર ઉચચ આસને, નગમસ્તકે, મને તેમણે સ્થાપી હતી, ને સુવર્ણકુંભ, વિજા આદિથી શણગારી હતી--૭૧ - જે કૃપણ લેક મને કેડ સમા ખાડામાં ઘાલીને મારે મેઢે ધૂળ નાખે છે, ને એમ મને સંધી નાખે છે, ને જાતે પણ ઉપભોગ કરતા નથી, તેમના ઘરમાંથી ધન માત્ર લેઇને, રજા લીધા વિના જ ગગનમાર્ગે હું જતી રહું છું-૭૨-૭૩ અદાતા પુરુષજ ખરો ત્યાગી છે કેમકે અર્થને (=ધનને) તજીને મરે છે, દાતા છે તે જ કૃપણ છે કેમ કે મરતાં પણ અર્થે (=પુરુષાર્થ–મોક્ષ) તજતો નથી–૭૪. દાન ન આપનાર દરિદ્રી થાય છે, ને દરિદ્રી થવાથી પાપ કરવામાં વળ છે, પાપ કરીને નરકમાં જાય છે, તે પાછો દરિદ્ર અવતરે છે ને પાપ કરે છે–૭૫. માટે હું તારા ઘરમાંથી હવે જવાની છું–પૂર્વપુણ્યદય થતાં લક્ષ્મી આવે છે, ને પુણ્યક્ષય થતાં પાછી જાય છે-૭૬. કીર્તિ દાનાનુસારિણી છે, બુદ્ધિ કર્મનુસારિણી છે, વિદ્યા ભાગ્યાનુસારિણી છે. ને લક્ષ્મી પુણ્યાનુસારિણી છે–૭૭. શ્રીધરે વિચાર કર્યો કે મારા ઘરમાંથી લક્ષ્મી જતી રહેશે તે હું ધનવિનાને થઈ જવાથી, સર્વથા ભ્રષ્ટ થઈ જઈશ–૭૮. મહત્ત્વ, પાંડિત્ય, સૌભાગ્ય, સુવિવેક એ બધું ત્યાં સુધી જ ગણાય ? છે કે જયાં સુધી સમુદ્રતયા ઘરમાં સ્થિર રહી ખેલે છે-૭૯. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #172
--------------------------------------------------------------------------
________________ - 164 ધનહીન માણસ સર્વત્ર મુવા જેવો ગણાય છે, પણ જે દરિયરૂપી દાવાનલમાં પડ્યો છે. તે તે મુવા કરતાં પણ અધિક જાણવો–૮૦. હે મિત્ર! જેરા ઉઠ, ને એક ક્ષણભર આ અતિ દુર્ઘટ એ દારિથને બેજ ઉચકી રાખ કે મરણથી પ્રાપ્ત થતું જે સુખ તને પ્રાપ્ત થયું છે તેને ઉપભેગ હું પણ લગાર વાર કરી લેવું–કઈ ધનરહિત પુરુષે સ્મશાનમાં જઈ એક મુડદાને આ પ્રમાણે કહ્યું, પરંતુ દારિશ્વકરતાં મરણ ઉત્તમોત્તમ છે એમ જાણીને પેલા મુડદાએ તે માનજ ધારણ કરી રાખ્યું-૮૧. * પુત્ર કદાપિ કુપુત્ર થાય પણ માતા કુમાતા થતી નથી, એમ વિચારીને શ્રીધર લમીને પગે પડ્યો-૮૨. - બહુ દીન વચન બોલીને કહેવા લાગ્યો કે હે માતા કૃપા કરો, ભૂમિએ લાગેલા પગનું અવલંબન તે ભૂમિ છે-૮૩. ' તમે મને તજી જશે ત્યારે હું અધમ અને હીસાબ વગરને થઈ જઈશ, ને દારિદુઃખાભિભૂત ઘરમાં હું શું કરીશ!–૮૪. તે માટે હે માતા ! મારા જીવતા સુધી આ ઘરમાં વાસ વસો કે મારા મુવા પછી જાઓ તો લેક એમ તો કહે કે જે ભાગ્યશાલી હતો તેની સાથે લક્ષ્મી ગઈ–૮૫. * ત્યારે લક્ષ્મીએ કહ્યું હે ભદ્ર! તારા ઘરમાં હવે મારાથી રહેવાય તેમ . નથી, પાણી સૂકાઈ જાય એટલે માછલાં મરી જ જાય–૮. * એજ પ્રકારે જયારે પુણ્યને ક્ષય થાય છે ત્યારે ગમે તેટલું રક્ષણ A કરે તે પણ લક્ષ્મી રહેતી નથી, એનું આવવું જવું તે ટાઢ તડકો વર સાદ તેના જેવું નિયત છે–૮૭ '. આ લક્ષ્મીનો નિશ્ચય જાણીને શ્રીધરે કહ્યું કે હે માતા! એમ હોય તે પણ સાત દિવસ સુધી તે મારા ઉપર કૃપા કરે–૮૮. તે વાત સ્વીકારીને લક્ષ્મી ગગનમાર્ગ પિતાને સ્થાને ગઈ, અને શ્રીધર પણ ચિંતા સમુદ્રમાં મગ્ન થઈ શય્યામાં લેટવા લાગે–૮૯. . - પ્રભાત થયું ત્યારે પુત્ર પિતાને નમન કરવા આવ્યા, ને પુત્રને સાથે લેઈપિતાની પ્રિયા પણ ત્યાં આવી–૯૧. P.P. Ac. Gunratnasuri MS. Jun Gun Aaradhak Trust
Page #173
--------------------------------------------------------------------------
________________ 165 શ્રીધરે લક્ષ્મીના જવાની વાર્તા કહી, ને સાત દિવસ રહેવાની કબુલત પણ તેમને સમજાવી-૯૨. . . . આપણા ઘરમાંથી સાત દિવસ પછી તે અવશ્ય લક્ષ્મી જતી રહેશે, માટે આપણે આપણે હાથેજ દીન, અર્થ, તથા સ્વજનને આપી દઈએ તે સારૂ–૯૨. પિતાનું આવું પરમ અમૃતતુલ્ય વચન સર્વેએ સ્વીકાર્યું ને કહ્યું કે આપ પૂજ્ય જે કહે તે અમારે માથા ઉપર છે-૯૩ પોતાના પુત્રો પાસે દેશાવરમાં જે લક્ષ્મી હતી તે શ્રીધરે પત્ર લખી લખી ને ધર્મસ્થાનાદિકમાં અપાવી દીધી–૯૪. - ઘર આગળ પિતાના ધર્મના લેકને ઉત્તમ સત્કાર કર્યો, ને પછી પિતાને જ્ઞાતિવર્ગ, સંધ ઈત્યાદિની પૂજા અર્ચા કરી-૯૫. ચિત્ય બંધાવવામાં, જીણીદ્ધાર કરવામાં, પ્રતિમાદિને વિષે, તેમ દયા પાત્ર એવાં જન તેમ જંતુમાત્રને, તેણે સર્વ દ્રવ્ય આપી દીધું-૯૬ - ઘરને સારમાત્ર, અલંકારાદિ, ઘર, ધાન્ય, ધન, કાણ, રૂપું, તાંબુ, ઘડા, વાસણ, સર્વને વ્યય કરી નાખે–૮૭ બીજાં પણ જે જે નવીન વસ્ત્રાદિ તે સર્વ આપી દીધાં, એમ છેવટ ઘરમાંથી જવા જેવું કાંઈ રાખ્યું નહિ-૯૮. સુવર્ણ ન રહ્યું, રસી રહ્યો, વસ્ત્ર ન રહ્યું, વસ્તુ ન રહી, ધૃત,તૈલ, અન્ન, કશું માં મૂકવાનું ન રહ્યું–૯૯. ધનવજિત થઈ નિશ્ચિત થઈને તે રાત્રીએ સૂતે, અને નિર્ભય હેઈ, 'બારણાં પણ બંધ કર્યા વિના પો–૧૦૦. ઉત્તમ વાણીઓ શ્રીધર કઈક ઉંઘવા લાગે તેવામાં એના ભાગ્યની સાંકળે બાંધેલી શ્રીલક્ષ્મીદેવી આવી–૧૦૧. તેને દેખીને વાણીઓ જાગે, પણ જાઠે જૂઠું ઉંઘવાનું મિષ કરીને પડ્યો, અને ખુબ નસકોરાં બોલાવવા લાગે, એમ વિચારીને કે હવે જશે તે મારું શું લેઈ જનારી છે–૨, ' . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #174
--------------------------------------------------------------------------
________________ 166 . તે વખતે ગોત્રજા દેવી લક્ષ્મીએ કહ્યું હે શ્રીધર ! કેમ જાગતું નથી, હું આવી છું તેને જાણતા કેમ નથી, ને આસન પણ કેમ આપતે નથી ?-3 શ્રીધરે કહ્યું હું તે ઉંધું છું, તમારે જવું હોય તે નીરાંતે જાઓ, કોઈ ઠેકાણે એકે બારણું બંધ નથી–૪. - આવું સાંભળી ગોત્રજાએ કહ્યું કે મારું હિતવાક્ય સાંભળ, હું સાત દિવસ સુધી તારા ઘરમાં રહીશ–પં. તેણે કહ્યું હે ગોત્રજા લક્ષ્મી ! મારા ઘરમાં એવું કાંઈ નથી કે જે ખાવાના ખપમાં આવે, એટલે રહીને શું કરશે ?- 6 1 ગોત્રજાએ કહ્યું કે જ્યાં હું ત્યાં સર્વ છે એમ જાણવું, જેમ સૂર્યોદય થતાં અજવાળાને આવવાપણું જ છે નહિ-9 * અંધકાર અકસ્માત જ જતો રહે છે તેમ તારૂં દારિદ્રય શીઘ્ર ગયું એમ જાણ અને તને ઘણું ધન મળ્યું સમજ--૮. તને હું એવો ઉપાય બતાવીશ કે જે કરવાથી તે જે વાપરી નાખ્યું છે તે કરતાં દશગુણ દ્રવ્ય તારા ઘરમાં થશે.-૯. . અહીંથી દક્ષિણ દિશાએ ઉત્તમ ગેમયાદ્રિ આવે છે ને ત્યાં એક હજારો ધરાવાળી રેવતી નામની નદી છે--૧૦. . ને ત્યાં વજચંચા નામને પવનદ જે એક ધરો છે, તેમાં લક્ષ પત્રનું લાખો પદ્મથી પરિવૃત એવું પદ્મ હશે–૧૧. - તેની હું અધિષ્ઠાતા છું, ને મારો વાસ ત્યાંજ છે, ને અંદર જલને અધિષ્ઠાતા મારે ભાઈ છે-૧૨ - પુણ્યપ્રભાવથી મારી કિંકરી થઈ છે, ને સાત સાંકળથી બાંધી 44 xxx x x--13. * મારી પાસે, તે ભાઇએ આપેલાં કોટિ મૂલ્યનાં દશ રત્ન છે, ને તે ઘરમાં છે, ત્યાંથી આવીને તારે લઈ જવા--૧૪ . + રિજવવા આ બાકીનાં અંશ છે તે અગમ્ય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #175
--------------------------------------------------------------------------
________________ 167 તારે હીમત લાવીને એ ધરામાં ઝંપલાવવું અને શેવાલમાંથી દરા રત્નસહિત સીપ ઉપાડી લેવી--૧૫. તે રત્ન આણીને વિક્રમાદિત્યને, તારે દશ કટિ દ્રવ્ય લઈને આપવાં–૧૬. " એ દશ રત્નોનો જે પ્રભાવ છે તે હે ભદ્ર! મારે મોઢેથી સાંભળ. એકનું નામ તમેહર છે, બીજાનું સુખદાતા છે, ત્રીજાનું કેશરક્ષાકર છે, ચોથાનું કેશવર્ધન છે, પાંચમાનું વિષહર છે, છઠ્ઠાનું અગ્નિશામક છે, સાતમાનું શત્રુભયહર છે, આઠમાનું જલમઈક છે, નવમાનું રોગહર છે, દશામાનું કામવર્ધન છે-૧૭-૧૮-૧૯. આ દશ રત્ન જે વ્યંતરાધિષિત છે તે શ્રીવિક્રમને જ યોગ્ય છે અને ન્યને મેગ્ય નથી-૨૦. એટલું કહીને મહાલક્ષ્મી વેગે અદૃશ્ય થઈ ગઈ અને શ્રીધર સવારે ઉઠીને દક્ષિણ દિશા ભણી ચાલ્ય–૨૧. વેગે ગમયાદ્રિએ પહે, ને રેવતીને તટે જતાં ત્યાં વજચંચ નામને ધરે જોયે-૨૨. શ્રી દેવીને નમસ્કાર કરીને તેણે સાહસ કરી ઝંપલાવ્યું–અહો! દ્રવ્યને માટે શું શું દુર્ધટ પણ પુરુષો કરતા નથી–૨૩. કેમકે વૃદ્ધ, વૃદ્ધ, વૃદ્ધ, બહુશ્રુત, તે બધા ધનવૃદ્ધને બારણે કિંકરવત ઉભા રહે છે–૨૪. ' ભુખ લાગે તે કાંઈ વ્યાકરણને બચકાં ભરાતાં નથી, તૃષા લાગે ત્યારે કાવ્યરસ પીવાત નથી, વિદ્યાથી કોઈએ કુલને વાર્યું નથી, સુવર્ણ મેળવવા યત્ન કરે, ક્રિયા માત્ર વ્યર્થ છે.-૨૫. 'સૂર્ય દેવ છતાં પણ સુવણાદ્રિની આસપાસ ભમે છે, અન્યત્ર જતો નથી, અને પતંગ દીપમાં પડી તુરત મરણ પામે છે.-૨૬. સુવર્ણથી નાક તૂટી જાય તો પણ સ્ત્રીઓ તેને ફરી પેહેરે છે, દ્રવ્યોથે પિતાના ગાત્રને પણ પાંડેએ મહાકષ્ટ દીધું છે.-૨૭. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #176
--------------------------------------------------------------------------
________________ - પેલા દશ રત્નવાળી સીપ તેણે લીધી, અને શુભ દિવસે શુભ લગ્ન, પિતાને ઘેર આણી-૨૮. - આનંદપૂર્વક શ્રીધરે રત્નની પૂજા કરી, ને તેમાંથી પ્રથમ રત્ન લઈને ઉજજયિની ગયે-૨૯. - જે ગામના દરવાજામાં પેઠે કે વાદળાં ચઢી આવ્યાં અને વીજળીએના ઝબકારા સમેત વરસાદ થવા લાગે--૩૦ ક્ષણવારમાં રાત્રી જે અંધકાર બધે થઈ રહ્યો, અને ગ્રહણ થયું . હેય તેમ સેયથી ભેદાય એ અંધકાર જામી ગયો-૩૧. વહેવારીઆમાં શ્રેષ્ઠ એવા શ્રીધરને તે પુરમાં કશું સુઝવા પણ ન માંડયું, એટલે તેણે પેલું તમોહર રત્ન હાથેલીમાં રાખ્યું-૩૨. તે રત્નના તેજથી, દિવસે જેમ જતો હોય તેમ ચાલતો, તે વાણુઓ રાજાના આંગણામાં જઈ પહે--૩૩ ત્યાં જે રોકીદાર બેઠા હતા તે એવો ભય પામીને નાઠા કે આતે કોઈ રાક્ષસ છે, કે ભૂત છે, કે કોણ છે?--૩૪ " ' 'બૂમ પાડતા તે સર્વે શ્રીવિક્રમ પાસે ગયા, ને કહેવા લાગ્યા કે હે સ્વામિન્ ! કેઈ વેતાલ કે કેઈ અગ્નિની મૂર્તિને જ સાક્ષાત્ સાથે રાખનાર એ આવે છે-૩૫ " આવું ઘન અંધકાર વ્યાપી ગયું છે ત્યાં આપના મહેલ આગળ કાઈક, હાથમાં સૂર્યને લઈને જ આ જણાય છે-- 36 એથી અમે ભયભીત થઈ નાઠા ને આપની પાસે આવ્યા, અમે ઓળખી નથી શકતા કે એ તે માણસ છે, દેવ છે, કે રાક્ષસ છે-૩૭ આવું તેમનું બોલવું સાંભળીને કેતુકથકી વિક્રમરાજા હાથમાં તરવાર લઈને આંગણાના બારણા આગળ આવ્યો--૩૮ - રાજાને આવતો જોઈને શ્રીધરે તેને નમસ્કાર કર્યો, અને સૂર્યબિંબ જેવું તેજસ્વી રત્ન તેમના મે આગળ મૂક્યું-૩૯ આવું અદ્ભુત રત્ન જોઈને રાજાને બહુ ચમત્કાર લાગે, એટલે વા- . આને આસન આપી પૂછવા લાગે--૪૦ P.P.AC. Gunratnasuri M.S. Jun Gus Aaradhak Trust
Page #177
--------------------------------------------------------------------------
________________ 2 ya 168 ' હે વહેવારીઆ ! તમે કયાંથી આવ્યા ને ક્યાં જાઓ છો ? ને આ તહર એવું મનહર રત્ન ક્યાંથી લાવ્યા?--૪૧ . એનું જે મૂલ્ય તમે માગે તે હું આપવા ખુશી છું; ત્યારે શ્રીધરે કહ્યું એક કેટિ સુવર્ણ આપ-૯૪૨ આવું સાંભળી વિક્રમે કહ્યું હે વણિત્તમ! આવાં રત્ન, હે જવેરી! તમારા ઘરમાં બીજાં કેટલાંક છે - 43 શ્રીધરે કહ્યું હવે મારી પાસે નવ રત્ન છે, ને તે નરનાયક! તે અમુક અમુક પ્રભાવવાળાં પણ છે-૪૪ , તે રસ્તે જોયા વિના જ ઉદાર ગુણવાળા વિક્રમે દશકોટિ સુવર્ણ વાણીઆને અપાવ્યા.-૪૫ આપી તે વાણીઆને કહ્યું કે તમે સુખે ઘેર જાઓ, અને ડાક દિવસે તે ઉત્તમ રત્ન તમે અહીં મોકલી દેજો-૪૬ , આવું મહારાજાએ કહ્યું એટલે શ્રીધરે રાજાને કહ્યું કે પાંચ દિવસમાં રત્નો આવી મળશે–૪૭ આ જે કહું છું તે સત્ય છે એમ આપે માનવું એટલે જે એટલા દિવસમાં ન આવું તે નક્કી જાણવું કે મારું મોત થયું–૪૮ વાયુ સત્યથી વાય છે, રવિ સત્યાધારે તપે છે, પૃથ્વી સત્ય ઉપર ઉભી છે, બધું સત્યને આધારે રહ્યું છે–૪૮ કર્ણ, નાક, ઈત્યાદિ અંગ ઉપાંગ સર્વ છેદાય પણ વાચા છેદાતી નથી, વાચાહીન જે હેય તે મુજ સાર–પ૦ તિત્તીય મિત્ત જ પહનિ નિમિત્ત હોઈ નિવાહો વાયા મુઆણ નાસઈ જીવંતા મા મુઆ હૈઉ--પ૧ રત્વનાયક શ્રીધર, રાજા આગળ આવી પ્રતિજ્ઞા કરીને દીઠાદિ સુવર્ણ લઈને ઘેર ગયે-પર દશ રત્નને કેડે દૃઢ બાંધી તે ચતુર વાણીઓ ઊજજયિની ભણી ચાલ્ય–૫૩ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #178
--------------------------------------------------------------------------
________________ 1. જતાં જતાં ચાર દિવસ તો નિકળી ગયા અને એમ કરતાં પિતે કરેલી અવધિને પાંચ દિવસ આ -54 * - પિતાની પ્રતિજ્ઞાન ભંગ થશે એમ જાણીને એ ધીર વાણીઓ જલદી ચાલવા લાગ્યું, અને વન અને વૃક્ષોથી વીટાયેલી તે પુરી આગળ આવી પહે –પપ ત્યાં આગળ ક્ષિપ્રા નામે નદી આવી તેમાં પૂર આવેલું હતું, અને તેમાં પાણી એટલું બધું આવ્યું હતું કે તળીએ પગ પહેચે નહિ અને મેજ ગગને પહોચે–પ૬ શ્રીધરે વિચાર કર્યો કે પાંચ દિવસનો વાયદો થઈ ગયે, અને આ નદીએ તો આવું પૂર આવ્યું છે તો પાર શી રીતે જવાય ?--57. આ વિચાર કરે છે ત્યાં એને સ્મરણ થયું કે મારી પાસે એવું રત્ન - છે કે જેના પ્રભાવથી પાણી પણ માર્ગ દે એટલે શી ફીકર છે-૫૮ સત્યપ્રત્યય કરાવનાર એવા તે રત્નને કાઢી ને સારી ભક્તિપૂર્વક, બુદ્ધિસાગર શ્રીધરે તેની પૂજા કરી--પ૯ તે રત્નની પૂજા કરીને જે નદીતટે જાય છે તેજ શિપ્રાનો અધિષ્ઠાયક દેવ પુરુષરૂપે આજે-૬૦ તેણે શ્રીધરને વાર્યો ને કહ્યું કે હે મૂર્ખ! સાહસ ના કર,નદી, અગ્નિ, સર્પ, અને સ્ત્રી એટલાને વિશ્વાસ ન કરે-૬૧ મહા નદીને તરી જવી, મહા પુરુષ સાથે વિગ્રહ કરે, મહાજન સાથે વિરેધ, એ ત્રણ વાનાં દૂરથી જ તજવાં-૬૨ શ્રીધરે કહ્યું હે પુરુષોત્તમ! તમે સત્ય કહે છે, પણ મારે એટલી ઊતાવળનું કામ છે કે જરા પણ ખોટી થવાય તેમ નથી- 63 સામાન્યશાસ્ત્ર કરતાં વિશેષશાસ્ત્ર બલવાનું છે, અને પરથકી પૂર્વને બાધ થાય છે એમ પણ સ્પષ્ટ જણાય છે-૬૪ " નિશીથ મધ્યાન્હ કુગ અને સંધ્યા એને તજીને વિવેકીએ શુભ લગ્નાદિ વિચારવાં પણ સંગ્રામ, વૈર્ય, આતુરકાર્ય, દીતિકાર્ય, તેમાં તે શત્રીકાલજ ઉત્તમ છે–૬૫ P.P. Ac. Sunratnasuri M.S: Jun Gun Aaradhak Trust
Page #179
--------------------------------------------------------------------------
________________ - 171 - “પૂર્વેક્ત કરતાં પણ તે નિત્ય, ને નિત્ય કરતાં જે અનવકાશ હોય તે * વધારે નિત્ય, તે કરતાં પણ અંતરંગ બલવાનું, એમ નિયમ છે–૬૬ તે પ્રમાણે જોતાં મારી પાસે હે બલબુદ્ધિવિશારદ ! અતિ ઉત્તમ રિત છે, જેનાથી આ જલ હમણાં જ મરુસ્થલ જેવું થઈ રેહેશે-૬૧૭ જ્ઞાનને સાર પ્રત્યય છે, એટલે એની શક્તિ આવે અજમાવીએ, એમ વાત કરતાં બંને નદીમાં પેઠા-૬૮ ' તેવું જ નદીનું પૂર તે બમણું વધવા લાગ્યું ને અતિભય આપવા લાગ્યું, એટલે પેલા નધિષ્ઠાતાએ શ્રીધરને કહ્યું-૬૯ " ભાઈતારા રતમાં જે જલની પાર કરવાનો પ્રભાવ હતા તે ક્યાં ગયે ? એટલે શ્રીધરે કહ્યું, ત્યારે શું દેવતા પણ અસત્ય ભાષણ કરે છે?—૭૦ નધિષ્ઠાયકે ત્યારે શ્રીધરને કહ્યું કે તું સામાન્ય વિશેષનું તાત્પર્ય જાતે નથી, બાકી દેવતા તે કલ્પાંતે પણ અસત્ય ભાષણ કરે નહિ, ખરેખરો જુઠો તે તું જ છે કેમ કે આ રલ કાંઈ તારાં નથી–૭૧-૭૨ ચોર, વંચક, પદારાપહારી, દાસ, સેવક, નિઃસ્વ, તેમને દેવતા પ્રસન્ન થતા નથી–૭૩ અસત્યવાદી, હત્યા કરનાર, કુકમી, અન્યગૃહીત, તેમને પણ દેવ પ્રસન્ન થતા નથી–૭૪ માટે હે પાંથ! એમ જાણું છું કે આ રક્ત પણ તારાં નથી, કોઈ બીજો જ ભાગ્યશાલી એમને માલીક છે–૭૫ . તું કત વેચનારે છે, ચોર છે, થાપણ રાખનારે છે, કાર્યકર્તા છે, નૃત્ય છે, ગમે તે છે પણ એ રત્નોને સ્વામી નથી–૭૬ શ્રીધરે આવું સાંભળી તેને કહ્યું કે તમે સત્ય કહ્યું, મેં આ રતનું મૂલ્ય આગળથી લીધેલું છે–૭૭' ' , એમનો સ્વામી તે શ્રીવિક્રમાદિત્ય છે, હું તો ભારવાહક છું, ને મેં એ રત્ન પહોચાડવાની પ્રતિજ્ઞા કરી છે, તે આજ પૂરી -78 જે આજ સાંજ સુધીમાં વિક્રમાદિત્ય પાસે જઈ શકાય તે મારું વચન ન રહે; બાકી તો ગયું–૭૮ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #180
--------------------------------------------------------------------------
________________ , ' - ૧૭ર માટે હે પાથ ! જે કોઈ મને પાર ઉતારે તો તેને જે માગે તે આપું–૮૦ ' એમ શ્રીધરે કહ્યું ત્યારે પેલા પુરુષે કહ્યું કે હે વાણીયા ! તું મૂર્ખ દેખાય છે, તું તારે માર્ગે ચાલ્યા જા, હવે રાજાનું તારે શું કામ છે?–૮૧ છે ત્યારે શ્રીધરે કહ્યું કે હે વિદ્વન્! આવું ના બોલો, જો મારી પ્રતિજ્ઞા ભાગે તો મને હીન પણ લાગે-૮૨ વિઘના ભયથી જે પ્રારંભ કરતા નથી તે નીચ છે, પ્રારંભ કરીને વિઘનો સપાટે થતાં પાછા હઠે તે મધ્યમ છે, પણ જે ઉત્તમ છે તે તે વાર વાર વિધ્રના ઘા ખાધા છતાં પ્રારંભેલું કદાપિ તજતા નથી-૮૩ માટે હે મહાપુરુષ ગમે તે પ્રકારે પણ મારે જવું તે ખરુંજ, મારાં રત્ન ને મારા પ્રાણ જવાના હોય તે જાય, પણ મારું વચન રહે એટલે બસ-૮૪ આવું તેનું બેલવું સાંભળીને નધિષ્ઠાયકે કહ્યું કે મને પાંચ રત્ન હમણુંજ આપ, તો હું તને આ નદીને સામે પાર પહેચાડું; બાકી તો રત્ન અને જીવ બને ખે -85-86 - | સર્વનાશ પ્રાપ્ત થાય ત્યારે જે પંડિત છે તે અર્ધને નાશ વેઠીને પત છે, ને જે અર્ધ બચે તેથી જ નિર્વાહ કરે છે, કેમ કે સર્વને નાશ " થાય તે બહુ કઠિન થઈ પડે-૮૭ શ્રીધરે કબુલ કર્યું કે પાંચ રત્ન આપું, એટલે પેલા પુરુષે કહ્યું કે પ્રથથીજ લો--૮૮ દાણ દાણગહીયે લુંચા ભાડી સુહાસીય વયણ સહ સતિ જન્મ ગહીયં પછાત દુલ્લાહ હાઈ -89 એમ કહ્યું ત્યારે શ્રીધરે તુરત પાંચ રત્ન કાઢી આપ્યાં, એટલે પેલા પુરુષે તેને આકાશમાગે નદી પાર કી-૯૦ 9. આ પ્રમાણે મહાનદીની પાર ઉતરી તે વિક્રમ સમીપે , અને ચાર રત્ન મે આગળ મૂકી રાજને તેણે પ્રણામ કર્યો-૯૧ : છે P.P. Ac. Gunratnasuri M.S!! Jun Gun Aaradhak Trust.
Page #181
--------------------------------------------------------------------------
________________ 173 ત્યારે વિક્રમે કહ્યું કે બીજા પાંચ રત્ન કયાં છે? તેનું વાણીએ ઉત્તર આપ્યું કે જે વૃત્તાન્ત થયે તે કૃપા કરી સાંભળો-૯૨ - અહીં આવતાં ક્ષિપ્રાને તીરે મને પ્રતિજ્ઞાને ભંગ થવાની ભીતિ લાગી, એટલે પાર ઉતારવાના મૂલ્ય રૂપે પાંચ રત્ન મેં આપ્યાં-૯૩ માટે છે. નરનાયક! આ તમારા પાંચ કાટિ પાછા લે, સુવર્ણ તો ભવે ભવ ઘણું મળશે, પણ પ્રતિજ્ઞા મળવાની નથી--૯૪ વિધા છે, ને દત્તભક્તનું ફલ ધન છે-૯૫ નરેંદ્રને આજ્ઞાભંગ, મહાત્માનું માનખંડન, ને લેકને મર્મવચન, એટલાં વાનાં શસ્ત્રવિનાને વધ છે-૯૬ લક્ષ્મી, રાય, રૂપ, બલ, બધું ભાગ્યાધીન થાય છે, પણ પ્રતિજ્ઞા. પાલવી એ તે પુરુષને જ સ્વાયત્ત છે.-૯૭ પાંચ રત્નના પાંચ કોટિ મારે ઘેર રહે ને બીજા પાંચ કોટિ આપના ભંડારમાં રહેવા દે-૯૮ આવું તેનું વચન સાંભળીને રાજા બહું પ્રસન્ન થશે અને શ્રીધરને વચનવાળે માણસ જોઈ બહુ ખુશી થઈ બોલે, કે હૈ શુભાશય! દશ કોટિ તમારા છે, અને તે શ્રીધર હું તારા ઉપર પ્રસન્ન છું માટે પાંચ રત્ન પણ લેઈ જા–૯૮-૧૦૦ (200) રાજા અને શ્રીધર આવી વાત કરે છે ત્યાં પેલે નધિષ્ઠાતા આવી પહોચ્ય–૧ તેણે વિક્રમને કહ્યું છે સ્વામિન ! મારી પાસે પાંચ રત્ન છે, તે લેવાં હોય તે આપ લે, મેં તેમને મારા પરાક્રમથી પ્રાપ્ત કર્યા છે–૨. - રાજાએ પાંચ કોટિ સુવર્ણ આપીને રત્ન લેઈ શ્રીધરને પાછાં આપ્યાં–3. ત્યારે પેલા પુરુષે કહ્યું છે. રાજેન્દ્ર! મેં તમારું તેમ શ્રીધરનું મહા મારે જે ઈચ્છા હોય તે વર માગો. હું સ્વસ્તિકદેવનો કિંકર છું-૪-૫ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #182
--------------------------------------------------------------------------
________________ - * * 174 આ ઉત્તમ વાણુઓ શ્રીધર પ્રથમ કેટિધ્વજ હતો, પણ એણે તમામ લક્ષ્મી સાત દિવસમાં વાપરી નાખી-૬. એજ પુણ્ય પ્રભાવે લક્ષ્મી એને પાછી પ્રસન્ન થઈ, એટલે આ દશ રત્નના પ્રભાવથી એ દશકેટીશ્વર થયે-૭. માટે આ દશ રત્ન તમે લે અને એને મૂલ્ય આપે, હાથી તે રાજ- * દરબારેજ શોભે બીજે નહિ–૮ એ ઉપરથી શ્રીધરને દશ કાટિ સુવર્ણ આપી રાજાએ રજા આપી અને પોતે પોતાનાં રાજકાર્યમાં પ્રવૃત્ત થયે–૮ માટે હે માલવાધીશ્વર ! ભેજરાજ! જયધોષાએ કહ્યું, આવું જ ઔદાર્ય હેય તે આ સિંહાસને બેસે-૧૦ શ્રી ભેજરાજ આવી જયઘોષા પૂતળીની પાંચમી કથા સાંભળીને, વિક્રમ ભૂપતીન્દ્રને નિત્ય સંભારતો પિતાનાં રાજકાજમાં પ્રવૃત્ત થયે-૧૧. | વિક્રમાદિત્ય ભૂપતિને સિંહાસનપ્રબંધ જે શ્રી રામચંદ્ર સૂરિએ ર છે તેની પાંચમી કથા સમાપ્ત-૧૨. સિંહાસન દ્રાવિંશિકાની પંચમી કથા. વળી માલવાધીશ શ્રી ભેજ નરેશ તમામ સામગ્રી કરીને સભામાં આ --1. - ઘણા લેકે તેને વધા, નાનાદેશથી આવેલા રાજાઓએ પાદાજે નમન કરવા માંડ્યાં, જેથી તેને બહુ હર્ષ વ્યા–૨ શુભદિવસે, શુભલગ્ન, શુભાંગાધિષ્ઠિત મુહૂર્ત, અને શુભ શકુન સમેત, . તથા ચંદ્રનિવૃત્તિસ્થાને હતો તે સમયે, સિંહાસને રાજા બેસવા ગયે, અને ઘણાંક નરનારી કેતુકથી ઉંચાં નયન કરી તેને આતુરતાથી નિરખવા લાગ્યા–૩-૪ વિશેષે કરી વિદ્રજજનેને વિવિધ કલેકચાતુર્યથી, તેમ કાવ્યકલ્પલતાથી, તે બહુ શોભી રહ્યો હત–પ મહાબલ, મહારિદ્ધિ, મહાશક્તિ, એ સર્વથી યુક્ત એ શ્રી ભેજરાજ સિંહાસન પાસે આવ્યા.-૬ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #183
--------------------------------------------------------------------------
________________ - 175 - શશિપ્રવાહ સત્ત્વસ્થ તથા સ્થિર ' એવા શકુનને વખતે રાજાએ સિંહાસન ઉપર માંડવા માટે પગ ઉપાડ-૭ - જે રાજા સિંહાસને બેસવા જાય છે કે છઠ્ઠી પૂતળી મંજુષા નામની બેલી ઊઠી--૮ - તમે તે કઈ મુગ્ધ છે, મહિત છે, આ માનભંગ થતાં પણ લજવાતા નથી, જે જવરિત છે તેને ખાંડવાળે પાયસ કેમ પથ્ય આવે? -9 બાલક છે, ગ્રસ્ત છે, વિકલાંગ છો, કે ત્રિદોષવાળા છો, --ખર, ઉષ્ય સારમેય તેમનું પય યોગ્ય ગણાતું નથી-૧૦ તેમજ હે નરાધિપ! આ સિંહાસનને તમે યોગ્ય નથી, એવી ખોટી આશા છોડે, અને મારું વચન સાંભળે-૧૧ દેવતાથી અધિતિ અને બત્રીશ પૂતળીયુક્ત, એવા આ સિંહાસને બેસવા ઔદાર્યગુણયુક્ત એ શ્રી વિક્રમજ યોગ્ય છે બીજો કોઇ નથી-૧૨ મંજુઘોષાએ આવું કહ્યું એટલે શ્રી ભોજે કે શ્રી વિક્રમની ઉદારતા એવી કેવીક હતી તે કહે–૧૩ મંજીષાએ ભેજભૂપતિ આગળ કહેવા માંડયું કે તેનું લેકપાવન ઔદાર્ય હું ટુંકામાં કહું તે સાંભળે-૧૪ ઉદ્વિગ્ન એવા તપસ્વીએ ભક્તિને મિષે દેવીની આરાધના કરી, ત્યાં પુર પિતાને માટે સ્ત્રીવર્ગસમેત માગ્યું તે રાજાએ તેને આપ્યું, જેથી દેવતા . પ્રસન્ન થઈ–૧૫ ભક્તિભિષે કરીને દેવીની સેવા કરતા તપસ્વીએ રાજાને કહ્યું છે ભૂમિરમણ! મને દેવીએ તમારી પાસે મોકલે છે, માટે મારી વાંછના પૂર્ણ A કરે; તે ઉપરથી પિતે રચાવેલું નગર સ્ત્રીવર્ગસમેત તથા રાજય અને સમૃદ્ધિ તેને તેણે આપ્યા--૧૬ ઈંદ્ર જે શ્રી વિક્રમરાજા અવંતીમાં રાજ્ય કરતો હતો, તે અતિ . સવવાન, દાતા, અને પરાક્રમી હત-૧૭ , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #184
--------------------------------------------------------------------------
________________ - 176 ત્યાં વૃક્ષે સંદેવ ફલપૂર્ણ રહેતાં, મેઘ ઇચ્છા થતાં વર્ષતા, વસુધા કં૯૫વેલી જેવી હેઈ સદા પુષ્પફલાન્વિત રહેતી--૧૮ - ધનવાન કુબેર જેવા, નિર્વિકાર અને સમૃદ્ધ, તેમ અનેક ઠેટિવજ પણે ત્યાં પડેલા હતા. --18 વહેવારીઆ માત્ર પુત્રપૌત્રાદિ વર્ગથી સારી વાડીવાળા હતા, એટલે " ધનધાન્યસંપૂર્ણ છતાં નગરમાં સમાવા લાગ્યા નહિ- 20 એક વખત ઘણા પ્રસિદ્ધ વહેવારીઆઓએ આવીને વિશ્વમાત્રને ઉપકાર કરનાર પૂજ્ય શ્રી વિક્રમને વિનતિ કરી કે, હે સ્વામિન્ ! આપના પ્રસાદથી અમારી હજારો ગણી વૃદ્ધિ, અવસરે રેપેલાં બી જેમ જલ અને માવજતથી ઉછરી આવે છે તેમ, થયેલી છે.-૨૦-૨૧ ' પણ અમારા પુત્રપૌત્રાદિને માટે વસવાને કામ નથી, ઉંચે, નીચે, આડે, અવળે. કહીં નથી, આકાશને માર્ગ પણ પેલે છે–૨૨ હે અવનિનાથ! તમારા પ્રસાદથી શતેશને ઘેર લક્ષદીપ બળે છે, સહસેશને ઘેર ધ્વજા ફરકે છે, ને લક્ષેશ કુબેર જેવા થયા છે–૨૩ અફલ તે સફલ થઈ ગયાં, સફલ સદાફલ થયાં, સદાફલ બહુફલા થયાં એમ આપની સૈય્યદૃષ્ટિના પ્રભાવથી થયું છે–૨૪ કમઠી ન દેઇ દુર્ઘ ન પંખવાય ન પેમલં વયણું તહ વિ હું જીવંતિ સૂયા પલેઇયા સેમદિઠીએ-૨૫ તમેજ માતા છે, પિતા છે, હે સ્વામીનું ! તમેજ ગુરુ છે, દેવતા છે, માટે એવું કરી આપો કે જેથી અમારાં પુત્રપિાત્રાદિને નિવાસ મ–૨૬ આવું વચન સાંભળી રાજાએ મનમાં વિચાર કર્યો કે અમરપુરી જેવી એક નગરી સ્થાપુ-૨૭ તે ઉપરથી રાજાએ પોતાના કર્મમાં પ્રવીણ, વિશ્વકર્માના અવતાર જેવા, ને વાસ્તુવિદ્યાના જાણ, એવા સૂત્રકારોને બેલાવ્યા-૨૮ , તે સર્વે હાથમાં કંબિકા લઇને વિક્રમની પાસે આવ્યા, અને હાથ જેડી નમન કરીને બોલ્યા કે હે સ્વામિન્ ! અમને બહુ આશ્ચર્ય લાગ્યું છે * કે, અમો સર્વને આપે શા કાર્યો માટે આજ્ઞા કરવા તેડ્યા છે ?-29-30 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #185
--------------------------------------------------------------------------
________________ - 177 શ્રી વિક્રમે સૂત્રધારોને સ્પષ્ટ રીતે કહ્યું કે, હે સૂત્રધારો તમે ધંધે જાણો છો? મારી વાત સાંભળો; અને લંકા કે અલકા કે અમરાવતી, જેના આગળ કાંઈ હીસાબમાં ન રહે એવું પૃથ્વીરૂપી ભામિનીના ભાલના તિલકરૂપ નગર બ -31-32 વિસ્તાર અને દીર્ઘતાએ કરીને બાર એજન હોવું જોઈએ, તેને બત્રીશ દરવાજા જોઈએ, ને તેમાં ત્રણ શાલા શોભી રહેવી જોઈએ-૩૩ વાડી, કૂવા, તળાવ, પ્રપા, દેવગૃહ, સારા મહેલ, ને ઉત્તમ સરોવરથી તે શોભી રહેવું જોઈએ-૩૪. રાશી ચૌટાં ને ગજશાલા, રથચાલા, હયશાલા, બ્રહ્મશાલા, આદિ - પણ તેમાં જવાં–૩૫. એક માલથી તે વીશ માલ સુધી એવાં સ્વમાનસમાન મહાલયોથી પરિભૂષિત તેને કરવું-૩૬ વળી મેસના ઉંચા શિખર જેવાં પ્રાસાદશિખરથી શોભતા રાજદ્વારથી તેને શોભાવવું, અને લક્ષ્મીના ભવન જેવું કરી આકાશને શેભાવે તેવું જવું–39 માટે વાસ્તુશાસ્ત્રના જાણ એવા તમે સર્વેએ મળી એવા પ્રકારનું ઉત્તમપુર તૈયાર કરી દેવું–૩૮, જે જે વસ્તુ આ કામ માટે જોઈએ તે કોશમાંથી તમારે લીધાં જવી, પણ પછીથી મને આવીને એમ ન કહેવું કે, આમાં આટલું ન્યૂનાધિક થયું-૩૮ આવું સાંભળી સર્વે સુત્રધારે માલવેશ્વરને નમન કરી કાર્ય કરવાની હા કહીને કાર્યસિધ્યિર્થે નિકળ્યા-૪૦ - તેમણે ફિલસહિત, સર્વત્ર સુખરૂપ, સબીજ, સધન, સજલ, સર્વપ્રકારની લીલોતરીથી છવાયેલી, એવી ઉંચી ભૂમિ પસંદ કરી-૪૧ : વળી માણિક, રત્ન, સુવર્ણ, આદિની સાત ખાણે સમેત, રાફ, કીડી, કીટ, સર્પ, વીછી, કશું જયાં હેય નહિ તેવી, તથા મોટા * 23 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #186
--------------------------------------------------------------------------
________________ 178 વૃક્ષ, તેમ મહાજલવાળી નદી તેનાથી શોભી રહેલી એવી, ચારે રૂપથી ભદ્રરૂપ તે ભૂમિ જોઈને સૂત્રધાર બહુ પ્રસન્ન થયા-૪૨-૪3 - +૪+ને સર્વ વિસ્તાર યુક્ત નગર સ્થાપ્યું*-૪૪ - કેટ, ખાઈ, મહેલ, વાડી. કૂવા, વાવ, સરોવર, આશ્રમ, મઠ, ઇત્યાદિ તમામ તૈયાર કરીને રાજા પાસે ગયા-૪૫ - હે વિક્રમાદિત્ય સ્વામિન! આપની આજ્ઞાનુસાર મહાનગર અમે સ્થાપ્યું છે, હવે શુભ દિવસ જોઈને આપના ચરણે ત્યાં થવા જોઈએ એમ " બેલ્યા-૪૬ તે ઉપરથી વિક્રમાદિત્ય તમામ સેના વગેરે લઈને તે મહા નગરને જોવા ગયે-૪૭ તેને સ્વગતુલ્ય જોઈ, તેમાં તેણે ધનધાન્ય પૂરાવ્યાં, અને બધાં હાટ * શણગારાવી, ને પછી તેમાં લેકને વસાવ્યા–૪૮ પછી રાજા પોતે પણ સ્વવને લઈ, રાણી તથા સેવકને સાથે લઈ, ઉજજયિનીથી ત્યાં રહેવા આ -48 કોટીશ, કેટિકેટીશ, લક્ષાધીશ, એવા મોટા વહેવારીઆ સાક્ષાત કુબેર જેવા છતાં નિર્વિકાર અને લાજવાળા ત્યાં દીઠામાં આવવા લાગ્યા-૫૦ હસ્તિ, અશ્વ, રથ, માણિક્ય, સુવર્ણ, રત્ન, તેના સમૂહથી, તેમ પુણ્યના ઘથી તથા નાનાદેશાગત જનોથી, નગર ભરાઈ ગયું–૫૧ એક વાર શ્રીવિક્રમાદિત્ય સભામાં બેઠા છે. ત્યાં આવીને હાથ જોડી માલીએ વિનંતિ કરી–પર ઋતુરાજ, જયપ્રદ, કંદર્પભૂપને મંત્રી, માનિનીના માનને મન કરનાર, એ વસંતસમય આવ્યે–૫૩ | નારંગી, પુન્નાગ, કેશર, લવંગ, કણવીર, આમ, બદર, બીજપૂરક, ચંપક, અશોક, જાસૂસ, કેતકી, સ્વર્ણકેતકી, જુઈ, સેવત્રિકા, કમંદી, દાડિમ, કેળ, રાજાની, રાજચંપકા, ચાર બીજીકા, કંકેલ, કર્પર, કરેણી, રાનવા દવા કુલદં વિલ સંરું એ પૂર્વાર્ધ છે તે સ્પષ્ટ થતો નથી P.P. Ag, Gunratnasuri M.S. , " , Jun Gun Aaradhak Trust
Page #187
--------------------------------------------------------------------------
________________ - 178 કુદ, કુબ્બકા, તમાલ, તાલ, હિંતાલ, તર્જ, તમાલપત્રિકા, જાયફલ, વરીઆળી, જાંબુ, જલેબીર, એમ અાઢ ભાર વનસ્પતિ પત્ર પુષ્પ ફલથી ચોતરફ ખીલી રહી છે, ને પૃથ્વી નવી થઈ રહી છે.-૫૪-૫૫-૫૬-૫૭-૫૮ સારી છાયાવાળાં, રસપૂર્ણ, પલ્લવથી શોભતાં, અતિસુંદર, મહાવૃક્ષ પક્ષિગણથી પરિપૂર્ણ હેઈ મહા આનંદ આપે છે–૫૯ હે સ્વામિનું આ ઋતુમાં વસંતની ક્રીડા જેવા જોગ છે, મને આજ્ઞા . આપે તે હું તૈયારી કરાવું -60 બિંબ વે બહલં નદિ તિમયણને ગંધ તિલાવિલા, વેણીઉં વિરલ તિલે તિન નહા અંગસ્મિ કયા સયં, અંબાલાં બહુ કુંકુમ મિવયણે વતિ ઢિલા પરા, - તં મંગેશ શરવિણજિજયબલા પત્તો વસંતોછો.-૬૧ . બુલંતિ દંતરયણે ઈગદેઉસાઈ સેસ ચંદણુ રસંમિમણું - હૃતિ ઈહિ સૂર્યતિ ધરમઠ્ઠીમ માલયાસુ પાતંતુ પૂછય પડમ્પિ હુણઈ પિછ-૬૨ માલીનું આવું બોલવું સાંભળીને રાજાએ વસંતઋતુના ખેલ માટે સામગ્રી તૈયાર કરાવી-૬૩ પટરાણીઓને સાથ, દાસીઓના ટેળાં, દાસેરકગણ, તેમ ગંધર્વવિધામાં કુશલ એ નાટકગણ તેમજ વિચિત્ર વાદ્યના કામમાં ચતુર એવા નાના દેશથી આવેલા જને, કલાચાર્ય, કલાવંત, જ્ઞાન વિજ્ઞાનનાં જાણ, સામંત, દેશપાલ, દેશાધીશ, મંડલાધીશ, મંત્રી, વારાંગનાગણ, તેમ બીજાં પણ જે જે પુરવાસીની ઈચ્છા હોય તે સર્વ ચિત્ર વિચિત્ર લેક, . પિતાની દારા સમેત; સર્વ શૃંગાર ધરીને પાલખીમાં બેઠેલા વહેવારીઆઓ, મયૂર, કુકકુટ, સારસ, હંસ, શુક, સારિકા, કોયલ, કપિંજલ, એ આદિ જનાવરેનાં પાંજરાં લીધેલા માણસે; મૃગ, બકરા, મર્કટ, વૃષભ, એ આદિ જે નૃત્ય કરનારાં તે સર્વ તેમજ પિતાના દેશમાંના અન્ય પણ છે જે કાંઈ ચિત્ર વિચિત્ર વાનાંના જાણ તે સર્વ; એમ લાખો માણસને લઈ સેનાધીશ સમેત રાજા વસંતસમયે ક્રીડા કરવા વનમાં ગયે-૬૪-૬૫ 66-67-68-69-70 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #188
--------------------------------------------------------------------------
________________ - પુષ્પમાલા કરનારી સ્ત્રીઓ રાજાને પદે પદે વધાવતી હતી અને બંદીઓ તેના ઔદાર્યે ગુણનાં બિરુદ ઉચ્ચારતા હતા–૭૧ રાણીઓના વૃદસમેત, અતિ હર્ષ પામતે, શ્રીવિક્રમાદિત્ય વન મળે પહે -72 ત્યાં સુવિશાલ અને મનોહર તથા રમ્ય અને લક્ષ્મીનું ક્રીડાસ્થાન હેય તેવા આવાસમાં રાજા ઉતા–૭૩ ચંપક, અશોક, કુંદ, માકંદ, સૈવીર, જાતિ, બકુલ, ઈત્યાદિ પુષ્પથી પૃથ્વી ત્યાં ભરી દીધેલી હતી–૭૪ ત્યાં, ઉત્તમ શૃંગાર ધારણ કરેલી, ચાર પ્રકારની નારીઓ ઓવારણાં લેતાં લેતાં રાજાને માર્ગ બતાવવા તત્પર રહી–૭૫ પશ્વિની, હસ્તિની, ચિત્રિણી, શંખિની, એ ચાર પ્રકારની સ્ત્રીઓ ભાત ભાતના હાવભાવથી રાજાનું રંજન કરવા લાગી–૭૬ અન્યક્તિ, શ્લેષ, કાવ્યલિંગ, વક્રોકિત, છેકે કિત, ઈત્યાદિ અલંકારયુક્ત ભાષણથી, કુશલ નર નારી, રાજાને વધાવવા લાગ્યાં-૭૭ કામદેવ જેવા રૂપાળા પુરક શૃંગાર ધારણ કરી, પોતાના વડીલેને સાથે લઈ, તેની પાસે ટાળા થઈ આવવા લાગ્યા–૭૮ એવે પ્રસંગે તે વનમાં એક ઠેકાણે કોઈ સજજન, વારસ્ત્રી પાસે નાકટ કરાવતે હતો–૭૯ બીજે ઠેકાણે રમ્ય સંગીત થતું હતું, ત્રીજે ઠેકાણે કદલીગૃહની રમત ચાલતી હતી, ને ચોથે ઠેકાણે આંદેલનકીડા ચાલવા માંડી હતી-૮૦ ( શ્રીવિક્રમાદિત્ય નારીકુંજરની મધ્યે રહી, સોવિશસ્ત્રી સાથે રમવા . લાગે--૮૧ તે પરસ્પર ગાતી હતી, રમતી હતી. હસતી હતી, ને લય, માન, તાલ, ઈત્યાદિથી રાજાનું રંજન કરતી હતી-૮૨ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun aradhak Trust
Page #189
--------------------------------------------------------------------------
________________ 181 કસ્તૂરિના આદથી પૂર્ણ એવા જલથી પુષ્કરિણીઓ ભરેલી હતી તેમાં રાજા અને રાણીઓ પરસ્પર સંમત કરવા લાગ્યાં–૮૩ L. બીજા પણ આનંદીક સર્વત્ર રમતાં રમતાં શૃંગારરંગના વિવિધ વિલાસે ચઢી કામસુખ ભોગવવા લાગ્યા.-૮૪ તે વનમાં અતિ પ્રભાવવાળી, શતદેવીથી લેવાયેલી એવી મનકામના પૂર્ણ કરનારી આશાપૂરી દેવી હતી-૮૫ તે તુષ્ટ થતાં નિર્ધનને ધન આપનારી, અપુત્રને પુત્ર આપનારી, રંકને રાજય આપનારી, પંઢને કામસુખ આપનારી, આંધળાને આંખ આપનારી, હીનાંગને અંગ આપનારી હતી, પણ છ થતાં તો કાલયમરૂપ હતી--૮૬-૮૭ તેના આગળ એક રાજચછાવાળે કોઈ તપ કરતો હતો, ને એક માસ માસના ઉપવાસ કરી શુષ્કપર્ણથી પારણું કરતો હતો-૮૮ " એટલું જ નહિ પણ આખા દિવસમાં એકજ ઘટિકા સુવું ને બાકીની ઓગણસાઠ ઘટિકા તપ કરવું એ તેને નિયમ હતે-૮૯ એમ કરતાં તેને બારવર્ષ વીતી ગયાં, પણ તેના ભાગ્યને દેવી પ્રસન્ન થઈ નહિ-૯૦ - બીજ ઈચ્છાવાળાને તે સાત કે પાંચ દિવસમાં પ્રસન્ન થતી, પણ આને તે બાર વર્ષે પણ થઈ નહિ-૯૧ . કોઈ પણ અસત્ય વચનથી કાર્ય સિદ્ધ થતું નથી, ધર્મનું મૂલજ ' સત્ય છે, ને સત્યથીજ બધું સિદ્ધ થાય છે–૮૨', ', ધર્મની ઉત્પત્તિ સત્યથી થાય છે, ને દયાદાનથી તે વૃદ્ધિ પામે છે. * ક્ષમાથી સ્થિર થાય છે, ને ક્રોધ તથા લેભથી વિનાશ પામે છે–૯૩ ' ધર્મથી ધન મળે છે, ધનથી સર્વ કામ સંપૂર્ણ થાય છે, કામ પૂર્ણ થવાથી સર્વ ઈદ્રિયસુખ પ્રાપ્ત થાય છે, કાર્યની ઈચ્છા રાખનારે કારણની શોધ કરવી, અર્થાત ધર્મજ સાચવે એમ તત્ત્વ કહે છે-૯૪ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #190
--------------------------------------------------------------------------
________________ 'ધમ્મણ ધણું મણત ધમ્મણ નરા મરિદ વર કામાસુર કા અધુવં ધમ્મા લભઈ તા ઉત્તમ ધર્મો-૯૫ - પિલા તપસ્વીને જો કોઈ પૂછે કે, હે તપસ્વિન્ ! તમે શા માટે આવું ઘેર તપ કરે છે ? તે કહે કે, મારે રાજ્યનું કાંઈ કામ નથી, હું તો વૈરાગ્યથી પ્રસન્ન છું, માટે અપુનર્ભવ પ્રાપ્ત કરવા તીવ્ર તપ કરૂં છું-૯૭-૯૮ મનમાં કાંઈક, વાણીમાં કાંઈક, ક્રિયામાં કાંઈક, એમ જેને સાધારણ પ્રચાર છે, તેને વરપ્રાપ્તિ કેમ થાય?–૯૯ પેલા હાથીએ ચઢેલે રાજા અસંખ્ય સ્ત્રીઓ સમેત આ તપસ્વી- ' વાળા દેવગૃહમાં આવી પહે -99 * અંદર કોઈ પુરુષ છે કે કેમ? તે જોવા માટે પ્રથમે શૃંગારથી ઝળકી . રહેલી વારનાયિકા મંદિરમાં પેઠી–૧૦૦ તેણે એકાગ્ર ધ્યાનમાં નેત્ર મિચી બેઠેલે, તપથી કૃશ અંગવાળો, એ- . છે પેલો તપસ્વી દીઠે–૧ તેણે બહાર આવી વિક્રમને વિનતિ કરી કે એક તપસ્વી અંદર છે, બીજું કોઈ નથી–૨ ' રાજાએ કહ્યું જે રાગવત તપસ્વી છે, તેમને નારીસમૂહ સમાન બીજું મદકારક કશું પણ નથી–3 ; - એમ વિચાર કરીને રાજા પોતાની રાણું તથા પાંચસો વારસ્ત્રીસમેત ઘર તરફ પાછો આવ્ય-૪ " પછી આશાપૂરીને તથા પેલા પરવીને નમન કરીને રંગાથે રંગમ ડપમાં રાજાએ નાટક કરાવરાવ્યું–પ સયં પસંજણે પન્ન સહસ્તં ચ વિલેવિણે સયસ હસ્તીયા હિ યા માલા અનંત ગીયવાઇએ-૬ પાઇયક તું સુવિલાસ કામિણી સુયણ જણ સંગગીયાં સંસારંમિ અસારે ચણ ચમક્ક કાર્ય વિહિણ-૭ P.P. AcGunratnasuri M.S. JunGun Aaradhak Trust
Page #191
--------------------------------------------------------------------------
________________ 183 નયનના અમૃતરૂપ એવું નાટક વારાંગનાઓએ આરંભ્ય કે જે ને જોતાં મોટા વેગીન્દ્ર પણ ધ્યાનભ્રષ્ટ થાય–૮ હાવથી, ભાવથી, ઉત્તમ વાઘથી, લાસ્યતાંડવનૃત્યથી, મંદ્રમધ્ય તાર ઇત્યાદિ સ્વરથી, આકાશ પણ બહેર મારી ગયું–૮ ગોસ્પંદ, ચક્ર, ગોલક, તેમ સવાંગિ, અપાંગ, આદિના ચાલન તથા કિરણ, કેશ, અને ઘુઘરાના ઝણકાર સમેત પદઘાત, તેનાથી, અને નવા નવા રસપ્રગથી તે વારાંગનાઓએ નાટક અતિ રમ્ય કરી મૂછ્યું, એટલે પેલા તપસ્વીને પોતાને સ્થાને રહે રહ્ય કામવિકાર પેદા થે-૧૦-૧૧ ગીત, નૃત્ય, વાઘ, અને સવિકાર વરાંગના, તે એક એકથી ચઢીઆતું છે એમ એ તપસ્વીના દીઠામાં આવ્યું–૧૨ વિકલાલ, વિલાસાકાંક્ષી, વૈરાગ્ય વિનાને, પરવશ એવો તપસ્વી વારાંગનાઓને જોઈ મનમાં વિચારવા લાગ્યું કે અહે ! વદન ચંદ્રના વિલાસરૂપ છે, લેસન પદ્મને પણ પરિહાસ કરે તેવાં છે, વર્ણ સુવર્ણને શર- મા, માવે તેવો છે, કેશને સમૂહ ભ્રમરની પંક્તિને હઠાવે તે છે, હસ્તિયુંભના વિભ્રમને હરે તેવાં વક્ષ:સ્થત છે, નિતંબસ્થલી અતિ ગુરુ છે, વાણી મૃદુ અને મિષ્ટ છે, એ બધાં યુવતિનાં સ્વાભાવિક આભૂષણ છે–૧૩-૧૪-૧૫ એ - તેના સંસર્ગનું સુખ મળ્યું! આજ મજ જેવા મુગ્ધને મેહન પ્રાપ્ત થયું ! હવે દેહને ક્ષિણક એવા કષ્ટરૂપ આ તપનું શું પ્રયોજન છે!-૧૬ મને ધન્ય છે, મારૂં મહાભાગ્ય છે, કે જેમાં વારાંગનાનાં ઉન્નત પધર, ભમર, અને નિતંબનાં દર્શન થાય છે, તેવું ઉત્તમે ત્તમ નાટક જોયું-૧૭ આ નગરમાર્ગે જરૂર જવું અને ખીલેલાં કમલ જેવાં મુખવાળી રામા' એને જોવી, કદાચિત સુરતસુખ ન થાય તો પણ દર્શનસુખ થાયજ-૧૮ પ્રિયા દર્શન તેજ હો, અન્ય દર્શનનું કાંઈ કામ નથી, કેમકે, પ્રિયાદર્શનજ ઉત્તમોત્તમ છે કે તેનાથી સરાગચિત્ત પણ નિવૃતિ પામે છે--૧૮ જેણે મનુષ્યજન્મ પામી ને કામતત્ત્વ ન ભોગવ્યું, તેને અવતાર : અજાને ગળે ઉગેલા આંચળના જે નિરર્થંક છે-૨૦ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #192
--------------------------------------------------------------------------
________________ ચંદ્રના આકર્ષણથી ઉભરાતા સમુદ્રને વેગ રે કવચિત શક્ય થાય, પણ અનુરક્ત ચિત્તને રોકવું ન બની શકે–૨૧ આવા વિચાર કરીને વિરાગથી ભ્રષ્ટ થઈ તે તપસ્વી રાજા પાસે આવ્યા, તે એમ વિચાર કરીને કે હું રાજા પાસે રાજયની યાચના કરીશ.-૨૨ રાજાએ તપસ્વીને જોતાં જ પ્રણામ કર્ય, પૂજયપૂજાને ક્રમ તે તે જ્ઞાનીઓને સ્વભાવ છે--ર૩ પિતાના આગળ ઉભેલા તે તપસ્વીને રાજાએ પૂછયું કે ધ્યાન મૂકીને મારી પાસે આવવાનું આપને શું કારણ છે? 24 " તેણે રાજાને જુઠું પ્રત્યુત્તર કહ્યું કે, મને સર્વકામફલ આપનાર દેવી આજ પ્રસન્ન થઈ. અને તેણે આજ્ઞા કરી કે, વિક્રમની પાસે જા, તે તને મનવાંછિત આપશે-રપ-૨૬ આવું સાંભળીને રાજાના ચિત્તમાં બહુ ચમત્કાર લાગે, ને એમ લાગ્યું કે નક્કી આ તપસ્વી વિરાગ્યથી ભ્રષ્ટ થયે છે–૨૭ આકાર, ઈશિત, ગતિ, ચેષ્ટા, ભાષણ, નેત્રના અણસારા, વદનના ચાળા, એટલાં થકી અંદરનું હૃદય પરખાઈ જાય છે–૨૮ ચિત્રમાં દર્શન થાય તો પણ મૃગાક્ષીઓ ચિત્તને હરે છે, તે કામથી વિધૂર્ણયમાન નયન વાળી તેમને પ્રત્યક્ષ જોતાં તે શું ન થાય ?-29 દર્શન થકી સ્ત્રીઓ ચિત્તને હરે છે અને વિત્તને, વીર્યને તથા મહત્વને પર થતાં હરી લે છે–એમ તે મહામહમદથી ઉન્નત છે-૩૦ હસ્ત પાય પડિછિન્ન કસ્તના વિજયં અવિવાસ સયંનારી બંભયારી વિવયે-૩૧ વિત્ત ભિત્તિ નતિએ નારી વાસય લંકિયાં - ભકરંભિ વદિ પૂણે દિવિપડિ સમાહારે–૩૨ પેલા ભ્રષ્ટને ભૂપતિએ પૂછયું કે તમારી શી ઇચ્છા છે? તમને દેવીએ શું કહેલું છે? તે મને બતાવો કે હું તે પ્રમાણે તમને આપું–33 * P.P.AC. Gunatitasuri M,S: ' Juo.Gun Aaradhak Trust
Page #193
--------------------------------------------------------------------------
________________ હે સ્વામિન્ ! ગામ સમેત દશ વારાંગના મને આપો કે હું કામ વિહલ છું તે સ્વેચ્છાએ ક્રીડા કરી સુખ માનું–૩૪ વિક્રમે ચિત્તમાં વિચાર કરવા માંડયો કે વિષસમાન વિષયમાત્ર ખરેખર દુર છે-૩૫ વિરતિથકી વિષયનું નીરસત્વ જાણનારા, સર્વની અસ્થિરતા સમજનારા, ને વિષયે મહાદેવનું સ્થાન છે એમ ગૃહનારા, એવા અંતમાં તત્ત્વજ્ઞાનને પામેલા સત્પષોને પણ વિષયે મહાબલવાન થઈ નડે છે, અહે વિષયને મહિમાજ અદ્ભુત છે–૩૬ આ મહામુનિ નંદિષણ જે દશ માણસને બોધ કરે તેવા હતા તે વિષયથી અત્યંત પ્રેરિત થતા ભ્રષ્ટ થઈ વેશ્યાના ગૃહમાં રહ્યા–૩૭ સિંહમુનિ જે મહામાન્ય હતા તે પ્રવૃત્ સમયે નેપાલ દેશમાં ગયા અને કેાષાના રૂપથી વિહેલ થયા-૩૮ રાજાની અભ્યર્થના કરી, સવા લક્ષ મૂલ્યની રત્નકંબલ જૈન ધર્મથી વિરુદ્ધ થઈ આણી-૩૯ ' આષાઢભૂતિએ મેદકલિસાથી વ્રત તયું, અને બાર વર્ષ સુધી નટી સાથે નાટય કર્ય-૪૦ - આર્ટિક ઋષિ જે દેશને ઉપદેશ કરે તેવા તે સુગંત મુનિના બાંધ્યા અગીઆર વર્ષ સુધી રહ્યા-૪૧ * ફૂલવાલ, પુંડરીક, ઇલાતીપુત્ર, એવા મહામુનીશ્વર મહાદ્ધ તે પણ વિષયને વશ થઈ ગયા-જર કુલરૂપી કયારાના કમલરૂપ, અતિ પવિત્ર, અતિશુદ્ધ, મહામુનીશ્વરે, મહાદ્ધા, મહાપરાક્રમી, તે સર્વે વિષયને વશ થયા છે-૪૩ આને આશાપૂરીએ કહેલું તે કાંઈ નથી પણ વિષયથી વિહલ થઈને મારી પાસે આવું યાચે છે-૪૪ * તે મારે પણ એને ઈચ્છા કરતાં અધિક આપવું, આ વખતે પાત્રા પાત્રને વિચાર કરવાનું નથી. * 1 24 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #194
--------------------------------------------------------------------------
________________ - 186 I ત્રિભુવનગુરુ શ્રીવર્ધમાને, નિષ્ક્રમણ કર્યા છતાં પણ, સદયહદયથી સરખા મૂલ્યવાળું અર્ધવસ્ત્ર દ્વિજને આપ્યું, ને એમ કરીને સાધુ તથા સધ મને એમ બંધ કર્યો કે શક્તિ પ્રમાણે દાન આપવું, ને તે પણ ધનવાને તે જરૂર આપવું, દાન એજ મુખ્ય છે-૪૫ જગદુઃખના નિવારણ કરનાર ઉત્તમપુરુષોએ મેઘની પેઠે દાન આપ્યાં જવું એમાં પાત્રાપાત્ર વિચાર કરે નહિ–૪૬ મેહાણ જયંદિણય રાણ કર સારો સુપ્પરિ સહિં વૃદિત્ત સામ# સયલ લેઅસ્સ-૪૭ . - તૃષા સારંગાએ જલધર પ્રતિ ઘણું રુદન કર્યું તથાપિ ધાર પડી નહિ, પણ પક્ષીના રુદનથી જલધરે વૃષ્ટિ કરી; અહે! ક્યાં પક્ષી ને ક્યાં જલધર! પણ મારે તે આનેજ ઉપકાર કરે મહાને નહિ–૪૮ સૂર્ય લેકનું અંધકાર હણે છે, તે કેની આજ્ઞાથી ? રસ્તામાં છાયા વિસ્તારવાની વૃક્ષોને કોણે હાથ જોડી વિનતિ કરી છે? નવા મેઘને વૃષ્ટિ કરવાની કાર પ્રાથૅના કરે છે?—પણ જે સાધુપુરુષો છે, તે આ પ્રકારે પરહિતમાં નિરંતર અભિરત રહે છે–૪૯ ઉપકાર કરનારને ઉપકાર કરનારા તે ઘણું જ છે, પણ જેણે કાંઈ કર્યું નથી તેના ઉપર પણ ઉપકાર કરે તેજ નત્તમ છે-૫૦ " આવું વિચારીને રાજા તપસ્વીને પ્રસન્ન થે, અને ધનધાન્યસમેત, પાંચસે વારાંગના સહિત, દશહજાર અથ, સો હાથી, અને બીજા ધનસાથે ભર્યભાદર્યું આખું પુર તેને આપી દીધું-૫૧-પર એ પ્રકારે તેને દાન આપીને વિક્રમાર્ક મહીપતિએ તેને ત્યાં રાજયાભિષેક ક–૫૩ . ' આટલી વાત કહીને મંજુષાએ કહ્યું હે ભેજરાજ! તમારામાં આવું. ઔદાર્ય છે? જો હોય તે આ સિંહાસને બેસે, બાકી તમારા જેવા ભાગ્યશાલીએ આ વૃથા પ્રયાસ શા માટે કરે ?-54-55 મહાયુક્ત એવી આ કથા મંજુષાને મોઢે સાંભળીને ભાલેશ મહીપતિ ધારાપતિ પોતાના કાર્યમાં લાગે-૫૬ P.R Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #195
--------------------------------------------------------------------------
________________ 187 શ્રી રામચંદ્રસૂરિએ રચેલા શ્રી વિક્રમાદિત્યના સિંહાસનપ્રબંધની છઠ્ઠી કથા થઈ–૫૭ : ઇતિ સિંહાસન દ્વાર્નાિશિકાયાં પછી કથા, વળી શ્રી ભોજરાજ બધી સામગ્રી કરીને સુંદરસભાને વિષે સિંહાસને બેસવા સારૂ આવ્ય–૧ - તે ધારાનો આધાર, વિજિનીને ઈશ, ધારાધર જે સુંદર, નિરાધારને અસ્ત્રધારથી ધેર્યરૂપ ઔષધો આપનાર હતો-ર તે સમયે સુવર્ણ, રત્ન, માણિક્ય, રૂપ્ય, વસ્ત્ર, પ્રવાલ, ગજ, અશ્વ, ગ્રામ, નગર ઇત્યાદિ દાન પતે કરતો હ–3 * દાનથી દુરિત દૂર થાય, દાનથી રાજા તુષ્ટ થાય, ને દાનથી ભૂતપ્રેત પિશાચાદિ પણ વશ થાય-૪ દાન છે તે મહિમાનું નિદાન છે, કુશલતાનું કારણ છે, કલંકરૂપી હાથીનો સિંહ છે,શ્રીકલકંઠી દૂત છે, સિદ્ધિરૂપ વધૂની સંગમે પહોંચાડનાર સુપાત્ર થાય તે ધર્મલાભ કરે છે, તે સિવાયનાને થાય તે દયા ને . શાન્તિ પમાડનારૂં છે, મિત્રને થાય તે પ્રીતિ વધારનારૂં છે, રિપુને થાય તે . વૈરને હરનારૂં છે, “ત્યને થાય તે ભક્તિને વધારો કરનારૂં છે, રાજાને થાય તે માન અપાવનારૂં છે, ભાટ આદિને થાય તે યશ વધારનારૂં છે, અહે દાન છે તે કહીં પણ નિષ્ફલ નથી-૬ દયા પાત્રને દાન આપીને દેવપૂજન કર્યું, અને ચતુરચિત્તવાળા તેણે ગુરુને ભકિતથી નમસ્કાર કર્યો–૭ - પછી જેવો ભેજરાજા તે દેવતાધિષ્ઠિત સિંહાસન ઉપર ઉત્કંઠાથી પગ મૂકવા જાય છે, તેવી જ લીલાવતી નામની સાતમી પૂતળી બેલી કે હે મહીનાથ! મા બેસો, મારૂં વચન સાંભળ-૮-૯ , 1, સેના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #196
--------------------------------------------------------------------------
________________ 188 , અમે જેનાં નિરંતર અધિષ્ઠાતા છીએ તેવા આ રમ્ય સિંહાસને, જે વિક્રમાદિત્ય જે સાહસી, ઓદાર્યગુણસંપન્ન, સૌભાગ્યસાગર, અને હે ભેજ ! પિતાના પ્રાણથી પણ પરનું રક્ષણ કરનાર હોય તેજ બેશી શંક -10-11 વળી તે પણ અત્ર બેસવા યોગ્ય ગણાય કે જે ભવનાધીશ કે સુરાધીશ હાય-૧૨ આવું સાંભળીને માલવાધીશે લીલાવતીને કહ્યું કે હે સુભગ ! તારા વિક્રમાદિત્યે શું સાહસ કરેલું તે બતાવ-૧૩ અતિ ધન્ય એવી લીલાવતીએ લીલાથકી લલિત વચન કહ્યું કે હે ભેજરાજા ! સ્થિર આસને બેસે ને મારી વાત સાંભળે–૧૪ તેનું સૈભાગ્ય, તેનું ઔદાર્ય, ઉત્તમ દાન, તેને પરોપકાર, તેની ક્ષાન્તિ, એ બધું મારે મેઢે સાંભળો–૧૫ - રાજાએ સાંભળ્યું કે દેવીની પાસે સ્ત્રીપુરુષનું જોડું જીવરહિત પડેલું છે, એટલે પિતે ત્યાં જઈ પિતાનું મસ્તક અર્પવા માંડચું, તેવામાં દેવીએ હાથ ઝાલી નિવારણ કરી વર માગવા કહ્યું તે પોતે પેલા જોડાને જીવતું કરાવી તેની વાંછના પૂરાવી–૧૬ પરાક્રમીમાં શિરોમણિ એ શ્રી વિક્રમ અવંતીમાં રાજ્ય કરતો હતો, તે કલ્પદ્રુમ કે ચિતામણિ જે હત–૧૭ જયાં શ્રી જિનચૈત્યના ધ્વજની છાયા, પંકજવ્યાજે કરીને, શ્રી પંકજવાસિની લક્ષ્મીને વિસ્તારે છે–૧૮ જયાં રેંટના ખટકારા મનને, પુરલક્ષ્મીના ભુજનાં કંકણના રણકાર પેઠે, આનંદ આપે છે–૧૯ - જયાં લેકને દાનનું જ વ્યસન છે, ગુણનેજ લેભ છે, ભય અકૃત્ય કરવાનો છે, ને અસંતોષ ગુણગ્રહણ કરવાને છે–૨૦ - જ્યાં પાપકર્મથી નિત્ય નિષેધ છે, ને દાનાદિ શુભકર્મથી કદાપિ પણ નિષેધ નથી–૨૧ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #197
--------------------------------------------------------------------------
________________ 189 જયાં વણીલંઘન લોકમાં નથી, માત્ર વ્યાકરણશાસ્ત્રમાંજ વર્ણવિપથય રહેલ છે-૨૨ વર્ણગમ, વર્ણવિપર્યય, વર્ણવિકાર, કે વર્ણનાશ, અથવા ધાતુને તદર્થતિશયથી ચોગ, એ પાંચ પ્રકારનું નિરુક્ત કહેવાય-ર૩ કવચિત પ્રવૃત્તિ, કવચિત અપ્રવૃત્તિ, કવચિત વિભાષા, કવચિત તે સર્વથી કેઈ જુદુજ, એમ બહુલક પણ ચાર પ્રકારનું જાણવું–૨૪ // એમ સર્વ શાસ્ત્રના વિચારને જાણનારા, તત્ત્વાચારપરાયણ, ધર્મકાર્યમાં અમ, પાપકાર્યથી ડરતા, કીર્તિને જ લેભ રાખનારા પણ નારીને નહિ એવા, સત્યવાણીમાં કુલ, સદા ઉપકાર કરનારા, નિર્લોભ, માનરહિત, અક્રુર, અક્રોધી, આદ્ર, કલિને કલેષ હરનારા, પરાપવાદAવણમાં મન ધરનાર, પરમાત્માને જાણનારા, શરીરની જુગુપ્સા કરનારા, સંપત્તિમાં અનૌદ્ધત્યવાળા, ઉદાર, સુબુદ્ધિવાળા, કુબુદ્ધિરહિત, એવા જ કેવલ નિર્ભય હોઈ દેવલેક જેવા જ્યાં વસે છે-૨૫-૨૬-૨૭-૨૮-૨૯ તેમનામાં એક મના નામને વહેવારીઓ હરિ જે હતો, તેને રાજાનું બહુ માન હતું, ને તે મહાસમૃદ્ધિવાળા હત-૩૦ તે કદાપિ પણ પોતાના ચિત્તનું પારંપર્ય જાણ નહિ, અને સર્વધર્મક્ષેત્રને વિષે પુષ્કલ દાન કર્યા જતે-૩૧ જે જે કરીઆણું તે બધું એના ઘરમાં શુદ્ધ, પાપરહિત મળે, માત્ર મધુલેહાદિકજ ન મળે-૩૨ મધુ, અક્ષણ, લાક્ષા, ચર્મ, નખ, શૃંગ, કસ્તૂરી, હિંગ, નીલિકા, સાજીખાર, વાંસ, મૃત્તિકા, પાષાણ, વેતસ, ઈત્યાદિ તે કદાપિ રાખતા નહિ--૩૩-૩૪ ત્રણે કાલે પૂજા કરતો, અને સર્વપર્વમાં પૈષધ(હે) કરતે, તેમ મુનિની પેઠે વિષયને ત્યાગી, પ્રિયવાફ, અને બુદ્ધિમાન હત--૩૫ 1. વર્ણ એટલે ચાર વર્ણ, અને વર્ણ એટલે અક્ષર એ બે અર્થ લેતાં વિરોધ અને પરિહાર સમજાશે. નિફક્ત, બાહુલક, એ પણ વ્યાકરણ પરિભાષા છે. શબ્દ સિદ્ધ કરવામાં અમુક શબ્દ અમુકરૂપે છે એમ તેનું નિર્વચન ને નિહા, જેમકે, વણાગમથી હંસ, વર્ણવિપર્યયથી સિંહ, વર્ણવિકૃતિથી ગૂઢાભા (ગૂઢઆત્મા), વર્ણનાશથી પૃષોદર, ઇત્યાદિ. બાહુલક એટલે પ્રત્યયાદિ લગાડવામાં કે અંગકાર્ય થવામાં જે વિકલ્પ તે વ્યાકરણ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #198
--------------------------------------------------------------------------
________________ 190 - મિતભાષી, મિતાહારી, બાવીશ અભક્ષ્યને વર્જનારે, દાનાદિધર્મનિરત, દેવગુરુ આદિનો પૂજક, સંપૂર્ણ વિભવવાળે, શ્રીમાન, સ્વકલત્રસુત આદિયુક્ત, નીરાગ, નિરહંકાર, નય જાણનાર, નિપુણ નીતિજ્ઞ, એ , તે હત–૩૬-૩૭ અક્ષુદ્ર, રૂપવાન, પ્રકૃતિથી જ સૈમ્ય આકૃતિવાળો, અર, લોકપ્રિય, શાંત, ભીરુ, દક્ષ, લજજાવાળો, દયાવાળ, મધ્યસ્થ, સૈમ્યાષ્ટિવાળો, ગુણાનુરાગી, ગુણની કથા કરવાવાળે, સુપક્ષ, દીર્ધદર્શિ, વૃધની સેવા કરનાર, વિશેષયુક્ત, વિનીત, કૃતજ્ઞ, પરોપકારી, એમ એકવીશ ગુણયુક્ત લક્ષણવાળો ધાર્મિક હેઈ સામ્યત્વાદિ દ્વાદશત્રત પણ તે પાલતો હત–૩૮-૩૯૪૦-૪૧ શેયસંપન્ન વિભવ, શિષ્ટાચાર પ્રશંસક, અન્ય ગોત્રનાં એવાં કુલશીલથી સમાનની સાથે વિવાહ કરનાર, પાપથી ડરતો, પ્રસિદ્ધ દેશાચાર પાલનારે, કહીં પણ ને વિશેષે રાજાદિ આગળ અગ્ય બેલનાર નહિ, અતિગુણ ગૃહમાં સુનારે અને અનેક બારણાં ન હોય તેવા ગૃહમાં વસનારે, સદાચારવાળાને સંગ રાખનાર, માતાપિતાની પૂજા કરનાર, ઉપહુતસ્થાનને તજનારે, પરનિંદામાં અપ્રવૃત્ત, આય પ્રમાણે વ્યય રાખનારો, વિજ્ઞાનુસાર વેષ રાખનાર, અણથકી દ્વિગુણ યુક્ત, નિત્ય ધર્મ શ્રવણ . કરનાર, અતિથિ સાથે યથાર્થ સાધુત્વ બતાવનાર, દીનને સહાય, કેવલ અહંકાર વિનાને, ગુણ ઉપર અનુરાગવાળો, દેશકાલ વિચારનાર, બલાબલ સમજનાર, વ્રતસ્થ, જ્ઞાનવૃધ્ધોને પૂજક, પિષક, દીર્ધદર્શી, વિશેષજ્ઞ, કૃતજ્ઞ, લેકપ્રિય, લાજવાળે, સૌમ્ય, પરોપકારી, અંતરંગષહિંપુને પરાજય કનાર, ઇદ્રિયમાત્રને વશ રાખનાર, એવો જે ગૃહસ્થ હોય તે ધર્મલાભ પામે છે–૪૨-૪૩-૪૪-૪૫-૪૬-૪૭-૪૮૪૯-૫૦-૫૧ એમ પાંત્રીશ ગુણયુક્ત એ સાર્થ નામવાળો ધન્ય, પાપકાયને ત્યાગ કરી પુણ્યકાર્ય કરતા હત–પર બ્રાહ્મમુહૂર્તે ઉઠી પરમેશ્વરની સ્તુતિ કરવી, અને મારે છેધર્મ છે, મારૂં કેવું કુલ છે, મારું શું વ્રત છે, ઈત્યાદિનું પણ સ્મરણ કરવું–પ૩ * P.P. Ac. Gunratnasur M.S: Jun Gun Aaradhak Trust
Page #199
--------------------------------------------------------------------------
________________ 191 શ્વેત પુષ્પાદિ સામગ્રીથી દેવતાની પૂજા કરી અને યથાશક્તિ પ્રત્યાખ્યાન કરી દેવગૃહમાં જવું-૫૪ ત્યાં વિધિપૂર્વક પ્રવેશ કરી, જિનની ત્રણ પ્રદક્ષિણા કરવી, ને પુષ્પાદિથી તેમની પૂજા કરી સ્તુતિ કરવી -પપ પછી પ્રતિપત્તિપુર:સર, ગુરુ પાસે જવું, ને ત્યાં પ્રત્યાખ્યાનપ્રકાશન વિશુદ્ધાત્માએ કરવું-૫૬ પછી મધ્યાન્હ પૂજા કરીને ભજન સમાપ્ત કરી, વિદ્વાને સાથે શાસ્રાર્થને વિચાર કરે-પ૭ : પછી સંધ્યાકાલે પુનઃ દેવાર્ચન કરી ને આવશ્યક કર્મ સમાપ્ત કરી ઉત્તમ સ્વાધ્યાય કરો--૫૮ પછી દેવ અને ગુરુની સ્મૃતિથકી પવિત્ર થઈ નિદ્રા કરવી, ને બ્રાહ્મમુહૂર્ત આવતા પહેલાં ઉઠાય એવી અપનિદ્રા લેવી-૫૮ નિદ્રા છેદ થતાં સતત્ત્વ એષિદંગને વિચાર કરે, અને સ્યુલિભદ્રાદિ સાધુની વૃત્તિ ઉપર નજર કરવી-૬૦ યકૃત, શકૃત્ શ્લેષ્મ, મજા, અને હાડ તે ઉપર સ્નાયુના બંધ બાંધી ચર્મરૂપ સ્ત્રીઓ બહારથી રમ્ય કરેલી છે.-૬૧ - પણ જે બહારને અંદર ઉલટસુલટ થઈ જાય તે જેમ સ્ત્રીને કામીઓ : સેવે છે તેમ તેના કરતાં તે ગૃધ્ર ગોમાયુ આદિને સે-૬૨ એમ કાર્ય સાધી ઉન્નતિ પામતાં સદા વૈરાગ્યરંગથી પ્રપૂર્ણ રેહેવું તે અને પરલેક સુખને વીસરવું નહિ 63 . - ' સકલ કામને આપનાર કામદુર્ગ જેવી લક્ષ્મી પ્રાપ્ત કરી તે એ શું ! 'શત્રુને માથે પગ મૂળે તો એ શું! મિત્રોનું વિભાવાદિથી સન્માન કર્યું તે એ શું છે અને શરીરધારીનું શરીર એક ક૯પપર્યત રહ્યું છે એ શું! 64 ભવરૂપી અરણ્ય ઘણું ઘર છે, શરીરરૂપી ઘરને ઘણાં છિદ્ર છે, કલિકાલરૂપી ચોર છે, અને મેહરૂપી રાત્રી ઘણી ગાઢ અંધારી છે, માટે ધ્યાન૦ રૂપી તરવાર ઝાલી, વિરતિરૂપી ભાલે તૈયાર રાખી, ને શીલનું કવચ પહેરી, સમાધાન સાચવી ને હે ને ! સારી રીતે જાગે--૬૫ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #200
--------------------------------------------------------------------------
________________ 1 192 સંપત્તિ જલતરંગ જેવી વિલેલ છે, પાવન તે ત્રણ ચાર દિવસ છે, આયુષુ શર૬ તુનાં વાદળાં જેવું છે, ધન ધન શું કરે છે ? અનિંદ્ય ધર્મ સાધો-૬૬ આ સર્વ વિચાર કરી સંસારની અસારતા જાણીને પિતાના પુત્ર ઉપર બધે ભાર નાખી, વિત્તમાત્રને સક્ષેત્રમાં વ્યય કરી, ને તે વણિક ધ્યાનપરાયણ થયે-૬૭ મારે તીર્થયાત્રા કરવી એમ મનમાં વિચારીને શ્રીવિક્રમાર્કની રજા લઈ ધને વાણીઓ નિક-૬૮. તીર્થના પ્રવાસીઓની રજથી મલિન થવાય છે, તીર્થભ્રમણથી ભવ- ભ્રમણ દૂર થાય છે, દ્રવ્યવ્યયથી સ્થિરદ્રવ્ય પ્રાપ્ત કરાય છે, ને તીર્થયાત્રા કરનાર પૂજય થાય છે, માટે અવશ્ય તીર્થોની પૂજા કરવી--૬૯ વિવિધ ચરિત્ર દેખાય છે, સુજન દુર્જનનો તફાવત સમજાય છે, ને આત્માનું પણ પીછાન થાય છે, માટે પૃથ્વી ઉપર ફરવું-૭૦ . ગોમટ સ્વામીને નમીને પછી કુલ્ય પાકમાં ગયે ને ત્યાંથી નાગહૃદમાં જઈ પાર્શ્વનાથને નમ્પ-૭૧ કરહેડાખ્ય અલક્ષ ઈસવાલીવાળા જિનને નમન કરી અબુદાચલ ઉપર ગષભ દેવની સમીપ ગ-૭૨ : સત્યપુરમાં. મહાવીર જે સ્વર્ણરંગના સિંહલાંછન છે, તેમને તથા લધુકાશ્મીરમાં અશ્વસેનજ જિનને નમન કર્યું-૭૩ પંચાસરમાં પાર્શ્વનાથને, પાટલમાં યાદવેશ્વરને, સંખેશ્વરમાં માનમર્દન એવા જરાસિંધુને નમ્પ-૭૪ સેઢી નદીને તીરે સ્તંભપુરમાં મુરારિતસંભૂતપાર્શ્વનાથને પણ વંદના કરી આ -75 સૈારાષ્ટ્રમંડલદેશ જયાં દેવતા વાસે વસે છે ત્યાંના જિનનાં દર્શન માટે ભાવનાપૂર્ણ એ તે, તે પછી ગયે–૭૬ ગમાં આત્મલાભ, સરોવરમાં સમુદ્ર, તેમ તીર્થમાત્રમાં શત્રુંજયતીર્થ ઉત્તમોત્તમ છે-૭૭ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #201
--------------------------------------------------------------------------
________________ 193 સરેવરસમાન સુરાષ્ટ્રદેશમાં શત્રુંજય શતપુંડરીક જેવો છે, કે . તેમાં આદિનાથ ઉત્તમ રાજહંસ છે, એ શ્રી આદિનાથ ભવ્ય લોકો શ્રેય આપે-૭૮ - શત્રુંજયતીર્થને નમન કરીને, રૈવતાચલ ઉપર જઈ ગજપદકુંડમ નાહી પિતાને કૃતકૃત્ય માનતે હ–૭૯ : સુરાષ્ટ્રદેશનાં સર્વતીર્થને નમન કરીને જીવિતસ્વામીને નમસ્કાર કરવા પારકપુર તરફ નાવમાં બેસીને તે ચતુર વાણુઓ ચાલ્ય; તે જતાં રસ્તામાં કેઇક બેટમાં દેવતાગૃહ દીઠું–૮૦–૮૧ ત્યાં ચદ્રકાંતની શિલાથી બાંધેલું, અમૃતજળથી પૂર્ણ, અતિગંભીર, અને વર્તુલાકાર, સૂર્યબિંબજેવું, સરવર દીઠું–૮૨ - તેમાં શતપત્ર અને લક્ષપત્ર એવાં કમલ આવી રહ્યાં હતાં, અને તેમાં જલેશનું રમ્ય સ્થાન શોભતું હતું–૮૩ પેલે વિચક્ષણ ધનો વહેવારીઓ આ કેતુક જોવા માટે સરોવર પાસે ગયે–૮૪ ત્યાં ત્રિપુરા નામની સધિષ્ઠાયિકા દેવી હતી તેણે ધનાને પૂછયું કે તું કોણ છે ? અને શા માટે આવે છે ?-85 - હે ભવ્ય! તું ક્યાં જાય છે ? તે બધી વાત મને કહે, અને દેવતાશ્રિત એવા આ તીર્થમાં તારે શું કામ છે તે પણ બતાવ-૮૬ . ધનાએ કહ્યું કે, હું ઉજજયિનીથી, તીર્થમાત્રને નમન કરવા અને કૌતુકરચ જેવા નીકળે છું-૮૭ ત્યાં વિક્રમ નામે રાજા છે જે પરાક્રમી અને કૃપાનિધિ છે, તથા સર્વનાં દુઃખદારિચ કાપી જગના દુઃખ હરનાર છે–૮૮ આવું તેનું વચન સાંભળી ત્રિપુરભૈરવી શકિત પ્રસન્ન થઈ ને બેલા કે કેતુકપૂર્ણ એવા આ દેવગૃહમાં સુખે જા–૮૯ એ ઉપરથી ધના, જલમાર્ગ થઈને, મેજીંગ જેવું દેવગૃહ જે સૂર્યકાન્તપાષાણનું રચેલું હતું તેમાં ગયે-૯૦ રપ . ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #202
--------------------------------------------------------------------------
________________ એક * 1949 છે તેમાં કામદેવ નામના યક્ષની ઉત્તમ પ્રતિમા હતી, તે સર્વદા સર્વ લેકની કામના પૂર્ણ કરનાર હતી–૯૧ . કાચારને મરણમાં લાવી ધને તે કામદેવપ્રતિમાને નયે ને મનમાં તેણે એમ ભાવ આ કે, ભવબીજાંકુરને પેદા કરનાર એવાં રાગાદિ જેનાં નાશ પામ્યાં છે, તેવા બ્રહ્મા છે, વિષ્ણુ હે, શિવ હા, કે જિન હો, પણ જે તેવા હોય તેને નમસ્કાર કર જોઈએ-૯૨-૯૩ એવી રસુતિપૂર્વક નમન કરી ને તે શ્રાવક યક્ષના મંદિરને તરફ ફરીને જોવા લાગ્ય–૯૪ ત્યાં એણે વામભાગે સ્ત્રીપુરુષનું એક દીઠું, તે ટેકે દઈને ઉભેલું હતું, સુંદર શણગાર ધારણ કરેલું હતું, પણ તેનાં ધડ ને મસ્તક , જુદાં હતાં-૯૫ તે યુગલને જોઈ વિસ્મય પામીને એવાણીઆને કાંઇક ભય પણ લાગ્યું ને આશ્ચર્ય જેવું લાગ્યું-૯૬ તેવામાં ત્યાં આગળ એક શિલા ઉપર સુવર્ણના અક્ષરે તેની નજરે પડ્યા, તે તેણે મનમાં ધીરજ આણીને વાચ્યા-૯૭ તેમાં એમ લખેલું હતું કે, જે પરાક્રમી આ તીર્થમાં આવી યક્ષના આયતનમાં મને પિતાના મસ્તકને બલિ ભાવનાપૂર્વક આપશે, તે આ યુગલને શીઘ્ર જીવાડશે-૯૮૯૯ આવું વાચીને ધન્ય મનમાં વિચાર કર્યો કે, અહો ! દૈવનું વિલસિતા શું આશ્ચર્યકારક છે!—૧૦૦ અઘટિતઘટિતને ઘડે છે, સુઘટિતઘટિતને જીર્ણ કરી નાખે છે, ને પુરુષ જેને વિચાર પણ નથી કરતો તે વાત વિધિ બંધ બેસાડે છે-૧ પછી ત્યાંથી ધને સે પારકપુર પ્રતિ ગયે, અને ત્યાં જઈ જીવિત- સ્વામીને નમી ભવને સફલ કરતે હવે ઘણાક તીર્થમાં ફરતો અને વંદના કરતે, સર્વ તીર્થનું સ્મરણ કરતો તે ઉજજયિનીમાં આવી પહે-૩ P.P. Ac. Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust
Page #203
--------------------------------------------------------------------------
________________ 195 સ્વજનોએ, પુત્ર પિત્રાદિએ, પરમહત્સવ કર્યો અને ધનેશ્વર વાણુઓ મહા ઠાઠથી ઘેર આવ્ય-૪ તીર્થશેષ લઇને તે રાજમંદિરમાં ગયા ને ત્યાં શ્રી વિક્રમને નમન કરી તેણે આશિષુ આપી–પ તેને નમન કરીને વિક્રમ બેલ્યો કે હે ધન્ય! પૃથ્વી ઉપરનાં કયાં તીર્થ તમે કર્યા-૬ ઈરલે કોઈ મહાભુત આશ્ચર્ય એવું જોયું કે જે સાંભળવાથી મને હર્ષ થાય ?- ધનાએ જેવું હતું ને દીધું હતું તેવું સર્વે કહ્યું અને પેલા સ્ત્રી પુરુષના મસ્તકરહિત યુગ્મની વાત પણ કહી–૮ તેમજ યક્ષમંદિરમાં સુવર્ણાક્ષર વાચતાં નિકળેલું મસ્તકનું બલિદાન તે પણ રાજાને નિવેદન કર્યું–૯ એ વાત સાંભળીને રાજાને વિરમય લાગ્યું ને વાણી અને તેણે કહ્યું કે ચાલે એ યુગ્મ મને બતાવો-૧૦ ચાલે હું તમારી સાથે તે યક્ષમંદિરે આવું ને આપણે એ મહાશ્ચર્ય જોઈએ, તમે મને ત્યાં લઈ જાઓ–૧૧ રાજા ધનાની સાથે જલમાર્ગે તે દ્વીપમાં ગયો અને ધનાએ કહ્યું હતું તેવુંજ સ્વરૂપ ત્યાં જોયું–૧૨ સ્ત્રીપુરુષનું યુગલ ધડ અને માથું જુદું એવું દીઠું, તેમ પેલા અક્ષર ' પણ વાચ્યા, એટલે રાજાનું હૃદય દયાર્દૂ થઈ ગયું–૧૩ અહે! આ જોડાનું માથું ધડથી કેમ જુદું છે? લાવ મારા મસ્તકથી હું એમને સજીવન કરૂં-૧૪ ઉવાર સમા ઘણું પવિયારે મને કઉ જેણ લહી ઉણ તેણ અપ્યા વિકેંસી ઉડામ પાણ–૧૫ એમ પોતાના ચિત્તમાં વિચાર કરીને વિક્રમર્કમહીપતિએ શુદ્ધિને માટે સ્નાન કર્યું ને મહાદાન પણ આપ્યું-૧૬ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #204
--------------------------------------------------------------------------
________________ હાથમાં ખ લેઇ પિતાનું મસ્તક છેદવા માટે જવું અને કઠે મૂકે છે તેજ દેવીએ હાથ ઝાલ્ય-૧૭ મેં કહ્યું કે, હે મહાભાગ! મહાપુરુષશિરોમણી! તારા સાહસથી હું પ્રસન્ન થઈ છું, તારી ઈચ્છા હોય તે વર માગ-૧૮ , ત્યારે રાજાએ દેવીને કહ્યું કે, જે તું મને પ્રસન્ન થઈ હોય તો આ બે જ ણને જીવતાં કર-૧૯ ત્યારે દેવીએ કહ્યું છે વિક્રમનરાધિપ ! મેં તારા પરાક્રમની પરીક્ષા માટેજ આ બધું કર્યું હતું-૨૦ એવું કહેતામાં વિક્રમાદિત્યે ત્યાં કશું દીઠું નહિ, માત્ર દેવી અને જે જવલ શૃંગારયુક્ત યક્ષ એટલું જ રહેલું દીઠું- 21 - યક્ષે વિક્રમ આગળ કહ્યું કે, હે વિક્રમાદિત્ય! તમેજ આ જગત ઉપર સત્પષશિરોમણિ છો-- 22 - યક્ષરાજે રાજાને દિવ્યાભરણવસ્ત્ર આપ્યાં, તે ઉપરાંત કુબેરનાં પણ વસ્ત્ર આપ્યાં-૨૩ પછી બહુ પ્રશંસા કરીને યક્ષરાજ અંતર્ધાન થઈ ગયે, ને રાજા ધનાને લઈને ઉજજયિનીમાં પાછો આવ્ય-૨૪ આટલું કહી રહીને લીલાવતી બોલી કે, હે ભેજભૂપાલ! જો આવું પરાક્રમ હેય તે આસને બેસે-૨૫ પવિત્ર, આશ્ચર્યકારક, ઉત્તમ, સત્ય, એવું વિક્રમાર્કનું ચરિત્ર સાંભળી ને, રાજાધિરાજ શ્રીભોજ પોતાના મહેલમાં ભેજનાર્થે ગયો-૨૬ " વિક્રમાદિત્ય ભૂપતિના, શ્રી રામચંદ્રસૂરિકૃત, સિંહાસન પ્રબંધની સસમી કથા થઈ.-૨૭ સિંહાસન વિંશિકાની સમી કથા. વળી વહાણું વાયું એટલે કાંચન જેવી કાંતિવાળે ભેજરાજા પિતાને * મંદિરથી રાજસભામાં આગે-૧ . P.P'Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #205
--------------------------------------------------------------------------
________________ 187 " ગુણસાગર એવો તે મહિમાવાળું મુહૂર્ત જોઈ, અભિષેગે સર્વ સામગ્રી કરી, પવિત્ર છત્ર ધરાવી, ઉત્તમ ચામર સમેત, પિોતાના રાજ. વર્ગને લઈ સિંહાસને બેસવા આવ્ય-૨૩ તે સમયે એના ગુણોનું ગાન વારાંગનાઓ કરી રહી હતી, એના પરાક્રમનાં બિરુદ ભાટ લેક ઉચ્ચારતા હતા, વેદવેદાંગપારંગત વિદ્રજજનોથી આશિર્વાદ ભણ હતા, ને યુવતીઓ પદે પદે વધાવી રહી હતી–૪-૫ - સર્વાગ સુંદર, શ્રી માન, સર્વ સામગ્રી સમેત, શ્રીભે જ ભૂપાલ સિંહાસ ન પાસે જઈને જે બેસવાનું કરે છે તેવી જ જયવતી નામની આઠમી પૂતળી જે અતિ તેજથી ઝળકી રહી હતી તે આવું ઇષ્ટ વચન બોલી-૬-૭ હે ભેજરાજા! વૃથા પ્રયાસ મા કર, એ પ્રયાસ રંડાને પ્રત્તિ કરાવવા જે, કે ચંદ્રથી અમૃતપાન કરવા જેવો છે--૮ પૂર્વને તજીને કદાપિ સૂર્ય પશ્ચિમ ઉગે, સમુદ્ર મર્યાદા તજે, પુથ્વી રસાતલ જાય, મેરુ ચલે, ચંદ્રથી અગ્નિ વર્ષ, સૂર્યથી અંધકાર વિસ્તરે, હિમથી બીજ કુટે, વાંઝણુને પુત્ર થાય, કાંકરાથી તેલ નિકળે, મૃગતૃષ્ણામાં સ્નાન થાય, છાશથી ઘી થાય, કણવીરથી ફલ પ્રાપ્તિ થાય, પીપળાથી પુષ્પ મળે, શીઆળના શિંગડાનું ધનુષુ થાય, કેરડાનાં પત્રનો પડીએ થાય, અગ્નિ શીતલ થાય, આકાશમાં પુષ્પ થાય, તે પણ તમારે આ સિંહાસને બેસવું એ કદાપિ બને નહિ-૯-૧૦-૧૧-૧૨-૧૩ આદા. હૈય, ગાંભીર્ય, વીર્ય, પરાક્રમ, ઈત્યાદિ ગુણસમૂહથી શ્રીવિક્રમાર્કજ શોભાયુક્ત છે, અન્ય કોઈ નથી–૧૪ * * કોઈ કદાપિ ધુણાક્ષર ન્યાયે કરીને સમાન થાય તે તે શ્રી વિક્રમના આસન ઉપર ભલે બેસે–૧૫. આવાં જ્યવતીનાં વચન સાંભળીને ભેજરાજા બે કે, હે ભદ્ર! વિક્રમરાજા તે કેવાક હતા ?-16 તું તેમની પાસેથી ભારે લાંચ પામી જણાય છે કે નજરમાં આવે તેમ તેને વખાણ્યાંજ જાય છે, ને ગમે તેવી લવ કરતાં શરમાતી નથી–૧૭ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #206
--------------------------------------------------------------------------
________________ 198 બાલક, બાલિકા, બંદીજન, તે બહુબહુ બકબકારે કરે પણ તેવા કહેવાથી શું ફલ છે?–૧૯ આવું સાંભળીને પૂતળીએ કહ્યું હે ભેજ! યથાર્થ વાત સાંભળો, અમે દેવાંગના કદાપિ પણ લાંચ લઈએ નહિ–૨૦ શ્રી વિક્રમાદિત્યનું વિશ્વવિખ્યાત સાહસ સાંભળે, એ સાંભળતાં સર્વને માથું હલાવવું પડેજ-૨૧ કોઈ મોટા ધનવાને વિપુલ સરોવર કરાવ્યું, પણ તેમાં બત્રીશલક્ષણા પુરુષને બલિ આપ્યાવિના જલ નહિ આવે એમ દેવીએ કહ્યું ત્યારે તે બલિ પ્રાપ્ત કરવા તેણે અનેક સુવર્ણની બક્ષીસ જાહેર કરી પણ કઈ આવ્યું નહિ, જેથી પિતે બળી મરવા તૈયાર થયે, તેવામાં વિક્રમે ત્યાં જઈ પિતાને બલિરૂપી થવા સ્વીકારી તેને ઉગાર્યો ને દેવીને પ્રસન્ન કરી જલ આણું આપ્યું-૨૨ શ્રી વિક્રમરાજા ઉજજયિનીમાં, ઇંદ્રની પેઠે, સર્વના કામ પૂર્ણ કરતે, રાજ્ય કરતા હતા–૨૩ એક વખત તેણે ચતુર પુરુષોને આશ્ચર્યકેતુક જોવા માટે પરદેશમાં મકલ્યા-૨૪ સર્વ લેક ગધેન્દ્રિયથી અને નેન્દ્રિયથી જુએ છે, જ્ઞાનીઓ શાસ્ત્રદૃ- ષ્ટિથી જુએ છે, ને રાજાઓ ચારથી જુએ છે-૨૫ ગા ગંધથી જુએ છે, પંડિતો શાસ્ત્રથી જુએ છે, રાજા ચારથી જુએ છે, ને લેકે આંખે જુએ છે–૨૬ તે સર્વ, અંગ, બંગ, તિલંગ, મર, કચ્છ, મુરુડ, કર્ણાટ, લાટ, ભેટ, ગૂર્જર, સર્વ તરફ ફરીને રાજા પાસે આવ્યા તેમનામાંને એક દુઃખહર એવા કાશ્મીરમાં ગયે હત-૨૭-૨૮ - " કાશ્મીર કે જયાં સરસ્વતી દેવી પોતે સાક્ષાત શાસ્ત્રને ઉપદેશ કર નારી છે, જ્યાં બાલકે પણ ગીર્વાણભાષાથી લે છે, જયાં કઠોર કર્કશ * ' અને ક્ષ એવા પથરા પણ સૂર્યબિંબ જેવા અને સૂર્યને સ્પર્શ થતાં અગ્નિ વર્ષ એવા છે, જ્યાં રાત્રી જ શ્યામ થાય છે બાકી શ્યામા રૂપે કે શીલે - . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #207
--------------------------------------------------------------------------
________________ 199 જરા પણ શ્યામ નથી, જયાં કેશર તેજ કંકું મરૂપે લેક માથે લગાડે છે. જયાં સર્વત્ર સૂર્યવાદકને માથે પણ કસ્તૂરી દીઠામાં આવે છે, એ પ્રકારના વિદ્રજજનહૃદયાનંદ કરનાર દેશમાં ફરીને તે રલપુર નગરમાં ગયો-૨૯૩૦-૩૧-૩૨-૩૩ ત્યાં પૂર્વ દિશાએ સૂર્યબિંબ જેવું ગોલ, સૂર્યકાન્ત મણિથી રચેલું, - ઘડી, નલ, આદિથી યુક્ત, આઠ આરાવાળું, સે પગથી આંવાળું, ચંદ્રકા ન્ત મણિથી જેનું તલ બાંધેલું એવું, દશહજાર નાનાં નાનાં દેવગૃહથી શોભીતું, આઠ દાનશાલા સમેત, જલવજત, બકલવાળું, મહા આનંદદાયક, ઉત્તમ પ્રાસાદયુક્ત, ચેતરફ સુંદર વનપ્રદેશથી રમ્ય, સદા જેને ફલ લાગેલાં એવાં સરસ વૃક્ષથી ને સુંદર પુષ્પવૃક્ષથી રમણીય, એવું સરેવર તેણે દીઠું, તેથી અતિ કૌતુક પામીને તે દૂત બકલ ઉપર જલદીથી ગ–૩૪-૩૫-૩૬-૩૭-૩૮-૩૯ ત્યાં મેજીંગ જેવા પ્રભાવાનું અને રમ્ય એવા દેવગૃહમાં તે, આ બહુ વિચિત્ર્ય પેદા કરનારા સરોવરને જોતે, પેઠે-૪૦ , તેમાં રત્નની જલાધિષ્ઠાત્રી દેવીની પ્રતિમા હતી, ને તેની મહાપૂજા થઈ ગયેલી હતી, તથા તેને અંગે મહા આભૂષણ શોભી રહ્યાં હતાં–૪૧ દેવીને નમન કરીને પ્રાસાદમાં ચોતરફ ફરતો ફરતો, સત્રાગારની પાસેના મંડપકાર આગળ તે આવ-૪૨ જનપૂજિત એવા તે સત્રાગારને ચાર બારણાં હતાં, જયાં આગંતુક લેકને ઉત્તમ ભેજન આપવામાં આવતાં હતાં–૪૩ ત્યાં એક સ્વર્વિમાન કરતાં પણ સુંદર એવી રમ્ય મંડપિકા હતી જેમાં દશભાર સુવર્ણને એક પુરુષ હતો-૪૪ 1. પાસે વિશાલ કીર્તિસ્તંભ હતો ને તેના ઉપર સુવર્ણક્ષરથી કાંઈ લ ખેલું હતું જે વાચીને ક્ષણભર બહુ ચમત્કાર પામે-૪૫ * માણસ કેટલુંક જાણીશકે પણ મૂલથી બધું ન જાણી શકે માટે તેણે દેવાચંકને પૂછ્યું કે આ સરોવર કોણે કરેલું છે?—૪૬ સરેવરમાં જરા પણ જલ નથી એનું શું કારણ છે ? ને કીર્તિસ્તંભ આગળ આ સુવર્ણમય મહાપુરષ કોણ છે? 47 * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #208
--------------------------------------------------------------------------
________________ 20 0 ત્યારે પૂજારાએ કહ્યું કે હે પથેસાંભળે, સર્વ નગરમાં ઉત્તમ એવું આ રત્નપુર નગર છે–૪૮ અત્ર રત્નસાર નામનો ધનેશ્વર વહેવારી છે, તે એ સમર્થ છે કે કુબેરના ભંડારને પણ હસી કાઢે છે–૪૯ તેણે આ અતિસુંદર, કમલાકેલિફંડ, એવું, કમલાસ્થાનરૂપ જલાશય કોટિ કોટિ સુવર્ણ ખરચીને કરાવેલું છે–પ૦ શાસ્ત્ર, જલાશય, વૃક્ષ, દેવાલય, એટલાં મૃત જં તુને પણ જીવિત આપ્યા બરાબર છે એમ મનુ કહે છે–૫૧ . ગિરિનદીના પ્રવાહથી એમાં બહુ જલ ભરવા માંડયું, સાત દિવસ પર્યત એ આવ્યું ને મધ્ય કે તાગ વિનાનું ભરાયું–પર સાનંદ પ્રતિષ્ઠા કરીને સ્વશકત્વનુસાર દાન આપ્યાં તથા રાજા રંક સર્વને વસ્ત્રાદિ અલંકાર આપ્યાં–૫૩ આઠમે દિવસે રત્નસાર ક્ષીરેદધિ સમાન સરોવરમાં કીડા કરવા માટે આ૫૪ તે ત્યાં જલ પણ ન મળે, ને કચરે સરખે પણ ન મળે, એમ ઉજળું સાકર જેવું સ્વચ્છ થઈ જરા પણ ભીનાશ વગરનું તે સ્થાન જણાયું-પપ તે જોઈ તેને મૂછ આવી ને તે ભેંયે પડે, પરંતુ પવન વગેરે નાખી કરીને સજજ કર્યો એટલે જાગ્રતુ થયે--પ૬ અહે મેં આવું જે મહાકાર્ય કર્યું તે નિષ્ફલ ગયું, આવું રૂડું સરોવર , શુષ્ક થઈ ગયું, હવે જીવીને શું કરું-૫૭ હે પ્રભુ! અમે અમારાં ઈસિતને ન પામીએ તેમાં તમારે દોષ નથી અમારા કર્મને દેશ છે. દિવસ છતાં ઘૂવડને સુજે નહિ તેમાં સૂર્યને શો દેષ!--૫૮ - - - - વસંતસમય પ્રાપ્ત થતાં સંકલ વનરાજં રિદ્ધિ પામે છે, પણ કરીરને " પત્ર ન આવે તેમાં વસંતને શો દોષ?-૫૯ - સધ્ધર્મકાર્ય આરંભ કર્યા છતાં તે બરાબર ફાવે નહિં તે પ્રાપ્ત કર્મના અંતરાયનું જ ફલ જાણવું-૬૦ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #209
--------------------------------------------------------------------------
________________ 201 દિવસ ઉગતાં પણ ધૂવડ દેખે નહિ તેમાં સૂર્યને શો દોષ? કે દિવસને પણ શો દોષ ?--61 કોના કુલમાં કલંક નથી ? વ્યાધિ કેને નડતા નથી ? નિત્યે કોના ઇ છાર્થ સિદ્ધ થયા છે? કેમને નિરંતર સુખ મળ્યાં ગયું છે? -62 સિંધુ પાર કર્યા છતાં, રામને સંતોષ્યા છતાં, લંકાધિપતિનું ઉપવન ભંજાડી નાખ્યા છતાં, હનૂમાનને તો લંગોટી ને લંગોટીજ રહી, લક્ષ્મ પ્રાપ્ત થવી કર્માધીન છે, પુરુષાર્થનું કાંઈ ચાલતું નથી- 63 એ પ્રકારે પોતાના કર્મનો ફલેદય માની મનનું સમાધાન કરી કાષ્ઠ ભક્ષણ કરવા માટે ચિતા પડકાવી-૬૪ હિતકામ એવા મિત્રોની વાત જે સાંભળતું નથી તે દુબુદ્ધિ કૂર્મને પેઠે લાકડેથી છૂટી પડીને મરણ પામે છે- 65 દુર્લભ મનુષ્યાવતાર, સત્કલ, ઉત્તમ શરીર, ધન, ધાન્ય, મહત્વ, એ બધું પ્રાપ્ત કરીને તું શા માટે વ્યર્થ તરે છે ? -66 તે તેને જ મળે છે કે જે જેનું હોય, જેમ ઘડા માં જલ ભરાય છે, એ મજ જેનું જે કર્મ થયેલું હોય તેનો વિપાક અન્યથા થવાને નહિ-૬૭ મનુષ્યકેટિસમેત રત્નસાર વણિક આ પ્રમાણે કહીને ચિતામ પેઠા-૬૮ હે દેવેન્દ્ર ! કપાલ! ને ગ્રહસિદ્ધ! ભૂત! મહાદેવીઓ ! વ્યં તર! કિંમર ! નર ! ગમે તેણે આ સરોવરમાંથી જલ લઈ લીધું હોય તે પ્રત્યક્ષ થઓ, હું તે જે માગે તે આપવા તૈયાર છું-૬૯-૭૦ નહિ તે મારી હત્યાનું પાપ, ત્રણ લેકમાં સત્ય પ્રવર્તતું હોય તે તેને લાગ જો–૭૧ એમ કહ્યા પછી ચિતા જેવી સળગાવવામાં આવે છે તેવામાં લે આકાશવાણી અકસ્માતું સાંભળી–૭૨ હે ધનાધીશ રત્નસાર ! સાહસ મા કર, આ સરોવરમાં બહુ જ થશે-૭૩ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #210
--------------------------------------------------------------------------
________________ 20 2 જો કે બત્રીશ લક્ષણ પુરુષ પિતાના મસ્તકથી મને બલિ આપે તો બેમાં પુષ્કલ જલે ભરાય–૭૪ એમ કહીને જલાધિષ્ઠાત્રી દેવી ગઈ, ને રત્નસાર પણ પોતાને ઘેર ગયે-૭૫ આ સુવર્ણપુરુષ તે વહેવારીએ કરાવ્યું છે, ને આ સરોવર પાસે સ્થા છે-૭૬ જો કોઈ પણ સાહસી પુરુષ અત્ર આવે ને પિતાને દેહ બલિમાં આપે તે આ દશભાર સુવર્ણ તે લે--૭૭ 'જે ઘણા પુરુષ ભેજનાર્થે અત્ર આવે છે, તે આ સુવર્ણપુરુષને જેઇને ચાલ્યા જાય છે -78 * - છ મહીને પણ જો કોઈ નહિ આવે તે રત્નસાર છેવટ પોતાના મરતકથી બલિ આપશે-૭૬ આજ સુધી તો તે પિતાનું દ્રવ્ય રાતદિવસ ખર્ચા જાય છે, કે જેથી આ લેક કે પરલેક જે તે એક રિથર થાય-૮૦ મેં આ પ્રમાણે તમને યથાર્થ વાર્તા કહી, માટે તે પુરુષોત્તમ, તમે તે વાત જયાં જયાં જાઓ ત્યાં કહેજે-૮૧ કદાપિ કોઈ પિતાનાં પુત્રકલાત્રાદિના લેભથી પિતાને દેહ અર્પે તો તેને આ સુવર્ણપુરુષ મળે-૮૨ કદાપિ કઈ પરાક્રમી અને સાહસવાળે નર આવીને આ સરોવરને જલથી ભરી આપે એમ સંભવ છે-૮૩ એમ વિક્રમને દૂત અદભુત સ્વરૂપને વૃત્તાન્ત જાણુને અવંતિમાં શ્રી વિક્રમ પાસે આવ્ય-૮૬ * અત્ર બે સ્લોક છે જેમાં કાંઈ વતીનો સંબંધ છે તે વાર્તા અપ્રસિદ્ધ હોવાથી સ્લેક ને ભાવ બરાબર આવતો નથી. पंच सीलंग तो द्वीपं कार्य हासामहासयोः मणिकारो यथा पूर्व लाभेन मास्थिको मृतः / / વક વો થવા : ઐસ્થિ નડિતુઃ શ s (સ્ત્ર: છત: પૂ ધનાવાયા | P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust .
Page #211
--------------------------------------------------------------------------
________________ 203 પ્રણામ કરીને તે બોલ્યો કે હે સ્વામિન્ ! કાશ્મીર દેશમાં રત્નપુર નગરમાં મેં મહતુક દીઠું-૮૭ એમ કહીને તેણે સરોવરાદિ સર્વ વૃત્તાન્ત રાજાને નિવેદન કર્યો છે સાંભળીને વિક્રમને બહુ આશ્ચર્ય અને કૌતુક પેદા થયાં-૮૮ તે ઉપરથી એ કેતુક જેવાને, પરોપકારપરાયણ અને દીદ્ધારધુરંધર એ રાજા ત્યાં ગયે-૮૯ એ તરફનાં વન જોયાં, સરવર જોયું, તેમ દાનશાલાસમેત મહાચિત્ય પણ જોયું–૮૦ - દશભાર સુવર્ણ મહાપુરુષ જો, અને ચિતાને માટેનાં લાકડાં પણ ત્યાં જયાં-૯૧ તે ઉપરથી કોઈ પુરુષને પૂછયું કે અત્ર ચિતા શા માટે રચી છે? તે તેણે કહ્યું કે હે ભદ્ર! અત્ર મહારિષ્ટ થનારૂં છે-૯૨ - રત્નસાર વહેવારીઓ જે બહુ ડાહ્યો છે, કુબેર જેવો ધનવાનું છે, તે દાનપુણ્યાદિ કરીને ચિતાપ્રવેશ કરનારો છે–૮૩ તે તેના અંતઃપુરનાં પાંચસે તથા બીજાં સ્વજન, દાસ, સેવક, મિત્ર, તે સર્વ ચિતાપ્રવેશ કરશે–૮૪ એવું સાંભળીને મહાદયાનિધિ એવો શ્રીવિક્રમ રાત્રી સમયે સરોવરના જલની અધિષ્ઠાત્રી દેવી આગળ ગયે-૯૫ જઈને દેવી આગળ વિક્રમ રાજા અતિ ચારુ વચન બોલ્યો કે જેને બત્રીશ લક્ષણે પુરુષનું રૂધિર જોયતું હોય, તે હું આ આપું છું તે લેજે, ને તૃપ્ત થજે. આવું બેલીને તે મહાપરાક્રમીએ પિતાનું માથું ઝટ કાપી નાખ્યું-૯૬-૯૭ : ' જેવું માથું પડે છે તે જ દેવીએ હાથ ઝાલ્ય ને કહ્યું કે હું પ્રસન્ન થઈ છું, જે મરજી હોય તે માગો-૯૮ હે અધિષ્ઠાત્રિ! જે ખરેખરી તું પ્રસન્ન થઈ હોય તો હે માતા! આ સરોવરને જલથી ભરી કાઢ-૯૯ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #212
--------------------------------------------------------------------------
________________ 204 છે વિક્રમ! હું અહીં આવી છું એ વાત કોઈને કહેવી નહિ; ઘણને જીવ બચાવવાવાળા તારા આ વ્રતથી હું બહું પ્રસન્ન થઈ છું-૧૦૦ એક ક્ષણમાં જ સરોવર અમૃદકપૂરથી ભરાઈ ગયું અને કમલેથી તથા હંસવૃદથી શોભવા લાગ્યું-૧ દેવીએ કહ્યું હે રાજન્ ? તારા જે નર બીજે કોઈ જગતમાં દીઠે નથી, નથી કે થવાને નથી–૨ આવું મહાકાર્ય સાધીને રાજા પોતાના દેશમાં પાછો આવે, અને પણે લેકેએ પ્રાતઃકાલમાં સરોવરને જલપૂર્ણ દીઠું, છતાં હેમપુરુષ તો તેમને તેમજ હતો, એટલે આવું જોઈને સર્વને બહુ હર્ષ થયે અને રત્નસારાદિ સર્વ મરતાં મરતાં બચ્ચાં-૩-૪ રત્નસારે દેવી આગળ જઈ હાથ જોડીને વિનતિ કરી કે હે માતા ! મને કૃપા કરીને બાતા કે આ સરવર કોણે ભરી આપ્યું- 5 સ્પષ્ટ રીતે પ્રકટ કરે કે અમને કોણે જીવાડ્યાં? એ નિષ્કારણ ઉપકાર કરનાર કોઈ દેવ છે કે રાજા છે? -6. દેવીએ કહ્યું હે ભદ્ર! ઉજજયિનીમાં પરાક્રમીનો શિરોમણિ એ શ્રીવિક્રમ નામે રાજા છે–૭ તેના સાહસથી આ સરવર જલે ભરાઈ ગયું, ને તેણેજ તારા જેવા મહાપુરુષના કુટુંબને જીવિત આપ્યું–૮. આવું સાંભળીને ચતુર રત્નસાર પિતાના કુટુંબ સમેત, ઉજજયિની માં વિક્રમાર્કને નમન કરવા માટે નીકળે-૮ રત્ન, માણિક્ય, વિવિધ વસ્તુ, કાશ્મીર કુંકુમ, તથા પેલે હેમપુરુષ, એટલું લઈને અવંતીમાં ઝટ આવી પહે -10 શરીરને નીચું નમાવીને, રાજાની સભામાં ગયે, અને તે બધાંની ભેટ મૂકીને રાજાને ન -11 પેલે સુવર્ણપુરુષ પણ તેના આગળ મૂકી હાથ જોડીને બોલ્યો કે હે સ્વામિન્ ! મારા ઉપર કૃપા કરીને આ કાંચનને સ્વીકાર કરે-૧૨ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #213
--------------------------------------------------------------------------
________________ 205 હું, મારી સ્ત્રી, મારી કન્યા, પુત્ર ઈત્યાદિ સર્વ તમારાં સર્વના જીવનદાતા પિતા છો-૧૩ . આ સુવર્ણને મે અને અનેકરત્નપૂર્ણ વસુંધરા (નું દાન) એ એક પાસ અને એક પાસા ભયભીત પ્રાણીનું રક્ષણ, (એ તુલ્ય છે - 14 - શ્રીવિક્રમાર્ક રત્નસાર વહેવારીઆને કહ્યું કે હું તો સર્વને આપના છું, એક સુકૃત વિના બીજું કશું હું લેતો નથી-૧૫ * * એમ કહી શ્રીવિક્રમે તેને મહાધન આપી તથા વસ્ત્રરત્નાદિ સિરપાવ આપી રજા આપી.-૧૬ એમ કહી જયવતીએ ભેજરાજાને કહ્યું કે વિક્રમાદિત્યનું વિટ વિખ્યાત સાહસ આવું છે-૧૭ એવું જે તમારૂં ઔદાર્ય હોય તો અમે જેનાં અધિષ્ઠાતા છીએ એ આ આસન ઉપર હે મહારાજ! તમે પણ બેસે-૧૮ . * વિપુલ પરાક્રમ અને ગુણના સમૂહથી રસિક એવી વિવિધ વાર્તા જય વતીને મુખેથી સાંભળી, અને હૃદયમાં ધારણ કરી, મહા વિજ્યવાન એ શ્રીભે જ પિતાના ઘર તરફ ગયે--૧૮ શ્રી રામચંદ્રસૂરિકૃત શ્રીવિક્રમસિંહાસનપ્રબંધની સત્ કવાઈ અષ્ટમી કથા સમાપ્ત થઈ.-૨૦ ઈતિસિંહાસન દ્વાત્રિશિકાની અષ્ટમી કથા. વળી શ્રીમાલવાધીશ ભેજરાજ, શુભમુહૂર્ત સભામાં આ–૧ સ્નાન કરી, વિધિપૂર્વક દેવાર્ચન કરી, અને વસ્ત્રાલંકારથકી ગુરુની પૂન પણ તેણે કરી–૨ દીન અને દુઃસ્થિતને મહાદાન આપીને ભોજરાજા સિંહાસનની પાર આવ્યો આવીને પગ ઉપાડી જેવો બેસવા જાય છે તેવામાં દિવ્ય એવી જસે ભાષાથી ફુટ બેલી ઉઠી-૪ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #214
--------------------------------------------------------------------------
________________ 206 હે ભોજરાજેદ્ર! નીતિરીતિ જોતાં, હે નરોત્તમ! તમારે આ આસને સવું યોગ્ય નથી-૫ જેનામાં વિક્રમાદિત્યના જે ગાંભીર્યગુણ હોય, તે શૂર અને પરાક્રમી રુષ અત્ર સુખે બેસે-૬ આવું સાંભળીને ભોજરાજા મિતવચન બોલે કે વિક્રમાદિત્ય ભૂપતિનું સાંભીર્ય કેવુંક હતું ?-- 7 એવું પૂછતાંજ નયનીતિવિશારદ એવી નવમી પૂતળી, વિદ્રોને બાનંદ આપે તેવું નયસમકગર્ભિત વચન બેલી--૮ એક નરમોહિની નામની કન્યા એવી છે કે જે કામિજનો તેની પાસે જાય તે તુરત મૃત્યુ પામે છે, છતાં અનેક તેની તરફ ગયાં કરે છે, એવું પુરોહિતે કહ્યું તે ઉપરથી રાજાએ તેની પાસે જઈ રાક્ષસને મારી નાખ્યો, એટલે તેણે રાજાને પિતાના પતિરૂપે વેર્યો, છતાં રાજાએ તેને પોતાના મિત્ર પેલા પુરોહિતને વરવાનું કહ્યું ને તેને વરાવી, એવા વિક્રમ જે હાલ કેણ છે?--૯-૧૦ * * * અવંતીમાં દાનશૂર એવો શ્રી વિક્રમ રાજય કરતો હતો, તેને ત્રિપુપર નામને વિશારદ પુરોહિત હતા–૧૧ - તે બ્રાહ્મણને કમલાકર નામે પુત્ર હતા, તે પાંચવર્ષને થયો ત્યારે તેણે તેને ભણવા મૂક્યો--૧૨ પાંચ વર્ષ સુધી લાડ લડાવવાં, દશ વર્ષ સુધી માર પડે તે માર, અને સોળ વર્ષનું થાય ત્યારથી તે પુત્રને મિત્ર સમાન જાણુ-૧૩ તે માતપિતા શત્રુ જાણવાં કે જેણે બાલકને વિદ્યા ન આપી અને સભાને વિષે, હંસના ટેળામાં કાગડે ન શોભે તે કરી મૂક૧૪ ન થયેલે, મરી ગયેલે, અને મૂર્ખ, એ ત્રણ પ્રકારના પુત્રમાંથી ન થયેલે ને મરી ગયેલો સારે કેમકે તેનાથી સ્વ૫ દુઃખ થાય છે, પણ મૂર્ખ તે જીવતા સુધી બાળે છે-૧૫ અબુહા બુહાણ મ પઢતિ જે છંદલખણવિહિણ - તે ભમહિ પગાનિ વઢીયંપિસી સંતુર્દ ને યાણંતિ–૧૬ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #215
--------------------------------------------------------------------------
________________ ગાહે રોઈ વરાઈ સીખિજતી ગમા લેણહીં કીઈ લંચપલું ચીજ ગાઈમંદ દેહેહિ-૧૭ પંડિત તેને બહુ ઉત્તમરીતે નિત્ય ભણાવવા લાગ્યો પરંતુ તે " મૂલાક્ષર પણ આવડ્યા નહિ--૧૮ | સર્વ વિદ્યાર્થીમાં એ ઘણે રમતીઆળ થયે, અને વિદ્યા પ્રાપ્ત ગ્ય પાંચ ગુણથી તે અધમ વિમુખ રહ્ય–૧૯ આચાર્ય, પુસ્તક, નિવાસ, સહાય, વેલા, એ પાંચ બાહ્ય ગુણ, સદ્ બુદ્ધિ, નીતિ, વિનય, ઉધમ, અને શાસ્ત્રાનુરાગ, એ પાંચ આ ગુણ તે સર્વ પઠનને પુષ્ટિ કરનારા છે–૨૦ જે પૂર્વે ધૃત વિદ્યા, જે પૂર્યદત્ત ધન, ને જે પૂર્યદત્ત પ્રતિ, આગળ આવે છે–૨૧ એકવાર તેના પિતાએ કહ્યું હે પુત્ર કમલાકર ! દુર્લભ એવું મા પામીને તું તેને શા માટે વ્યર્થ ગુમાવે છે? - 22 જેને વિદ્યા નથી, તપ નથી, જે દાન પણ કરતા નથી, જેને નથી, ગુણ નથી, ધર્મ નથી, તે મૃત્યુલેકમાં પૃથ્વીને ભાર કરવા આ રેલા છે અને મનુષ્યરૂપે પશુ છે–૨૩ હે પુત્ર ભણ! ન ભણનાર ભાર ઉચકે છે, ભણેલાને લેક પૂર્ક અભણના સામું નથી તા-૨૪ જેના વદનમાં પઠન સમયે ક્ષ, જ્ઞ; ય, જ; શ, મ્ સ; એને નથી તેનું મુખ એક પ્રકારનું ગુદચક્રજ છે, માત્ર તેમાં દાંત છે રે વિશેષ - 25 માટે હે પુત્રત્તમ! જે તે પ્રકારે વિદ્યા ભણ, જે બ્રાહ્મણ વિદ્ય હોય તે શીંગડાં વિનાને પશુ છે–૨૬ પિતાની આવી શિક્ષા સાંભળી વિદ્યાર્થી કમલાકર વાદેવીનું આ કરવા કાશમીર દેશમાં આ -27 કંબલગિર્ય ઉદ્યાનમાં, સ્વર્ણા નદીને તટે, મહાદેવી સરસ્વ - મંદિર છે, તેમાં સરસ્વતી દેવી વીણું પુસ્તક ધારણ કરી, હંસ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #216
--------------------------------------------------------------------------
________________ ' ' 08 બેઠેલી છે, ને સર્વને આનંદ આપનારી તથા સર્વની જડતાની હરનારી છે–૨૮–૨૯ તેને જોઈને કમલાકરને બહુ હર્ષ થશે ને દેવીને નમસ્કાર કરી પોતે હતુતિપાઠ કરવા લાગ્યો-૩૦ જે કુંદ, ઈંદુ, તુષાર, હારધવલ છે, ધવલવસ્ત્ર ધરેલી છે, જેના કરમાં ઉત્તમ વીણા દંડ આવી રહ્યાં છે, જે શ્વેતસે બેઠેલી છે, જેને બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર આદિ દેવતા સદા વંદન કરે છે, તે જાગ્નને હરનારી ભગવતી શ્રી સરસ્વતી મારું રક્ષણ કરે-૩૧ * વિપુલ વિમલ વસ્ત્ર ધારણ કરતી, રાજહંસી જેવી શુભ, સકલ કલુષરૂપી વેલના ભૂલને કાપનાર કુઠાર, દેવલેકની પૂજા, કવિઓની કામધેનુ, એવી કમલહસ્તા ભારતી મારાં કમષને સંહાર–૩૨ જેના કરકમલમાં ઉત્તમ કમલ રહેલું છે, ને તે કમલમાં રમે વિરાછા રહ્યાં છે, તે રમાની પાસે પુરાણપુ છે, તેની નાભિમાં બ્રહ્મા છે, તેના વદનમાં નિગમાવલિ છે, તેથી તુક્રિયા પ્રવર્તે છે, તેથી દેવતાસંમુદય જીવે છે, તે ભારતી મારું રક્ષણ કરે-૩૩ તે મંદિરમાં ચંદ્રમૂલિ ઉપાધ્યાય હતા, તે સર્વવિદ્યાપારંગત હતા અને તેમની પાસે ઘણાક શિષ્ય રહેતા હતા–38 તેમની પાસે જઈને કમલાકરે ભાવથકી નમન કર્યું, અને બહુ હર્ષથી આરાધના કરી–સાધુઓ વિનયથી અનુકૂલ થાય છે-૩૫ વિદ્યા છે તે ગુસસેવાથી, પુષ્કલ ધનથી, કે સામી વિધા આપવાથી, પ્રાપ્ત થાય છે, એથે ઉપાય નથી–૩૬ કમલાકરે છ માસપર્યત ગુરુની સેવા કરી એટલે તેમણે તેને સારસ્વતમંત્ર આપ્યું- 37 ઉપાધ્યાયને નમસકાર કરી, ઉત્તમ મંત્રને ધારણ કરી, કમલાકરે સાધના કરી, જેથી પિતે સવૈવિધાયુક્ત થયે-૩૮ પછી ઉજજયિનીમાં પિતાનાં માતા પિતાને નમન કરવા માટે તે તરફ, , રસ્તામાં પિતાની વિદ્યાનું બલ વિદ્વાનોને બતાવત બતાવત, પિતે ચા -39 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #217
--------------------------------------------------------------------------
________________ * 209 . ચાલતાં ચાલતાં ધનધાન્યસમન્વિત એવી, તથા મિટિ દેવજપતા કાદિથી જયાં સૂર્યતાપ નિવારિત છે એવી, કાંતિપુરીમાં આવ્ય-૪૦ ત્યાં મહાધનવાન દંત નામને વહેવારીઓ રહેતો હતો, તેના ધનને ગણના દેગેદિક અમરની પેઠે થઈ શકે તેમ ન હતું-૪૧ તેને નરહિની નામનું કન્યારત્ન હતું, તે કન્યા પવિની હતી તેને ગંધ પણ પA જે હતો, અને તેનું વદન પવસદૃશ હતું-૪૨ - તે જયાં જાય, સુવે, ખાય, રમે, ત્યાં હજારો ભ્રમરો ગધના લેભથી તેની કેડે ભમ્યાં કરે–૪૩ સ્ત્રીઓને ગર્વમાત્ર ઉતારે તેવી, રમાનો ગર્વ હરનારી, અને ઈદ્રની રંભાને મદ ઉતારનારી, તે અતિ તેજસ્વી હતી–૪૪ ' તે સર્વ અંગથકી રૂપસૌભાગ્યગુણલાવણ્યથી પૂર્ણ હતી, માનિ. નીનાં મન મૂકાવે તેવી હતી, અને વશીઓનાં પણ મન વશ કરે તેવી હતી–૪પ વનરૂપી ધુરાને ધારણ કરતી તે યુવતી આવી મેહક હતી, એટલે તેને જે જુવે તે તુરત મેહુ પામી જતું-૪૬ - નેત્રના ત્રીજા ભાગથી પણ જેના તરફ તે જોતી તે વિશ્લલ થઈ જતા, જૈમના ઉપર આખું નેત્ર પડે છે તે એક ક્ષણમાં મરણ પામતા-૪૭ જે તીર્થ તે ખચ લખ્યાતિ હાય વિચાતે કામ ચંદ મહું પંચમ મારાણિજો; જેસિ પુણો નિવડ દાયેલા વિદિકિ વદંતિ તૈતિલ જલંજલિ દાણ જુગા–૪૮ વકેહિ પીયે સરલેહિં સજ્જણે મફશ એહિં મઝઝ રસારણહિં કુવીઉ નયણાણ ચઉવિહા ભંગે-૪૯ તેના રૂપથી મેહ પામી એક નરભક્ષક રાક્ષસ તેની પાસે રાત્રીએ આવીને રહેતો અને માણસોને મારી નાખત-૫૦ મંત્ર, તંત્ર, યંત્ર, બલિદાન, હેમ, કશાથી તે અધમાધમ શમતે ન હતો કે જો ન હત–૫૧ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #218
--------------------------------------------------------------------------
________________ * 210 . નિર્દોષ એવી તે બાલા આમ તેણે સદોષ કરી નાખી, અને તેના પિતાએ એ દોષથી તેને મુક્ત કરવા કટિસુવર્ણ પણ ખરચી નાખ્યું-પર તથાપિ એ મહાપાપી રાક્ષસાધમ તેની પાસે આવીને નિત્યે એક માણસ મારતો હત–૫૩ ત્યારે વહેવારીઆએ તેને માટે એક ભવ્ય ઘર અતિ મનોહર, ચતુઃ શાલાયુક્ત, શોભાયમાન, એવું સાત માળનું કરાવ્યું–૫૪ તેમાં ધન ધાન્ય દાસી દાસ સર્વ મૂક્યાં અને દશટિ સુવર્ણ તેમ મણિ માણિજ્ય મૈક્તિક આદિ પણ તેમાં ભર્યા–પપ તેના બારણા ઉપર મોટા અક્ષરથી પ્રશસ્તિ લખી કે આ કન્યાને જે પરણે તેને આ ઘર આમતું આમ મળે–પ૬ ઘણક નર, નરેદ્ર, ખાદિ તે કન્યા ઉપર આસક્ત થઈ મેત પામ્યા, ને કેટલાક વિષયવિહલ થઈ જીવતાજ મુવા થઈ રહ્યા–પ૭ કમલાકર પણ તેના ઉપર આસક્ત થઈ, તેના રૂપથી મોહ પામી ગયે, ને નિત્ય બારી આગળ જઈ તેનું મુખ જેવા લાગે-૫૮ વર્ષાગડતુ આવતા સુધી ત્યાં રહે અને પછી ઉજજયિનીમાં ગયે, અને ત્યાં શ્રાવિક્રમને તેણે સર્વ વૃત્તાન્ત ક–૫૯ તે સાંભળી અતિકેતુક પામી ને વિક્રમે કમલાકરને કહ્યું કે ચાલ આપણે કાંતિપુરીમાં જઈ એ આશ્ચર્ય જોઈએ-૬૦ એ ઉપરથી વિક્રમ અને કમલાકર વેગે ચાલ્યા, અને સામાન્ય વેષ ધારણ કરી કાંતિપુરીમાં પઠા–૬૧ જે મહેલમાં મહામહિની કન્યા હતી ત્યાં, કમલાકર, રાજાને મૂકીને ગયે-૬૨- જતાંજ બારીએ તેનું મુખ જોઇને કમલાકર વિહલ થઈ જઈ તેના મુખસુધાને સ્વાદ લેવા આતુર થઈ ગયે-૬૩ વિશ્વામિત્ર, પરાશર, પ્રકૃતિ જે પત્ર અને જમાત્રથી નિર્વાહ કરનારા તે પણ સ્ત્રીનું સુંદર વદનકમલ જોતાંજ મેહ પામ્યા તો દૂધ ધી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #219
--------------------------------------------------------------------------
________________ - 211 દહી તે સહવર્તમાન આહાર જે મન કરે છે તેમનાથી ઇંદ્રિ શ રીતે જીતાય! અહો! ડિંભ જગતનું વંચન કરે છે-૬૪ પછી શ્રી વિક્રમાદિત્ય અંધારપછેડો ઓઢીને, તથા હાથમાં કાલરૂપ કરાલ તરવાર લઈને, સંધ્યાકાળે નરમોહિનીના અવાસ આગળ આવી લાખો મનુષ્ય ભરાયેલાં એવી તેને બેસવાની બારી આગળ ગયે-૬૫-૬૬ ત્યાં સખીઓના ટોળામાં તે બેઠી હતી, અને સખીઓ હાંકી કાઢતી હતી તો પણ અનેક ભ્રમીએ તેને દમતી હતી-૬૭ અતિ રમણીય અંગવાળી, કુમારી, કામિની, કમલાનના, કાશ્મીર કુંકુમ ચલી, ગજગામિની, ..... સ્વર્ણરંગવાળી, કાળા કેશવાળી, દીર્ઘ કપાલવાળી, શંખ જેવી ડેકવાળી, દૃઢ કંધવાળી, વિશાલવક્ષઃ સ્થલમાં ઉન્નત કુચદ્રયવાળી, મહાભેજવાળી, રક્ત નખવાળી, પેટે ત્રિલીવાળી, સિંહ જેવી કટિવાળી, રંભેસ, ગુમજાનું, મૃગી જેવી ઝઘવાળી, અશ્વ અથવા કાચબા જેવી પીઠવાળી, કમલેદરી, હાથે પગે અતિ સુંદરતાવાળી, એવી કોઈ દેવતા કે નાગકન્યકા, વિદ્યાધરી, મહાલક્ષ્મી, સરસ્વતી, ઈંદ્રાણી, અહલ્યા, પિલેમી, શચી, રંભા, નિલોત્તમા, મં દેદરી, સુકેશી. મેનકા, જાણે કોઈ મુનિના શાપથી અત્રે આવેલી હોય એમ તેને લાગ્યું-૬૮-૬૯-૭૦-૭૧-૭૨-૭૩-૭૪-૭૫ ત્યાં શ્રીવિક્રમે તમામ માણસોને અતિવિહલ થઇ ઊંચે મેઢે, તેના જ મુખ ઉપર નજર બાંધી રહેલા જોયા-૭૬ અતિકામાભિભૂત થઈ જે ઘરની અંદર પેઠેલા તેવા મરી ગયેલા માણસને બહાર લાવવામાં આવતા હતા–૭૭ અહો! સંસારજાલનો ક્રિયાક્રમ વિપરીત છે! કે ઘણાક વિજ્યમ લુબ્ધ થઈ પ્રત્યક્ષ મરણને પામે છે-૭૮ વિસયવિસંહાલાહલ વિસય વિસં અન્ડપિચંતાણું આ વિસયવિસાય ને પિવ વિસઈ વિસં વિસૂઇયા હાઈ– ઇંદ્રિયથી વિજિત એ જંતુ કષાયથી અભિભત પામે છે, જે જેમાંથી ઈંટો તાણી ગયા છે એવી ભીંતમાં કાણું નથી દબાતું ?-80 - 2. પવિતા એમ અત્ર વિશેષણ છે તે અસ્પષ્ટ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #220
--------------------------------------------------------------------------
________________ 212 કુલધાત, પતન, બંધ, વધ, એટલાં વાનાં કબજે ન રાખેલી ઈદ્રિ, જતુને આપે છે–૮૧ હાથણી સાથેના સ્પસુખના સ્વાદ માટે સુંઢ લાંબી કરતો હાથી તે જ ક્ષણે બંધાવાને કલેષ પામે છે-૮૨ અગાધ જલમાં વિચરતે સતો પણ ગલ ઉપર લગાડેલું માંસ ગળવાથી ગરીબ મીન માછીના હાથમાં પડે છે–૮૩ મત્તમાતંગને કપોલે ભમતો ભ્રમર તેના કાનની ઝાપટ ખાઈને મરણ પામે છે-૮૪ કનક જેવા પીળા દીપની શિખાના તેજમાં મોહથી પડનારા પતંગ મરણ પામે છે–૮૫ | હરિણ ઉંચા કાન કરીને મનોહર ગીત સાંભળવા ઉભુ રહે છે, પણ તેમાંથી જ, શિકારીએ કાન સુધી પણછ તાણી ફેકેલા બાણનું ભોગ થઈ - પડે છે- 6 એમ એક એક વિષયનું સેવન કરતાં મોત થાય છે, તે પાચેનું એકે વખતે સેવન કરતાં મત કેમ ના નીપજે - 7 | વિક્રમે વિચાર કર્યો કે માણસ શાથી મરે છે? નક્કી પેલે રાક્ષસજ - મને મારે છે માટે મારે તેને ઉપાય કરો-૮૮ * રાજા યેવાળે હોય તો લેક તેવા થાય. અધર્મી હોય તો અધામ થાય, સમ હોય તો સમ થાય, પાપી હોય તે પાપી થાય, પ્રજા તે રાજાને જ અનુવર્તે છે, માટે યથારાજા તથા પ્રજા.-૮૯ દુષ્ટનો નિગ્રહ કરનાર, શિષ્ટ પાલનાર, દીન અને ભયભીતનું રક્ષણ કરનાર, રાજાજ છે-૯૦ ઉખડેલાને રોતો, ફુલ આવેલાંનાં ફુલ વીણતો, નાનાને વધારતો, વાંકાં અને કંટકવાળીને બહાર કાઢો, સંહતને જુદાં કરતો, પાકેલાંનાં કુલ વીણતા, એ માળી જે પ્રપંચચતુર રાજા ચિરકાલ વિજયી વર્તે છે-૯૧ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #221
--------------------------------------------------------------------------
________________ 213 માણસને સંહાર જઇ રાત્રીએ એકલે, એ શૂરવીર, રિપુરૂપ હાથીને સિંહ, ઘરમાં પેઠે-૯૨ સિહિણી ઇક્કરિ સીહ જિણઈ પદ્ધરિ મંડાઈ આલિ. અન્ને વિણ સણકા પુરી સબક્યાં જિણ ઇસીયાલિ–૯૩ વાજા વજઉ જણ મિલુ જણાવુ અપાયું મદિઈજી ડગ ભરઈ / જિસુણી અપ્રમાણ-૮૪ ઉત્કટ અને અભુત વષવાળે તે, શંકા તજીને અતિ સાહસથી કાર ઓળંગતે ઓળંગતે જયાં નરમોહિની બેડી હતી ત્યાં ગ-૯૫ જે તે પવિનીને રાજા જુએ છે કે હાથમાં તરવાર લેઇને રાક્ષસ ત્યાં પ્રકટ થયે-૯૬ તેની આંખ લાલ હતી, વદન લાલ હતું; એ અતિ કરાલ તથા . અગ્નિ જેવા આકારવાળે તે વિક્રમ ઉપર આંખો લાલ કરીને ધા-૯૭ રાક્ષસે કહ્યું કે હે ભૂપ! તું મારા ઘરમાં કયાંથી ? હાથમાં શસ્ત્ર લે, આજ યમરાજે તને મારવા જ મને મે કહ્યું છે-૯૮ તે ઉપરથી બનું ફર અને દાણ યુદ્ધ ચાલ્યું, જેમાં વિક્રમે એ ક્રૂર રાક્ષસને ભૂમિએ પાડ-૯૮ તે વખતે ધન્ય એવી નરમોહિની કન્યા અતિ હર્ષ પામી અને બેલી કે હે વિક્રમાદિત્ય! તમે આજ મને રાક્ષસથી મૂળવી–૧ 0 0 એ ઉપરથી અખા ગામમાં જયજયકારને ઘષ થશે, અને તે ગામના લેક તથા રાજા ત્યાં આવી પહોચ્યા પંચશબ્દ ઘોષથી, વાઘથી, ગીતથી, નાટકથી, કાંતજનપરિપૂર્ણ એવું કાંતિપુર નાદમય થઈ રહ્યું-૨ કન્યાના પિતાએ પુત્રજન્મતુલ્ય ઉત્સવ કર્યો, ગોળ, ઘી આદિ અનેક દાન અપ્યાં, અને ઘણાકનાં બંધન છોડાવ્યાં-3 . . પછી રાજા, પિતા, તથા લેકમાત્ર નેમ નરમોહિની કન્યા બધાં એકજ સ્થાને જોઈ રહ્યાં હતાં– P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #222
--------------------------------------------------------------------------
________________ ! - 214 આ સભાગ્યનાથ, સાહસિકશિરોમણિ, એવા મહાપુરુષને આ કન્યારત્ન આપવું જોઈએ, જેમાં વિલંબ ન કરે–પ સુવર્ણરત્નાદિથી શણગારેલી પુષ્પની વરમાલા હાથમાં લઈને નરમહિની તેની તરફ આવી-૬ હે સ્વામિન! તમે મને ખરીદી છે, તમે મને કલંકથી મુક્ત કરી છે, હું તમારી છું, તમારી દાસી છું, આ વરમાલા પહેરે-૭ આ સુવર્ણ, આ મહેલ, મારો દેહ, મારો જીવ, દાસી, દાસ, સર્વ તમારે સ્વાધીન છે-૮ એવું કહીને જેવી વરમાલા વિક્રમની કંઠમાં આપે છે કે રાજા નરમહિની પ્રતિ બે -8 | હે માનિનિ મારી વાત સાંભળે, મેં તમને રાક્ષસાધમથી મૂકાવ્યાં અને ભયથી તથા કલંકથી મુક્ત કર્યો, એટલે હું તમારે પિતા ને તમે મારાં પુત્રી થયાં, અર્થાત એવા સંબંધમાં વરમાલા આરોપાય નહિ, પણ હવે શું કરાય તે હે ગાંભીર્યગુણસાગરે! હું તમને બતાવું-૧૦-૧૧ હે ભદ્ર! તું ગુણગ્રાહ્ય છે, એટલે મારું કહેવું માનીને મારા પ્રિય આ કમલાકરને વરમાલા આરોપ-૧૨ આ વાત સ્વીકરીને, રાજાના હિતવચન પ્રમાણે, મુગ્ધાંગી નરમોહિની પદ્મિનીએ કર્યું–૧૩ વિકમાર્કે કમલાકરને બોલાવી, સર્વ જનને પ્રિય એવું રાત્રીનું વૃત્તાન્ત કહી બતાવ્યું-૧૪ દત્તે તે કન્યા વિવાહેત્સવ પૂર્વક તેને આપી, અને પહેરામણીમાં સર્વસંપૂર્ણ ગૃહ પણ આપ્યું–૧૫ - પછી વિક્રમાદિત્ય આ પ્રકારે કમલાકરની મનવાંછને પૂર્ણ કરી, ઉ. જજયિની તરફ ગયે-૧૬ જયસેના પૂતળીએ ભેજરાજાને ફુટ રીતે કહ્યું કે તમારૂં ઔદાર્ય જો આવું હોય તે આ સિંહાસને બેસે–૧૭ P.P.Ap. Gunratnasuri M.S. bun Gun Aaradhak Trust
Page #223
--------------------------------------------------------------------------
________________ 215 ' પરાક્રમી શ્રી ભોજરાજ, આ પૂતળીએ કહેલી ઉત્તમ વાર્તા સાંભળીને, વિક્રમાને હૃદયમાં મરતે, પોતાના રાજકાર્યમાં પ્રવૃત્ત થતો હ–૧૮ વિક્રમાદિત્ય ભૂપતિના, શ્રી રામચંદ્રસૂરિકૃત સિંહાસનપ્રબંધની નવમી કથા સંપૂર્ણ થઈ–૧૯ ઇતિ સિંહાસન દ્વાત્રિશિકાની નવમી કથા. વળી શુભગ્રણી શ્રીધારાધિપ, શુભમુહૂર્ત, શુભ સભાસદથી પૂર્ણ એવી સભામાં આવ્ય-૧ ચંદ્ર શુભ અને સાનુકૂલ બલવાળે હતે, રવિ અને બૃહપતિ ભેગા હતા, ક્રૂરગ્રહ બલહીન હતા, ને શુકની અંતર્દશા હતી–૨ રાજ્યાધિષ્ઠાત્રી દેવીની ભકિત્ત પૂર્વક પૂજા કરી, કર્થો ભેજભૂપાલે નૈવેદ્ય મૂછ્યું-૩ દેવતાને નમન કરી, ગુની રતુતિ કરી, મહાદાન આપી, અને મંત્રે ચ્ચિાર કરતા રાજા સિંહાસન પાસે ગયો–૪ તે અદભુત સિંહાસન ઉપર જેવા રાજા બેસવા જાય છે કે, તેવી મદનસેના નામની દશમી પૂતળી બેલી–પ હે રાજા ? આ સિંહાસને તમારે બેસવાનું નથી, જેને ગાંભીર્યગુણ વિક્રમને જે હોય તે જ અત્ર બેશી શકે–૬ અતિ બુદ્ધિમાન એવો ધારાધીશ આવું સાંભળીને બે કે, તેના ગાંભીર્યગુણને મહિમા કેવક હતું તે કહે-૭ તે ઉપરથી દશમી પૂતળીએ ભેજરાજાને સુટ કહેવા માંડયું કે, હું વિક્રમના ગુણની કથા કહું તે સાંભળો-૮ યેગીને વર મળેવાથી તે અનુસાર જપ કરી હેમ કરતાં અગ્નિદેવે જે ખાતાંજ જરા, મૃત્યુ, રોગ આદિ જાય એવું ફલ આપેલું તે જેણે માર્ગમાં રેગાર્તિ એવા વિપ્રને દયાથી આપી દીધું તે વિક્રમના જેવો કોણ ? - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #224
--------------------------------------------------------------------------
________________ 216 . રાજયગુણયુક્ત એ શ્રી વિક્રમ જે લમીને આનંદ આપનાર મહારાજા હતા તે અવંતીમાં રાજય કરતો હત–૧૦ એકવાર તેના પુરના, નંદનધાન જેવા ઉદ્યાનમાં, કેઈ આત્મજ્ઞાની એ મહાગી આગે-૧૧ | Fસે જોગી જે જોગવાઈ મણુ તણું પણ નિરત્ત સૌ જોગી કિમ મન્નાઈ ખખરિખાઈ વિર૪-૧૨ તે મહાજ્ઞાની, મહાધ્યાની, મની, જિતેંદ્રિય, સવાર્થસંપન્ન, અને સર્વસંગવિવર્જિત એવો હતો–૧૩ ષચક્ર, પડશાલા, ત્રિશન્ય, વ્યોમપંચ, તે પિતાના દેહમાં જાણતો હતો અને સ ધ્યાનયોગમાં, રહેતા હ-૧૪ * ઈડા, પિંગલા, સર્વાર્થ સાધક સુષુમ્યા, એ જે ચંદ્ર અને સૂર્ય નાડી, તેમને પણ અભ્યાસ.ગથી તે જાણતો હતો–૧૫ - જ્યાં બુદ્ધિને માર્ગ નથી ત્યાં વાણી શું કરી શકે? ને વાચાથી વિર ક્તને માટે ગુરુ પણ શું કરે ? માટે અભ્યાસ એજ પરમપદ છે-૧૬ ' જે મન અથવા વાણીને વિશ્વ નથી તે ખપુષ્પ જેવું છે, જે પોતે પિતાને અનુભૂત હોય તેમાં સંશયને અવકાશ નથી–૧૭ * જયાં મન જાય ત્યાં પવન જાય છે, ને જયાં પવન જાય ત્યાં મન જાય, માટે એ ઉભયે તુલ્યક્રિય છે, તેમને વિવેક ક્ષીરનીર જેવો છે–૧૯ રે મન એડઉ બુડઉ જઈકિહઈ થિર થાઈ ત્રિભુવન તો તેલિયું ત્રિસમુ ભજિસુ ભવચી ચંતિ-૨૦ - મણ મરણિ ઈદિય મરણું ઈદિય શમરતિ સિંગલંતિ કમ્માઈ ' ' કમ્મ મરણેણ મુખો તહ્યા મણ મારણે કુણહ 21 , 1. એ જોગીકે જે મન તને પવન નિરંતર વશ રાખે, પણ ખાખરી ખાઈને વિરાગીનું / ડોળ કરે તે જોગી કેમ કહેવાય ? એવો ભાવાર્થ છે. 2. મન અતિ આડ અને ચંચળ છે તે કેમે સ્થિર થાય તો, ત્રણે ભુવન તણ જેવાં થઈ રહે અને સંસારની ચિંતા મટે; મન મરે તે ઈદ્રિય મરે, ઇંદ્રિય શાત થાય તે કર્મ મળે, કર્મ ભરે તે સુખ થતાં તુચ્છ રહેજ નહિં, આવો ભાવાર્થ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #225
--------------------------------------------------------------------------
________________ . 217 જોઈ જોઈ જોઈ ને એવું તે જોઇસ નહી. જઈ તું જેઈસિ જોઈએ હરૂ૫ડલે રાખિસિ નહી–૨૨ : આત્મા, પરમાત્મા, ચિત્તસંયુત ચેતના, તે શુભધ્યાનમાં એકત્ર કે પૃથક્ પૃથક્ વિલેકાય છે–૨૩ ભૂત, વર્તમાન, ભવિષ્ય એ સર્વની વાત ધ્યાનયેગથી કરીને તે મહાગી જાણી શકતો હતો-૨૪ લાભ, અલાભ, સુખ, દુઃખ, કવિત, મરણ, જય, પરાજય, તે અષ્ટપ્રકાર જ્ઞાન ગીંદ્રને હતું–૨૫ તે, નિરીહ, નિરહંકાર, નિઃસંગ, નિઃ પરિગ્રહ, નિરાકાર, શમી, નેતા, જ્ઞાનવન, ભક્તવત્સલ, હતો-૨૬ તેને જે પૂછીએ તે સ્પષ્ટ કહેતો હતો, અને આખા વિશ્વની વાત કરામલકવતુ જાણત, દેખતે હત-૨૭ કોઈનું કાંઈ લેતો નહિ, પણ ઇચ્છા થાય તો ઉલટું આપતે, વિશ્વમાત્રને ઉપકાર કરતો પણ પ્રત્યુપકાર ઈચ્છતો નહિ-૨૮ ઉજજયિનીના લેકમાત્ર બાલક છોકરાં સ્વજન આદિને લઈ તેને નમસ્કાર કરવા નિત્ય જતા હતા–૨૮ ' . . . તે નિરંતર સુખાસને બેસતો હતો, તેના અધરપલ્લવ સુશ્લિષ્ટ રહેતા હતા, દૃષ્ટિ નાસા ચેટી રહેતી હતી, દાંતે દાંત ભીડાયેલા રહેતા, પ્રસન્ન વદનસમેત પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ બેસતે, અને અપ્રમત્ત રહી ધ્યાનમાં નિમગ્ન રેહેતા-૩૦-૩૧ - લેકેએ તે યોગીનું યથાર્થ ગુણકીર્તન એક સમયે રાજાના આગળ કર્યુ-૩૨ - રાજા, લેકને મોઢેથી તેના મહાગુણની વાત સાંભળીને, તેને જોવા માટે પિતાના માણસ એકલતે હ–૩૩ સર્વત્ર પાપોપદેશ કરનારા ઘણા પેદા થાય છે, અને લેક પણ પાપ ઉપરજ આદર રાખે છે, એવા સર્વત્ર ઉપદેશ આપવાને પરોપકાર કરનારા * 28. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #226
--------------------------------------------------------------------------
________________ 218 મહા સાધુએ વિરલજ હેાય છે કે જેમના સંસર્ગથી અજ્ઞાનને ક્ષય થતાં દેહીને નિર્વાણ પ્રાપ્ત થઈ જાય–૩૪ છે. તેમણે તેમની પાસે જઈ બુદ્ધિપૂર્વક પરીક્ષા કરી જોઈ મહા નિરપૃહી અને ગુણકર છે એમ નિશ્ચય કર્યો-૩પ શિચદંભ, અમદંભ, સ્નાતકદંભ, એ આદિ જે જે દંભ છે તે નિઃસ્પૃહાદંભના સેમા હીસાબમાં પણ આવી શકે તેમ નથી–૩૬ . * પરમાનંદ આપનાર એવા તેને પંચાંગપ્રણિપાતપૂર્વક તેમણે નમસ્કાર કરી હાથ જોડી ગિરાજને વિનતિ કરી કે, સ્વામી શ્રી વિક્રમાદિત્ય જે આદિત્ય જેવા પ્રભાવાળા છે તે આપને તેડે છે તે પાકરી પાલખીમાં બીરાજે-૩૭–૩૮ * પંચશબ્દાદિ નિષ સહિત, પુરીને શણગારાવીને, તે તમારા સામા આવશે-૩૮ આવું સાંભળીને ગિરાજે પ્રત્યુત્તર કહ્યું કે, અમે સંતોષામૃતપૂર્ણ લેક રાજભવનમાં શું કરવા આવીએ-૪૦ : . ' ઘણેક પ્રકારે પુરુષોએ સમજાવ્યા છતાં, નીતિશાસ્ત્રને જાણનાર તત્ત્વવિત ગીન્દ્ર રાજભવનમાં ગયે નહિ-૪૧ * તેથી સર્વ શ્રી વિક્રમાદિત્ય પાસે પાછા આવ્યા ને કહેવા લાગ્યા કે, હે સ્વામી એ તે મહા સાત્વિક છે, મદ મિહ વિનિર્મુક્ત છે, રાગદ્વેષરસથી પર છે, ને રાજા, રંક, તૃણ, સ્ત્રી, મિત્ર, શત્રુ, બંધુ તેને સમાન છે, ને એમ કહે છે કે અમે સમાધિધ્યાનતત્પર ગીશ્વરે જનસંગરહિત છીએ-૪૨-૪૩-૪૪ [ સંગ વસેણું જાઈ ધર્મ્સપાવંચ ન૭િ સદેહ કુફ રાય નેહ યુધ્ધ ગોહરણું કુણુ ગં ગેઉ–૪૫ થેવો વિગિહિંસગે જયણે સુધ્ધસ્ટ પંક આવહઈ . જઈ એ વત્તરિસી ઉપજજોય નરવણ-૪૬ . ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradliak Trust
Page #227
--------------------------------------------------------------------------
________________ 218 : - અમે નથી નટ, નથી વિટ, નથી ગયા, નથી પરહનિબધ્ધબુધ્ધિવાળા નયજ્ઞ, કે નથી કુચભારથી નમી ગયેલી ચેષિત– રાજભવનમાં અમારે શે હીસાબ-૪૭ : - અમે ભિક્ષા ખાઈએ છીએ, રતાનાં ચીથરાં વીટીએ છીએ, જમીન ઉપર સુઈએ છીએ, અમારે રાજાનું શું કામ–૪૮ : જો ચિત્તમાં શાન્તિ હોય તે પરાયા લેક રોષ કરે તેથી શું? અને ચિત્તમાં તાપ હોય તે લેક રાજી થાય તેથી શું ? સદા ઉદાસીનતામાં જ મગ્ર એવો સ્વસ્થ ગી કોઈને ખુશીએ કરતો નથી કે નાખુશીએ કરતો નથી–૪૯ તેમણે એ મહાત્મા ગીનું આવું સ્વરૂપ સમજાવ્યું તે સાંભળીને શ્રીવિક્રમના મનમાં એવો વિચાર આવ્યો કે, જે સમસ્તરાગને તજી નિસ્પૃહ છે, અભિમાન તજી સવૈકનિક છે, અને સંતોષના પૂરમાં જેમની ઈચ્છામાત્ર દૂર તણાઈ ગઈ છે, તેવા પુરુષે પિતાના મનને જ મેજ કરાવે છે, લેકિની દરકાર કરતા નથી–૫૦-૫૧ . . . . - જે વિષયાર્થભેગ ઉપર લોભાતા ચિત્તવાળા છે, બહાર વિરાગ દેખાડી હૃદયમાં સરાગ છે, તેવા દાંભિક, વેષધારી, ધૂર્ત, હેય તેજ લેકને રાજી રાખે છે–પર આ વિવેક કરીને માલવેંદ્ર મહીપાલ બહુ ભાવ આણુને યેગી શ્વરને નમન કરવા ગયે–૫૩ . . . . . ત્રણવાર પ્રદક્ષિણા કરીને, સંવેગરંગપૂર્ણ અને ધ્યાનમાં મચેલ નેત્રવાળા, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન સમાધિ, આઠ અંગયુક્ત ગચર્યામાં પ્રવૃત્ત,એવા યોગીશ્વરને નમ્યો૫૪-૫૧ પિંડસ્થ, પદ, રૂપ, રૂપવર્જિત, એવા ચતુઃ પ્રકારના ધ્યાનમ તેને લાગે જઈને આ પ્રકારે વિચાર કરવા લાગ્યો-પ૬ : - ભૂમિ એજ પલંગ, પિતાને ભુજ એજ ઉશીકું આકાશ એજ ચંદ ર, ચંદ્ર એજ દીપ, વિરતિવનિતા સાથે જ સંભેગ, રેણુ એજ અંગા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #228
--------------------------------------------------------------------------
________________ 220 . રાગ, દિપ્રદેશથી જે પવન આવે તેજ કન્યાઓએ ઉરાડેલા ચામરને પવન, અહે! સર્વ ક્ષણ તજયા છતાં પણ ભિક્ષુ રાજા જે સુવે છે.–૫૭ લકત્તર ફલ શોધનારા તેમને જ ધન્ય છે કે જે સંસારની અસારતા વિચારી સદૈવ આવી સ્થિતિમાં રહે છે–૫૮ - મુમુક્ષાના બલથી કરીને મેહ મમતા સંકલ્પ સંગ આદિ રાગદ્વેષનાં કારણનાં ઉચ્છેદ કરવો–૫૯ રાજાએ વિચાર કર્યો કે આ ગીંદ્ર ખરેખર ગુણગ્રણી છે, અને હું તેમ કઈ રંક તેને મન સરખા છીએ-૬૦ " એવામાં જ કઈ દુઃખપૂર્ણ દરિદ્રી મહાકુષ્ટથી પીડાતો ત્યાં આવે -61) તેણે યોગીન્દ્રની પ્રાર્થના કરી કે હે સ્વામી! રેગથી હું બહું પીડાઉં છું, માટે એ ઉપાય કરો કે જેથી મારો રોગ હંમેશને માટે જાય -62 તે રાગીને જોઈને એગીએ કહ્યું, આ મહાદુષ્ટ રેગ મહાકવિના જવાને નથી-૬૩ હું ઉપાય કહીશ પણ તને તે બહુ દુર્ઘટ લાગશે, પરંતુ જે તે પ્રમાણે કરીશ તો રોગથી મુક્ત થઈશ.-૬૪, ત્યારે રોગીએ મહારાજ ! હું રેગી જે રીતે છૂટું તે ઉપાય કૃપા કરીને બતાવો એમ કહ્યું, એટલે ગીશ્વરે કહ્યું કે સુરેન્દ્રના નંદન વનમાં કલ્પવૃક્ષ છે તેનું ફલ સર્વ દુષ્ટ રેગને હરે છે, એટલે તેના ભક્ષણથી આ તારે દુષ્ટ રેગ જશે-૬૫-૬૬ : બીજાના પણ જે જે રેગ હશે તે જતા રહેશે, ને એ ફલ ખાધા પછી કોઈને નવા રેગ નહિ થાય-૬૭ : આ મંત્ર તું મારે મેઢેથી લે, એ મંત્ર સર્વ કામને પૂરનાર છે, એને જપ તારે કૃષ્ણચતુર્દશીને દિવસે કરો--૬૮ ક સિદ્ધવડની નીચે અગ્નિને કુંડ કરી તે ઉપર તેલ ભરેલું કડાયું ચઢાવવું અને ઉપરજ વડની શાખાએ એક શીકુ બાંધવું-૬૯ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #229
--------------------------------------------------------------------------
________________ 221 - તેમાં તારે ચઢી બેસવું અને એક આઠ મણકા ફેરવવા, ને પેલ કડાયામાં પંચામૃત હેમતા જવું-૭૦ . જપ થઈ રહેતાની સાથેજ છરીથી શીકુ કાપી નાખવું અને મનમ ધીરજ રાખી એ કામ કરતાં ડરવું નહિ--૭૧ તે જ વખતે ફલાધિષ્ઠાયક દેવતા તને પ્રત્યક્ષ થશે અને સર્વ રોગ હર નારૂં ફલ તને આપશે–૭૨ ચગી તે રેગીને મંત્ર આપી પોતાને રસ્તે ચાલતો થયે, અને રા. આ વાત સંભારતો ઘેર ગયે-૭૩ - પછી પેલા રેગીએ તમામ સામગ્રી કરી અને ચદશને દિવસ સિદ્ધ વડ આગળ ગયે–૭૪ વિક્રમાદિત્ય પણ કેતુક જોવા માટે વેષ બદલીને ઝટ સિદ્ધવડ આગઇ જઈ પહે --75 તેવામાં પેલે દરિદ્રી રોગી પણ ત્યાં આવ્યું અને તેલનું કઢાયુ તપાવી શકે ચઢ--૭૬છે અને સિદ્ધમંત્રને એક આઠ વાર જપ કરીને શીકુ કાપવા ગયે રં વેળે એ અધમ પાપીને બહીક લાગી--૭૭ . એ નાહીંમતે એમ વિચાર કર્યો કે આ તેલમાં પડતાની સાથે જ માર પ્રાણ જશે તો મારાં બૈરાંછોકરાં પાછળ શું કરશે?–૭૮ એમ ગભરાઈને તેણે સાતવાર મંત્ર સાધન કર્યું પણ સત્વહીન અ દરિદ્રીને શિરોમણિ એવો તે શીકાને છેડી શક્યો નહિ-૭૯ ત્યારે ખિન્ન થઈને સાહસ વિનાને તે શીકેથી ઉતર્યો એટલે વિક્ર તેને કહ્યું કે તે નિગી ક્યાં જાય છે?–૮૦ - તેણે કહ્યું હે નરોત્તમ! મારામાં જોઈએ તેટલું સાહસ નથી, ને આ જાણે છે કે ઈંદ્રથી તે એક કીટ સુધી જીવ સર્વને વહાલે છે–૮૧ - વિક્રમે તેને કહ્યું કે એક કેટિસુવર્ણ લે અને એ મંત્ર મને આપ કે હું એના સાચા જુઠાની પરીક્ષા કરી જેઉં–૮૨ - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #230
--------------------------------------------------------------------------
________________ 222 * તે ઉપરથી તેણે મંત્ર આપે અને રાજાએ તે મંત્ર તુરત ત્યાં જ છે અને ઝટ શીકુ કાપી નાખ્યું તો દેવતા ત્યાં પ્રત્યક્ષ થયે–૮૩ હે વિક્રમાદિત્ય! આ શુભફલ લે એનાથી તારા ત્રણ પ્રકારના રોગ શે એ નક્કી જાણ–૮૪ * * * , આનાથી કરીને તેને જીવતા સુધી રોગ થવા પામશે નહિ, તારા જે સાહસી મેં આખા ત્રિકમાં દીઠે નથી-૮૫" " ' ' . ' . એ પ્રકારે ફલ આપીને દેવતા પિતાના નંદનવનમાં ગયે, અને યાદ્ધ એવા વિક્રમે તે ફલ પેલા રેગીને આપ્યું–૮૬ * ઉપરાંત વળી એક કોટિસુવણે આપ્યું, જેથી નિધન હતો તે સધન થય અને રેગથી પણ છૂટ્યો-૮૭ . આ મહા ઉપકાર કરીને રાજા પિતાને ઘેર ગયે, અને ગીરનું મહાવત ધ્યાનમાં રાખી સમાધિમાં બેઠો-૯૮ ( મનસેનાએ ભેજરાજ મહીપતિને કહ્યું કે, તમારું પરાક્રમ જો આવું હોય તો સિંહાસન સિા-૮૯ . . . . . .. આશ્ચર્યકારક, ધર્મયુક્ત, સુભગ સર્વયુક્ત, શંભન એવી શ્રી વિક્રમની કથા સાંભળીને સભામાંથી પિતાનાં પરિજન સમેત ઉઠી મહિમાગાર અને ૨મામંદિર એવા પિતાના ગૃહમાં જઈ કામે લાગ્ય–૯. .. વિક્રમાદિત્ય ભૂપતિના, શ્રી રામચંદ્રસૂરિકૃત સિંહાસનપ્રબંધની દશમી કથા પૂર્ણ થઈ–૯૧ ' - ઈતિ સિંહાસન દ્વાચિંશિકાની દશમી કથા. વળી શ્રી ભોજરાજા ઉત્તમ સામગ્રી તૈયાર કરાવી સ્વજને સમેત સભામાં આવ્યો-૧ , ' - શુભ મંત્રનું આરાધન કરી, ધ્યાન ધરી, દેવ તથા ગુરુને નમસ્કાર કરી, શિખાબંધ તિલક આદિ કરી, બંદિજનો બિરુદ ઉચ્ચારતા હતા તે સમયે ભેજરાજા સિંહાસન પાસે ગયે-૨-૩ P.P. Ac. Gunratnasuri M.S. Sun Gun Aaradhak Trust
Page #231
--------------------------------------------------------------------------
________________ 223" ઉપર બેસવા માટે રાંજા જેવો પગ ઉપાડે છે કે મદનમંજરી નામની પૂતળી યથાર્થ વાત બેલી કે, આ સિંહાસને બેસવા ગ્ય તે તેજ છે કે જે વિક્રમથી અધિક કે સરખો હોય, બાકી તો અમે જેનાં અધિષ્ઠાતા છીએ એવા સિંહાસનની આશા કરે તો તે ઉપહાસને પાત્ર થાય-૪–૫-૬ . વિક્રમના જેવું ઔદાર્ય, અનન્ય પરાક્રમ, તે કહીં થયું નથી કે થવાનું નથી, કેાઈ રાજામાં કે સાક્ષાત્ ઈંદ્રમાં પણ નથી–૭ આવું સાંભળીને રાજાએ મદનમંજરીને કહ્યું કે તેમનું ઔદાર્ય અને પરાક્રમ કેવું એક હતું?-૮ . . - આવું પૂછતાં મદનમંજરીએ યથાર્થ અને નયયુક્ત વચને કહ્યું કે હે ભેજરાજ! સાંભળ-૯ - દેશાંતરમાં ફરતાં રાજાએ રાત્રી સમયે કવચિત વૃક્ષનીચે કેઇને પિકાર સાંભળ્યું કે અહે મારા ભાઈ સવારે માર્યો જશે; એ ઉપરથી પિતાની પાદુકાન બલથી પિતે તે સ્થાને જઈ રાક્ષસને પિતાને જીવ આપી તેને ઉગાયો-૧૦ કલિકાલને ગલે અંગુઠે દઈને ઉત્તમ ગુણયુક્ત એવું રાજ્ય શ્રીમાલવાધીશ ચલાવતા હતા–૧૧, અનેક દેશથી આવેલા અનેક શાસ્ત્રાદિ જાણનારા વિબુધ લોક સાથે રાત્રિદિવસ વિદ્વછી પોતે કર્યા કરતા–૧૨ '' : * * નાનાશાસ્ત્રસુભાષિતામૃતરસથી કાનને આનંદતા જે સજજનોના દિવસ પંડિત જનના સંસર્ગમાં મનને રોકવામાં જાય છેતેમનો જન્મ, તેમનું જીવિત બધું સફલ છે, તેમનાથીજ ભૂમિ ભૂષિત છે, તેમના વિનાના જે વિવેકહીન પવત્ જને પૃથ્વીને ભારરૂપ છે તે તે નિષ્ણજન જ છે.-૧૩ છે જ્યાં ઉત્તમ સુજનસંગતિ નથી, જ્યાં પંડિતના વિવાદ નથી, ધર્મકમેને જયાં વિચાર નથી, ત્યાંના નરેનર છતાં પશુતુલ્ય છે–૧૪ | વિક્રમ રાજાના ઘરમાં તે સર્વે વિદ્વાનુજ હતાં, પક્ષી પણ અતિ વિદ્વાન " * હતાં-૧૫ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #232
--------------------------------------------------------------------------
________________ - 224 3 . શુકકુલને દીપાવનાર એ વિદગ્ધ મુખમંડન નામને, મહારાજાને રમાડવાના રમકડારૂપ, અને નામ તેવાજ ગુણવાળો એક શુક ત્યાં હત–૧૬ તેને છ મહીનાની મુદત આપીને રાજાએ કહ્યું કે સર્વ ઠેકાણનાં કૌતુક જેઈને તારે પાછા આવવું–૧૭ જે છ મહીના પછી તું નહિ આવે તે હું મારા દેહને ચિતામાં સળગાવી મૂકીશ–૧૮ ( પિપટે કહ્યું કે જો હું જીવતો હઈશ તો જરૂર આવીશ એ મારી પ્રતિજ્ઞા છે -19, . એમ કહીને ૫ટ આકાશમાર્ગ ઉડી ગયે, અને આશ્ચર્ય તે જોત ચાલ્ય–૨૦ : - કાઈક, સાત સાત માળની હવેલીઓવાળા, નગરમાં એક ચેખી ધળી ભીત ઉપર માર્ગના શ્રમથી થાકેલે શુક વિસામે લેવા બેઠે–૨૧ ત્યાં એક કન્યાઓનું ટોળું ક્રીડા કરતું હતું, અને તેમાંની પ્રત્યેક કુમારિકા સ્વર્ગની નારીનું પણ માન મૂકાવે તેવી હતી–૨૨ . તેમાંની એક કુમારિકા સખીઓ પ્રતિ બોલી કે મારી વાત સાંભળે–૨૩ પેલે જે પિપટ છે તે શુક્રં સનું નામ વિદગ્ધ મુખમંડન છે અને તે વિક્રમને પ્રાણથી પણ અધિક પ્રિય છે–૨૪. આવું સાંભળીને બધી સખીઓ તેને ધન્ય માનતી પૂછવા લાગી કે બહેન! તેં એ વાત શાથી જાણ–૨૫ ' તેણે કહ્યું કે સાંભળે બહેને મારું મોસાળ ઉજજયિની માં છે, ત્યાં એકવાર મારા મામા સાથે હું રાજમંદિરમાં ગઈ હતી, ત્યારે આ પિપટને રાજાના હાથ ઉપર બેઠેલે જોયો હત–૨૬–૨૭ . એના ઈંગિતથી, આકારથી, એની ચેષ્ટાથી, એના ભાષણથી, તેમ એનાં આંખ પાંખ પગ આદિથી મને નિશ્ચય થયે છે કે એજ એ પોપટ છે છે-૨૮ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #233
--------------------------------------------------------------------------
________________ 225 જ્ઞાનને સાર પ્રત્યય થાય એજ છે, અને ગેરસમાંથી છૂતની પેઠે સારને પ્રત્યક્ષઉપમાનાદિથી કાઢે શક્ય છે–૨૯ હું એને બેલાવું અને જો એ ચાલતો મારા હાથમાં બેસે તે ખરી વાત નહિ તે ટી-૩૦ એમ કહીને તેણે શુકરાજને કહ્યું કે જેનું વિક્રમને પોપટ હોય તે આવીને મારા હાથમાં બેશ–31 - એમ સાંભળતાં જ તે આવીને તેના હાથમાં બેઠે અને સર્વને માથું નમાવી નસરકાર કરવા લાગે-૩૨ ' તેમણે સર્વેએ ફલ ફુલ જલથી તથા રત્ન મેતી જડેલાં સુવર્ણભરણથી તેનું આતિથ્ય કર્યું–૩૩ . . . છત્ર, રત્ન, પદ્મ, રક્તપુષ્પ, રવિમંડલ, ને કરકુલ ચાર વાર એમ તેણે બતાવ્યાં–૩૪ તે કહ્યું કે, હે શુકરાજ ! આ મારા મનમાંની સમસ્યા તારે વિકજન - શિરોમણિ એવા શ્રીવિક્રમાદિત્યને કહેવી 5 * * * હૈ કીરત્તસ! કદાપિ તને જે એની વિકૃતિ થશે તે તને જરૂર સ્ત્રીહત્યાનું પાતક લાગશે-૩૬ : એ વાત સ્વીકારીને પિપટ વેગે ઉડી ગયા અને શ્રીવિક્રમાિિવભૂષિત એવી ઉજ્જયિનીમાં આ--૩૭ . અવધિ પૂર્ણ થયે જાણીને વિક્રમરાજા જે સ્વજનેસમેત ચિતાપ્રવેશની તૈયારી કરે છે, તે જ રસ્તાના શ્રમથી થાકેલે, ક્ષુધાથી પીડિત પિપટ સર્વનાં હર્ષથુસમેત પૃથ્વી ઉપર પડયે-૩૮૩૯ * તે વખતે આખા જગતમાં જ્યકાર થઈ રહ્યું અને રાજા પોપટને લઈને પોતાના ગૃહમાં ગયે-૪૦ 0 તેને ભેજનપાનાદિ કરાવી રાજાએ પૂછ્યું કે હે ઉત્તમ શુક ! કહે કે * શું આશ્ચર્ય જોયું -41 29 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #234
--------------------------------------------------------------------------
________________ 226 - અવું પૂછતાં પક્ષીએ સમસ્યાગર્ભિત વચન કહ્યું કે હે સ્વામિન એક નગરમાં એક કન્યાએ મને આટલાં વાનાં દેખાડ્યાં, છત્ર, રત્નત્કર, પદ્મ, રક્ત પુષ્પ, રવિનું બિંબ–૪–૪૩ '. આને અર્થ હું જાણતો નથી પણ એટલું જાણું છું કે હે ભૂપતિ! એ કન્યા, એની ચેષ્ટા અને એના ભાવથી, તમને અનુરક્ત છે એમ જણાય છે-૪૪ : માટે હે ભૂમીંદ્ર! તમારે એ કન્યાને લેવા માટે સત્વર જવું જોઈએ નહિ તો તે નક્કી મરણ પામશે-૪૫ પછી વિક્રમાદિત્યે ઘણાક પંડિતેને પૂછયું પણ પેલી સમસ્યાને અર્થ કેઈએ કહ્યું નહિ કેઈનો મર્મ કેમ સમજાય?–૪૬ - ત્યારે વિક્રમાદિત્ય જૂના બ્રાહ્મણવૃક્ષને શુક્યમૂલથી નિર્મિત એવી ઉત્તમ પાવડીઓ લઈને, આશ્ચર્યપૂર્ણ અને અનેક કેતુકપૂર્ણ એવા પૃથ્વીતલ વિલેકવા માટે, કૂવાના દેડકા જેવી વૃત્તિ તજી, નીક-૪૭–૪૮ . . " તુ રાતી ચાંચ અને રાતા ચરણ વાળે કોણ છે ? હંસ છું. કયાંથી આવે છે ? માનસ સરોવરથી. ત્યાં શું છે? સુવર્ણનાં કમલનું વન અને અમૃતતુલ્ય જ છે, છીપમાં પાકેલાં મોતી સાથે થયેલાં વૈર્ય છે, અને ત્યાં શબૂક વસે છે. એવું સાંભળીને બગલાને ખડખડ હસવું આવ્યું-૪૯ વિવિધ આશ્ચર્ય જણાય છે, સુજન દુર્જનને પરિચય સમજાય છે, પિતાના સામર્થ્યને પણ વિચાર આવે છે, માટે પૃથ્વી ઉપર ફરવામાં લાભ છે–૫૦ સંધ્યાકાલ પડતાં રાજા નગર બહાર ગયે, અને વિચારવા લાગ્યું કે જળજંપ્યા પછી રસ્તે ચાલવું નહિ–૫૧ આ માટે લાવ આ વડના કેતરમાં પહેલી પહેરી રાત કાઢું, એમાં પણ વ્યંતર ભૂત પ્રેત આદિ હશે તેમને જેઉં-પર પાવડીને દૃઢ કરીને વડના કેતરમાં સુતે, તેવામાં રાત પડી એટલે ... ભૂતનાં અદ્ભુત બાલક ત્યાં આવ્યાં-૫૩ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #235
--------------------------------------------------------------------------
________________ 227 તેમની વચમાં એક સર્વને પૂર્વજ મેટ વૃદ્ધ ભૂત હતો તેને નમન કરીને બધાં યોગ્ય સ્થાને બેઠાં–૫૪ - પેલાં બધાં બાલભૂત વૃદ્ધને કહેવા લાગ્યાં કે અમે બહુ ભુખ્યાં થયાં છીએ અમને રુધિરાદિ કશું ભક્ષ કહીં પણ મળ્યું નથી–૫૫ વૃદ્ધે કહ્યું બાલકે! ખેદ મા કરે, ધીરજ ધરે, તમને સર્વને સવારમાં જ ઉત્તમ ભેજન મળવાનું છે–પ૬ બાલકોએ કહ્યું હે તાત! ક્યાં મળશે તે બતાવે, કે અમે તે સ્થાને શીઘે જઈએ ને ક્ષુધા મટાડીએ–૫૭ - વૃદ્ધ કહ્યું કે રાત્રીએ કશું શુભાશુભ બોલવું નહિ કેમકે પિતાનાં કાર્ય સાધનારા મહા ધૂર્ત ફરતા હોય તે સાંભળી જાય-૫૮ પરંતુ બાલકે એ બહુ આગ્રહ કરવા માંડે અને તેને માથે ચઢવા લાગ્યાં અને રુદન કરી કહેવા લાગ્યાં કે હે તાત ! ગમે તેમ હોય પણ કહો ને કહે–પ૯ બાલક, કર્યું, અને વિશેષે સ્ત્રી એટલાને દુરાગ્રહ મટાડે અશક્ય છે-૬૦ રુદન કરતાં એવાં તે બાલકને છાનાં રાખી વૃદ્ધ અતિસ્નેહથી કહ્યું કે સાંભળી-૬૧ * તમારા આગળ હું વિદ્વજનપ્રિય એવી સર્વ વાત કહું છું તે તમે આદરપૂર્વક સાંભળે-૬૨ . શ્રીમદ્વિક્રમાદિત્યનો વિશ્વમુખમંડન નામને પોપટ છે તે આખા . જગમાં ફરીને આવ્યો છે-૬૩ તેણે એક સમસ્યા આણી છે પણ તે કોઇના સમજવામાં આવતી નથી, અને તે સમસ્યા સમજાતી નથી એટલે વિક્રમ જવાને પણ નથી-૬૪ અને તે નહિ જાય એટલે મનાતુર એવી તે કન્યા, અવધિ પૂર્ણ થતાં, કાષ્ટભક્ષણ કરશે-૬૫ . તેની સાથે ઘણાક સ્વજનવર્ગ પણ ચિતામાં પડશે, એટલે તમારે - સારૂ ભક્ષ તે ઠામે પેદા થશે–૬૬ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #236
--------------------------------------------------------------------------
________________ 228 : બલકે એ આટલું સાંભળી વૃદ્ધની દાઢી પકડીને પૂછવા માંડયું કે હે તાત! એવી તે શી સમસ્યા છે? અમને સમજા-૬૭ , , સરલા સુદ્ધ સુહાવા સસણહા અમીય સારિચ્છા : કરસ ન હરતિ હિયયં બાલાણઈ મમ્મણલ્લાવા-૬૮ - એમ બાલના આગ્રહથી વૃકે સમસ્યા કહેવા માંડી એટલે વિક્રમાર્ક પણ વડના કેતરમાંથી તે સાંભળવા તૈયાર થયે--૬૯ રાજની પુત્રી રત્નપુરમાં પદ્મિની પુષ્પ મંજરી છે તે આ રાજાને અનુરક્ત થઈ છે ને વયે બા૨વર્ષની છે, કલિ જેવા તેના સ્તન છે, ને દશમી અવરથાએ પહોચેલી છે, એટલે જે દશ દિવસમાં ના આવે તે દશે પ્રાણ તજશે-૭૦-૭૧ * અહમgયણ ચાર ત્તિય મિત્તેહિં અવદિવસેહિં . એ યાવકૅ પત્તા ઈત્તીય વિહિં દિવસેહિં–૭૨ - - પાંચ ઇંદ્રિય, ત્રિવિધ બલ, ઉપનિ:શ્વાસ, એ દશ પ્રાણુ ભગવાને કહેલા છે, એમને વિગ તેજ ભરણ-૭૩ . આવું સાંભળીને વિક્રમાર્કમહીપાલ પિલી પાવડીથી આકાશમાર્ગે ઉડ એમ સમજીને કે હવે વિલંબને વખત નથી--૦૪ તુરત રત્નપુરમાં જઈ પહે, અને તેના પિતાએ બહુ પહેરામણું સમેત આપેલી એવી પદ્મિનીને પર–૭૫ - ત્યાંથી કૌતુક જોવા માટે રાજા ચાલ્ય, અને ગિરિ, ગહર, વન, ગ્રામ, પુર, આદિ જેવા માટે નીકળ્યો--૭૬ - ફરતે ફરતે એકવાર સંધ્યાકાલે એક વૃક્ષતલે આબે, એ વૃક્ષ ઉપર એક ચિરાયુ એ અદ્ભુત ભારડ પક્ષી હતો--૭૭ એ પક્ષી ઘણું વિચિત્ર હોય છે. તેને ત્રણ પગ હોય છે, બે જીવ ને બે મુખ હોય છે, પણ તેને પેટ એકજ હોય છે-૭૮ - 1. સરલ શુદ્ધ સ્વભાવવાળા સ્નેહપૂર્ણ, અમૃત જેવા, બાલંકાના સહજ ઉલ્લાપ કોનું દદય હરતા નથી? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #237
--------------------------------------------------------------------------
________________ 229 - રાત્રી એ તેના પરિવારનાં બીજાં પક્ષી ત્યાં આવ્યાં, અને બધાં પરરપર વાત કરવા લાગ્યાં-૭૯ ચરવા ગયાં હતાં ત્યાં કોણે શું આશ્ચર્ય દીઠું ? એમ પૂછતાં તેમનામને એક રુદન કરતો બોલ્યો-૮૦ - બીજાએ પૂછયું કે ભાઈ તું રુદન કેમ કરે છે? તારે શું દુ:ખ છે તે અમને કહે-૮૧ A તેણે કહ્યું દુ:ખ તે કોને કહું? કહેવાથી શું વળે તેમ છે? કહેવાથી બીજા પણ ભય પામી રેવાજ લાગશે-૮૨ : , . . - સમુદ્રની જેને મેખલા છે એવી સમસ્ત પૃથ્વી ઉપર ફરતાં અમે એ એક પણ ગુણવાન્ પુરુષ ના દીઠે કે જેના આગળ, હૃદયમાં દીધું કાલથી ભરેલાં દુ:ખ કે સુખ એક ક્ષણ કે અર્ધ ક્ષણ પણ કહી ને વીસામે પામી શકાય-૮૩ - - સે કે વિન૭િ સૂઅણ જસ્સ કહિતિ હિય દુખ્ખાઈ અવંતિ જતિ કઠે પુણોવિ હિયે વિલેજંતિ-૮૪ •જા દુખંનવિ જાણુઈ જે નવિ દુખસ્સ ભંજણ સમો જે નવિ દુહીએ દુહીઉ તા કીસ કહિએ દુખં-૮૫ , ત્યારે તેમણે પાછું આદરપૂર્વક પૂછયું કે ભાઈ વાત તે કહે, કદાચિત્ તેને ઉપાય પણ થઈ આવે-૮૬ - જે પિતાના મનની વાત હિતૈષી મિત્રોને કહેતો નથી તેને સ્વજને સદા હક કહે છે-૮૭ આપે છે, લે છે, ગુહ્ય પૂછે છે, કહે છે, ખાય છે, ખવરાવે છે, એમ છ પ્રકારનું પ્રેમલક્ષણ છે-૮૮ અત્યારથી પૂછતાં પક્ષીએ કહ્યું સાંભળો કે સમુદ્રમાં એક બેટ છે તેમાં પ્રતપુર નામનું નગર છે.-૮૯ - - - - 1. એવો કોઈ સજ્જન નથી કે જેને હૃદયનું દુ:ખ કહી શકાય; દુઃખ હેઠે આવે છે ને હૈયામાં જ સમાય છે. જે દુઃખને જાણે નહિ, જેનામાં દુઃખ ભાંગવાની શક્તિ નથી, અને જે દુઃખે દુઃખી નથી, તેના આગળ દુઃખ શા માટે રડવું ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #238
--------------------------------------------------------------------------
________________ 230 ત્યાં એક માંસાહારી રાક્ષસ રાજા છે, તેને જ એક એક મનુષ્ય એક એક ઘેરથી આપવામાં આવે છે-૯૦ ત્યાં મારા પ્રાણથી પણ પ્રિય એવો મારા પૂર્વભવને ભાઈ રહે છે એવું મેં જ્ઞાનીને મેટેથી જાણ્યું છે-૯૧ - તે વૃદ્ધને એક પુત્ર છે તે સુરૂપ છે, ગુણવાનું છે, અને ઉત્તમ ગુણથી વિખ્યાત છે-૯૨ તે પુત્રને હવે વારે આવ્યું છે એટલે તે વૃત્તાન્તથી હે ખગોત્તમ! મને બહું દુઃખ થયું છે--૯૩ મિત્તત્તણ તંસ લહઈ જ દુહ નીરસ્સા આવરૂણ અપપુંસઈ રેસ ન જાણુઈ જસ્મ-૯૪ તેજ મિત્ર કે જે વિપત્તિમાં પણ મિત્ર રહે, જે પુરુષાંતરને જાણનારા તેજ પંડિત, ત્યાગી તેજકે કૃશધન છતાં પણ વહેંચીને ખાય, ને બદલાની આશા વિના કરનાર તેજ પોપકારી–૯૫ * બાલસ્સ માઈ ભરણું ભજામરણં ચ જુaણછસ્સ થેરસ પુત્તમરણે ત્તિગ્નિ વિ ગુયાઈ દુખાઈ--૯૬ માટે હું ભાઈના દુ:ખથી પીડાઈને ગણદકઠે બેસું છું મારું બીજું શું ચાલે?–૮૭ ભાઈના દુઃખથી દુ:ખ પામતે હું રાત્રીએ ત્યાં જઈશ, અને તેના દુ:ખને ભાગીઓ થઈશ એજ મારું કામ છે--૯૮ જેના રોષથી ભય નથી, તેથી લાભ નથી, અર્થાત્ નિગ્રહ નથી કે અનુગ્રહ નથી, તેજ પુરુષ પુષાધમ જાણ-૯૮ આ સાંભળીને વિક્રમે મનમાં વિચાર કર્યો કે હું આ ભાખંડ પક્ષીની સાથે જાઉં-૧૦૦ . 2. મિત્રતા તે તેજ કે જે દૂધ અને જલની; મિત્રની વિપત્તિમાં પિતા પોતાનું તન અપે છે. 3. બાલકની માતા મરે, વનસ્થની ભાર્યા મરે, ને વૃદ્ધને પુત્ર મરે એ ત્રણે મહાભા રત દુખ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #239
--------------------------------------------------------------------------
________________ 231 પિતાનું ધન કે પિતાના પ્રાણ પણ આપીને પરોપકાર ક, પાપકાર કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે સે યજ્ઞ કરતાં પણ મળતું નથી-૧ - ધનથી દાન, વાણીથી સત્ય, જીવનથી ધર્મ તથા કીર્તિ, અને શરીરથી પરોપકાર, એમ અસાર વસ્તુથી સારને લે--૨ : ? મારાથી જે કાંઈ બનશે તેનાથી તે પ્રાણીનું દુઃખ જશે, રાક્ષસ મરશે, અને આખા પુરના લેકને જીવ બચશે-૩ એવામાં પેલે પક્ષિરાજ, પિતાના ભાઈના દુઃખથી માહાદુઃખ પામતે, આકાશે ઉડી ને ખેતપુરમાં ગયે-- * પરદુઃખભંજન શ્રીવિક્રમાદિત્ય પણ તેના ગયા પછી પેલી પવનપાવડીએ બેશીને તેજ દ્વીપમાં ગયે-૫ ગામને સીમાડે રાક્ષસને મહેલ જે સાંકળેએ સાચવે અને યમમંદિર જે હતું ત્યાં પોતે ઉત -- . . . * પાસે આવીને જોવા લાગે તે રાજાએ ત્યાં આગળ પિલા દીન માણસને જોયે--૭ તેને આંસુની ધારા ચાલતી હતી, શેકને પાર ન હતો, શ્વાસ માતો ન હોતે, ભયથી તે ચકિત હતું, તેને હીક ભરાઈ ગઈ હતી અને તેનાં અંગ શિથિલ થઈ ગયાં હતાં-૮ નરકમાં કડે કે સ્વમાં તે ઉભયને જીવવાની આશા અને મરણનું ભય સમાન છે-૯ પુરૂસમ નછિ સુહે પુત્ત વિઉમાનુ તહ દુહ નચ્છિ મરણભયં પરમદુહં પરમસુહં જીવિયં તસ્ય-- 10* . સર્વે યજ્ઞ ઉત્તમ દક્ષિણ પૂર્વક સમાપ્ત કરેલા તે એક પાસા, ને એક તરફ સર્વ તીર્થ, પણ એ ઉભય કરતાં પ્રાણીના પ્રાણની રક્ષા તે અધિક છે--૧૧ તે દીન પુરુષને જોઈને શ્રીવિક્રમ અતિદયા લાવી બેલ્યા હે ભયભીત! તું સુખે તારે ઘેર જા -12 4. પુત્ર સમાન સુખ નથી, પુત્ર વિયોગ સમાન દુઃખ નથી; ભરણભય એ પરમદુ:ખ છે, અને જીવિત પરમ સુખ છે. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #240
--------------------------------------------------------------------------
________________ 232 | તારા કુટુંબને મેં જીવિતદાન આપ્યું એમ સમજ, અને હવે રાક્ષસને કશે ભય મા કર–૧૩ " આવું સાંભળી બહુ હર્ષ પામીને રાજા પ્રતિ બે કે અહો ! આપ ભાગ્યવાને મને જીવિત આપ્યું તેથી હું બહુ ખુશી થયે છું 14 * ઔદાર્ય, ધૈર્ય, ગાંભીર્ય, શિર્ય આદિ ઉત્તમગુણયુક્ત ભૂપાલ એજ સ્થાને જે શિલા હતી તે ઉપર બેઠે-૧૫ એટલામાં પેલે પાપી, યમરૂપ, રાક્ષસ, ક્લોચન કરીને અને નેત્રમાંથી ઝરતા અંગારા વડે તથા ચઢાવેલી ભ્રકુટીથી મહા વિકાલ વદન કરીને ત્યાં આવ્યું–૧૬ પણ રાજાને અતિઆનંદયુક્ત જેઈ બોલ્યા કે આ મહાપરાક્રમી અને સાહસવાળે તું કેણ છે?--૧૭ - તું મરણથી ભીત નથી. તારું શરીર કપતુ નથી. તારું વજન પણ દાન થયું નથી, તું કોણ છે તે કહે૧૮ રાજાએ કહ્યું રાક્ષસ ! મારા સ્વપનું તારે શું કામ છે? તું તારું કામ કર ને તારું લક્ષ લે છે --10 જે લેકનાં કૃત્ય બાકી હોય છે તે મૃત્યુથી બીહે છે પણ જે કૃતકૃત્ય છે તે લેક તે મૃત્યુને પ્રિય ગણી તેની વાટ જુએ છે–૨૯ ઘરેણય મરીયä અવસ્સ કાયરેણ મરીયલ્વે વીરત્ત કાયરાણઈ વરં તુ ધીરણું જન્મ–૨૧' આવું સાંભળીને રાક્ષસે રાજાને હિતવચન કહ્યું કે હે સાત્ત્વિક! તારા ઉપર હું પ્રસન્ન છું, મરજીમાં આવે તે વર માગ-૨ સ્વર્ગ મૃત્યુ કે પાતાલ કહીં પણ તાસ જેવો, પારકાને માટે પ્રાણને વણની પેઠે તજનારે, મેં કઈ જ નથી– 23 . રાજાએ કહ્યું કે જો તું પ્રસન્ન થયો હોય તે મારી એટલી જ વિનતિ છે કે તારે આજથી કોઇના પ્રાણ લેવા નહિ.-૨૪ 1. ધીરને એ મરવું છે ને કાયરને મરવું છે, તે કાયરને ધીરમાંથી ધીરને જન્મ સફૂલછે. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #241
--------------------------------------------------------------------------
________________ 233 રાજનું અમૃત જેવું વચન રાક્ષસે સ્વીકાર્યું. અને એમ રાજાએ એ દીપના લેકને અભય આપ્યું-૨૫ - આ ધર્મકાર્ય કરીને પેલી પાવડોએ ચઢી પુણ્યપૂરપૂર્ણ શ્રીવિક્રમ ઉજજયિનીમાં અ-૨૬ આવી આશ્ચર્યકારક કથા કહી રહીને ભેજને મદનમંજરીએ કહ્યું કે જે આવું કાર્ય કરી શકે તેજ સિંહાસનને યોગ્ય છે--૨૭ - વિબુધને પણ અગમ્ય એ શ્રીવિક્રમને કથાપ્રબંધ સાંભળીને કાર્યાનિધાન શ્રીજરાજ પિતાના કાર્યમાં પ્રવૃત્ત થયે-- 28 - - શ્રી વિક્રમાદિત્યના રામચંદ્રસૂર્યક્ત સિંહાસન પ્રબંધની અગીઆરમી કથા થઈ.-૨૮ 'ઇતિ સિંહાસનદ્રાવિંશિકાની એકાદશમી કથા. . શુભદિવસે શુભસામગ્રી કરાવી ને માલવાધીશ સુંદરગુણયુક્ત મિત્રસમેત શુભસભામાં આવ્યું-૧ નૃપેંદ્ર શ્રીવિક્રમનો વિષ તેણે છત્રચામરઆભૂષણાદિથી સાધ્યો હતો-૨ યોગ્યતા પ્રમાણે યોગ્ય દાન આપીને રાજા સિંહાસને બેસવા આ -3 જેવો એ ઉત્તમ સિંહાસન ઉપર તે બેસવા જાય છે કે બારમી પૂતળી શૃંગારતિલકા બોલી ઉઠી-૪ અમે દેવતા જેનાં અધિષ્ઠાતા છીએ એવા આ ઉત્તમ સિંહાસન ઉપર, વેષ બદલવાથી પણ, બેસવા યોગ્ય તું થયે નથી–૫ - કિ લિગ વદુરી ધારણ કર્જન્મિ ઈડ પઠાણે * રામા ન હોઈ સમાથે ધારતે ચામરાડોવિ-૬” * 1. લિંગવેષાદિ ધારણ કરવાથી કાંઈ થતું નથી, માથે ચામર ધરાવાથી કોઈ રાજા પતું નથી એમ ભાવ જણાય છે. 30 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #242
--------------------------------------------------------------------------
________________ 234 કોઈ મૂર્ખ, ગડને વિષ ધારણ કરીને વિષ ખાય છે તેને શું એવું ઘરવિષ મારી નડિ નાખે?-૭ ઘણુ.એ બહુરૂપીઓ દેવતાનો વેષ ધરે છે માટે તેવા ભીખારી શું દેવતાશ થઈ જાય છે ?-8 - કેટલાક માણસે હાથી, ઘોડા, આદિનાં રૂપ ધરે છે માટે શું તે - હાથી ઘોડા આદિના જેવડા થઈ જાય છે?— સપુરૂષોએ ક્યારે પણ વિષને અમૃત કહ્યું નથી, અને કેાઈ તેમ માને તો અવશ્ય મરણ પણ પામેજ-૧૦ - તેમ તમે ગમે તે વિક્રમને વેષ કર્યો છે પણ તેટલાથી તમારી ને તેની કઈ રીતે સમાનતા થતી નથી–૧૧ જેનું ઔદાર્ય એ શ્રીવિક્રમના જેવું હોય તે આ સિંહાસન ઉપર સુખે બેસે-૧૨ ત્યારે ભાજભૂપાલે શૃંગારતિલકાને કહ્યું કે તેનું ઔદાર્ય કેવું એક હતું તે હે પંડિતા! મને કહે-૧૩ આવું પૂછતાં ગારતિલકાએ અતિચાતુર્યયુક્ત એવું ચારવચન ભેજને કહેવા માંડયું-૧૪ . વાણિયથી ધનપ્રાસાદ કરીને કોઈ વાણીઓ મરી ગયે. તેને પુત્ર હતો તેણે ધન માત્ર ઉડાવી દીધું ને પછી રખડવા નીકળે તો ફરતે ફરતે નાળીએરના વનમાં આવે. ત્યાં રાત્રીએ રેતી કોઈ સ્ત્રીને સાંભળી તે વૃત્તાન્ત તેણે રાજાને કહ્યું. રાજાએ ત્યાં જઈ હાથમાં ખડ લઈ તે સ્ત્રીને પીડનાર રાક્ષસને હા, ને પિતાને જે સુવણભ મળ્યા તે પેલા વાણીઆને આપ્યા–૧૫-૧૬ શ્રીવિક્રમભૂપાલ જે અતિ પરાક્રમી, દાનધર્મનિરત, પાપકર્મથી વિરક્ત, એ હતો તે અવંતી માં રાજય કરતે હતો-૧૭ - જયાં સર્વધન્ય સર્વદા આપનારી વસુંધરા સાક્ષાત્ કામધેનુરૂપ હતી, . અને વૃક્ષમાત્ર સદા ફલ આપતાં હતાં, ને વર્ષદ મે માગે વરસતો . હતો–૧૮ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #243
--------------------------------------------------------------------------
________________ 235 - સ્ત્રીઓ શીલયુક્ત હતી, લોક સત્યપરાયણ હતા, ને અકાલમરણાદિ ભય કેાઈને પીડતા નહિ–૧૮ ત્યાં ભદ્રસેન નામને, રાજાને માનીતો, કટિધનને ધણી, વિશેષજ્ઞ, એક વહેવારીએ હતો-૨૦ તેને સૈભાગ્યેકનિધિ અને ભાગ્યશાલી પુરંદર નામનો પુત્ર હતો જેને બાળપણમાં ભણાવી ગણવી કામકાજમાં કુશલ કરેલ હતા૨૧ " રતિ જેવી સુંદર અને અતિગ્ય એવી કન્યા સાથે પરણાવેલ હતો; તે પિતાએ પ્રાપ્ત કરેલા ધનને તો માતાના સ્તનપાન જેવું ગણનો હતો-- 22 ડેક દિવસે તેના પિતા મરી ગયો એટલે પુરંદરે નિઃશંક થઈને વિત્ત વાપરવા માંડ્યું--૨૩ પીયઈર વિઢdઈ દાવિડઈ વિચ્છરુ કોઈ ન કરેઇ સઈ વિદ્વત્તઈ સઈ હવઈ વિરલા જિગુણિ જણઈ-૨૪ પિતા પાસેથી આવેલી લક્ષ્મીને માતા પિતા જેવી જાણવી અને પુત્ર તેને ધર્મમાંજ વ્યય કરે, પણ કદાપિ ઉપભોગમાં તેને લેવી નહિ-૨૫ પણ એ રીતે અસદ્ વ્યય કરતા પુરંદરને અનેક યુક્તિથી સર્વેએ વારવા માંડ-૨૬ ઉપાર્જિત વિત્તને દાનરૂપત્યાગ એજ તેનું રક્ષણ છે, જેમ તળાવમાં પાણી પૂર્ણ ભરાતાં પરીવાહ એજ ઉત્તમ છે–૨૭ ધીમે ધીમે સંચય કરતાં સ્વપ પણ રાફની પેઠે વધે, અને વ્યવ કરતાં તે સુસંચિત પણ જલની પેઠે ક્ષય પામી જાય.-૨૮ - સારી રીતે ભરેલું પણ તળાવ ધીમેધીમે લય પામે છે, અને થોડા જલવાળી કુઈ પણ નિત્ય આગને લીધે સારી રહે છે.-૨૯ સંચય કરેલી સુભગ લક્ષ્મી ભેગીઓના કાર્યમાં આવે છે અને કદાચિત આપત્તિ આવી પડતાં દુઃખે હણનારી થઈ પડે છે-૩૦ * મહત્વ, વિભુતા, કાંતિ, વિદ્વત્ત્વ, ઉત્તમયશ, સર્પત્વ, નિષ્કલંકત્વ, બધું વિત્તથી પ્રાપ્ત થાય છે-૩૧ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #244
--------------------------------------------------------------------------
________________ હે લક્ષ્મિ! તમને પ્રસવ આવાથી જલને રાશિ તે રત્નાકર થશે, તમારા પાણીનું ગ્રહણ કરતાં તમારે પતિ ત્રિલેકનાથે થયે, તમારે પુત્ર હવાથી કંદર્પ પણ જનચિત્તને ચેરનાર મહા સમર્થ થયો, મને એ જ લાગે છે કે મહત્ત્વ પ્રાપ્તિ જે છે તે સર્વત્ર તમારેજ આધીન છે-૩ર : * કાણો, કાળો, ગોવાળીએ, માતા વિનાને, અશક્ત, છતાં લક્ષ્મીથી અલંકૃત હેવાને લીધે પુરુષોત્તમ કહેવા–૩૩ અગુણજ્ઞ પણ ગુણી થાય છે, કુરૂપ સુરૂપ થાય છે, મૂર્ખ પણ વિદ્વજજનોમાં માન પામે છે, લક્ષ્મીથી બધું બને છે--૩૪ - ભુખ્યાથી કાંઈ વ્યાકરણ ખવાતું નથી, તરસ્યાથી કાવ્યરસ પીવાતો નથી, કેઇએ છંદથકી કુલનો ઉદ્ધાર કર્યો નથી માટે સુવર્ણને જ પ્રાપ્ત કરે, કલાવિદ્યા આદિ તો નિષ્ફલ છે-૩૫ આલસ્યનું નામ સ્થિરતા પડે છે, ચાપલ્યનું નામ ઉઘોગ થાય છે, મૂકત્વ મિતભાષણ કહેવાય છે, મુગ્ધત્વ આર્જવ ગણાય છે, પાત્રાપાત્રવિચારાભાવ ઉદારતા થઈ જાય છે, હે માતા લક્ષ્મિ ! તમારા સ્પર્શથી દેષ પણ ગુણ બની જાય છે-૩૬ સ્વજનોની આવી વાત સાંભળીને પુરંદર વહેવારીઆએ સ્વજનને સ્પષ્ટ કહ્યું-૩૭ * * ગતને શોક કરવો નહિ, ભવિષ્યની ચિંતા કરવી નહિ, જે વિચક્ષણે છે તે વર્તમાન કાલનેજ જુએ છે-૩૮ સાચવ્યા છતાં, કે ઘરમાં બાંધીને ડાયા છતાં પણ લક્ષ્મી જતી રહે છે, કેમકે વીજળીના ઝબકારા જેવી ચપલ છે, સંધ્યાકાલના રાગ જેવી ક્ષણિક છે--૩૯ ( જે વખત જે કાલ હોય તે નીભાવ, રંક રાજા થાય, કે નિર્ધન પણ કર્મથી જગદીશ્વર થાય-૪૦ આ કર્મની જ મોટી વાત છે, પ્રહાદિ શું કરી શકે? વસિષ્ઠ જેવાએ લગ્ન જોઈ આપ્યું હતું તો પણ રામને વનવાસ વેઠ પડ્યો-૪૧. , . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #245
--------------------------------------------------------------------------
________________ 237 : . પુરંદરે ધીમેધીમે પિતાએ પ્રાપ્ત કરેલું ધન સાફ કરી નાખ્યું, અને પાંચ વસ્તુવિનાનું સાક્ષાત્ નિર્ધનત્વ તેજ પ્રાપ્ત કર્યું–જર અન્ન, વૃત, ગૃહ, ધાન્ય, ને વાસણ, એ પાંચ; તે પાંચ વિનાને થઈ દારિષ્યમૂર્તિ બની રહ્યો-૪૩ સદ્રગ્ય છે તે જ વિષ્ણુની પેઠે સર્વ કાર્યમાં પૂજાય છે, અદ્રવ્ય છે તે મહાદેવ અને બ્રહ્માની પેઠે ગામ બહાર જ રખાય છે–૪૪ જ્યાં જાય, સુવે, ખાય, બેસે, બોલે, ત્યાં ત્યાં એ પુરંદર લધુતાને પામતો ચાલ્ય અને સ્વજને તેનો તિરરકાર કરવા લાગ્યા.-૪૫ ત્યારે પુરંદરે બુદ્ધિથી મનમાં વિચાર્યું કે અહીં મારાં પૂર્વકર્મનું ફલ ઉદય થયું--૪૬ વાઘ અને મત્તગજેન્દ્રથી પૂર્ણ એવા વનમાં જવું તે સારૂ, ઝાડતલે વાસ કરે અને પત્ર ફલ ખાઈ જલ પીને પડી રેહેવું તે સારૂ, તૃણની શય્યા કરીને ઝાડની છાલનાં વસ્ત્ર પહેરવાં તે સારૂ, પણ પિતાનાં ભાંડુમાં નિધન જીવ્યું સારું નહિ–૪૭ - વરિ હાલાહલ કવલીઉં વરિ અરિધરિ કિય ભિખ વરિ દાલિદહ વિવરીઉ ઉરિ ઘલીય ખગ્ગસુતિખ-૪૮ વરિ જલિ કંપા વરિ જલ સિવારિ વિવરશ્મિ પાવસ , વરિકરી ફુરસી ફારણ ફણવઈ વયણ આસક્સ-૪૯ વરિ વઈરીય પયાસવકિય વરિ વણિ હય સારંગ મા ઉણિ પંથિય મગેણિહિંધણીયા કીય મુહભંગ–૫૦' પુરુષ નિર્ધન થાય ત્યારે તેણે વિદેશ જવું તે સરૂ; જો ધન હોય તે જ દાનાદિપરાયણ રહી પોતાના દેશમાં વસવું-૫૧ * ' આવી રીતે પરાભૂત થયેલે તે વિદેશ વિલેક્વા માટે પિતાનું ગામ તજીને ચાલ્યો–પર છે. હાલાહલ પીવું ઉત્તમ, શત્રુ ઘેર ભીખ સારી, દારિચ વેઠવું ઉત્તમ, પેટમાં તીખી કટાર ઘેચવી સારી, જલમાં ઝંપલાવવું સારૂ, એમ અનેક વિપત્તિ સારી પણ માર્ગમાં માગણો ઉપર ધનવાન જે મો મચકોડે છે તે વેઠવું ઉચિત નથી એમ ભાવાર્ય છે. ભાષા પ્રાચીન ન ગૂજરાતી-અપભ્રંશ છે, તેથી અર્થ સરલ છે. - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #246
--------------------------------------------------------------------------
________________ 238 . | સર્વ દેશમાં ભમતે ભમતો મલયાચલ પાસે ગધપુર ગામ જે ગંધ- મય દ્રવ્યથી ભરેલું હતું ત્યાં આવી પહ -53 | સુવર્ણ મેરુ કે રજતાદ્રિ તે શા કામના ? તેમને આશ્રય કરનારાં વૃક્ષ તે વૃક્ષ જ રહ્યાં! એક મલયને જ ધન્ય છે કે જેને આશ્રય કરતાં બિંબ પટોલ આદિ સર્વ ચંદનજ થઈ જાય છે ! -54 એ પુરમાં રાત્રી સમયે કે દેવાલયમાં, કમાતુર પુરંદર વીસામો લેવા ગયો-૫૫ - અતિચિંતાતુર હોઈ ચિંતા સમુદ્રમાં નિમગ્ન એવા એને એક ક્ષણ પણ નિદ્રા આવી નહિ-૫૬ તેમને નિદ્રા કયાંથી આવે છે જે ત્રણ, વ્યાધિ, આદિથી પીડિત છે, કે જેમની સ્ત્રી સ્વાધીન નથી, કે જેમને માથે શત્રુ છે- 57 - જિગુણી જસ્મ પરી પીય સંગે જીવીયં ધણાશા આ પછીમ નિદ્દા વીય કામિણી વિ દુખહિં મુઑતિ-૫૮ પુરંદરે ત્યાં રહે રહે રાત્રીએ મહાકદ્ધિ સ્વર સાંભળ્યો, ને દીનવચનનું પણ બીભત્સરસ યુક્ત રદન સાંભળ્યું-૬૦ હે પ્રાણનાથ! મને શા માટે મારે છે ? મને શા માટે જીવ લે તેવા કારડા હે નાયકોત્તમ મારે છે !.-61 તમારી પ્રિયા તમારે આધીન હું વિધિગે થઈ ચૂકેલી છું, તમારા વિના મારે કઈ નથી- 62 - પુરંદરે, આ વિલાપ સાંભળીને, બહુ ભયપામી આસ પાસના કને તેનું કારણ પૂછ્યું-૬૩ તેમણે કહ્યું છે પથ! તમે જે આ વાતનું કારણ માગો છો તે તો અમે યથાર્થ જાણતા નથી- 64 તે પણ જેવું અમે જાણીએ છીએ તેવું કહીએ છીએ કે આ કોઈ " શ્રી મહાદુઃખ પામતી હોય એમ નિરંતર રેઇન કરે છે, ને તેથી આખું નગર કઈ મહારિષ્ટના ભયમાં પડયું છે, ને અમે જાણતા નથી કે એમાંથી શું થનારૂં છે--૬૫-૬૬ P.P. Ac. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust
Page #247
--------------------------------------------------------------------------
________________ 239 આ ગંધપુરને સ્વામી અમારે રાજા અનેક પ્રકારનાં શાંતિ આદિ કરે છે, પણ કઈ પ્રકારે શાંતિ થતી નથી-૬૭ રાજા નિત્યે ગામના ચતુષ્પથમાં નગારૂ કરાવે છે કે જે કઈ સાહસી આ અરિષ્ટની શાન્તિ કરશે તેને હું અર્ધરાજય અને મારી સૌભાગ્યસુંદરી પુત્રી એટલું આપીશ-૬૮-૬૯ પુરંદર આવી આશ્ચર્યકારક વાત સાંભળીને તુરત શ્રીવિક્રમાદિત્ય પાસે ખબર કહેવા ગયે--૦૦ નરાધીશને નમસ્કાર કરીને, જેવું સાંભળ્યું હતું તેવું કહેવા લાગ્યા કે સ્વામિન્ ! ગધપુરમાં મેં પ્રત્યક્ષ પેદન સાંભળ્યું-૭૧. . તે ઉપરથી વિક્રમાદિત્ય પુરંદરને લઈને, એ આશ્ચર્ય જોવા સારૂ ગધપુર તરફ ગયે--કર સાહસગુણપૂર્ણ એ શ્રીવિક્રમ એ પુરના તેના તેજ દેવગૃહમાં હાથમાં તરવાર લઇને પુરંદર સાથે રહ્યો-૭૩ ત્યાં રાત્રીએ તેનો તેજ કરુણાદ્રિ શબ્દ તેમણે સાંભળે; તે સાંભળતાં જ - ગૌરવાણી એ રાજા શબ્દ શબ્દ ચાલ્યો--૭૪ - રાજા વનમાં ગયે તે ત્યાં એક રાક્ષસ જોયે, તે એક કેરડે . લઇને એક ભયભીત સ્ત્રીને ભારતે હતો-૭૫ . દયાનિધિ એવા ભૂપાલે ક્રર રૂપ ધારણ કરી કહ્યું હે પાપી રાક્ષસ! હાથમાં શસ્ત્ર ઝાલ!--૭૬ ઘરભિસ્થહ યરિ મહિલીય હું કુદણ સવ સમર્થ્ય સમરંગણિ સુરાસરિસ વિરલા વાહઈ હથ્થ.-૭૭ સોમાં એક શૂર પાકે છે, હજારમાં એક પંડિત પાકે છે, લાખમાં એક વક્તા પાકે છે, અને દાતા તો થાય કે ન થાય-૭૮ બાલક, સ્ત્રી, તપસ, ગાય, એટલાં અવધ્ય છે; તેમને અધમ ! જે માણસ મારે છે તે અધમાધમ છે. -79.. 1. ઘરમાં કે મહેલામાં કૂદવામાં બધાંએ સમર્થ છે, પણ સમરાંગણમાં દેવતા જેવા કોઈક જ ઘર હાથ ચલાવી શકે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #248
--------------------------------------------------------------------------
________________ 240 માટે આ રેતી અબલાને મૂકી દે, નહિ તો તને હમણાં યમલોકમાં પહોચાડીશ--૮૦ આવું કહેતાં જ વાધની પેઠે કેપ કરીને, કરાલવદન કરી, રાક્ષસે વિક્રમને કહ્યું-૮૧ તેં કઈ દરમાં ઘોળીઓ, વીંછી, ઉંદર, જોયાં હશે પણ કોઈ ઠેકાણે કાલિનાગ જે ફણી જ નહિ હોય.-૮૨ વગડે વગડે ફરતાં શશલાં, સાબર, મૃગ, તેં દીઠાં હશે પણ મત્તાતંગને મારનારે કેશરી કહીં નહિ જોયો હેય-૮૩ - કાગડા, બગલાં, પોપટ, ચકલાં, એવાં બહુ તેં જોયાં હશે પણ બે મુખના ભાખંડ કે ગરુડ દીઠા નહિ હેય-૮૪ જા જા, તારે રસ્તે જા, આ સ્ત્રીનું તારે શું કામ છે? પારકા કામ માટે મરવા તૈયાર શાને થયે છે?--૮૫. શીઆળ બકરાના યુદ્ધમાં મરી ગયે, અમે આષાઢભૂતિથી છેતરાયા, પરકાર્યમાં દૂતિકાએ નાક ખોયું, એ ત્રણે દેષ પિતાને હાથે વહેતી લીધેલા હતા -86 - જે પુરુષ અવ્યાપારમાં વ્યાપાર કરવા ઈચછે તે ખીલી ઉપાડનાર વાંદરાની પેઠે મરણ પામે-૮૭ જા જા આ સ્થાનેથી દૂર જા, શા માટે મારે ભક્ષ થવા આવ્યો છે? કદંબની પેઠે તારું દિધિ તું અન્યને અર્થ આપે છે–૮૮ કલને અર્થે એકને તજવું, ગામને માટે કુલ તજવું, દેશને માટે ગામ તજવું, ને પિતાને અર્થે દેશ અને પૃથ્વી સર્વે તજવું–૮૯ આવું કહ્યું ત્યારે રાજાએ રાક્ષસને કહ્યું કે હે દયાહીન પાપી ! હું તો પોપકાર એજ એક વ્રત ધારીને બેઠેલે દાનેશ્વર છું-૯૦ સામે થી અને મારી સાથે યુદ્ધ કર, ને હાથમાં શસ્ત્ર લે, દીન, સુમ, ભયભીત, ને શસ્ત્ર વિનાને એવો રિપુ હોય તેને હું હણતો નથી-૯૧ આવું સાંભળતાં પારકાનું વંચન કરવા વાળ રાક્ષસ પોતાના હાથમાં કઠોર અને કાલરૂપ એવી તરવાર લેતે હ-૨ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak, Trust
Page #249
--------------------------------------------------------------------------
________________ 241 પછી દેવ અને દૈત્ય એવા તેમનું દાણ યુદધ થયું, તેમાં બલવાના છતાં પણ રાક્ષસને રાજાએ હઠા-૯૩ તેણે રાજાને જોરથી લાત મારી, અને લાગ જોઇને રાજાએ તેનું ભાથું તરવારથી કાપી નાખ્યું-૮૪ તે સમયે ગધપુરમાં જ્યાકાર થઈ રહ્ય, પાપીઓનું મરણ સર્વને હર્ષ પેદા કરે છે–૮૫ | સર્પ, વ્યાઘ, દુષસત્ત્વ, દુર્જન, રાક્ષસ, એટલાંનું ધાર્યું જ જે થતું હેત તો જગતનો પ્રલય થઈ જાત–૯૬ રાક્ષસનો વધ કરીને રાજા પેલી સ્ત્રી પાસે ગયે, અને પ્રણામપૂર્વક તેને પૂછવા લાગ્યો કે હે ભામિનિ! તમે અત્ર કોણ છે ? -87 આ દુષ્ટ તમને કેરડાનો મારે શા માટે મારતો હતો? બધી વાત મને કહે છે અનધે ! કશે ભય રાખશે નહિ-૯૮ આવું પૂછયું એટલે રાજાને પેલી સ્ત્રીએ ફુટ કહ્યું છે વીરાધિવીર! તમે ચિરંજી અને પૃથ્વીને પાલ-૯૯ - તમારા પ્રસાદથી હે સ્વામિન્ ! હું જીવતા સુધી સુખી થઈ, તમને વિધિએજ મારા ઉપર પરોપકાર કરવા નિર્ભેલા છે-૧૦૦ રાજાએ કહ્યું હે ભદ્ર! તમે કેળુ છો ? ત્યારે તેણે કહ્યું કે હું બ્રાહ્મણી છું, મારો પતિ વેદવેત્તા અને મહા પ્રસિદ્ધ પિરાણિક હતો–૧ * એક વાર તેને કોઈ યોગીએ નિધિપ્રદ મંત્ર બતાવ્યું, તેના આરાધનથી સેનાના ભરેલાં નવઘટ પ્રાપ્ત થયા-૨ તે નિધીશ્વરાધિષિત અને મહાપ્રભાવવાળા હતા, એટલે વાપરતાં છતાં ફૂપજની પેઠે કદાપિ ઉણ થતા ન હતા-૩ મારે પતિ એમ કુબેર જેવો નવનિધીશ્વર થઈ પડ્ય; રૂપલાવયયુક્ત એવી તેની પ્રિયા હતી–૪ . પ્રામ્ભવનાકર્મયોગથી મને અનિષ્ટ થયું, કે તે મને બહુ પ્રકારે : 1 , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #250
--------------------------------------------------------------------------
________________ 242 ચહાતે પણ મારા મનમાં તેના ઉપર સ્નેહ આવતે નહિ. એથી તે દુખે પડાઈને મરણ પામી ને રાક્ષસ થ–પ૬ રાજ, પૂર્વરને લીધે, વનમાં લાવીને નિરાશ્રય એવી મને તિરસ્કાર કરે છે ને મારે છે–૭ . આજ તમારા પ્રસાદથી હું નિરુપદ્રવ થઈ, પણ આપ જેવા પરોપકારીને હું અભાગણી શું આપી શકું ?--8 પણ હે સાત્વિકાધીશ ! મારે કઈ છોકરું હૈયું છે નહિ, કઈ દાવાદ : નથી, માટે મારા સુવર્ણકુંભ જે પરિપૂર્ણ છે તે તમે લે–૮ એટલી કૃપા મારા ઉપર કરે એટલે હું પછીથી તપ કરીને મારા દેહનું કલ્યાણ કરું–૧૦ તમને જે અપાયતે ઓછું છે કેમ કે તમે મારા જીવન આપનારા છે, બધું આપી દઈને પણ માણસે પોતાનો જીવ સાચવે છે–૧૧ પિતા, માતા, બંધુ, ધન, ધાન્ય, ગૃહ, પુર, એ બધું જંતુમાત્રને ત્યાં સુધી વહાલું લાગે છે કે જયાં સુધી જીવ સાજે સમે હોય છે–૧૨ આપત્તિને માટે ધને સાચવવું, ઘન થકી દારાને રક્ષવી, પણ આત્માને તો સર્વદા રક્ષપછી ધનથી દારાથી કે ગમે તેથી–૧૩ : તેણે બહુ આગ્રહ કરીને રાજાને તે દ્રવ્ય આપ્યું, અને વિક્રમે તે પુરદરને આપ્યું-૧૪. પછી તે નગરને રાજા વિક્રમ પાસે આવે અને તેને ભાગ્યસુંદરી કન્યા ખુશીથી આપી.-૧૫ તેને પરણાવી અને મહોત્સવ કરી ને બધપુરાધિપે વીદાય કર્યો, એટલે રાતે અવંતીમાં આવ્યું.-૧૬ " આટલી વાત કહીને શૃંગારતિલકાએ ભોજરાજાને કહ્યું કે જે આવું તમારું ઔદાર્ય હોય તે સિંહાસને બેસે-૧૭ , આવી ઉત્તમ, શ્રવણસુખ આપનારી, સંપૂર્ણ કથા સાંભળીને દાનધર શ્રીજરાજ સભામાંથી ઉઠીને અતિ આનંદ પામતે પિતાના ભવનમાં ગયે--૧૮ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gur Aaradhak Trust
Page #251
--------------------------------------------------------------------------
________________ 243 રામચંદ્રસૂરિકૃત એવા શ્રવિક્રમાર્કના સિંહાસનપ્રબંધની બારમી કથા સંપૂર્ણ થઈ--૧૮ ઇતિ સિંહાસન દ્રાવિંશિકાયાં દ્વાદશમી કથા સંપૂર્ણ વળી મુહુર્ત આવ્યું ત્યારે ઉત્તમ સામગ્રી કરાવી ને વિદ્વજનેસમેત રાજા સભામાં આ--૧ જે ભેજરાજા સિંહાસન ઉપર બેસવા જાય છે તેવી વિપ્રિયા અતિ હર્ષથી બોલી–૨ હે વિદ્રજજનશ્રેષ્ઠ શ્રી ભોજરાજ ! આ શુભ સિંહાસને બેસવું ગ્ય નથી.-૩ જે વિક્રમાદિત્યના જેવી દાનશીલતા હોય તે આ શુભસિંહાસને વિરાજ-૪ એ કાષ્ટ પાષાણ અને ધાતુના કટકાનું બનેલું છે એમ નથી, પણ એ આનંદ અને સમભાવ એવું સિંહાસન દેવતાઓનું બનાવેલું છે.-૫ આવા ભવ્ય સિંહાસનને તમારે તે નિત્ય પૂજા કરી નમન કરવું, કેમ કે ગુરુ અને દેવતાના પાદપીઠ પૂજ્યજ છે.-૬ - પ્રભાતસમયે પુષ્પાદિ અષ્ટપ્રકારથી બહુ ઉત્તમ રીતે, હે ભાગ્યવાન શ્રી ભોજ! તમારે એની પૂજા કરવી જોઈએ--૭ હે નરેશ્વર આવા વૃથા પ્રયાસને ખેદ શા માટે વેઠે છો ? જે અયુક્ત ફલની આકાંક્ષા રાખે છે તેને વિધિ પણ નિવારણ કરે છે. 8 સુસ્વાદ અને સરસ એવી દ્રાક્ષ કાગડાને કદાપિ ઉચિત નથી, એટલાજ માટે દ્રાક્ષને પાકવાને વખતે તેને મુખપાક થાય છે. 8 પંડિત એક પગે ચાલે છે ને એક વડે ઉભા રહે છે, આગળ પગ મૂકવાની જગ વિના પાછલું સ્થાન પંડિત તજતા નથી–૧૦ માટે હે રાજેન્દ્ર! તમે પણ તમારું જે હોય તે સિંહાસને બેસે, મેચની ગર્જના સાંભળીને પાડા ગાંડા થાય છે તેમ ના કરે-૧૧ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #252
--------------------------------------------------------------------------
________________ - 244 - વિક્રમાર્કમહીપતિ તો ઔદાર્યગુણસંયુક્ત હતા, તેમને આ સિંહાસન છું કે આપેલું હતું, એટલે તે ઉપર અન્ય મનુષ્ય યોગ્ય જ નથી–૧૨ આવું સાંભળીને ભેજ રાજા રતિપ્રિયાને કહેવા લાગ્યું કે તેમનું ઔદાર્ય અને તેમની દાનચાતુરી કેવીક હતી ?-13 રતિપ્રિયાએ, રોગીને પથ્ય અને હિત કહેવામાં આવે તેવું પથ્ય અને હિત વચન બેલી કે હે માલવભૂપાલ! વિક્રમના ગુણની કથા સાંભળો --14 એક બ્રાહ્મણનું રાજાએ રક્ષણ કર્યું તે ઉપરથી તેને દિવ્ય પ્રભાવવાળી એક મુલી મળી પણ તે તેણે જાતે જ એક મહાદુઃખીને આપી દીધી; અડા એવા વિક્રમ કરતાં વધારે દયાવાન કેણ ?--15 - સુરૂપ અને કામદેવ જે રૂપવાળે એ વિક્રમરાજા અવંતીમાં નિષ્ફટક રાજય ચલાવતો હતો--૧૬ તે મહારાજ એકવાર વિવિધ આશ્ચર્યપૂર્ણ એવી પૃથ્વીને જોવા માટે માત્ર પિતાના હૃદયની સાહાટ્યની સાથે જ વિચ-૧૭ - * નવા નવા દેશમાં ભમતો, મહાતીથીને નમતે, પરોપકાર વિસ્તારત, શુભમંત્રાક્ષર જપ, દીનને સંતોષત, પુણ્ય કરનારને પિતા, દાનશીલનાં દર્શન કરતો, વિવિધ ગુણને વધારતો, તે અમૃતોદકપૂર્ણ અને રાજહંસના ગણથી શોભીતી એવી ગંગાને તીરે આવ્યો- 18-10-20 . પ્રાસાદ, હદ, કુંડ, વાપી, મઠ, આશ્રમ, અશોકદિવૃક્ષ, એ આદિથી * તેના તટ શેલી રહ્યા હતા–૨૧ વેદવેદાંગકુશલ એવા ઉત્તમ વિદ્વજનનાં ગણથી, અને ગાંગવારગ એવા સિધ્ધથી તે સેવાયેલા હતા–૨૨ રાગદ્વેષરહિત, શૂન્યધ્યાનપરાયણ, ક્ષુત્પિપાસારહિત, એવા ઘણા કષિરાજે ત્યાં વિરાજતા હતા–૨૩ એ નદીને તીરે આવેલા મહાદેવના મંદિરમાં દેવતાને નમન કરવા , માટે, ઘણાક વિદ્વાનોને લઈને પોતે પેઠે - 24 વેદ અને વેદાંગના જાણનારા, તાર્કિક, વૈયાકરણી, જોતિષી, વૈદ્ય, સંવે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #253
--------------------------------------------------------------------------
________________ 245 સિધ્ધાંત પારગ, છંદસ, નીતિજ્ઞ, કવિઓ, એકકલા જાણનારા, કલા માત્ર પ્રવીણ, સાહિત્ય સમજનારા, પરસ્પર ઉત્તમશાસ્ત્રગોષ્ટી કરનારા, ઉકિ પ્રયુક્તિવચનથી સાક્ષાત સરસ્વતી જેવા જણાતા, વિચારચાતુર, ચાતુર્યાદિ ગુણયુક્ત, એવા ત્યાં પડિતો હતા, એટલે તેમની વાત સાંભળીને રાજ્ય ત્યાંજ બેઠા-૨૫- 26-27-28 તેમનામાં કેટલાક ડું ભણેલા, કેટલાક મધ્યમ; ને કેટલાક મિથ્યા પાંડિત્યનું મહાડોળ કરનારા એવા હતા–૨૯ નવો ભણેલો વિદ્યાર્થી, કામુક, અને મન્નકૂટણી, એટલાં હાથીએ ચઢેલા મહાવતની પેઠે વિશ્વમાત્રને તૃણ જેવું જાણે છે-૩૦ જે મૂર્ખ લેકે પંડિતોની મધ્યે સુભાષિત બેલે છે, તે સામાન હાયથી પોતે મરાય છે, એમ જાણતા નથી–૩૧ જે અશાસ્ત્રજ્ઞ લેકે ગર્વ કરીને સભામાં અશુદ્ધ ભાષણ કરે છે, તેમને આંખના અણસારા રૂપ ખરું વાગે છે, તેને તે જાણતા નથી–૩ર અબુહા બુહાણ મ પઢતિજે છંદલખણ વિહીનું - ભમોંન્ગ ખખ્ખખડયંસીસ તુટું ન જાણુંતી-૩૩ મૂર્ખ સારે, મૌની સારે, નતાનન સારે, પણ શાસ્ત્રહીન અશુદ્ધ બેલનાર સભામાં ભારે નહિ-૩૪ : અજ્ઞ સહજે ખુશી થાય, જ્ઞાની તેથી પણ વધારે સહજમાં ખુશી થાય પણ જરાક જ્ઞાનના છાંટાથી જે દાધાબળ્યું હોય તેને તે બ્રહ્મા પણ રાજી ન કરી શકે-૩૫ કેટલાક ગર્વયુક્ત મૂર્ણ કાલકૂટ જેવા હોય છે અને પિચુમંદના ફલા જેવું કડવું વચન બોલે છે-૩૬ એ મદદધત પંડિતે એમ કરી રહ્યા છે તેવામાં તેમની વાણી સાંભળીને રાજાએ કહ્યું - 7 '. આગમથી કે યુક્તિથી જે અર્થનું અધિગમન થાય તેની સોનાની પેઠે કોટી કાઢીને તેનું ગ્રહણ કરવું, પક્ષપાતથી શો લાભ છે?--૩૮ * સાંભળવા માટે કાન આપ્યા છે, બુદ્ધિ અને વાણી વિચારવા માટે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #254
--------------------------------------------------------------------------
________________ 246 આપ્યાં છે, તે જે માણસ સાંભળેલાને વિચાર કરતો નથી તે કાર્યને કેમ જાણી શકે ?-39 આંખો વતે વિષ, કંટક, સર્પ, કીટ, ઈત્યાદિને યથાર્થ તપાસીને ચાલે, અને જ્ઞાન, કુશ્રુતિ, કુદૃષ્ટિ, કુમાર્ગ, ઈત્યાદિ દેષનો યથાર્થ વિચાર રાખે, પારકાને અપવાદ આપવાથી શું લાભ છે ?..40 જયાં સુધી પારકાના વિશ્વાસ ઉપર કાર્ય કરવાની બુદ્ધિ છે ત્યાં સુધી વિપત્તિ આવી પડે છે; માટે પિતાના મનને પોતે પિતાની મેળે--વસ્તુવિચારમાં પ્રેરવું, આમવચને કાંઈ આકાશમાંથી પડનાર નથી-૪૧ આવું સાંભળીને વિચારજ્ઞ એવા પંડિતો વિસ્મય પામ્યા અને પરપરને કહેવા લાગ્યા કે અહે આની વાણીને વૈભવ કેવો સારો છે!--૪૨ હે આને વાણીવિલાસ કે સારો છે! દક્ષતા દક્ષના જેવી છે! * બૃહસ્પતિ જેવું ગુરુત્વ છે !.-43 વિશ્વને પરાભવ કરનાર અને શુદ્ધ એવી છે કીર્તિ પછવાડે સ્વજનોથી સંભળાય છે અને જગત્માં પ્રસરેલી છે તે જ સ્તુત્ય છે-૪૪ એમ શ્રીવિક્રમાદિત્યે પિતાના ગુણનું વર્ણન સાંભળ્યું એટલે સર્વ વિદજજનેની સમક્ષ મેં નીચું નમાવી રહ્યા--૪૫ તેજ ઉત્તમ કહેવાય કે જે પોતાની સ્તુતિ થતાં ફુલાય નહિ, અને માણસેનાં વખાણ સાંભળીને નીચું જુએ-૪૬ પુહિસન ભણસિ ભણીઉ વિહસિસિ હસિ હસિ ઉણ પિ - સિપીયાઈ ઉવણ માણવિણ કુખસિ મણિ તુલ્સ ચરીયાઈ--૪૭ " એવામાં એક પુસ્થ રૂપે અતિસુંદર, તથા પિતાની પ્રિયાના પ્રેમમાં વિહલ એ પ્રિયા સાથે જ ત્યાં આવ્યા.-૪૮ તે પિતાની નારીસમેત કેટલીકવાર બેઠે, એટલે તેણે પણ શ્રીવિઝમાદિત્યના ગુણનું વર્ણન સાંભળ્યું-૪૯. ' પછી તેણે કહ્યું, હે વિદ્રજજનોત્તમ! તમારામાં કઈ સૂર એવો ઉત્તમ ક્ષત્રિય છે -.50 , , , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #255
--------------------------------------------------------------------------
________________ 247 ત્યારે તેમણે ઉત્તર આપ્યું કે, અમે તે ભાઈ બ્રાહ્મણ છીએ, પણ વિક્રમાકે પેતાની ખરી વાત કહી દીધી કે હું એકલે ક્ષત્રિય છું-૫૧ હે ભાઈ મને કહે કે તારે ક્ષત્રિયનું શું કામ પડયું છે? ત્યારે તેણે કહ્યું કે ક્ષત્રિયે ઘણું કરીને સાડસવાળા હોય છે, એટલે હે ક્ષત્રિયવર ! મારે ક્ષત્રિયનું કામ પડ્યું છે માટે તે કામમાં તમે મને સહાય થાઓ -52-53 * સવાધીશે શ્રીવિક્રમે કહ્યું કે કાર્ય મને બતા; તે કામ દુર્ધટ હશે તો પણ હું ચિ તા રાખીને સુસાધ્ય કરી આપીશ–૫૪ ત્યારે પેલા પુરુષે કહ્યું છે પુરુષોત્તમ! મારો પૂર્વ વૃત્તાન્ત બરાબર સાંભળે કે મારા અહીં આવવાનું પ્રજને સમજવામાં આવે–૫૫ હું વિદ્યાધરાધીશ છું, વૈતાઢય દેવને પ્રિય છું અને મહામહેત્સવથકી વિદ્યાધરીને પરણેલે છું-૫૬ સારા રૂપના ગર્વથી ઉન્મત્ત બનેલી તે મારે ઘેર આવી નહિ, અને હું તેનું ધ્યાન ધરતો વિરહથી પીડાવા લાગ્ય–પ૭ મદને પીડાઈને હું તેને સાતવાર તેડવા ગયે, પણ ઘર મૂકીને એ પ્રાણવલ્લભા નાશી જવા લાગી-૫૮ * બહુ બહુ પ્રકારે માતાપિતાએ સમજાવી તો તે એમ બોલવા લાગી કે પ્રાણ જશે ત્યારે તેને ઘેર જઈશ–પ૯ મારી તે મિત્રો માં બહુ હાની થઈ, તેમ આવા દુર્ભાગ્યને લીધે મારી ભેજાઈઓનાં પણ ઉપહાસને પાત્ર થયે-૬૦ ત્યારે મેં કઈ જ્ઞાનીને પૂછયું કે, હે સ્વામિન્ ! મને કહો કે શા કારણથી મારી પ્રિયા મારે ઘેર આવતી નથી-૬૧ તેણે કહ્યું કે જો ભાઈ ગંગા-હદ આગળ શુભતીર્થ છે, તે કામિત * અર્થ આપના, અને ધાર્યા કરતાં પણ અધિક ફલ આપનારૂં છે–૬૨ , ત્યાં આગળ મંદિરમાં સકામ પૂર્ણ કરનારી ત્રિપુરા બેઠેલી છે તેની ઉત્તમ પૂજા કરવાની બાધા રાખ, એટલે કામ થશે–૬૩ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #256
--------------------------------------------------------------------------
________________ 248 તે સાંભળીને તુરત મેં માનતા રાખી અને પ્રિયાને ઘેર ગયે એટલે તે બહુ હર્ષ પામી-૬૪ અંગને કુંકુમ કાજલ દિથી શણગારી, વિવિધ આભરણ પહેરી, અતિસ્નેહથી તે મારી સાથે ચાલી-૬૫ - મણિ, મંત્ર, ઓષધિ અને વિશેષે દેવમહિમા એનો વિશ્વવિખ્યાત પ્રભાવ અચિંત્ય છે-૬૬ " તે દેવતાને નમન કરવા માટે હું આ તીર્થ ઉપર આવ્યું છું, અને મારું કાર્ય સિદ્ધ થયું એટલે માનતા પૂર્ણ કરવા ઈચ્છું છું-૬૭ માટે હે રાજા આ મારી પ્રિયાને તમારી બેહેન જેવી જાણીને, એટલી વાર સાચવજો, ઉત્તમ સ્ત્રીરૂપ જે દ્રવ્ય તે ઉત્તમની પાસે જ સાંપી શકાય-૬૮ રખવાળ વગરને આંબે, દૂઝણી ગાય, વાણીઆનો સંઘ, રસ્તામાં પાકેલી બેરડી, એના ઉપર કોણ હાથ ન નાખે -69 આમ, રાજા વિનાની પૃથ્વી, નારી, વાણીઆને સાર્થ, ને રસ્તે થયેલી પાકી બેરડી, તે ઉપર કેણ હાથ ન નાખે -70 . * હું અહીં ઝંપલાવીને ત્રિપુરાના મંદિરમાં જઈશ, અને પૂજા સમામ કરીને તમારી પાસે આવીશ–૭૧ માટે હે ભાગ્યવાનું મારી પ્રિયાનું ત્યાં સુધી રક્ષણ કરવું, હું બેજ ઘડીમાં અત્ર આવું છું -72 ' એમ કહી, પ્રિયાને રાજા આગળ બેસાડી, જે જાય છે તેવી જ તે સ્ત્રી બેલી–ઉ3 - હે પ્રાણેશ ! ત્રિપુરાના મંદિરમાં હું પણ આવીશ, કે મારા પૂર્વકર્મનાં પાપ નાશ થાય--૭૪ આ વળી હે પ્રાણેશ! હું તમને હિતવચન કહું છું કે, રાંધેલું અન્ન, અને સ્ત્રી એટલાને મૂકી છાંડવાં, એ અનર્થનું કારણ છે -75 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #257
--------------------------------------------------------------------------
________________ 249 અદંસણણ પિગ્મ આવઈ અઈ દેસણ વિ આવઈ વિગુણજણું જ પીએણવિ અવેઈ અઈ મેવઈ અઈ અદંસણણ મહિલાજણસ્સ અવદંસણ નીઅર્સ સુદ્ધસ પિસુણજણ જંપીએણ એમેવઈ ખલલસ્સ–૭૭ જીવિત, મરણ, ભય, સુખ, દુઃખ, રણ, વ્યાધિ, સર્વમાં હું તમારી વામાભાગની માલીક છું—૭૮ - પિતા નિયમ પ્રમાણે આપે છે, ભાઈ, પુત્ર, સર્વ નિયમસરજ આપે . છે; પણ નિયમ વિના ઈછા પૂર્ણ કરનાર એ તો એક પતિજ છે, એમ કોણ નથી માનતું ?-- 79 - કે મુદી શશીની સાથે જ રહે છે; મેઘ સાથેજ વીજળી પણ લપેટા યેલી રહે છે; પ્રમદાએ પતિને માર્ગજ રહેવું, એમ જડ પદાર્થો પણ માને એમ બહુ આગ્રહ કરીને પેલી સ્ત્રી ત્યાં રહી નહિ, ત્યારે તેને હાથ ઝાલીને નદીના કિનારા ઉપરથી પેલે અંદર ઉતરવા લાગે-૮૧ જે તે પ્રિયાસમેત નદીની વચમાં પહોંચે તેવુંજ હિમાલય તર ફથી મહાપૂર આવ્યું- 82 - પૂરમાં તણાવા લાગે એટલે તેણે બૂમ પાડવા માંડી કે, હે લેકે મને મારી પ્રિયા સાથે બહાર કાઢે-૮૩ લેકે તે મરણના ભયથી નિર્દય થઈ નાઠા, ભીખ માગનારા બ્રાહ્મણ જરા પાસે સરખા પણ ન આવ્યા– 4 રાજા શ્રીવિક્રમાદિત્યે મનમાં વિચાર કર્યો કે પરકાર્યમાંજ આસક એવા તે વિરલ હેય છે-૮૫ કાગડા પણ પારકાને ઘાત કરીને પિતાના દેહનું રક્ષણ કરે છે, પ પોતાના પ્રાણથી જે પારકા પ્રાણનું રક્ષણ કરે છે તે જ ઉત્તમોત્તમ છે...૮ રાજા એમ કહીને નદીના પૂરમાં, જલતારક પાવડી લઇને પડ્યું અને ગરુડપક્ષીની પેઠે તુરત પેલાંની પાસે ગય-૮૦ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #258
--------------------------------------------------------------------------
________________ 250 જલમાં બૂડતાં તે યુગલને એણે હાથમાં લીધું અને હરદ્વીપમાં તેમને લઈને ગયો -88 ત્યારે વિદ્યાધરે કહ્યું હે રાજશેખર ! વીરાધિવીર! ભદ્ર! તમે મારી પ્રિયાસમેત મારું રક્ષણ કર્ય-૦૯ કરચલૂ પાણીએણ વિ અવસદિણ મુઠીઉજાઈ પછી મૂઆણ સુંદરિ ઘડસઈ દિણ કિતેણ-૯૦ પછી તો રણાદિથી શોભતા એવા રમ્ય દેવમંદીરમાં પેલો વિદ્યાધર રાજાને તથા પોતાની પ્રિયાને લઈને ગયે-૮૧ વિદ્યાધર ત્યાં, રાજાને તથા પ્રિયાને બહાર બેસારી, સુરત પોતાના કામ માટે અંદર પેઠો-૯૨ ત્રિપુરાના આગળ તુરત પોતાનું માથું છેદીને વિદ્યારે પિતાની માનતા પ્રમાણે પૂજા કરી–૯૩ વાર થઈ ત્યારે પેલાં બન્ને અંદર ગયાં તે તેમણે પેલાને મસ્તક વિનાને અને હાથમાં તરવાર લઇને પડેલે જોયે-૯૪ તે મરનારની પ્રિયાએ ભૂપ પ્રતિ મિતવચન કહ્યું કે, હું તે મારા પ્રિયની સાથે સતી થઈશ૯૫ પાવસ સમઈ પવાસે જીવણ સમઈ વજે દાલિદ પથમસહ વિગે તીન્ની વી ગુરૂયાંઈ દુધઈ-૯૬ રણુઈ રણઈ ઘરેરણઈ બાહિર દેઉલં પિ રણાઈ ઇકકણવિણા પિયમાણસેન રણરણછતિ હુયણું સલં-૮૭ શસ્ત્રથી, જલપાનથી, વિષથી, કાષ્ટભક્ષણથી, કે જીભ કરડવાથી, પણ હું મારા પ્રાણ તજીશ-૯૮ . હે બંધુ! જેણે મારે માટે ત્રિપુરાને પિતાનું જીવિત આપ્યું તેની પાછળ મારે અવશ્ય કરવું જ ઘટે-૮૯ તમે મારું પીઅર છે, મારા પિતા છે, બંધુ છે, માટે અનુકરણના કાર્યમાં મને સહાય થાઓ-૧૦૦ છે .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #259
--------------------------------------------------------------------------
________________ 251 રાજાએ આવું સાંભળીને કહ્યું અહો ! દેવની ગતિ વિલક્ષણ છે, દ કાંઈક ને થયું કાંઈક-૧ અનુચિંતિજઈ અનુ હુઈ અનુચિઇ અનુખાઈ જે ઉલૂ તે વિ થિરૂ જે થિરૂ તે હિ જાઈ-૨ અન્ને પરસ્ટ કિ પુચિતિ હુઈ પડઈ અપણો અન્ન ઇયમ હામયણે ઈવ દુન્ને ઉદિવ પરિણામે-૩ સ્ત્રીઓ પોતાના પ્રિય પછવાડે અનુમરણ સાથે તેને નિષેધ કે કરી શકે ? નદીઓ પોતાની મેળે સમુદ્રમાં જ જાય, તેને કણ અટકાવે? માટે તું સુખે ચિતાપ્રવેશ કરી ને પતિ સાથે બળી મર, હું તને ? અગ્નિ આદિ સર્વ સામગ્રી કરી આપું છું–પી તેને આવું કહીને મહા પરાક્રમી રાજાએ પેલી તરવાર પોતાના ગ ઉપર મૂકી -6 - જેવો પિતાનું માથું કાપે છે તે જ તેને હાથે ત્રિપુરાએ પકડ * અને કહ્યું કે તું શા માટે મને હત્યા ચઢાવે છે?--૭ કોઈનું મસ્તક કારણ વિના હું લેતી નથી, જેની ઈચ્છા પૂર્ણ તેનું જ લેઉં છું-૮ . આ પુરુષે તે પોતાના કાર્ય માટે પોતાનું મસ્તક માન્યું હતું આપ્યું તે તેની પાછળ વિના કારણે તું તારું શા માટે આપે છે?--૯ રાજાએ કહ્યું હે દેવિ! તમે કામના પૂર્ણ કરનારાં છે તે મારું મન લઈ આને જીવાડે-૧૦ . ત્યારે રાજાએ કહ્યું કે, મને ત્યારે તો બેવડો લાભ થશે કેમ કે મ એક મસ્તકથી બે જીવશે-૧૧ - ત્યારે ત્રિપુરાએ કહ્યું, હું તને પ્રસન્ન છું, જે માગવું હોય તે મા તારી નજરમાં આવે તે વર માગ-૧૨ - ત્યારે વિક્રમે વિદ્યાધરનું જીવિત યાત્ર્યને કહ્યું, હે ત્રિપુરભૈરવિ! પ્રસન્ન હોય તે આને જીવાડ-૧૩ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #260
--------------------------------------------------------------------------
________________ 252 ત્રિપુરાએ કહ્યું કે માથાને ધડ ઉપર બેસાડીને મારા નાનનું જલ છાંટ એટલે જીવતો થશે-૧૪ એમ કર્યું એટલે પેલે પુરુષ તુરત જીવતો થશે, અને દેવીએ પણ રાજાના પપકારની સ્તુતિ કરી-૧૫ પેલું યુગ્મ મહાહર્ષ પામ્યું, અને ત્રિપુરાએ રાજાને એક ભૂલ આપ્યું ને કહ્યું કે, એ સર્વ કામને આપનાર છે, સર્વ રોગને નાશ કરનાર છે, સવર્થ સિધ્ધ કરનાર છે, અને સર્વને વશ કરનાર છે- 16-17 આગ્રહ ઉપરથી રાજાએ તે સાર્થસાધક એવું દેવીએ આપેલું મૂલ લીધું-૧૮ રાજા પછીથી પેલા વિદ્યાધરને તેની પ્રિયા સમેત લઈને વારાણસીના મઠમાં આ --18 વિદ્યાધરે કહ્યું હું કદાપિ તમારા ઋણમાંથી છૂટવાનો નથી, હે નરેત્તમ ! તમે પ્રિયાસમેત મને છેવાડ છે -20 - હે નરનાયક! આ શામચિત્રકલ લે, એનામાં એ ગુણ છે કે વાપર્યા છતાં પણ ભંડાર કદાપિ ખૂટશે નહિ- 21 વેલ આપીને વિદ્યાધર તે વિતાઢય પર્વત ઉપર ગયે, અને રાજા પણ પૃથ્વીપર્યટન માટે ચા--૧૨ દરિદ્રી, ભુખ, તરસ્યા, રંક, ઝાણું, સર્વને રાજાએ સર્વત્ર સુખી કર્યા-૨૩ - “અતિ ઉદાર અને પ્રાર્થનાનો ભંગ કરતાં ભય પામનાર એવા રાજાએ પેલું મૂલ અને પેલી વેલ પણ આપી દીધા-૨૪ વીરશિરોમણિ એ રાજા આખી પૃથ્વીને જઇ પિતાના નગરમાં પાછો આવ્યો–૨૫ રતિપ્રિયાએ આટલું કહીને માલવાધીશ શ્રી ભોજને કહ્યું કે જે તમારું ઔદાર્ય આવું છે તો આ આસને બેસે–૨૬ રતિપ્રિયાનું વચન સાંભળીને ચતુર એ શ્રી ભોજરાજા તુંરત સર્વને વિસર્જન કરી પોતાના કામમાં લાગે-૨૭ P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #261
--------------------------------------------------------------------------
________________ 256 શ્રી રાચચંદ્રસૂર્યક્ત એવા શ્રીવિક્રમાર્કના સિંહાસનપ્રબંધની તેરમ કથા થઈ– 28 ઇતિ સિંહાસન દ્વાઢિશિકાની તેરમી કથા. - વળી શ્રાજરા શુભદિવસે શુભલગ્ન શુભ મુદ્દે સભામાં આ -1 સામંત, મંત્રિવ, ગ્રામેશ, મંડલાધિપ, મિત્ર, સેવક, આદિ સર્વ તેમ નગરવાસી સમેત પોતે આપે-૨ અભિષેક સામગ્રી કરીને જે આસને ચઢે છે કે સિંહાસન ઉપરથી નરહિની પૂતળી બોલી-૩ " ચિદવિદ્યાની જાણવાવાળી એવી એ ચાદમી પૂતળી બેલી કે, આ સિંહાસને બેસતાં તેજ શોભે કે જેનામાં વિક્રમાદિત્ય જે ઔદાર્થતાગુ હેય; બાકી બીજાની તે હાસી જ થાય–૪–૫ સૂર્ય, ચંદ્ર, ઈદ્રધનુષ, મધ, તારા, ઇત્યાદિ નજરે જોવાય છે, તેમને હાથે ઝોલવા કેઈ જતું નથી તેમજ આ ઉત્તમ સિંહાસન દેવદત્ત છે; જાણે હે ભેજ ! નીતિજ્ઞ પુરૂ તે તેનું દર્શનપૂજનમાત્રજ કરવું–૭ આવું સાંભળી ભેજે નરમોહિનીને કહ્યું કે, તેનું કાર્ય કેવુંએક હતુ તે હે પંડિતે ! મને કહે–૮ : નરહિનીએ ભોજરાજને ટ્યુટ કહ્યું કે હે માલવાધીશ! શ્રી વિક્રમ ના ગુણનું વર્ણન સાંભળો- દેશાતરમાં એક ઉત્તમ સિધે, પાંચ યક્ષે જે રાજય આપેલું, તેની વાત સાંભળી સર્વ કામ સાધનારૂં ચિંતામણિરત્ન આપ્યું તે વિક્રમે રસ્તે જતાં એક દરિદ્રીને આપી દીધું–૧૦ પરાક્રમી, અને સત્કર્મમાં પ્રવૃત્ત રહી દુષ્ટ કર્મથી નિવૃત્ત એ શ્રી વિક્રમાર્ક અવંતીમાં રાજય કરતે હત-11 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #262
--------------------------------------------------------------------------
________________ 254 એકવાર કૌતુક જોવા માટે રાજા દેશાંતર ગયો, ને ભમતો ભમતે કોઈ ઉત્તમપુરમાં જઈ પહોચ્ચે-૧૨ રરતામાં થાકી ગયેલ તેથી બહાર એક વાડીમાં ઘર હતું ત્યાં બેઠા, અને ત્યાં એક ગિદ્ર બેઠો હતો તેને ન–૧૩ તેણે કહ્યું છે વિક્રમાદિત્ય! ક્યાંથી આવ્યા ? એ સાંભળીને રાજાએ બહુવિમય પામી પૂછયું કે, હે ગીશ્વર ! તમે મારું નામ કયાંથી જાણેછો ? ત્યારે યોગીએ કહ્યું કે જ્ઞાનદૃષ્ટિથી જાણું છું, અને મેં તમને અનંતીમાં દીઠા પણ છે.-૧૪-૧૫ હે ભૂપ! હું ઠીક કહું છું કે તમે શા માટે આ રીતે ભમો છો ? અને રાજયને તજીને રસ્તામાં એકલા વિચારે છે-- 16 * પગ અને ઝગ ધૂળથી મેલાં થયાં છે, કપડાં મલિન થયાં છે, મુખ અને મસ્તક ઉપર ખેર ચોટ છે, એમ ગમે તે ગુણરત્નનિધિ હેય તે પણ પથિક થાય તે પથે જતાં ગરીબડા જે દેખાય-૧૭ પંથે સમાં નથ્થિ જરા વિજ્ઞાણ સમો બંધ નથ્થી પુત્તસમ નથ્યિ સુહું મરણ પરિભો નથ્થી-૧૮ હે રાજા ! સર્વત્ર વિદ્મનો સંભવ છે, ને પરરાજ્યમાં વિશેષે છે, માટે પ્રધાનપુરુષોએ કદાપિ એકલા ન ફરવું- 19 કુલમાં જે મુખ્ય હોય તેનું સર્વ પ્રયત્નથી રક્ષણ કરવું ઘટે, કેમકે તેને નાશ થતાં કુલનો નાશ થાય, નાભિભંગ થતાં એકલા આરાથી કાંઈ ગાડું ચાલે નહિ-૨૦ " રાજય છે તે બહુ ચિંતાનું ભરેલું છે, વૈરનું કારણ છે, અવિશ્વાસનું સ્થાન છે, માટે જ દુ:ખમય કહ્યું છે. 21 - ગજ, સેવક, અશ્વ, રથ, લોક, ધન, એ સર્વથી સર્વદા રાજાનું રક્ષણ કરવું કેમ કે તેમનાથી જ બધું સચેતન છે-૨૨ ગીએ આવું કહ્યું ત્યારે વિક્રમે કહ્યું કે, હે ગીંદ્ર ! માણસને જે ભાવિ હેય તે થાય છે.-૨૩ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #263
--------------------------------------------------------------------------
________________ 255 અવશ્યભાવિ જે ભાવ તેનો જે પ્રતીકાર થઈ શકતો હેત તે નલ, રામ, યુધિષ્ઠિર આદિ શા માટે દુઃખથી લેપાત ? . 24 છૂટવાની આશા નહિ એવી રીતે કરંડીઓમાં જેમ તેમ શરીર વાળી દુઃખ વેઠીને પડી રહેલા તથા ભુખે શિથિલ થઈ ગયેલા એવા સર્પના મુખમાં, ઉંદર પિતાની મેળે રાતે કરંડીઓ કાપીને પડે, એટલે તેને ખાઈને તેજ છિદ્ર થઈ સર્ષ 2ીને જતો રહ્યો, અહો જુઓ, જુઓ, પુરુ ષનાં વૃદ્ધિક્ષયનું કારણ દૈવજ છે ! - 25 * ધારિતો સાગર કલ્લોલ ભિન્ન કુલ શીલે નહુ અનંજમ્મ નિમ્મીયે સુહા સુહે દિવ પરિણામો-૨૬ સાગર ખાઈ લંકગઢ રાવણ ધણી નિસંક કશ્મવતી જમપુરી ગયું ત્રિભુવનમાંહિ જવંદ--૨૭ ત્રિકૂટાચલને દુર્ગ, સમુદ્રની ખાઈ, રાક્ષસે પધા, કુબેર ધન આપનાર, ને પિતાને દશમુખ, છતાં રાવણને કાલોગે નાશ થયે! -28 હરિશ્ચંદ્રનું ક્યાં દાસપણું, કુંતીપુત્રનું ક્યાં નેટ થઈને નાચવું, ક્યાં રામનું વનદુ:ખ, અહો વિધિવિપાક જ વિકટ છે!—૨૯ - જેણે બ્રહ્માને બ્રહ્માંડરૂપી ભાંડની મધ્યમાં કુંભાર કરી મૂક્યા છે, વિષ્ણુને જેણે દશાવતારગહનમાં મહાસંકટમાં ઉતાર્યા છે, જેણે રુદ્રને હાથમાં માથાની ખોપરી લઈ ભીખ મગાવી છે, અને જેણે સૂર્યને નિત્ય ગગનમાં ભમતો કર્યો છે,–તે કર્મને નમસ્કાર !-30 કમવસેણું જાણઈ ધમ્મ પાપ સૂë દુહં વિલં. રજજ રહું નહી દરકર તરં કમુખ-૩૧ ગિરિશિખરે ચઢે છે, સમુદ્ર ઓળંગીને પાતાલમાં જાય છે, પણ વિધિએ લખેલી અક્ષરમાલા કપાલમાંથી જતી નથી–8. જેણે હે ગીંદ્રા! મને રાજ્ય, સમૃદ્ધિ, ધન આપ્યું છે તેનેજ રાતદિવસ સુખ દુઃખની ચિંતા છે–33 જેણે હું ગર્ભમાં હતો ત્યારથી જ દૂધ રૂપી વૃત્તિ યેજી રાખી હતી, તે બાકીની મારી વૃત્તિ નિર્માણ કરવા વખતે ઉંધી જવાને નથી-૩૪ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #264
--------------------------------------------------------------------------
________________ 256 | આ બાબત ઉપર હે ગીશ્વર! મારે મોઢેથી એક વાત સાંભળે—પાંચ યક્ષે ગયું રાજ્ય આપ્યું -35 પદ્મિનીખંડ નામનું ઘણું લેકથી ભરેલું પુર છે ત્યાં સર્વનાં નયનને આનંદ આપનાર શેખર રાજય કરતો હતો...૩૬ સુંદર, ગુણવતા, લાવયનિધિ, શીલાદિસંપન્ન, એવી ભાગ્યસુંદરી નામની તેને રાણુ હુતી–૩૭ કામરસમાં પડીને તે એના ઉપર એ મેહ પામી ગયે હતો કે વિવયમાં બંધાઈ રાતદિવસ તેનું જ ધ્યાન ધરત-૩૮ - દેશ, ગામ, અમાત્ય, હસ્તિ, અશ્વ, રથ, સેવક, દાસ, આદિ કશાને વિચાર કરતો નહિ-૩૯ સભામાં આવતું નહિ, રાજયચિંતા કરતે નહિ, રોજ રાણીને લેઅને અંતઃપુરમાં પડી રહેતો-૪૦ સામંત મંત્રી આદિ સર્વેએ તેને સમજાવ્યું પણ માન્યું નહિ, અને રાણીના રનમાં લંપટ થઈ જઈ તેણે તમામ રાજકાર્ય તેજયું-૪૧ - વિદ્વાનોએ કહ્યું માહારાજ! અતિ આદર કામને નહિ, ધર્મ, અર્થ, કામ, મોક્ષ સર્વનું સેવન કરવું જોઈએ-૪૨ ત્રિવર્ગસાધન વિને માણસનું આયુષ્ય પશુની પેઠે નિષ્ફલ છે, તેમાં પણ ધર્મ એજ મુખ્ય છે, તેના વિના અર્થ અને કામ નિષ્ફલ છે-૪૩ અતિરૂપથી સીતા હરાઈ, અતિગર્વથી રાવણ હણા, અતિદાનથી બલિ બંધનમાં પડે-માટે સર્વત્ર અતિને ત્યાગ કરે-૪૪ યથાગ્ય વાર્યા છતાં પણ કામરૂપી વ્યસનમાં પડેલા તેણે સૌભાગ્યસુંદરીને પોતાની સોડમાંથી ક્ષણ પણ અળગી કરી નહિ-૪૫ સામંત, મંત્રી, દેશેશ આદિએ મળીને ત્યારે આ વિચાર કર્યો કે - જયશેખરને રાણી સમેત રાત્રીએ ઉપાડીને વનમાં મૂકી આવીએ, અને બેંગુ એક પત્ર લખીને મૂકીએ કે અમે બહુ વાર્યા છતાં તમે સીધા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #265
--------------------------------------------------------------------------
________________ ૨૫ણ ચાલતા નથી તેથી આમ કર્યું છે, આવવું હોય તે રાણીને લઈને ન આવવું, રાજય કરવાની ઈચ્છા હોય તો તેમના વિના. એકલા આવવું-૪૦ 48-49-50 આવે જે વિચાર કર્યો તે પ્રમાણે સર્વેએ મળીને કરી દીધું, અને રાણ સહિત રાજાને પલંગ મહાવનમાં જઈને મૂ–૫૧ સવારમાં જાગીને રાજા જુએ છે તો મહાવન દીઠું અને મહેલકે સેવકે કોઈ દીઠું નહિ–૫૨ - એક રાણી, પલંગ અને ઉપર વડ તથા શરીરે વસ્ત્રાભરણ એ વિના કાંઈ દીઠું નહિ–૫૩ કાપીતું કુંપલ કરઈસીવી તુસીદાઈ ' સુરડેઈ અણુ મણો અને રડ વિહાઈ–૫૪ ઉઅણ ભવણ મણ અથમણાં એગ દીવસ મા સૂરસ્સ , . વિતિક્તિ ગઈ દુકા ગણુણ ગાઈપર લોઅર્સી–૫૫ પેલું પત્ર દેખતાં જ ઉઘાડીને વાંચ્યું અને તેમાંનાં વચન જોઇને તે બુદ્ધિમાને મનમાં વિચાર કર્યો-૫૬ o સૈભાગ્યસુંદરીને તયા પછી મારે રાજયને શું કરવું છે? આ મારી પ્રાણવલ્લભ તે મને ભવભવ સાથે આવશે–૫૭ - તે સ્વર્ગ નરક છે, તે રાજય ધૂળ બરાબર છે, તે સુખ નિત્ય દુઃખ છે, તે થર મહાવન છે, તે ભોજન કચરા જેવું છે, તે જલ વિષમય છે, તે ઘર પ્રેતસ્થાન છે, તે શમ્યા કાંટા ભરેલી છે, કે જે સૈન્ય સભાગ્યસુંદરી પ્રિયા સમેત નથી; મારે પ્રિયવદનનું દર્શન છે, એટલે સારું કાંઈ ગયું નથી–૫૮-૫૯-૬૦ : જઇસિરિજાઈ, જાઉતે મનિ મિલિઉ નમહેલી ઈલણ સલંકારા ઉદસ એ દૂહવી ઉનહીં ? શસ્યામાંથી ઉઠીને પિતાના ભાગ્યથી આવી પડયા પ્રમાણે રાણીને ડાબે ખભેજ ઉપાડી ચાલવા લાગે-૬૨ - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #266
--------------------------------------------------------------------------
________________ 258 કંટકંપૂર્ણ કુમા, ભયાનક જનાવરોના ભયમાં, તથા ઉંચાનીચા ખાડા ટેકરામાં રાજા પગે ચાલતો નીકળે-૬૩ જે જ પડઈ અવછડી તંતં સહઇશરીર કુલ્લિ હિબીટિઈ દુહવિઓ ઘાણી હવઈ કરીર–૬૪ પ્રિયાના સ્નેહને વશ થઈ દુઃખને સુખ માનતે અને તેના મુખામૃતનું પાન કરવાથી જ મહાભાગ્ય માનતે રખડતો રખડતો તે કઈ મહાનગર પાસે આવી ચઢ, અને પ્રિયાસમેત, એક વડની નીચે બેઠે-૬૫-૬૬ કે. રાત પડી ત્યારે તે વૃક્ષ ઉપર પાંચ યક્ષ આવ્યા કેમકે ત્યાં જ તેમને વાસ હત–૬૭ લેકપાલ જેવા તે પાંચ પરસ્પર વિચાર કરવા લાગ્યા કે હવે આપણું ગામને રાજા કેણ થશે -68 રાજાને વિશુચિકાને વ્યાધિ થયે છે, એટલે જરૂર યમમંદિરે જવાને છે ને તેને પુત્ર ગાત્ર પરિવાર છે નહિ-૬૯ તેના જવાથી રાજય અને ગામ શૂન્ય થશે, એટલે જે કામપછી પણ આપણે કરવું પડશે તે હવણજ નક્કી કરીએ–૭૦ સુંદર, શુભલક્ષણવાળે, ક્ષત્રિયકુલેશ્નલ, ઉદાર, દાનશીલ, ભગી, નીરોગી, એવો કોઈ શોધી કાઢ-૭૧ - તે પચે મહાદક્ષ યક્ષે પિત પિતાની શક્તિ પ્રમાણે વિચારવા લાગ્યા પણ આખી પૃથ્વીમાંથી તે ભાગ્યશાલી કાઈ નજરમાં આવ્યું નહિ- ૭ર પિતાનું રાજય શૂન્ય થશે એમ જાણી દુઃખ પામતા તેમણે લમણે હાથ દઈને નીચે જોયું તો વૃક્ષની નીચે પ્રિયાસમેત જયશેખરને, રાજગુણયુક્ત અને પોતાના રાજયથી ભ્રષ્ટ થયેલે એ દીઠે-૭૩–૭૪ તે હર્ષ પામીને કહેવા લાગ્યા કે આપણું કાર્ય સિદ્ધ થયું, આ પુરુષ રાજલક્ષણયુક્ત છે, તે જ રાજા થશે–૭પ. . . . . આ માટે આપણે નિશ્ચિંત રહેવું, કેમકે હવે આપણને જે રાજચિંતા હતી તે ગઈ; આપણે આને સવારમાં પંચદિવ્ય થકી રાજા બનાવો–૭૬ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #267
--------------------------------------------------------------------------
________________ 259 તેમનું વચન રાજાએ બરાબર સાંભળી રાખ્યું, અને પ્રભાત થતાં રાજા પેલા પુર તરફ ગયે-૭૭ * પુરીની બહાર એક માનસ જેવું સુંદર સરોવર ચંદ્રબિંબ જેવું આવી રહેલું હતું, ને તેમાં અમૃત જેવું જ હતું–૭૮ - ત્યાં જલ પીને પાલ ઉપર આંબાના વૃક્ષ નીચે રાજા પોતાની પ્રિયાસહિત, રાતે સાંભળેલું બનવાની રાહ જોતો બેઠે–૭૯ અઘટિત ને ઘડે છે, સુઘટિત ને નિવારે છે, જેની સંભાળ વિધિ કરે છે તેનું શુભાશુભ થાય છે–૮૦ અઘટિત ઘટિતને ઘડે છે, સુઘટિત ઘટિતને નબળાં પાડે છે, જેને પૃષ્ણને વિચાર પણ ન આવે તે વાત વિધિ બનાવે છે–૮૧ ) લાંબા વખતના રોગથી પીડાતો તે પુરને રાજા તે સમયે મરી ગયો અને તેને પુત્ર ન હતું તેથી લંકાએ પંચદિવ્ય તૈયાર કર્યો-૮૨ ' ' ' રાજયાધિષ્ઠાયક દેવતાનું બહુ ઉત્તમ પૂજન કર્યું અને હાથી, ઘેડે, છત્ર, અને બે ચામર તૈયાર કર્ય-૮૩ - શુધેકપૂર્ણ કુંભ હાથીના કુંભસ્થલે મૂળે ને એમ કહ્યું કે જેને માથે હાથી આ કુંભ ઢોળશે, તેમજ જેને માથે આ છત્ર પોતાની મેળે ઉઘડીને ધરાઈ જશે, જેની ડાબી જમણી બાજુએ આ બે ચામર પિતાની મેળે ઉડી રહેશે અને તે જ સમયે દેવતા આકાશમાં દુંદુભિનાદ કરશે તે મનુષ્ય રાજા થશે–એમ કહી તેમણે પંચશબ્દાદિવાદિત્રથી મંગલધ્વનિ આરંભા -84-85-86-87 : બે રસ્તે, ત્રણ રસ્તે, ચકલે, સર્વ ઠામે નગરમાં પાંચ દિવ્ય ફેરવ્યાં પણ કેઈને રાજ્ય મળ્યું નહિ-૮૮ એમ કરતાં જયાં જયશેખર પ્રિયાસમેત આંબાના વૃક્ષતલે સરેવરની પાલે બેઠે હતો ત્યાં ગામ બહાર સર્વ આવ્યા--૮૯ ત્યાં આવતાં જ પંચદિવ્ય થકી તેને રાજા ઠરાવવામાં આવે, અને આનંદ પામતા લેક પુરમાં પિઠા -90 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #268
--------------------------------------------------------------------------
________________ 26 0 ' એ રાજા કંટકરહિત એવું રાજયસુખે કરે છે અને સૈભાગ્યસુંદરીને સોડમાંથી મૂકતો પણ નથી-૯૧ * એવું જાણીને સીમાડાનાં રાજાઓએ ભેગા થઈને વિચાર કર્યો કે આ વિદેશી રંક મફતને રાજા થયે છે-૯૨ . માટે ચાલે એને મારી નાખીને રાજય આપણે વહેંચી લઈએ, એમ નિશ્ચય કરી મહેસું સૈન્ય લઈને તે આવ્યા–૯૩ " જયશેખર પટરાણી સાથે રમતો હતો ત્યાં લેકેએ બુમારોળ કરી મૂ અને વિનતિ કરી પરંતુ તેણે કાંઈ સાંભળ્યું કે જાણ્યું નહિ ને રાજ્યની દરકાર કરી નહિ, ત્યારે રાણીએ કહ્યું કે સ્વામિના કીડા તજીને સૈન્ય તૈયાર કરે ને આપના હાથી ઘેડા આદિ ચઢાવો કે આ આવેલું સૈન્ય ચે તરફ તેને દેખતાં જ નાશી જાયે--૯૪-૯પ-૬-૯૭ - ' રાણીનું આવું બેલિવું સાંભળીને જ્યશેખરે કહ્યું કે મારે રાજ્યની કશી ચિંતા નથી, તું તારે પાસા નાખ--૯૮ . . . . - તે વડ ઉપરના પાંચયક્ષ તેજ રાજય આપે છે તે લઈ લે છે, માટે છે કલ્યાણિ તું પાસા નાખ, જે થવાનું તે થશે-૯૯: : આણું તરફથી પેલા લેકેનું સિન્ય તે ઠેઠ મહેલમાં આવી લાગ્યું,. પણ રાણીના રસમાં મગ્ન એવા રાજાએ જાણ્યું સુધાંત પણ નહિ-૧૦૦ ત્યારે પેલા પાંચ ક્ષે વિચાર કર્યો કે આપણે આપેલું રાજય આ લેકે લઈ લે તે સારૂ નહિ–૧ તેમના પ્રભાવથી તે જ સમયે, સભામાં ચિલા હાથી ઘેડ ને પાળા ઉઠી ઉઠીને લડવા લાગ્યા–૨ - ચિત્રમાંથી ઉઠેલા યોધાઓએ સર્વ શત્રુને નાશ કર્યો અને જયશેખરને યક્ષદત્ત નિકંટક રાજય રહ્યું-૩ - ; રાણએ ચમત્કાર પામીને પ્રાણેશ્વરને કહ્યું કે ચિવેલા હસ્યોધાદિ લડે છે એ શું-૪ . આવું કહ્યું ત્યારે પાંચે યક્ષોએ પ્રત્યક્ષ થઇ કહ્યું કે અમે પાંચે સરેવરમાં ભસ્ય હતા–૫ P.P. Ac. Gunratnasuri M.S. * Jun Gun Aaradhak Trust
Page #269
--------------------------------------------------------------------------
________________ ર૬૧ * ઉનાળામાં જલ સૂકાઈ ગયું ત્યારે કાદવમાં અમે રમતા હતા ત્યાંથી એક કુંભારે બહુ દયા આણી અમને ઉગાય-૬ તેણે બહુ ચત્નથી જલેપૂર્ણ સરોવરમાં લઈ જઈ તે નાખ્યા, અને કોલાંતરે અધ્યાતગે અમે મરી ગયા-૭ - અમે પાંચે યક્ષ થયા, અને કુંભાર રાજા થયે, અને તમે એ કુંભારની પત્ની હતાં તે રાણુ થયાં–૮ એક શ્રદ્ધાથી આપે તે બીજો ધ્રુવ અપાવે અને ત્રીજે અનુદન કરે એ ત્રણેને ફલ સમાન છે–૮ માટે અમે તમને નિષ્કટક રાજય આપ્યું છે કે તમારે ચંદ્ર અને સૂર્ય તપતા સુધી ભેગવવું અમે એમ ત્રણમુક્ત થયા–૧૦ એમ કહીને યક્ષ તેમનું રક્ષણ કરીને સ્વસ્થાને ગયા, માટે હે ગીંદ્ર ! એમ છે તો પૃથ્વી ઉપર ફરવામાં શી ચિંતા કરવાની જરૂર છે?–૧૧ ને આવી વાત સાંભળીને યોગીંદ્ર રાજા પ્રતિ અતિ પ્રસન્ન થયે, અને રાજાને તેણે ચિંતામણિ આપ્યો-૧૨ - તે મણિને પ્રભાવ સમજાવ્યું કે એનાથી ચિંતિત કાર્ય સર્વ સિદ્ધ થશે–૧૩ " તે ઉત્તમ રત્નને લઈ ઑગીને નમસ્કાર કરી ને, વિક્રમાંકે ઉજયિની તરફ ગ–૧૪ જતાં જતાં રસ્તામાં એક વ્યાધિ પીડિત દરિદ્રી મળે તેણે વિમાન ને કહ્યું સ્વામિન્ ! મને એસડ આપ-૧૫ મને જન્મને વ્યાધિ લાગે છે જેની ચિકિત્સા મટાથી પણ બનતી નથી, અને સર્વસ્વ હરણ કરનાર વ્યાધિ મારી અને મારા કુટુંબની પૂઠે લાગે છે-૧૬ તે અદશ્ય છે પણ જતો નથી, તેનાથી મને મહાદુઃખ છે, માટે સ્વામિન એવું કરે જેથી એ વ્યાધિ જાય–૧૭ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #270
--------------------------------------------------------------------------
________________ પ્રાર્થનાને ભંગ કરતાં ભય પામતા રાજા શ્રી વિક્રમે દરિવરૂપવ્યાધિને હરનાર ચિંતામણિ તેને આપી દીધો-૧૮ તે પછી રાજા ઉજયિની માં આવે, એમ કહીને નરહિની પૂતળીએ ભેજરાજાને કહ્યું કે જે હે માલેશ્વર ! તમારૂં ઔદાર્ય આવું હોય તો આ સિંહાસન ઉપર સુખે બેસે-૧૦-૨૦ * શ્રીવિક્રમને સત્ય અને પરમ તથા મહાન એવો પ્રભાવ સાંભળીને ધારાધિપને વૈર્ય આવ્યું અને પિતે ઉત્તમ દાનશીલતા ગ્રહણ કરી–૨૧ શ્રી રામચંદ્રસૂરિકૃત, શ્રીવિઝમાર્કભૂપતિના સિંહાસનપ્રબંધની ચદમી કથા થઈ.-૨૨ - ઈતિ સિંહાસનાવિંશિકાની ચતુર્દશમી થા સમાપ્ત. ' પ્રજાપાલ શ્રી ભોજરાજા વળી શુભ મુહુર્ત અભિષેક સામગ્રી કરાવતા હ-૧ * પૂજય વર્ગની આશિન્ લઈને, સર્વાંગે વસ્ત્રાભૂષણની શોભા કરીને, સાત ધાન્યનું પિળી આદિ યુક્ત નૈવેદ્ય તથા ક્ષેત્રપાલ અને દિપાલને બલિ તૈયાર કરાવીને, તેમજ બહુ ઘત ગોળથી લાપસી તૈયાર કરાવીને, રાજાએ દેવ દેવી સર્વને તૃપ્ત કર્યો-૨-૩-૪ ગોત્રદેવીને દેવને ગુને નમસ્કાર કરીને સિંહાસને બેસવા માટે પિતે સભામાં આવે-૫ સભા વચ્ચે જગદીશ એ રાજા જે પેલા વિજયસિંહાસને પગ મૂકે છે કે ભગનિધિ નામની પંદરમી પૂતળી બલી-૬ હે ભેજ ! તમારે આ સિંહાસનની પાસે પણ આવવું નહિ, તમારા સંસર્ગના દોષથી એ મલિન થાય છે.-૭ યમુહ મુહે પરિણામ સુંદર સયલ જ માણ દેસંસ થ્રિણ વિણઠા અંબલિ બત્તણું પાતા-૮ દુજણ સંસગેણું પડંતિ સૂઅણણ મવથા દેહ મુહ કયા વરાહે રણ નિહી બંધણું પત્તો-૯ * * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #271
--------------------------------------------------------------------------
________________ 263 સંગ વાસણું જાણુઈ ધમ્મ પાવયં તછિ સંદેહ કુર યાન બધ્ધ ગેહરણ કુણઈ ગંગેઉ-૧૦ - હે મહારાજ! હું કાક નથી, હું વિમલજલને હંસ છું, નીચ સંગના પ્રસંગથી નિશ્ચય મારું મૃત્યુ થશે-૧૧ કુસંગથી દુ:ખ થાય છે, કુસંગથી રાજનિગ્રહ થાય છે, દુષ્ટ વ્યાધિની પેઠે આખા કુટુંબને દુષ્ટ સંગ નડે છે-૧૨ માટે હે ભૂપ! તમારે સંગ કામને નથી, અમારી એમાં હલકાઈ જણાય અને તમારું હાસ્ય થાય.-૧૩ - જે તમારામાં વિક્રમાદિત્યનું સાદૃશ્ય હોય તો હે ભદ્ર! આ સિંહાસન સમીપ તમારે આવવું-૧૪ ' ભેગનિધિએ આવું વચન કહ્યું ત્યારે ભેજરાજાએ તે બહુ ગર્વવાળી પૂતળીને કહ્યું કે એ વિક્રમભૂપાલના ગુણ કેવા હતા તેનું વર્ણન કરો. ત્યારે ભેગનિધિએ કહ્યું સાંભળે-૧૫-૧૬ ઉકળતા તેલના કટાહમાં પોતાને દેહ હમનાર સુમિત્ર નામના પિતાના મિત્રને રાજ્ય આપનાર, ઘણાંકની મનોકામના પૂરનાર, અને સમગ્ર વિશ્વનો દારીદ્યૌઘ હરનાર, એ વિક્રમ હતા--૧૭ તે, રાજયધુરાને ધરનાર વિક્રમાદિત્ય નામને રાજા, દેવેન્દ્ર જેવો, અવંતીમાં રાજ્ય કરતો હત–૧૮ - તે રાજાને પ્રેમપાત્ર એ ઉત્તમ મિત્ર સુમિત્ર નામને હતો જે તેના હુથના આનંદનો આધાર હત–૧૯ . સદા સદ્ધર્મનિરત, ક્રરકર્મથી વિરત, અને યુગાંતરે પણ મર્મવાળું વચન ન લે તે તે હતા–૨૦ . . પાંચે ઈદ્રિયોને વશમાં રાખત, પરસ્ત્રી સામુ પણ ન જત, દાન શીલ * તપ અને ભાવ ચારે પ્રકારે ધર્મ પાલતો હત-૨૧ . * સંતોષી, સત્ય બોલનાર, સુશીલ, શાંત, સ્વજનપ્રિય, શુભકાર્યમાં તત્પર, અને શમાવાળો એવો હતો-૨૨ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #272
--------------------------------------------------------------------------
________________ એકવાર તે ચતુર વિક્રમરાજાની રજા લેઈને નાનાદેશ જેવા સારૂ તીર્થયાત્રાએ નીકળે-૨૩ * * તીર્થે તીર્થે ફરતે ગુણસંપત્તિથી અમાપ એવું શક્રાવતાર નામનું તી છે ત્યાં જઈ પહે -24 તે તીર્થ મહાપ્રભાવવાળું છે, આનંદ આપનારું છે, કર્મનો વિધાતા કરનારું છે, સિદ્ધક્ષેત્ર સામાન છે, તેની ચાસઠ ઇંદ્ર પૂજા કરે છે-૨૫ મેરુ જેવા પરમેશ્વર મંદિરમાં દેવતાની અષ્ટપ્રકાર પૂજા વિવિધ પ્રકારે અને ભાવસમેત કરી તે શુદ્ધાત્માએ જુદે જુદે રાગે સ્તુતિ કરી-૨૬-૧૭ અતિમાધુર્યથી પ્રશસ્ત એવી વાણીને મારામાં ઉદય થાઓ અથવા સુભગભંગિથી સુંદર ઉક્તિ મને ન આવડો, પરંતુ એક ક્ષણ પણ આ તેત્રના મિષે આપને જે મારા હૃદયમાં લઈ જવાય તો મારો આત્મા પવિત્ર થાય એટલી જ મનની વાંછા છે–૨૮ હે શંભો! તમે નિરાકાર છો એટલે તમારી પૂજન વિધિ શેતેમ તમે પણ વચનાતીત છે એટલે તમારી સ્તુતિ શાની? તમે વેચાથી અગમ્ય છો એટલે તમારા ધ્યાનને વિધિ કે તમારા આરાધનને વિધિ પણ હું કાઈ જાણતો નથી- 29 અહે માટી અને પથરાની તમારી મૂર્તિઓને ઉપાસે છે તેમને પણ - ઈંદ્રની લક્ષ્મીને વૈભવ પ્રાપ્ત થાય છે તે વિકલ્પથી અપૃષ્ટ એવું જે તમારૂં સહજ રૂપ જે લેક ભજે છે તેમને કેવું ફલ પ્રાપ્ત થતું હશે એ કહી પણ શકાય તેવું નથી--૩૦ : અવ્યય અને અસંખ્યરૂપે છતાં એક જ રૂપે તમારી પ્રવૃત્તિ જેમણે સર્વ વૃત્તિને વિષે જોઈ તે પરત્વને ઈચ્છતા એવા જનેએ તમારામાંથી સર્વ વિશેષને લેપ કરીને જ તમારું રૂપ કલપ્યું છે એમ માનું છું--૩૧ પંચધન જે દેવ, શતન્નત તનુવાળા, નાભિરાજગજ, સુવર્ણ જવી. કાતિવાળા, મરુદેવીની કૂખરૂપ સરોવરના હંસ, ગોલાંછન, ખ સમેત, યક્ષપૂજિત, ચક્રેશ્વરીસેવિત, ત્રિકને તારનાર, તે આદિતિ અમારું મનવાંછિત આપે-૩ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #273
--------------------------------------------------------------------------
________________ 265 અતિતેજસ્વી એવા પ્રભાવના સમૂહથી ભૂમિને શોભાવનાર, ભૂતદ્ભવ, ભાવથી થનાર પરાભવની ભીતિને ભેદનાર, ભૂભર્તાની ભક્તિના પાત્ર, ભાવવિષે છે વિભાવિત શ્રી જેની એવા, નાભિભૂ અમારા ભવપાશને કાપ-33 શુભભાવથકી આ પ્રકારે, ગીતવાદ્યસમેત સ્તુતિ કરીને લક્ષ્મીની રેલારેલ કરાવીને ઉત્તર પ્રવર્ત -35 પ્રમાર્જનથી શતપુણ્ય છે, વિલેપનથી સહસ્ત્ર છે, માલાપ્રદાનમાં લાખ છે, ગીતનૃત્ય પ્રવર્તાવવામાં અનંત છે-૩૫ સયં પમુન્જણે પુન સહસંય વિલેણે * સય સહસ્સીયા માલો અણુતં ગીય વાઈથં-૩૬ " વિવિધભક્તિપૂર્વક આદિજિનને નમી, વિવિધ પાપની ક્ષમા માગી, ગુતાગુણ ગ્રહણ કરી, પુર્વ દિશા તરફ તે , અને ગામે ગામ ફરતો એક રમ્ય નગરમાં જઈ પહે -37-39 તે ગામની બહાર ચાર બારણાંવાળું, મનેહર, રમ્ય, અને લક્ષ્મીસ્થાન જેવું, દેવગૃહ હતું-૩૯ પરમાદરથી તેમાં દર્શન માટે પેઠો તો ત્યાં તેણે તેલ ભરેલું મહેટું કડાયું દીઠું-૪૦ આ ચારે દિશાએ ચાર ચૂલામાં લાકડાં બળતાં હતાં અને તેલ ફળફળી રહ્યું હતું-૪૧ * આવું જોઈને ત્યાં રહેનારને તેણે પૂછયું કે આ કડાયું કેણે શા માટે મૂકેલું છે?—૪૨ તેણે કહ્યું છે પથે! સાંભળ, અમરાવતી જેવા આ નગરમાં રાજયેશા, દેવનાયકા, કંદર્પજીવની નામે છે, તે દેશગ્રામપૂર્ણ એવું આ રાજય ચલાવે 1. પ્રમાર્જિનથી શતપુણ્ય, વિલેપનથી સહસ્ત્ર, ભાલાર્પણથી શત સહસ્ત્ર, અને ગીતવાઘથી અનંત. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #274
--------------------------------------------------------------------------
________________ છે, તે જાતે અન્યાય કરતી નથી ને લેકનો અન્યાય સહન કરતી નથી–૪૩-૪૪ મતિ શ્રુતિ ને અવધિ ત્રણ જ્ઞાનથી આખા વિશ્વના મનોગતભાવ જાણે છે-૪પ સુવર્ણનું આ મંદિર જે સર્વનાં ચિત્તને હરે છે, ને સર્વને આનંદ આપે છે. તે તેણે કરાવ્યું છે-૪૬ તેલની કડાઈ રાત દિવસ તૈયાર રહે છે, અને એમાંથી તેલ બળી જાય તે પાસેના નોકરે બીજું પૂરતા રહે છે-૪૭ એની એવી પ્રતિજ્ઞા છે કે જે કોઈ સત્તવાન નર આ ઉકળતી કડીઈમાં હેમ તે મારો પ્રિય થાય-૪૮ તેને આખું રજય, પુર નગર ગ્રામ કેશ સમેત આપું, તે મારે ભર્તા થાય અને હું તેની પત્ની થઈ અને જીવન આપનારના જે તેને માનું--૪૯, નિત્યે વહાણું વાતાં તે યોગેન્દ્રમોહિની આઠ હજાર નારીઓ સમેત આવે છે.-૫૦ આવી વાત ચાલે છે તેવામાં જ કોલાહલસમેત દુંદુભિનાદ પૂર્વ દિશા તરફ સર્વને આનંદ આપવા લાગે--૫૧ સ્વમાનમાં બેઠેલી, છત્રામસમેત, કામ સંજીવની નામે દેવકન્યા ત્યાં આવી પહેચી-૫૨ આવીને આસને બેશી તેણે સામત ભંડલાધીશ આદિ જે સર્વ હતા તેમને કહ્યું-૫૩ . * સાંભળે કે જેનામાં એવું પરાક્રમ હેય તે આ કડાઈમાં સ્નાન કરીને મારી પાસે ચાલ્યા આવે -54" - તેને હું પરણવા ખુશી છું, રાયે પણ તેનું જ છે એમ સાંભળીને - બધા તેને રૂપને જોઈ રહ્યા પણ સ્નાન કરવાની કોઈની હીંમત ચાલી નહિ--પ૫ : * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #275
--------------------------------------------------------------------------
________________ 267 આટલું કહીને વિમાનમાંજ બેશી પાછી પિતાને સ્થાને ગઈ, પણ તેને જેને સુમિરને અત્યંત મેહ વ્યા--પદ સુવે નહિ, જાગે નહિ, હિતાહિત સમજે નહિ, હઠીને પાછો પડી જાય, અને આખું જગત તન્મય દેખે-પ૭ પચંદ્રિયને ઉપગ કરી બુમ પાડે, હસે, સ્વે, એમ વિરહાનલથી પરાભવ પામી ગયે-૫૮ જરા ભાન અવે તે એમ બોલે કે અહીં મારે જન્મ નિષ્ફલ , મને એ મળી નહિ- 59 આ ઉત્તમ કામિની હદયને આનંદ આપનારી ને જોતાં મનને તે સર્વ સુખ થયું અને નરજન્મનું ફળ મળ્યું- 6 0 શું કરું ? કયાં જાઉં ? પૃથ્વી ઉપર રામ તો છે નહિ–પ્રિયાવિરહના દુઃખને કઈ બીજો માનવ જાણતો નથી- 61 આ ઉકળતી કઢામાં તે મારાથી ઝંપલાવાતું નથી પણ શા ઉપાયથી એ સુંદરી ભારે વશ થાય ?--62 સવર્થ આપનારા એવા શ્રીવિક્રમાદિત્ય પાસે જાઉં, ને તેમને આ બધે વૃત્તાન્ત નિવેદન કરૂં-૬૩ . . દ્રાણ ગયા, ભીષ્મ મરી ગયા, કર્ણનું પણ તેજ થયું, તથાપિ આશા બલવાન છે–શલ્ય પાંડવોને જીતશે-૬૪ . . . . યણ મેહણે રહત કરઈજે કwહ અસમર્થે * સચ્ચિ જિ ફલિયા ક૯પતરુ તહાં પસારઈ હથ્થ-૬૫ એવા સુમિત્રનું સ્મરણ કરી, મનને તે ત્યાંજ મૂકી, ને ઉજપનીમાં જઈ તેણે વિકમાર્કને વિનતિ કરી-૬૬ જાતે સાંભળ્યું, દીઠું ને અનુભવ્યું તે બધું વિક્રમને તેણે કહ્યું 67 સુરાંગનાનું રાજય જાણીને વિક્રમરાજાએ એમ ધાર્યું કે આ વાત અસંભવિત જેવી છે-૬૮ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #276
--------------------------------------------------------------------------
________________ અત્યંત મહત્તેણુ ચીય પત્તા તરણુ પુરિસ સંકાસા સવંગભૂસણુધરા અજરા નિઆ સમા દેવા-૬૯ સંકેત દિવ પિમ્પા વસય પસત્તા સમત્ત કરવા અણહીણુ મુણુય કજજા નરભવ મસુર્યન યંતિ સુરા-૭૦ અણુમસુ નયણામણું કર્જ સાહણું પુષ્પ દામ અપિલાણ ચરિંગ લેણુ ભૂમિન છછતિ સુરા જિણા ઈતિ-૭૧ પંચસુ જિણ કલ્યાણે સુમહરિ સિત વાણુ ભાવાઉ જન્માંતર નેણુઈ આગધૃતિ સુરાઈ વહેં-૭૨ સુમિત્રે વળી એ મહાશ્ચર્ય કહ્યું કે મનુષ્યની વસતિવાળા નગરમાં રાજસ્થાને દેવકન્યા છે.-૭૩ . એ વાત તે અસંભવિત જેવી લાગે છે માટે ત્યાં જઈ તે જોવી જોઈએ, પુરાણમાં બલિને નમાવનાર પુરુષોત્તમ હતા એમ સંભળાય છે તેવું છે-૭૪ કિરીટના પ્રભાવથી રાજા દ્વિમુખ દેખાય છે, અને શૈવશાસ્ત્રથી તેમ જિનક્તિથી રાવણ દશમુખ હતો એમ જણાય છે. કપ કલાવતી મહાસતીએ આપેલા હાથે કાપી નાખ્યા હતા, અને સુદર્શન ને સિંહાસન અને શૂલિ પ્રકટ હતાં-૭૬ . ઉવસગ્નગ પ્રહરણું ઈથીતિથં અભાવીયા પુરિસા કહસ અવર કંકા ઉવહરણું ચંદ સુરાણું-૭૭ હરિવંસ કુલ પત્તી ચમર વ્યાઉ અ અફસય સિદ્ધા અસંજયા એ યાદ સવિઅણું તેણુ કાલેણ-૭૮ તેનથિ જન ભૂયં હાહાહી અથન વિજ એવા લોએ વિચિત્તરૂપે સળંકજં ચ સંભવઈ૭૯ : એમ નિશ્ચય કરીને રાજા એ આશ્ચર્ય જોવા માટે સુમિત્ર સાથે તે સ્થાને ગયે-૮૦ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #277
--------------------------------------------------------------------------
________________ 269 ક્ષણવારમાં તે પુરના દેવાલયમાં જઈ પરાક્રમી એવા મહાવીર રાજાએ પેલી તેલની કઢાઈ અને દેવાંગના દીઠાં-૮૧ તે જ વખતે માણસના હાહાકાર વચ્ચે રાજાએ તેલમાં ઝંપલાવ્યું એટલે સડસડાટ બળી ને માંસનો લોચો થઈ ગયે-૮૨ સુમિત્રે વિચાર કર્યો કે મેં આ શું કર્યું ? મારે માથે મહાસંતાપ કરનારૂં એવું રાજહત્યાનું પાપ આવ્યું ! -83 પણ પેલી સુરાંગના વિમાને બેશીને દેવદેવાંગનાદિ સર્વને લેઈ હર્ષ પામતી ત્યાં આવીને-૮૪ - તેણે માંસપિંડરૂપ થયેલા રાજા ઉપર અમૃત છાંટયું એટલે રાજા જે હતું તે થઈ રહ્યા-૮૫ '. સાહસરૂપ ગુણમાં એકજ મહાપરાક્રમી એવા શ્રીવિક્રમ ઉપર દેવતાઓએ દુંદુભિનાદપૂર્વક પુષ્પવૃષ્ટિ કરી–૮૬ નગરવાસી લેકે પણ જ્યકાર કરવા લાગ્યા અને દેશવિદેશથી . આવેલા લેક પણ બહુ આશ્ચર્ય પામી તેમાં ભૂખ્યા-૮૭ પંચશબ્દાદિ વાઘથી આકાશ બહેરૂ થઈ જવા લાગ્યું, સ્તુતિપાઠ, ગીત, આદિથી તેના ગુણોત્કરનાં વખાણ થવા લાગ્યાં–૮૮ ... અહે શી ઉત્તમ કાન્તિ! શું ઉત્તમ સાહસમાં અગ્રણીપણું અહે ઔદાર્ય! અહે અદ્ભુત માહાસ્ય !-89 એવાં પ્રશંસાવચનથી વખણાતો અને લેકનાં નયનથી નિરખાતો તથા માથાંથી નમન કરાતો વિક્રમ બહુ શોભવા લાગ્યો-૯૦ પછી પેલી દેવાંગનાએ રાજાને નમન કરીને કહ્યું હે રાજા ! તમેજ જગદાધાર છે, તેમજ વિક્રમ એમ મેં પરીક્ષાથી જાણ્યું છે-- શાસ્રતત્વને જાણનાર જ્ઞાનીઓ કહે છે કે દેવતા વિષયભેગમ અભિરક્ત છે, નારકને દુ:ખને જ અનુભવ છે, તિર્યક્ વિવેકહીન છે, પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #278
--------------------------------------------------------------------------
________________ 270 - સાહસ તો મનુષ્યનિમાં જ છે, એ વચન હે શ્રીવિક્રમાર્ક ! તમે સત્ય કરી આપ્યું- 92-93 દેવા વિસયસથ્થાનેરા તિખ દુખ સંજુરો - તિરિયા વિવેકવિકલા મણયાણુઈ ધમ્મસામગ્રી-૯૪ હે રાજન ! હું દેવાંગના છુ, માણસને અગોચર છું, પણ તમારી કીર્તિ સ્વર્ગમાં સાંભળીને પરીક્ષા કરવા આવી છું- 95 હે રાજા ! તમને જેવા સયંબિંબ જેવા સાંભળ્યા હતા તેવાજ તમે છો, જેવા ચંદ્ર જેવા જાણ્યા હતા તેવા જ દીસે છે-૯૬ હું તમારા ઉપર પ્રસન્ન થઈ છું, મરજી હોય તે વર માગો, અમારામાં મનવાંછિત ફાર્ય ક્ષણમાત્રમાં સાધવાનું સામર્થ્ય છે --97 જે પૂજયત્વને પામ્યા તેજ પ્રકૃતિપુરુષ છે, હે જનો! દોષ તજીને અતુલ સાહસને ભ; આ શરીર કાંઈ અસાધુનું જ ક્ષેત્ર છે એમ નથી; જેનામાં ગુણ હેય તેજ પૂજય છે, માટે તેમને ભજો-૯૮ જન્મભૂમિથી ભ્રષ્ટ થયે, સમુદ્રને મેજે ચઢી કીનારે ગયે, ત્યાં વનચરોએ લેઈને લાખ કટક રૂપે ચીરી નંખા, પછી વેચા, તોલાય, પછી કઠણ પથરા ઉપર ઘસા, છતાં સુધી ગુણજ સારતો રહે, એવા - ચંદનકિલને સર્વથા ધન્ય છે!—-ગુરુને કોણ ન પૂછે ?--99 હે રત્નપ્રપૂર્ણ એવી આખી પૃથ્વી તમારાથી તેજવાળી છે અમારું રાજય તમે લે અને મારા ઉપર કૃપા કરે-૧૦૦ ત્યારે વિક્રમે પેલી દેવકન્યાને સ્પષ્ટ કહ્યું કે, મારે રાજ્યનું કામ નથી, હું ચણ કરતો નથી, હું તો આપું છું-૧ આવું સાંભળી માથું હલાવીને તે, તમને ધન્ય છે ! તમે તત્વ જાણું - છેએમ ગુણકીર્તન કરવા લાગી–૨ જેને કાંતાના કટાક્ષરૂપી બાણ લાગતાં નથી, જેના મનને કોપરૂપી અશ્ચિને તાપ પ્રજાળી શકતો નથી, મહાન્ વિષયો પણ જેને લેભપાશમાં લઈ શકતા નથી, એ ધીરપુરૂષ ત્રણે લેકને જીત -3 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #279
--------------------------------------------------------------------------
________________ 271 સુરાંગનાએ કહ્યું કે હવે મારું દર્શન થવાનું નથી, હું તે, સ્વર્ગે જાઉં છું તે રાજ્ય કેને આપશે ? -4 રાજાએ રાજા સુમિત્રને અપાવ્યું, અને એ સુરાંગના જેવી જ એક નારી સાથે તેને મહામહોત્સવથી પરણ, અને દેવાંગના સ્વર્ગે ગઈ ને રાજા પિતાના પુરમાં આવે-૫ એટલું કહીને ભેગનિધિ પૂતળીએ ભોજને કહ્યું કે આવું તમારું ઔદાર્ય હોય તે આ સિંહાસને બેસે–૬–૭ આવો પ્રસિદ્ધ, ઉત્તમ, એ શ્રી વિક્રમનો પ્રબંધ કાને સાંભળીને ધારાધિપૌર્યગુણને ચડતો હવે-૮ શ્રી રામચંદ્રસૂર્યક્ત એવા શ્રીવિક્રમાદિત્યના સિંહાસનપ્રબંધની પંદરમી કથા પૂર્ણ થઈ–૮ ઇતિ સિંહાસનાકાવિંશિકાની પંદરમી કથા સમાપ્ત વળી શ્રીજરાજે ઉત્તમ સામગ્રી કરી આરંભેલું કામ પૂર્ણ કરવાનો સમારંભ ક૧ જે આગળ વ્યર્થ જાય તેવી વાત ઉત્તમ લેક બેલતા નથી, ને જે કાર્ય સિદ્ધ ન થાય તેવું યુગાંતે પણ કરતા નથી–૨. આરંભે ગુરુ અને ધીમે ધીમે ક્ષય પામનારી, અને આરંભે લધુ પણ ધીમે ધીમે ગુરુથનારી, એમ પહેલા પહોરની અને પાછલા પહોરની છાયા જેવી ખલ અને સાધુની મિત્રીને અનુક્રમે જાણવી-૩, કાર્ય આરંભ કરીને અધે આવ્યા પછી મૂકી દે છે તે મધ્યમ જાણવા : અને જે કાર્યથી જ ડરીને પાછા ભાગે છે તે બાયલા તો અધમજ છે–૪, તેમને ઉત્તમ જાણવા જે અનેક પરિભવ અને દેષ વેઠતાં હતાં કાર્ય ને મૂકતા નથી ને શક્તયનુસાર પાર લઈ જાય છે–પ 1. અત્ર આ કલોક કેવલ અસંગત છે પ્રારબ્ધ ન વ વિઘમને એશ્લોક લખ- - વાનું તાત્પર્યું હશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #280
--------------------------------------------------------------------------
________________ 272 આવો નિશ્ચય કરીને રાજા, કાર્ય સાધવા માટે, સ્વજને સમેત મહાજેદ્રની પેઠે સભામાં આ -6 સારા શકુનને સમયે રાજાએ આસન ઉપર બેસવાને વિચાર કર્યો કે પૂતળી બેલી–૭ * સેળમી પૂતળી પ્રભાપૂર્ણ અને પાખંડરહિત પ્રભાવતી બોલી કે, હે ભૂપ! આ આસને તમે બેસો તો તમને મારા શપથ છે–૮ “હે ભેંજમહીપતિ! રંડાને માથે કદાપિ વાળ રહેતા નથી, જે એ થાય તો તમે વિક્રમ જેવા થઈ શકે–૮ આવું સાંભળતાં ભારે પ્રભાવતીને કહ્યું કે વિક્રમાદિત્યના ગુણનું ૌરવ કેવું છે તે કહે-૧૦ ભેજના પૂછવાથી પ્રભાવતીએ હિતવાક્ય કહ્યું કે ધારાધીશ ! વિક્રમની દાનશૂરતા સાંભળે-૧૧ | વિક્રમરાજો એક વાર કઈ વિદ્વાન ઉપર પ્રસન્ન થયા તો તેને સોળકાટ સુવર્ણ અને પાંચ ગામ તેમણે આપ્યાં–૧૨ ? ન્યાયનીતિવિશારદ એવો ભૂમિના એકજ. અલંકાર રૂ૫ શ્રીવિક્રમ . શરદભ્ર જેવા રવછ યશસમેત અવંતીમાં રાજય કરતા હત–૧૩ ચતુરંગ સેના લઈ ચારે દિશામાં દિગ્વિજય કરીને તેણે આખી પૃથ્વીના રાજાને વશ કર્યા-૧૪ નવી નવી ભેટ જુદા જુદા રાજાઓ મોકલવા લાગ્યા અને ઘણાક જે કપરા કહેવાતા તે પણ દેવની પેઠે એની સેવા કરવામાં લાગ્યા–૧૫ ઇંદ્ર જેમ સ્વર્ગમાં છે તેવો વિક્રમ પૃથ્વી ઉપર હતો, સૂર્ય જેવો પ્રતાપવાન્ હેઈ રકમૅ કરનારને તાપ કરનાર હતો-૧૬ ગણધરોથી, ચિત્ર વિચિત્ર આશ્ચર્યકારક એવા છત્રીસ રાજપાત્રથી, તે સર્વદા પરિવૃત રહેતો હતો–૧૭ વિવિધ જ્ઞાન વિજ્ઞાન જાણતા વિદ્વાન તેની પાસે રહેતા અને અનેક કલાના જાણનારા કલાવાનને પણ પિતે રાખ્યા હતા–૧૮ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #281
--------------------------------------------------------------------------
________________ - 273 . બુદ્ધિમાન જેને પ્રમાણ કરતા હતા એ રાજા સુવર્ણસિંહાસ બેસતો, કામદેવ જેવા રૂપવાળો હતો છતાં કેવલ નિર્વિકાર હતો-૧૯, એકવાર તેની સભામાં શુભ આશયવાળો અને વાદવિઘાના વિચા રને જાણનારે કોઈ વિદ્વાન આવી ચઢા-૨૦ એમજ લાગતું હતું કે જાણે રાજાના ભયથી નાશીને, પેતાના કુટુંબ સમેત દારિદ્ય, પૃથ્વી ઉપર કહીં સ્થાન ન મળવાથી, તે પંડિતના ઘરમ જઈ જે વસ્યું છે-૨૧ તેનાં વસ્ત્ર ફાટલાં તૂટલાં હતાં, આભૂષણનું તે નામ ન મળે, જા પણ દુર્બલ, કદરૂપિ, એમ સાક્ષાત દારિચ મુદ્રાંકિત તે હત–૨૨ તે બ્રાહ્મણે રાજાને, શાસ્ત્રાર્થસારસંયુક્ત, અને ઘણે ગુણગર્ભિત આશિર્વાદ કો-૨૩ - જેના હાથમાં શુદ્ધ કમલ રહેલું છે, કમલમાં રમા વસે છે, રમાન પાસે પુરાણપુરુષ છે, પુરુષના નાભિકમલમાં વિધિ છે, તેના વદનમાં વે બેઠા છે, વેદમાં યજ્ઞક્રિયા છે, યજ્ઞક્રિયાથી દેવતા માત્ર જીવે છે, એવી છે ભારતી તે તમારું રક્ષણ કરો-૨૪ | વિક્રમાદિત્યે ઉત્તમ આશીર્વાદ સાંભળીને તેને કહ્યું કે, આ શુભ આસને બીરાજો-૨૫ ભૂધરોનો મુખ્ય એ મેસ અત્રજ વસે છે, સર્વ ભારને પિતામાં સમાવતા એવા સાતે સમુદ્ર પણ એનાજ ઉપર છે, મહેટા મોટા મહીં પતિના દંભનો પણ એના ઉપરજ ભંગ થયો છે, એવું જે પૃથ્વીતલ તેજ અમારા જેવાના આસન માટે ઉચિત છે,-૨૬ ગુણગ્રાહક એવો રાજા છે એમ જાણી અવસર જોઈને ગાંભીર્યગુણ યુક્ત વચન વિદ્વાન બે–૨૭ અવસર ચુક્યા મેહુલા વરશીકાંઈ કરે, કરસણ સુક્યાં ધન મુવા સજજન ગયા વિદેશ–૨૮ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #282
--------------------------------------------------------------------------
________________ - ર૭૪ દાન આપવું, પુણ્ય કરવું, ખેતરમાં બીજ વાવવું, સભામાં બેલવું, એ બધું અવસરે શેભે–૨૯ સ્વામિન! હું તે આપની પાસે વિનતિ કરવા અછું, એટલે કાર્યની પ્રાર્થના કરવા આતુર એવા મારે બેસવું યંગ્ય નહિ-૩૦ રાત દિવસ કુગ સંધ્યા ઈત્યાદિ વાતને વિવેક કોઈ વિચારવાનું પુરુષ ગુરુને પૂછે, પણ સંગ્રામ, ચાર્ય, આતુરત્વ, ઈત્યાદિ કાર્યમાં બધીએ વેળા શુધ્ધ છે એમ કહેવું છે–૩૧ એવું સાંભળીને વિક્રમે કહ્યું હેવિદ્રજજનશિરોમણિ સત્વર કહે એવું શું કાર્ય છે કે તેમ કરાય–કર બ્રાહ્મણે ભૂપ આગળ હિતવચન કહ્યું કે હે સ્વામિની તમારી પ્રિયાને ત્રણ જગતમાં પણ મેં દિઠી અને સાંભળી–33 બીજા રાજાઓની સ્ત્રીઓ કુરૂપ છતાં પણ કહીં જતી નથી ને પોતાનો થરમાં બેસી રહે છે-૩૪ * પણ આને તો પૃથ્વીતલ ઉપર જ્યાં જ્યાં હું ગમે ને રાજદરબાર જોયા ત્યાં ત્યાં સ્વચ્છ દે ફરતી મેં જઈ–૩૫ ઊંચા, નીચા, સમાન, શત્રુ, મિત્ર, ગુરુ, નંદન સર્વ સાથે એ નિર્લજજ થઈને કશો પણ આશંક રાખ્યા વિના રમે છે-૩૬ ' હે ભૂપાલી તમારી કિર્તિ ભુજંગરોહમાં જાય છે, અને માતંગ સંગમ કરી લાજીને બીજી દિશાએ જતી રહે છે, વરને મૂકીને અગમ્ય એવા નંદનને પણ ભજે છે, અહો! નિરલ થયેલી સ્ત્રી શું નથી કરતી? -37 આ કાવ્ય સાંભળી ને રાજાએ મનમાં વિચાર કર્યો કે આ કઈ મહાવિદ્રાન છે અને ઉત્તમ ગુણી છે-૩૮ 1. ભુજંગગેહ એટલે ભુજંગ જે જાર તેનું ઘર એમ વિરોધ અને ભુજ ગગેહ એટલે પાતાલ એમ વિધિપરિહાર; એજ પ્રકારે માતંગ એટલે ઢેડ અને માતંગ એટલે દિગ્ગજ નંદન એટલે પુત્ર અને નંદન એટલે નંદનવન; અગમ્ય એટલે જેની સાથે વિષય ન કરી શકાય તેવો અને દુર્લભ; એમ અર્થ સમજી વિરોધ અને પરિવાર યોજવા. : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #283
--------------------------------------------------------------------------
________________ 275 માથે મળી આવ્યાથી કઈ વૃધ્ધ ગણાય નહિ, જે જુવાન છતાં પણ વિદ્દાનું હોય તેજ વૃધ્ધ જાણે-૩૮ " ગુણવાનને ગુણવાન સાથેજ મોજ આવે છે, ગુણહીનને ગુણવાનું ઉપર પ્રેમ થતો નથી, ભ્રમર કમલ પાસે દોડતો આવે છે અને દેડકા નિત્ય એક જ સ્થાનમાં રહે છે પણ તેની દરકાર નથી કરતાં-૪૦ 1 ગુણ છે તે ગુણજ્ઞ પાસે ગુણરૂપ થાય છે અને નિર્ગુણ પાસે દેષથઈ રહે છે, નદીઓ સ્વાદુ જેલ આપે છે પણ તેજ જલ સમુદ્રમાં જતાં ખારૂં ઝેર થાય છે–૪૧ રાજાએ બ્રાહ્મણને કહ્યું વૈરાગ્ય વિષે કાંઈ એવું છે કે જે સાંભળીને મનને સંસારની અસારતા લાગે-૪ર આવું પૂછતાં પેલે શ્રેષ્ઠ વિદ્વાન ઉત્તમ વચન બોલ્યો કે હે સ્વામિન ઉત્તમ કાવ્ય સાંભળો–૪૩ રાજય, ધન, દેહનાં ભૂષણ, ધાન્યસંચય, પાંડિત્ય, ભુજબલ, વકતૃત્વ કુલ ઉત્તમ ગુણ, એ બધાં શા કામનાં જે સંસારકારાગૃહમાંથી આત્માને છોડો નહિ–૪૪ આ સાંભળી રાજાએ વળી પૂછયું કે કોઈ વધારે છે કે જે સાંભળીને મારે મેહ નાશ પામે–૪પ તે ઉપરથી વિદ્વાને એક વાક્ય શાંતરસપૂર્ણ એવું કહ્યું કે જે સાંભળતાં તત્કણ ચિત્ત વિમલ થઈ જાય–૪૬ સંસારમાર્ગ દુર્ગમ છે, મરણ અનિયત છે, વ્યાધિઓ દુર્નિવાર છે, કર્મભૂમિ દુષ્પાપ છે, પડતાં પડતાં ટેકા દેવા જેવું પણ કાંઈ નથી. એ વિચાર રાત દિવસ મનમાં આણુને જે મોક્ષના સુખની ઇચછી હેય તો શુધ્ધ બુધ્ધિથી ધર્મમાં ચિત્ત આરોપવું-૪૭ સંસારપદ્ધતિ વિષે આવું સાંભળી હર્ષ પામીને રાજાએ તેને કહ્યું કે હે બ્રાહ્મણ! ફરીથી કાંઈ બેલે–૪૮ | વિક્રમાનરાધપ સધર્મ કર્મમાં નિરત હતા તે જોઈને વિદ્વાને વિષયને નાશ કરે તેવું વચન કહ્યું–૪૯ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #284
--------------------------------------------------------------------------
________________ * ગમે તેટલા વખત સુધી રમાડે તો પણ છેવટે વિષયો જવાન એ તો નક્કી જ છે તો તેમને વિયેગમ એ શો ફેર પડનારે છે કે માણસે પોતાની મેળે તેમને તજતાં નથી ઉલટું એમ છે કે વિષયે પોતાની મેળે જશે ત્યારે મહાદુઃખ પાછળ મૂકતા જશે, અને જે માણસે પિતાની મેળે તેમને તજશે તે મહા આનંદનું સુખ પામી શકશે–પ૦ આવું સાંભળીને રાજાએ મનમાં વિચાર કર્યો કે આ વિદ્વાને સંસારથી તરવાની સારી યુક્તિ કહી–૫૧ આયુષ જલતરંગ જેવું ક્ષણિક છે એમ જાણીને સુખે પડી રહ્યા, લક્ષ્મી રૂમ જેવી વિનશ્વર છે એમ સમજીને નિરંતર ભાગમાંજ મન પરોવી રાખ્યું, વિમ તે સંધ્યાભ્રલેખા જેવું ચંચલ છે એમ ધારી મહીપ્રેમે સ્ત્રીઓને આશ્લેષ દીધા, અહો ! જે કારણથી માણસે એ સંસારથી મુક્ત થવું જોઈએ તે જ કારણથી તે સંસારમાં બંધાયાં છે !!–પર - અતિ આયાસ આપનાર એવા ઈદ્રિયના વિષયના અરણ્યમાંથી વિરામ પામ; અશેષ દુઃખનું સાત્વન કરનાર એવા શ્રેયમાર્ગોમાં વળ; શાન્તભાવ ગ્રહણ કરી તારી તરંગચંચલ ગતિ છોડ; અને ફરીથી ભંગુર એવા ભાવની આસક્તિ ન કર –હે ચિત્ત! હવે કૃપા કર!–૫૩ - સોળ કેટિ સુવર્ણ અને પાંચસે ગામ એટલું શ્રીવિક્રમાકે સંતુષ્ટ થઈને વિદ્વાને આપ્યું-૫૪ - આટલું કહીને પ્રભાવતીએ ભેજરાજાને કહ્યું કે આવું ને તમારૂં ઔદાર્ય હોય તો આ આસને બેસ–પપ આવી દાનગુણની કથા સાંભળીને માલવેંદ્રને અત્યંત હર્ષ થયો એટલે પ્રસન્નવદને કહેવા લાગ્યું કે હે લેકે ! દાનરૂપી મહાપુણ્ય સાધે-૫૬ શ્રીરામચંદ્રસૂરિકૃત શ્રીવિક્રમાર્કના સિંહાસનપ્રબંધની સોળમી કથા સંપૂર્ણપ૭ ઈતિ સિંહાસન દ્રાવિંશિકાની સોળમી કથા સમાપ્ત બીજા મુહૂર્ત ભોજરાજનૃપેંદ્ર, સકલજનપૂત એવી સભામાં, અતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #285
--------------------------------------------------------------------------
________________ 277 ચતુર પૂજય અને શાસ્ત્રજ્ઞ એવા વિદ્વાન સમેત, અને વિવિધ વિબુધવૃંદ - ગુણ ગાઈ રહ્યા છે એવી રીતે, આગે-૧ . . . ' પૂર્ણ આનંદથી પૂર્ણ એવો પૃથ્વી પતિ સિંહાસને બેસવા માટે પાસે આ 2 * રાતને પાછલે પહેરે, સિંહાસનરક્ષક દેવતાઓ નિદ્રા વશ હશે એમ ધારીને, રાજા ધીમે ધીમે સિંહાસન પાસે આવવા લાગ્યો-3 : મૃગેંદ્રની પેઠે જેવો સિંહાસન ઉપર તલપ મારે છે કે પ્રભાવતી નામની સત્તરમી પૂતળી બેલી ઉઠી–૪ અહો માલવાધીશ! વારંવાર આમ કરતાં તમને લાજ આવતી નથી. આવા મહા બલવાન્ છતાં રાત્રીએ ચેરની પેઠે આવ્યા છે એ શું! 5 અમે ઉંધીએ છીએ એમ તમે ધાર્યું અને ચેરના જેવું કામ આદર્યું, પણ એટલું જાણ્યું નહિ કે અમે તો સર્વદા જાગતાંજ છીએ–૬ - હે વસુધાધીપ! તમને આવી કુબુદ્ધિ કેમ થઈ ? ત્યાં ધૂર્તપણું ચાલે કે જ્યાં લેક મૂર્ખ હેય-૭ - દાંભિકલેક દેવતાને પણ છેતરે છે, જેમ વાણુઆએ દેવી તથા યક્ષને સહજમાં છેતર્યા-૮ - એવી વાત છે કે એક વાણીએ આશાપુરીની માનતા રાખી કે ત્રણ ભક્ષનાં પુષ્પ તમને ચઢાવીશ-૮ જો તમે મને પુત્ર આપશે તે હું આવી માનતા કરીશ; એટલે દેવતાએ પણ લેભથી વાણી અને પુત્ર આખે-૧૦ પંદર દિવસ સુધી પુત્રજન્મોત્સવ ચાલે, અને કાર્ય સિદ્ધ થયું એટલે પેલા ધૂર્ત વાણુઆએ વિચાર કર્યો-૧૧ દેવીને લક્ષત્રયનાં પુષ્પ ભક્તિપૂર્વક અર્પવાનાં છે એટલે રત્ન અને સુવર્ણનાં ત્રણ પુપ કરા–૧૨ એમ કરી, લેકને ભેગા કરી, પુત્રને સાથે લઈ, ભરિવાહનસમેત પેલે ધૂર્તિ દેવીના મંદિરમાં ગયે-૧૩ - - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #286
--------------------------------------------------------------------------
________________ 278 . દેવીની પુષ્પથી પૂજા કરીને વાણીએ માનતા પૂર્ણ કરી અને આશિર્ વખતે એનાં એ ત્રણે પુષ્પ ઉઠાવી લીધાં–૧૪ આ પૂર્વે આવી રીતે છેતરાયલી આશાપુરી કામદેવ પાસે ફરીઆદ કરવા ગઈ–૧૫ - એ ભાઈ! યક્ષરાજેન્દ્ર! એક ધૂર્ત મને છેતરી લક્ષત્રયનાં પુષ્પ અપને પાછાં ઘેર લઈ ગ–૧૬ કામદેવે કહ્યું બહેન! તમારૂં મહાભાગ્ય કે તમારાં હાડકાં સાજા રહ્યાં-૧૭ - મારા શરીર ભણી જુઓ, ને એણે મને જે કર્યું છે તે જુઓ, એની વાત સાંભળો કહી બતાવું–૧૮ એજ પાપી એકવાર મહાસમુદ્રમાં નાવ સહિત બુડતો હતો.તેવામાં એણે મને એક પાડ માન્યો એટલે મેં નાનું રક્ષણ કર્યું–૧૯ - સાજો સામે ઘેર પહોંચ્યા પછી એક જાડો પાડો તેણે આણીને વાજતે ગાજતે આવી ભારે પગે બાંધે-૨૦ વાદિત્ર વગાડીને તેને ભડકા એટલે તે નાઠો અને હું સ્થાનેથી ગરબડી પડયે-૨૧ . માથું કુટું, દાંત પડી ગયા, આઠ ખરી પડયા, અંગે ચાંદાં પડયાં, ને પાડે તે છૂટીને ક્યાંનો કયાં નાશી ગયે–૨૨ કોઈકે ઉંધે માથે રોતા પહેલા મને આણીને અહીં બેસાડયો છે, તેનું કલ્યાણ થ–૨૩ , આવું સાંભળીને દેવતા ફી કે મેઢે પાછી ગઈ, એમ ધૂર્તે યક્ષ અને દેવી ઉભયને છેતર્યા હતાં–૨૪ જેમ એ ધૂત બેને સહજમાં છે તેમ છે જ! તમે પણ અમને છેતરવાનો આરંભ કર્યો છે–૨પ જબરા પવનથી ગમે તેવાં પણ ઝાડ ઉખડી પડે છે, પણ મેઘ જેવા શ્યામ મહોટા પર્વત કદાપિ હાલતા પણ નથી–૨૬. . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhakrust
Page #287
--------------------------------------------------------------------------
________________ 279, - તમે આ આસને બેસવા ઘણે પ્રયાસ કર્યો અને કરે છે, પણ ભાગ્ય બે ડગલાં આગળનું આગળ-૨૭ અમારો સનાતન સ્વામી તો શ્રીવિક્રમાદિત્ય છે, તેમના આસનની ઈચ્છા તેના કર્મથી હીન છતાં તમે શા માટે કરો છો ?-28 તેનું સૌભાગ્ય, તેનું ઔદાર્ય, તેનું દાન, તેની સુશીલતા, એ તો સચરાચર ત્રણે લેકમાં નથી જ નથી–૨૯. * પ્રભાવતીનું આવું બોલવું સાંભળીને ભોજરાજાએ તેને કહ્યું કે વિમના ગુણનું વર્ણન કરે—૩૦ સત્તરમી પૂતળીએ નીતિગર્ભિત વચન કહ્યું કે હે માલવાધીશ! એ, રાજાની કૃતજ્ઞતાની વાત સાંભળી-૩૧ વિક્રમાર્કનરેદ્ર દ્વીપાંતરમાં જઈ અગ્નિપૂર્ણ એવા કુંડમાં પોતાને દેહ ઝંપલાવી ચંદ્રભૂપને ઉપકાર કર્યો અને એમ સત્કાર્યનું પુણ્ય પ્રાપ્ત કરી ફરી જીવતો થઈ પોતે ઘેર આવ્યો-૩.૨ પરાક્રમી અને પ્રતાપથી ત્રિકને ભરી દેતે, શ્રીવિક્રમ અવંતીમાં રાજય કરતો હત–૩૩ અતિ અદ્ભુત દાનમહિમાથી જેણે મહેટા દાનેશ્વરી તેમને પણ ક્ષીણ ' કરી નાખ્યા તેથી ધનદ અને કલ્પદ્રુમ ગિરિગહરમાં જઈ વસ્યાં–38. સર્વાર્થ સિદ્ધ કરનાર એવા એ કૃતાથીએ કામદુઘા અને કલ્પદ્રુમને પણ એથી કરી નાખ્યાં–તેમને પણ પરસ્પરને દૂધ અને પલ્લવ આપવા, વેળા આવ્યાથી દાનનું દુઃખ પ્રાપ્ત થયું-૩૫ - એક પુરમાં તે વખતે એક ભાટ રહેતો હતો તે સર્વવિંધાનિપુણ હતો, તેનું નામ તિકિ હતું, પણ તે દરિચવ્યાધિથી પીડિત હત–૩૬ તેને સાવિત્રી નામની ભાર્યા હતી તે પવિત્ર, શીલવાળી હતી, પણ એના ઘરમાં તે પવિત્રીકરણ પણ નહિ ત્યાં સ્વર્ણ રત્નની તો વાત શી -37 એ સ્ત્રી કાળો કાંબળે ઓઢીને કોઈને ઘેર છાશ લેવા ગઈ હતી૩૮ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #288
--------------------------------------------------------------------------
________________ 280 ત્યાં ઘરધણની પત્નીને તેણે સમગ્રાગ મણિમુક્તામય આભરણ - ભૂષિત એવી દીઠી-૩૯ તેને સર્વગાર પૂર્ણ અને દેવતા જેવી જેઈને કલાઈનાં ઘરેણાં પહેરનારી એવી ભાટપત્નીએ પૂછ્યું-૪૦ સુવર્ણ, રત્ન, માણિજ્ય, આદિનાં આભૂષણ કયા ભાગ્યવાને તને કરાવી આપ્યાં–૪૧ તેણે તેને કહ્યું કે મારા પ્રાણેશ્વર પતિએ કરાવી આપ્યાં, તેજ અમિતના આપનાર છે કે જેની હું અર્ધાંગના છું-જર એવું સાંભળીને પેલી પોતાને ઘેર આવી, અને ટુટલી ખાટલીમાં પડી કાંઈ કામ ન કરવા લાગી–૪૩ સ્વસ્તિક બહારથી આવે ત્યારે ખાવાનું મળે નહિ તે જોઈને બાયડીને પૂછ્યું કે આમ કેમ પડી છે?–૪૪ તેણે ધણુને કહ્યું કે હું તમારે પાલવ ક્યાં પડી? કે આવી નઠારી રહી, અને કલાઈનાં છાપાં પહેરતી રહી-૪૫ પ્રાતઃકાલે હું વાણીઆને ઘેર છાશ લેવા ગઈ ત્યાં તેની બાયડી મેતીનાં ઘરેણાં પહેરીને ફરતી હતી–૪૬ : - તેને મેં પૂછ્યું તો તેણે કહ્યું કે મારા પ્રિયે મને ઘરેણાં કરાવ્યાં– માટે હે પ્રાણનાથી તમે મને પણ કરા-૪૭ આવું તેનું કહેવું સાંભળીને સ્વરિતકિ રાજા પાસે ગયેને સ્વસ્તિ કહી બલવા લાગ્ય–૪૮ હે સ્વામી! ઉજજયિનીપતિ! મને એક સંશય પડ છે કે આપના ચશથી આખું જગત્ ધવલ થયું પણ મારું ઘર એમને એમ રહ્યું એ શું -49 : સવે સમુદ્ર દુગ્ધસમુદ્ર થઈ રહ્યા છે, નાગમાત્ર વાસુકિ થયા છે, પર્વતમાત્ર કૈલાસ થયા છે, સ્વર્ગમાં દેવતા પણ બધા સેળભેળ થઈ ગયા છે, આપને કીર્તિપ્રતાના વિસ્તરતાં એવું થઈ રહ્યું છે, છતાં મારી સ્ત્રીને કાચના ભૂષણ છે તે શા માટે મોતી થઈ જતાં નથી–૫૮ - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #289
--------------------------------------------------------------------------
________________ 281 - આ કાવ્ય સાંભળતા જ પ્રસન્ન થઈ વિક્રમે તેની નકામના પૂર્ણ કરી, એક ખારી મતી અને બે ભાર સુવર્ણ તેને અપાવ્યું–૫૧ - 4 - - તે લેઈ મહાનંદ પામતા તેણે વિક્રમને વળી વિનતિ કરી–પર . હે સ્વામિન્ મેં હાથે આપના આગળ ધર્યો તો આપે તો તે ખરી * દીજ લીધો, એટલે હવેથી હું કાઈ આગળ તેને ધરવાનો નથી–૫૩ તે દ્રવ્ય લઈને સ્વતિકિ સત્વરે ઘેર આવ્ય, દારિદ્યમાત્ર તેને ઘરમાંથી દૂર થયું અને બધું શોભતું થઈ રહ્યું–૫૪ પોતાની પ્રિયાને તેણે સુવર્ણનાં આભરણ કરાવ્યાં અને ભાત ભાતના ભોગ ભોગવવા માંડ્યા–દ્રવ્યથી દ્રવ્ય પણ આવવા લાગ્યું-૫૫ લવણ સમ નથ્થી રસે વિજ્ઞાણસો બંધ નથ્થી મરણ ભયંચ ભયાણું ખુહા સભા યણ નાથ્થી–૫૬ વ્યવસાયહ વિણુ કંઈ રિદ્ધ શુકલ ધ્યાનવિણ વંછઈ સિદ્ધ. જસ કિરતિ વંછઈ વિષ્ણુદ ણ તેહ સિરિસા નન મા થઈકાનુ*–૫૭ જેવું ધન વ્યવસાયથી વધે છે તેવું કશાથી વધતું નથી, મેઘજલથી પાક થાય છે તે સે ફૂવાથી પણ બને નથી–૫૮ . સ્વસ્તિકિ ભાટ વેપાર માટે મહાસમુદ્રમાં નીકળે, અને મહેસું ઝાઝા - માલ ભરીને તૈયાર કરી ચાલે-૫૮ પાંતરમાં ચંદ્રપુર નામના પુરમાં તે ગયે તે ત્યાં તો વિક્રમાદિત્યને વૈરી ચંદ્રશેખર રાજય કરતો હતો-૬૦ નયનીતિવિશારદ એ તે મહારંગથી રાજય કરતો હતો, હું જ છું એમ માનતા હતા, ને રેજ પિતાનાં વખાણ કરતો હત-૬૧. સ્વસ્તિકિ વહાણમાંથી બધો માલ ઉતારીને તે રાજાની સભામાં આખ્યો-૬૨ લવણ સમાન રસ નથી, વિત સમાન બંધુ નથી મરણ સમાન ભય નથી, ક્ષુધા સમાન વેદના નથી; વ્યાપારવિના ધન ઇચ્છે, શુકલ ધ્યાન વિના સિદ્ધિ ઈચ્છે, દાન વિના યશ અને કીર્તી ઇછે, તે મૂર્ણ છે એમ તાત્પર્ય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #290
--------------------------------------------------------------------------
________________ કાઈક ભેટ મૂકીને ભાટે જય જય કહ્યું અને એક ઉત્તમ કાવ્ય બેલવા માંડયં-૬૩ ' . . અભિમુખ આવેલા માણની હારથી પલ્લવિત અંબરને સમયે રણમાં તેમ દાનમાં જે મેખરે પડે છે તો કોઈ વિરલે જ!–૬૪ ભાટનું આવું બેલિવું સાંભળીને ચંદ્રશેખર દેડકાની પેઠે કૂદી પડે અને સહસ્ત્ર સુવર્ણ આપવા લાગ્ય–૬૫ - તિકિએ ચંદ્રશેખરને કહ્યું કે મારા હાથ તો વિક્રમે ખરીદી લીધેલા કે હે ભૂપાલ! યુગાંતે પણ કેઈનું દાન હું લેતે નથી, વિક્રમે દાનપાશથી મારા હાથ બાંધી લીધા છે–૬૭ આવું સાંભળતાં સ્વસ્તિકિ ભાટને ચંદ્રશેખરે પુછયું કે વિક્રમાદિત્ય કેવક છે ને તેની દાનશૂરતા કેવીક છે?–૬૮ ત્યારે સ્વરિતકિએ પ્રચંડક્તિવાળો ગધબંધ રચીને વિક્રમાદિત્યના ગુણનું કાંઈક વર્ણન કહી બતાવ્યું-૬૯ , રવિરથચક્રના ફરવામાં આવી જાય તેટલા, અને અનેક નચક્રથી આકુલ એવા સમુદ્રથી બાંધેલી પૃથ્વીમાત્રનું દારિરૂપી અપમાન વિદારી અનંત દાનપ્રભાવયુક્ત એવા પિતાના ભુજદંડથી અનંત અરિવર્ગને અખર્વ ગર્વ ભાંગનાર મહાદાનેશ્વરી કર્ણના અવતાર, ઉજજવલ ગારથી શેભતા, પ્રભુ તે કોવિક્રમ એકજ છે, જગતુમાત્રમાં અન્ય નથી–૭૦૭૧-૭૨-93 - વિક્રમ રાજાનું આવું શરત્વ સાંભળીને ચંદ્રશેખરને બહુ ગ્લાનિ થઈ આવી–૭૪ 1. અત્ર માણ=બાણ, તેમ માગણ એમ અર્થ લેઈ રણ અને અંબર બેને નિર્વાહ . * કર. પલ્લવિત અંબરને સમયે તેના પણ બે અર્થ; બાણની હારથી આકાશ ગાજી. રતું હોય તે સમયે એ અર્થ રણપર અને માગણે વસ્ત્રનો છેડે ઝાલી ઉભા હેય એ અર્થ દાત પરd. , . . . . . . . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #291
--------------------------------------------------------------------------
________________ 283 : : શુક અને તિત્તિર ગુણને લીધે જ બંધાય છે, પણ બગલાને કઈ બાંધતું નથી, માટે મૈનજ સર્વાર્થસાધન છે–૭૫ મુંચ મુચ કહેતાં એક પડે છે, મા સુંચ કહેતાં બે પડે છે, એમ બેનું પતન દેખીને મન ધાર્યું તે જ સર્વાર્થ સાધન છે–૭૬ વળી ચંદ્રશેખર રાજાએ કરાલ અને ક્રર લેન કરીને હૃદયમાં બહુ ગર્વ આણે ભાટને પૂછયું-૭૭ : અગુણી ગુણીને ઓળો નથી, ગુણી ગુણ સાથે મત્સર રાખે છે, પણ ગુણી અને ગુણરાગી એવા સરલ જન વિરલ -78 - હે ભદ્ર ! મને સત્ય કહે કે વિક્રમાર્ક્ટિની શી વાર્તા છે, બાકી માગણ તે શતગુણ કહે એ રીવાજ છે-૭૮ જોશી ભૂતને પામે છે, ચિકિત્સક પ્રાણને પામે છે, ધની હાનિને પામેછે, યાચક લાભને પામે છે, ને પ્રાકૃત લેક માનને પામે છે–૮૦ કેટલાક યથાભૂત કહે છે, જેવું દીઠું, સાંભળ્યું હોય તેવું બતાવે છે, બાકી કેટલાક કવિઓ તે બાલકની પેઠે ગમે તે લવારે હકે છે–૮૧ એમ કહ્યું તે સાંભળીને સ્વતિકિએ સેગન ખાઈ ચંદ્રશેખરને કહ્યું, કે મારે પ્રાણ જતા સુધી પણ હું ફૂડુ વચન બોલું તે નથી-૮૨ પૃથ્વીમાત્રનું ઋણ છેદનાર, દારિને તાપ ઓલવનાર, પિતાના જીવિત સુધીને પણ આપી દેનાર, શત્રુને પણ સમૃદ્ધિ આપનાર, સર્વનું દુર્ભાગ્ય, દીનત્વ દુરિત અને દુઃખ તેને હરનાર,હર્ષથી સદા પ્રસન્ન, એવો તે હે રાજન ! એક વિક્રમરાજાજ છે–૮૩-૮૪ | દૂર વસતા હોય એવા પણ સતપુરુષના ગુણ તેમના દૂત થાય છે; કેતકીને સુગંધ લેતાં જ ભ્રમર પિતાની મેળે જઈ પહેચે છે૮૫ - ત્યારે ચંદ્રશેખરે ભાટને કહ્યું કે વિક્રમ જેમ કરે છે તેમ હું પણ * : કરીશ-૮૬ એ પછી તેણે નિત્ય દાન આપવા માંડ્યાં, લેકને કણ ફેડવા માંડ્યાં, પણ એ પ્રકારે તે સાત દિવસમાં જ સમૃદ્ધિ ખપી ગઈ-૮૦ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #292
--------------------------------------------------------------------------
________________ ': અનુચિત ફલ માટે ઈચ્છા. રવજનથી વિરોધ, બલવાન સાથે સ્પર્ધા, પ્રમદાનો વિશ્વાસ,એ ચારે માથામાં શૂલ જાણવા–૮૮ ' ' : ગર્વથી ઉદ્ધત થયેલે રાજા પોતાનું માન ખંડિત થયું એમ જાણી, બહુ ઉગ્ર તપજપથી પિતાની કુલદેવીની આરાધના કરવા મંડ્યો-૮૯.. - સાત ઉપવાસમાંજ કુલદેવતા પ્રત્યક્ષ થઈને બેલી કે તેં મારૂં ઉપા 'સન શા માટે કર્યું છે?—૯૦ હે ચંદ્રશેખર! તારે જે ઈચ્છા હોય તે માગ, સર્વ લેકને સર્વ કામ - પૂરનારી હું તારા ઉપર પ્રગર નું-૮૧ છે ત્યારે રાજાએ કહ્યું માતા! જે મને પ્રસન્ન થયાં હો તો મને અક્ષય સંપત્તિ આપ કે આખી પૃથ્વીને ઋણમુક્ત કરી નાખું–૮૨ - - દેવીએ કહ્યું રાજેન્દ્ર! તારા ભાગ્યા પ્રમાણે મેં તને આપ્યું, પણ એનું જે સાધન છે તે તને કપરૂં લાગશે–૮૨ ) - તારે નિત્ય સાહસ રાખીને તારૂં શરીર અગ્નિમાં હોમવું–પછી તું સાજે થશે–એટલું કરવાનું છે–૮૪ | સર્વ કામ પૂરનારી દેવી આટલું કહીને વાન ગઈ, ને રાજાએ સળગતા કુંડમાં નિત્ય પિતાનું શરીર ઝપલાવવા માંડયું-૯૫ - પ્રસન્ન થયેલી દેવી નિત્યે તેને નવે નવું અંગ આપતી હતી, અને કેશને એ સંપૂર્ણ રાખતી હતી કે દાન કર્યા છતાં કશું ખૂટતું નહિ-૯૬ ! એમ પિતાને દેહ અને રાજા શ્રી ચંદ્રશેખરે વિક્રમ રાજાની પેઠે આખી પૃથ્વીને અતિવર્ષથી ત્રણમુક્ત કરી–૯૭ , કેટલાક દિવસ રહી, અનેક વસ્તુ લેઈ, સ્વસ્તિકિ ભાટ પિતાને ગામ ગયો-૯૮ . . . . . . . . શતલાભ સમેત તે કુશલથી પિતાના પુરમાં આવ્યો અને વિક્રમાકિનાં દર્શન માટે ઉજજયિની તરફ ગયે-૯૮ તેને દેખતાં જ વિક્રમે કુશલ પૂછ્યું અને કહ્યું કે બહુ દિવસે તું જણાય તે ક્યાં આવ્યો હતો ?-100 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #293
--------------------------------------------------------------------------
________________ . 285 તેણે કહ્યું કે વ્યાપારાર્થે ચંદ્રપુરદ્વીપમાં હું ગયો હતો? ત્યાં કેટલુંક રહીને હમણાં આપે-૧ હે ભાટી તે ત્યાં શું આશ્ચર્ય દીઠું તે મને કહે કે તે સાંભળી મને, હર્ષ થાય-૨ આવું પૂછયું ત્યારે સ્વરિતકિએ કહ્યું કે ચંદ્રકાંતપુરમાં ચંદ્રશેખર નામે રાજા છે–3 તે તમારી સ્પર્ધા કરે છે, નિત્ય દાન કરે છે, પૃથ્વીને ઋણમુક્ત કરે છે, ને મનવાંછિત પૂરે છે–૪ પણ હે નરનાયક ! તેને એક મહાકષ્ટ છે કે તેને દેવતાગૃહમાં અગ્નિકુંડને વિષે પિતાનું શરીર નિત્ય હેમવું પડે છે–પ - દેવતા પ્રસન્ન થઈને નવું શરીર આપે છે અને અક્ષય ભંડાર આપે છે, પણ એ દુઃખથી તે બીચારો દૂબળ થઈ ગયે છે-૬ દાન માટે, પોતાની કીર્તિ માટે, ને તમારી બરાબરી કરવા માટે, તે પિતાના શરીરને હોમ આપે છે એજ કૈતુક છે–૭ ત્યારે વિક્રમે મનમાં વિચાર કર્યો કે અહો આ રાજા બે મહટે. કહેવાય ને સાહસૈકશિરોમણિ ગણાય-૮ નિત્ય પરોપકારાર્થે જે પિતાનો જીવ નકામો કરે છે તે આખી પૃથ્વીમાં ઉત્તમ કહેવાય, ને બીજા બધા તો મધ્યમ કે અધમ ગણાય-૯ : સૂર્ય સર્વના અંધકારને દૂર કરે છે તે ની આજ્ઞાથી? રસ્તે છાયા કરવા * માટે વૃક્ષોને કે, ણે પ્રાર્થના કરી છે. વૃષ્ટિ માટે નવીન મેઘને કણ અથવા કરે છે. પણ એજ પ્રકારે પરહિત સાધવામાં પુરુષો બધપરિકર રહે છે-૧૦ મૃગાંગનાનાં નેત્ર કેણે આંયાં છે. મેરનાં પીછ કોણ ચીતરે છે. - લનાં દલને કેણ રચે છે? કુલીનને કણ વિનવવા જાય છે?–૧૧ રત્નાકર પિતાનાં રત્નને શે ઉપયોગ કરે છે. વિંધ્યાચલ હાથીઓને - શું કરે છે. મલયાચલ શ્રીખંડને કથા વાપરે છે.–સપુરુષની સમૃદ્ધિ માત્ર પરોપકારાર્થે છે-૧૨ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #294
--------------------------------------------------------------------------
________________ 0 0 14 286 . એ સાહસી એ પિતાનો દેહ અગ્નિમાં હેમે છે, પણ હું સર્વ જગતના કષ્ટને હરનાર છું, તો ચંદ્રશેખરનું આવું દુઃખ હું ન ભાંગી શકે ત્યાં સુધી મારું વ્રત મિથ્યા કહેવાય-૧૩-૧૪ - એમ કહી ગપાદુકાએ ચઢી શ્રીવિક્રમાદિત્ય ક્ષણમાં જ ચંદ્રપુર , પહે -15 . રાજ્યાધિષ્ઠાયક દેવીના મંદિરમાં જઈને જરાક ઉભે, તો ત્યાં જેને વિષે રાજા દેહ હેમે છે તે કુંડ -16 વિક્રમા મનમાં વિચાર કર્યો કે દાન, રણ, અને દીતિકાર્ય એટલાં કાર્યમાં વિલંબ કામને નહિ–૧૭ - મહાકષ્ટ અને ભહુ યાચના કરવાનું દુઃખ પમાડીને અથીને જે કાંઈ આપવું તેથી દાતાનું પુણ્ય લેપ પામે છે–૧૮ * . જે કરવું તે પછી એ કરવું ને પહેલું એ કરવું, જે ન કરવા જેવું છે તે પહેલું એ ન કરવું ને પછી એ ન કરવું–૧૯ એ નિશ્ચય કરીને રાજા પિતાનો દેહ જેવો દેવતામાં હોમવા જાય છે કે દેવતા પ્રત્યક્ષ થઈ–૨૦ હે ત્રિભુવનશ્રેષ્ઠ ! નરોત્તમ પાધિપ પપપૈકળતા તારા ઉપર હું પ્રસન્ન છું એમ તે બેલી-૨૧ હે ભૂપ!તું શા માટે દેહ હમે છે? હું તારી ઈચ્છા પૂર્ણ કરવા તૈયાર છું, તારે જે માગવું હોય તે ભાગ–૨૨ ત્યારે વિક્રમે કહ્યું કે મારા ઉપર પ્રસન્ન છે તે આ ચંદ્રશેખરને જે અગ્નિમાં પડવું પડે છે તે બંધ કરા–૨૩ એજ મારી ઈચ્છા છે કે એ રાજા ઉપર કૃપા કરે ત્યારે દેવીએ કહ્યું જ એમ કરીશ-૨૪ . આ મારૂં ને આ પારકું એવી ગણના તે સાંકડા ચિત્તવાળા નીચને હોય છે, બાકીજે ઉદારચરિત છે તેને તો આખી પૃથ્વી એજ પિતાનું કુટુંબ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #295
--------------------------------------------------------------------------
________________ 287 - તે વખતે ત્યાં જ એ, દેવતાએ, વંતરાએ, માલેશ્વર શ્રી વિકમની બહુ પ્રશંસા કરી–૨૬ ' અહ સત્પષોને આ કઈક અસકિક અને મહા કઠોરતા ચિત્તમાં + રહેલી છે કે સામો માણસ પ્રત્યુપકાર કરશે એવી બીહીકથી, ઉપકાર કરી તાની સાથે વેગળા ખશી જાય છે–૨૭ ચંદ્રશેખરને આ ઉપકાર કરીને, પૂજય એવા ગુણને આગાર વિક્રમ પિતાને દેશ આ -28 સદા અક્ષય એવો નિધિ પામીને ચંદ્રશેખરે આખી સમુદ્રાંત પૃથ્વીને અનૃણ કરી નાખી–૨૯ અગ્નિમાં હોમાઈ પ્રાપ્ત કરેલ વર બળી મરતા એવા ચંદ્રશેખરને આપે એવા વિક્રમની બરાબર કોણ હોઈ શકે?--૩૦ એમ કહીને સુપ્રભાએ માલવાધીશ શ્રી ભેજને કહ્યું કે તમારામાં જો આવુંઔદાર્ય હોય તે સિંહાસને બેસે-૩૧, ઉત્તમ ભૂપાલ શ્રી વિક્રમાર્ક જેવા ગુણજ્ઞના ગુણોત્કરનું આ પ્રકારનું કીર્તન સાંભળીને વિબુધજનવૃંદથી પરિવૃત એ શ્રી ભોજરાજા પિતાને સ્થાને ગ–૩૨ શ્રી રામચંદ્રસુરિકૃત શ્રીવિક્રમાર્કના સિંહાસનપ્રબંધની સત્તરમી કથા પૂર્ણ થઈ–૩૩ ઇતિ સિંહાસનબ્રાવિંશિકાની સત્તરમી કથા સંપુર્ણ - ફરીથી સારૂ મુહૂર્ત લઇ ભોજરાજ સર્વ સામગ્રી કરાવીને સભામાં આવ્ય–૧ એ ઊત્તમ સિંહાસનની પ્રદક્ષિણા કરીને ક્ષેત્રાધિષ્ઠાયક દેવીની ભકિત પૂર્વક પૂજા કરી- પાંચ લોકપાલને નમસ્કાર કર્યો, દેવતાની સ્તુતિ કરી, સર્વે સાધુને વંદન કર્યું, અને સિંહાસનની પાસે આવ્યે-૩ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #296
--------------------------------------------------------------------------
________________ 288 * આવીને ચારુવચન છે કે હું લે !'જે તથ્ય કહું છું તે સાંભળો અતથ્ય હું કદાપિ કહેતો નથી–૪ * : દેવહીન દેવગ્રહ શોભતું નથી, તેમ કહીન મહા વૃક્ષ, કે ધનહીન વહેવાીઓ પણ શોભે નહિ–૫ - * . શીલડીન નારી, નાયક વિનાનું સૈન્ય, ગુરુહીન ગ૭, જીવહીન કલેવર, વસ્તુહીન ઉત્તમ વાસણ, ઘી વિનાનું દૂધ, દયાહીન ધર્મ, વાસ વગરનું ઘર, વિદ્યાહીન વિપ્રવર, ક્રિયાહીન મુનીશ્વર, ઘંટાહીન ગજેન્દ્ર, બલહીન અશ્વ, તે બધાં જેમ શોભતાં નથી, તેમ ભૂમિપતિ વિનાનું આ સિંહાસન પણ ખાલી રહી શેભતું નથી-૬-૭-૮-૯ -. માટે તમને નમરાર કરી, દેવતાની સ્તુતિ પૂજા કરિ, હું આ સિંહાસને બેસું છું; તમે મારાં સાક્ષી રહેજ–૧૦ . : એવું કહીને ભોજરાજા જે બેસવા જાય છે તેવી અઢારમી ચંદ્રમુખી પૂતળી બોલી ઊઠી–૧૧ . હે માલવભૂપાલ ! અશેષ મંડલના પાલન કરનાર ! આ આસનને તો અડકવું પણ તમારે કામનું નથી–૧૨ તમે લોક અને લેકપાલને સાક્ષી રાખવાનું જે કહ્યું તે ઠીક છે પણ જે ખરી વાત છે તે સમજો–૧૩ . મૃગેન્દ્રના ભવ્ય આસન ઉપર જંબુક શોભતો નથી, કર્પરને સ્થાને લવણ શેભનું નથી, સુવર્ણ ભાજનમાં તુષભ શોભતું નથી–૧૪ જિતેંદ્રથાને કેઈ સુદ્ર, ખરને દ્રાક્ષ, રંક માથે છત્ર, હાથી ઉપર શત્રાક, શોભે નહિ-૧૫ જેમ શર્કરેદકમાં વાલુકા ન શોભે, જેમ સુવર્ણ આભારણ ઉપર ચૂર્ણ નથી શોભતું, તેમ પૂજયતમનું સ્થાન અને પૂજા એવું જે સિંહાસન તે ઉપર તમે પણ શેભી શકે તેમ નથી–૧૬–૧૭ . : વિપુલ, નિર્મલ, અને તે જોયુક્ત એવો મણિ તેને જે કંઈ કલાઈમાં જડે તો તે કાંઈ બેલવાને નથી કે રેવાનો નથી, માત્ર તેવી જતા કે નારોજ તેમાં દેષ નીકળે છે–૧૮ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #297
--------------------------------------------------------------------------
________________ 289 - તમારા દાક્ષિણ્યને લઈને અમને તમારા ઉપર પ્રીતિ આવે અને અમે કદાપિ તમને હા કહીએ તે લોક અમારી પણ નિંદા કરે-૧૮ - સકલકામના પૂર્ણ કરનારે, મનના મનોરથ સાધી આપનારે, એ વરદેવમણિ તે પારકાને ગળે લટકે, તેમાં તેમ લટકાવનારને જ દેશ છે–૨૦ માટે અમે જેનાં અધિષ્ઠાતા છીએ એવા આ ઉત્તમ સિંહાસને જે વિક્રમાદિત્ય જે હોય તે જ બેસે-૨૧ ત્યારે ભેજરાજે ચંદ્રમૂખીને કહ્યું કે યોગ્ય છે, આટલાજ માટે મહાત્મા શ્રી વિક્રમે તમારું અવલંબન કર્યું છે–૨૨ - તમે પક્ષે પણ તેના ગુણ ગાઓ છો તે કહો કે, તે ભૂપાલ કેવો હતો ને તેની ગુણાઢયતા કેવી હતી ?.-23 ચંદ્રમુખી દેવીએ કહેવા માંડયું– હે નરનાયક ! સાંભળે, તમને વિશ્વવિખ્યાત એવો શ્રવિક્રમને ગુણત્કર્ષ સંભળાવું-૨૪ દારિજીથી પીડાતા એવા કોઈકની ભાર્યાનું મનોવાંછિત પૂર્ણ કરવા માટે, પોતે સૂર્ય પાસેથી પ્રાપ્ત કરેલાં એવાં ઉત્તમ બે કુંડલ રાજાએ આપ દીધાં-૨૫ ' ઉજજયિનીમાં આદિત્યથી બેવડા પ્રભાવવાળે શ્રીવિક્રમ રાજા રાજ કરતે હતો–રદ એક વખતે પ્રતીહારે પ્રથમ નિવેદન કર્યા પ્રમાણે કોઈ એક વદેશિ. પુરુષ તેની સભામાં આવ્યું.-૨૭ તેની વિક્રમે આસનાદિથી સંભાવના કરી; જે ભવ્ય છે તેણે ભ૦ અભવ્ય સર્વ પ્રતિ વિનયંતત્પર રહેવું -28 ' ચર, ચાંડાલ, શત્રુ, મિત્ર, પિતૃઘાતક, વૃદ્ધ, યુવા, ગમે તે 5 અભ્યાગત સર્વને ગુરુ છે. 29 કથાશ્રિત વિગ્રહવાળા, વિગ્રહથી પરિત્યક્ત, વિષયમુક્ત, એવા - પાથને રાજાએ કહ્યું -30 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #298
--------------------------------------------------------------------------
________________ તમે ક્યાંથી આવે છે? તમે શાં શાં કૌતુક જોયાં? કયા દેશમાં કયું આશ્ચર્ય છે? એ આદિ વૃત્તાંત મને કહે-૩૧ * તેણે કહ્યું હે રાજેદ્ર ! મારી વાત સાંભળો, હું સોળ વર્ષનો થયો ત્યારથી દેશાવર ફરૂં છું--૩૨ શતદેશમાં હું ભમે, સહસ્ત્ર કેતુક મેં જોયાં, ને આશ્ચર્ય તો લાખે દીઠાં--૩૩ - દેશે દેશે નવું આશ્ચર્ય, ગામે ગામે નવું કેતુક, ને તીર્થે તીર્થે ન પ્રભાવ, એમ જોતો હું અત્ર આ છું-૩૪ : - સાત વષ ફરી ફરીને હું સંતોષી અને શાંત થયો છું, પણ હે સ્વામિન | ભમતે ભમતે મેં ઘણા તુક જોયાં છે-૩૫ અસંભાવ્ય, અનાત, મહાશ્ચર્યકારક, મનોહર, દયાનંદકારક, ‘દેવતાનિર્મિત, એવું મેં પ્રત્યક્ષ દીઠું; પણ કહી શકાય તેમ નથી, કહેતાં કોઈ ખરૂં માને એમ નથી.-૩૬-૩૭ છે જે પ્રત્યક્ષ થાય તેને અસંભાય ન જાણવું, જેવું વાનરસંગીત, તેવી તરતી શિલા-૩૮ - એક પુરમાં પૂર્વે એક વહેવારીઓ રહેતો હતો, તે ધનની આશાથી : વહાણમાણે વેપાર અર્થે ફરતો હતો-૩૮ તેણે એક સ્થલે બત્રીશ હાથની શિલાને તરતી જોઈ, તે પછી જે લેવાનું તે લઈને ઘેર આવ્ય–૪૦ - ભેટ લઈને રાજાને મળવા ગયો ત્યાં રાજાએ પૂછ્યું કે, હે વણિગ્રર! . શું આશ્ચર્ય તમે દીઠું ?--41 તેણે કહ્યું સમુદ્રમાં એક મહટી શિલાને તરતી દીઠી, એ વાત ખોટી હોય તે મારે એક લાખ હરવા–જર ત્યારે રાજાએ કહ્યું કે, જે એ વાત ખરી પડે તો મારે લાખ આપવા માટે તમે કઈ સાક્ષી લાવે-૪૩ - વાણીએ કહ્યું, મારા પિતા છે તેમણે એ શિલા પ્રત્યક્ષ દીઠી છે; પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #299
--------------------------------------------------------------------------
________________ 291 એ વાણીઆના બાપે તો પૂછતાં કહ્યું કે નાથ ! હું કાંઈ જાણતો નથી અસંભાવ્ય જણાય છે-૪૪ રાજાએ લાખ લઈ લીધા; એટલે પાછો વહાણે ચઢયો ને વાનરશ્રીપમાં ગયો તે ત્યાં કેતુક દીઠું-૪૫ પંચશબ્દાદિવાદિ=સમેત તથા તાલ માન આદિ સમેત છપ્પન ડેટિ તાલનું નાટક જોયું-૪૬ ' તેમાં મધ્યે એક મહાવાનર હત; તેને તેણે કહ્યું તમે મોટા દેવ છે, હું એક યાચના કરું તે આપે-૪૭. . મને અનુગ્રહ કરવા માટે એક વાર ઉત્તમ નાટક કરવું ને જય હું તમારું સ્મરણ કરૂં ત્યાં તમારે આવવું-૪૮ ) તેણે રવીકાર કર્યો એટલે વાણીઓ પિતાને ગામ આવ્યું, ને રાજાને મળવા ગયે તો છું રાજાએ કૌતુક શું જોયું? એમ પૂછયું--હું , - વાણીએ કહ્યું હે નરેશ્વર ! મેં વાનરોનું ઉત્તમ નાટય જોયું, તે સાંભળી રાજાએ બે લાખની હેડ કરી–પ૦ વાણી પાસે સાક્ષી માગે તે વાણીએ કહ્યું સાક્ષીનું શું કામ છે કે પ્રત્યક્ષ બતાવું-પી. વાણીઆએ ભક્તિપૂર્વક આરાધના કરી કે વાનરયૂથ આવ્યું, અને નાટક કરીને સ્વસ્થાને જતું રહ્યું–પર પછી વાણીઆએ પોતાના પિતાને કહ્યું કે તમે સત્ય કેમ ના કહ્યું કે ત્યારે તેણે કહ્યું કે જે અસંભાવ્ય છે તે પ્રત્યક્ષ કેમ કહેવાય?–૫૩ માટે, હે સ્વામિનું ! મને વિશ્વાસ થાય એવાં ઘણાં આશ્ચર્ય મેં જોયાં. છે છતાં અપના આગળ કહી શકતો નથી–૫૪ - એવું સાંભળી વિક્રમાકે કહ્યું છે ભાઈ ! તમે જે અછૂત જોયું હોય તે યથાર્થ કહો–પપ . . . . . . એમ પૂછયું ત્યારે પાથે કહ્યું કે એકાગ્રચિત્તે સાંભળે, ઉદયાલને મરતક, લંકાસાગરની પાસે, સુવર્ણ અને રત્નનું એક ચૈત્ય છે તેમાં ભવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #300
--------------------------------------------------------------------------
________________ 292 નેશ્વરીનું સ્થાન છે, તે દેવીને દેવતા સુદ્ધાંત પણ માને છે, ને તે સર્વને વાંછિતાર્થ આપનારી છે–૫૬-૫૭ ત્યાંના લેક એમ કહે છે કે, આ રાવણની ગોત્રજા છે, પ્રત્યક્ષ કમે વલિ જેવી ચિંતિતાફલપ્રદ છે-૫૮ પ્રાસાદના પૂર્વ ભાગે, પ્રતોલી દ્વારની પાસે, દેવીની સન્મુખજ અતિ ઉત્તમ સરેવર આવી રહેલું છે-- 59 ચંદ્રકાંત પથ્થરથી તે બાંધેલું છે, રમ્ય છે, પ્રીતિકર છે, દેવસ્થાનોથી, ઘટિ મંત્રથી, બલાકાઓથી તે બહુ શોભી રહેલું છે--૬૦ * વિચિત્ર જલપૂર્ણ એવાં જલાશયો તેની આસપાસ આવેલાં છે,ને તે સરોવર પે.તે વિબિંબ જેવું વર્તુલાકાર છે-૬૧ - રક્ત, નીલ, હેત, આદિ ઘણી જાતનાં કમલોના સરસ સુગંધ ત્યાં વ્યાપી રહેલા છે-૬૨ - કલહંસના નાદ, અસરાનાં ગાન, તથા કલ્લેલના રવથી, ત્યાં સુંદર શબ્દ થઈ રહ્યા છે, ને કચરાનો તો ત્યાં લેશ પણ નથી-૬૩ . . દમમાં બેઠેલા હંસોએ પાંખો ફફડાત્રવાથી હાલમાં કમલપત્રે કરીને તરંગે નાચવા માંડે છે; એવા અતિગંભીર જલથી પૂર્ણ બકુલના ગ્રાસ માટે આતુર મર્યથી આકુલ કીનારાનાં વૃક્ષોની છાયામાં વિહરતા સ્ત્રીજનનાં ગીતથી સુંદર; ને તે સર્વને તાલ આપતાં હોય એમ નાચતાં ચક્રવાકસમેત, એવું એ રોવર અતિ રમણીય છે -64 મણિમુક્ત પ્રવાસાદિની ત્યાં ખોટ નથી, ને તેથી મોટા ક્ષીરસાગર જેવું તે સરવર જય છે-૬૫ તે સરોવરમાં મધ્યભાગે અસ્તદેવનું સ્થાન દેવતાઓએ પંચ પ્રકારનાં રત્ન તથા સુવર્ણથી રચેલું છે.-૬૬ જલની અધિષ્ઠાયક એવી દેવી જલમાં તે પ્રાસાદમાં રહે છે ને તેનું નામ :નાદેવી છે-- 67 તેની આગળ જલમથે રહેલે, ને પાતાલ સુધી પેલે, સુવર્ણરતંભ સુવર્ણાદ્રિ જે આવી રહેલે છે-૬૮ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #301
--------------------------------------------------------------------------
________________ ર૯૩ તેના ઉપર ચાર બારણાંવાળી, રત્નરતંભથી શોભતી, ચાર ઝરૂખા સમેત, માણિજ્યના શિખરવાળ, સુવર્ણ દંડ તથા વૈર્ચ મહિના કલશ હિ, એવી ખંડી સુંદર વિમાનની પેઠે શોભી રહેલી છે-૬૯-૭૦ - તેમાં છત્ર ચામર સમેત તથા વિચિત્ર પૂતળીઓ યુક્ત એવું રમ્ય સિંહાસન આવી રહેલું છે-૭૧ તે ભવસિંહાસન જે ઇંદ્રાસન જેવું છે તેમાં એક અદ્ભુત સુવર્ણ પા લક્ષદલનું આવેલું છે.-૭૨ તે નિરંતર ખીલેલું જ રહે છે, અતિ પ્રસન્ન છે, તેનાં દલ વિડૂર્યમણિનાં છે, અતિ સુગંધિમય અને સુંદર છે, તથા તેજથી તો સૂર્ય કરતાં પણ અધિક છે-૭૩ . એવું મહા આશ્ચર્ય મેં પાળ ઉપર રહીને દીઠું, પણ તેમાં હજી જે અસંભાગ્ય કેતુક છે તે સાંભળ-૭૪ સૂર્યોદય સમયે તે મહાતંભ જલ બહાર દેખાય છે, ને જેમ જેમ સૂર્ય ઉંચે ચઢે છે તેમ તેમ રતંભ પણ બહાર આવી જાય છે–૭૫ મધ્યાહ સમયે સંબિંબને અડકે છે, ને સૂર્ય પશ્ચિમાભિમુખ થાય એટલે પોતાની મેળે જ ઘટવા માંડે છે.-૬ આથમતી વખતે જલ બહાર જરાક રહે છે, તે પછી વધતો એ નથી કે ઘટતો એ નથી ને આખી રાત તેમને તેમ રહે છે-૭૭ ત્યાંના રંક, રાજા, દેશ દેશાવરથી આવેલા લેક સ્ત્રી, બાલક તે કૌતુક દેખે છે.-૭૮ bઈ ધર, સાહસવાળા, વિર્ય અને વિક્રમ પૂર્ણ, તે તંભ ઉપર ગમે તે ઉપાયે કરીને જાય છે-૭૯ * અને પ્રભાત સમયે પેલા કમલમાં બેસીને પછી ઉપર ચઢે છે.-૮૦ - કેટલીક પ્રાણપરિત્યાગનો પ્રસંગ જાણતા છતાં સાહસ કરીને આગળ જાય છે, કેટલાક તાપથી તપીને અધવચથી જ પડે છે--૮૧ - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #302
--------------------------------------------------------------------------
________________ 294 . . કેટલાક પડેલામાંથી કોઈ જીવે છે, બાકી બીજા ઉપર ગયેલા તે બળીને મરણ પામે છે, + + + +--82 * પણ હે રવામિન! દઈએ સૂર્યમંડલમાં પહેચી શકતું નથી--એ પ્રમાણેનું આશ્ચર્ય મેં દીઠું છે-૮૩ મારે તીર્થયાત્રા કરતે કરતે શત્રુંજય તીર્થ ઉપર જવું છે, એ તીર્થમાં - જનાર મુક્તિ પામે છે.-૮૪ મંત્રમાં પરમેષિમંત્ર મહાન છે, તીર્થમાં શa જય છે, દાનમાં પ્રાણિયા છે, ગુણમાં વિનય છે. બ્રહ્મવતમાં વ્રત છે, નિયમમાં સંતોષ છે, તપમાં શમ છે, તવમાં સદર્શન છે, અને પર્વમાં સર્વજ્ઞાતિ જે તે છે–૮૫ કલ્યાણકમલાકેલિના કારણ, ને કર્મનું વારણ કરનાર, એવા શત્રુજયના મંડન શ્રી નાભેયજિનને નમન કરૂં છું–૮૬ હે શ્રી નાભેયી અમિત ગુણવાન ! આ લેકમાં અથડાતો એ હું તેનાં નેત્ર હે પાદેય કર્મને વિષે ઉઘાડ–૮૭ સંસારરૂપી અરણ્યમાં ભટકતાં, અને શુભ કર્મ કરતાં, પણ આપે પ્રભુરૂપ છાયાવૃક્ષ મને પ્રાપ્ત થયું નહિ.-૮૮ અહો ! કયારે દુરાગ્રહ તજીને, કામરાગાદિ વિકાર તજી, ઉદાસીન થઈ, આખું જગત્ તન્મય દેખીશ !--89 શ= મિત્રને સમાન ગણત, તૃણ ઐણને એક જાણો, આત્માને આત્માથી જેતો કયારે જિનાગ પામીશ--૦૦ શાંત શત્રુંજય તીર્થ ઉપર કાયોત્સર્ગથી સ્થિત એવા હું ઉપર કયારે કલવિંક પક્ષીઓ કેવલ સ્થાણું જાણી પિતાની સ્થિતિ કરશે.-૯૧ તે તીર્થમાં જઈને મારા દેહને હું પાપ સંતાપથી નિર્મુક્ત કરવા ધ્યાન આદરીશ ને દેહત્યાગ કરીશ!--૯૨ તીર્થ તે બહુ છે, સ્થાવર, જંગમ, મિશ્ર, કામિતપ્રદ, કેતુકારક, + મૂલમાં આટલું તૂટક છે.. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #303
--------------------------------------------------------------------------
________________ ઘણું છે; ધર્મ, અર્થ, કામ મોક્ષપ્રદ ઇત્યાદિ હે ભૂપાલી મેં ઘણાં જેવ છે--૯૩-૯૪ . રસ્થાવર તે જે શાશ્વત હોય તે, જંગમ તે જે પુરુષાશ્રિત હોય તે કામિતપ્રદ તે વ્યંતરાશ્રિત હોય ... . . -95 . : મસ્તક, હા, પગ, હાથ આદિ છેદેલાં જયાં હોય છે... શરીર કંપારી વછૂટે . તે કૌતુકપ્રદ જાણવું-૯૬ * ધર્મદ તે ચિત્યશાલાદિ, સ્વાર્થ તે ગોત્રજાદિ, કામદ તે છિન્નપુચિ કારક, મેક્ષદ તે સિધ્ધક્ષેત્રાદિ રૈવતાદ્રિ આદિ, એ બધાં છે પુરુષોત્તમ મેં જોયાં છે–૯૩–૯૮ પણ હે ભૂપાલી તમારા વિના જંગમ તીર્થ મેં દીઠું નથી, દેવ દાને સર્વમાં એક તમેજ છે-૮૯ એમ કહીને એ પાંચ વિધાના બલથી આકાશમાર્ગ, જાણે રાજ દાન કરશે એવા ભયથી વિશંકિત હોય તેમ, ચાલ્યો ગયો--૧૦૦ . નિરીહ પુરુષને રાજા કે રંક, શત્રુ કે મિત્ર, મણિ કે માટી, ભાવકે મોત બધે સરખી બુદ્ધિ રહે છે ? તે પછી શ્રીવિક્રમાદિત્ય ગપાદુકાએ ચઢીને મહિમાવિત એવ ઉદયાચલતીર્થ ઉપર ગ--૨ . સર્વને વિક્રમરાજાએ અજણ્યા થઈ પૂછ્યું કે, ભાઈ તમે સર્વ કય જાઓ છે ? --4 પાપને નાશ કરવા માટે અમે કામિત તીર્થ તરફ જઈએ છીએ, એ તેમને એક જે વિશારદ અને નિપુણ હતો તેણે કહ્યું : ત્યાં એક મહાશ્ચર્યું છે તે અમે જઈશું, સુવર્ણને એક સ્તંભ જલ માંથી નિત્ય વધે છે ને ઘટે છે-૬ : વિક્રમે કહ્યું ખરી વાત છે. વિદેશગમનથી જ તુક જોવામાં આ છે, જે લેક વિદેશ જતા નથી તે સર્વ કૂપમંડુક છે-૭ . 1. આ બે લોકમાં જે પર પડેલાં છે તે ભૂલમાં પણ તેમજ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #304
--------------------------------------------------------------------------
________________ ' એમ ચાલતાં રાજા સલેકસમેત એ મહાતીર્થમાં ભવનેશ્વરીમંદીર આગળ આ-૮ * જેવું સાંભળ્યું હતું તેવું જ દીઠું, કાંઇક વધારે દીઠું પણ ન્યૂન નહિ, જે યુણ્યાત્મા છે તે તે યથાર્થેજ વદે છે.-૮ શુદ્ધ અંત:કરણવાળે રાજા પ્રાતઃકાલે સરોવર આગળ ગયો અને સૂર્યોદય વેલાએ તંભ પાસે પહોચે --10 - તે તંભ ઉપરના લક્ષદલવાળા પદ્મમાં પોતે બેઠે, એટલે સૂર્ય ચઢતો ગમે તેમ સ્તંભ વધવા લાગ્યો-૧૧ સૂર્યમંડલ સુધી પહોંચે ત્યાં તે તાપથી મૂછ પામી ગયો, પણ સૂર્ય તેનું પરાક્રમ જોઈ પ્રસન્ન થઈ અમૃત છાંટી અશ્વાસન કર્યું- 12 એટલે શુદ્ધિ આવતાંજ રાજાએ પ્રત્યક્ષ અંઘકાર નાશક દેવ શ્રીસૂચદેવને નમસ્કાર કર્ય-૧૩ શાસ્ત્ર માત્ર અપ્રત્યક્ષ છે, તેમાં તો એક વિવાદ કરે એજ પ્રામ છે, પણ જેના સાક્ષી ચંદ્ર અને સૂર્ય છે એવું જતિષ શાસ્ત્ર તેજ પ્રત્યક્ષ છે--૧૪ અન્ય જનમમાં જે શુભાશુભ કર્યું હોય તેનું ફલ બતાવી આપનારું અંધકારમાંથી વસ્તુ બતાવી આપનાર દીપ જેવું, આ શાસ્ત્ર વિજયી છે-૧૫ હરિહરાદિદેવ કદાપિ પ્રત્યક્ષ નથી, સૂર્ય અને ચંદ્ર તથા મેઘ જગતવત્સલ છે તે સદા પ્રત્યક્ષ છે--૧૬ - વિક્રમાદિત્યે સૂર્યને નમન કર્યું અને અતિ ઉત્તમ એવી સગુણાન્વિત સ્તુતિ કરી-૧૭ જેનાથી જ્ઞાન અને કરણરૂપ રવભાવની પ્રવૃત્તિ છે, જેને બાહ્ય રૂપથી કશું આવરણ નથી, જેના પરત્વે શબ્દ અને અર્થ મિથ્યા છે, જે તવરૂપ છે, એ જે જીવરૂપ નિત્ય અને તનુથી વિભક્ત તે ચિકૂપ આકાશને હું રતવું છું-૧૮ ચક્ષુ શ્રવણ રસના ઘાણ વદ્દ, વાક્ પાદ પણિ પાયુ ઉપસ્થ, તથા મન બુદ્ધિને અહંકાર સર્વની સ્થિતિ જેના થકી છે, જે બાહ્ય તેમ આંતર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #305
--------------------------------------------------------------------------
________________ 287 આખા જગતનો પ્રકાશક છે, એવા દ્વાદશાત્મા શ્રી માર્તડ સકલકરુણનિધિને શરણે આવ્યો છું--૧૯ જે અનાધનંત છે, છતાં અતનુ છે, અગુણ છે, આથી પણ અણુ છે, મહાનથી પણ મહાન્ છે; વિશ્વાકાર, સગુણ ઇત્યાદિરૂપે અંગસહિત કે અંગરહિત કલ્પ છે; એમ નાના પ્રકારની પ્રકૃતિ દર્શાવતા કેવલ પ્રકાશરૂપ આદિત્યને નિત્યે નમન કરું છું-૨૦ આવી સ્તુતિ ઉપરથી દ્વાદશમા શ્રઆદિત્ય વિક્રમાર્કને પ્રયન્સ થઇ અતિ ચાસ વચન બેલ્યા--૧૧ - હે વિક્રમાદિત્ય રાજા ! તારા સાહસથી પ્રસન્ન થયો છું, તારા મનથી તને જે ઇષ્ટ હોય તે વર માગ-૨૨ : આવું કહ્યું ત્યારે વિક્રમે ભારકરને વિનતિ કરી કે, હે પ્રભો ! આજ પયંત મેં કોઈની પાસે યાચના કરી નથી-૨૩ " માટે, હે જગપ્રદીપ! ભગવાન્ શ્રી ભારકર ! હું શું યાચું ? તમારાં દર્શન થયાં એટલે બીજાં કાંઈ ભારે ચાચવાનું નથી૨૪ ભાસ્કરે કહ્યું છે નિરીહ નાયકત્તમ ! દેવતાનું દર્શન યુગાંતે પણ વૃથા નથી થતું- 25 . - નિત્ય એક ભાર સુવર્ણ આપનારાં એવાં આ બે કુંડલ તને હું પ્રસન્ન થઈને આપું છું તે લે-૨૬ અમૃતને આહાર કરવાથી સુધા તૃષાથી મુક્ત થયેલે રાજા જેમ ગયો હતો તેમજ અસ્ત સમયે પાછો આવ્ય-૨૭ . - આ પ્રકારે કૌતુક જોઈ, વનપાવડીએ ચઢી, ને પેલાં કુલ લઈ રાજા પિતાના પુર ભણી જવા નીકળે-૨૮ . રસ્તામાં જતાં તેણે એક ચિતા સળગતી દીઠી અને અતિ કંગાલ હાલતમાં સ્ત્રીપુરુષને તે પાસે દીઠાં--૨૯ દયાપૂર્ણ રાજાએ ત્યાં આવી તપાસ કરી તે તેને આશ્ચર્ય એ થયું કે, આમને કશે રોગ તે છે નહિં છતાં શા માટે બળી મરતાં હશે-૩૦ 38. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #306
--------------------------------------------------------------------------
________________ , ત્યારે વિક્રમે પૂછયું કે તમે શા માટે અગ્નિમાં તમારો દેહ બળી નાખવા તૈયાર થયાં છે ? -31 * દરિવથી ડાયલા પુરુષે કહ્યું કે મારી સ્ત્રી મને એમ કહે છે કે - ઘરેણાં લાવો.-૩૨ - - સ્ત્રીહઠ અને બાલહઠ જગમાં કેઈથી જીતાઈ નથી, રક્ત કે - વિરક્ત ઉભયથા પણ નારી જીવિતહારિણી છે--૩૩ પ્રાણથી પણ અતિવલ્લભ એવી આને મેં કહ્યું કે, હે ભદ્ર! ઉપાય બતાવે તો કનક મેળવવા યત્ન કરીએ--૩૪ એણે કહ્યું કે આ કામદતીર્થ છે, ત્યાં આવીને જે અગ્નિ સાથે તેને ઈદ્ર પ્રસન્ન થાય છે.-૩૫ એટલા માટે હે ભદ્ર ! મેં આ ચિતા કરી છે, પણ એમાં પેસતાં ભય લાગે છે, કેમ કે યુગાંતે પણ જીવવું ન ગમે એવું ન બને.-૩૬ - અતિદયા પેદા થવાથી વિક્રમે એક ભાર સુવર્ણ નિત્ય આપનારૂં એવું સૂર્યથી પ્રાપ્ત કરેલું કુંડલઢું આપી દીધું 37 ભાર સુવર્ણ આપનાર આવાં કુંડલ જેણે અર્થીને આપી દીધાં એવા " વિક્રમની બરાબરી કેણ આવી શકે ?--38 : - એમ કરીને રાજા પિતાની પુરીમાં ગ; એમ હે ભોજરાજા ! જે તમારું પરાક્રમ બાવું હોય તો આ આસને બેસો-૩૮ મનોહર અને ઉત્તમ એવો શ્રી વિક્રમને આ આ પ્રબંધ સાંભળીને ભેજરાજાએ સભા વિસર્જન કરી પોતાના કાર્યમાં લક્ષ ઘાલ્યુ-૪૦ શ્રીરામચંદ્રસૂરિકૃત શ્રીવિક્રમના સિંહાસનપ્રબંધની અઢારમી કથા થઈ–૪૧ * ઇતિ સિંહાસનકાચિંશિકાની અઢારમી કથા સંપૂર્ણ P.P. Ac. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust
Page #307
--------------------------------------------------------------------------
________________ વળી મુહૂર્ત જોઈ ઉત્તમ સામગ્રી કરી, રાજ્યાભિષેકાર્થે, રાજા સભામાં આ --1 લજજા પામેલો રાજા મનથી ભયભીત થ; કરું? ક્યાં જાઉં? કેની ઈચ્છા પૂર્ણ કરું ? એમ વિતર્ક કરવા લાગ્યો-૨ * કેને પૂછું ? શું બોલું? કેના આગળ વાત રડું ? શું મહાદાન આપું ? કીયા દેવની પ્રાર્થના કરું ? કીયા મંત્ર સાધું ? કયા યંત્રનું ધ્યાન કરું ? કે જેથી મારું કાર્ય સિદ્ધ થાય-૩-૪ વળી ધારાધિપે મનમાં વિચાર કર્યો કે અહો પંડિતોએ શા માટે ખેદ પામ- 5 . . અન્ન ગયસ્સ હીયે અન્ને વાહલ્સ સંઘીય સરસ્ટ અન્ન ફણી વઈ જંબૂકુવીય કર્યા તેયં અન્ન-૬ લો ધીય નીયમણિ ચિંતવઈ ગયવર કરિ સુવિણાસુ મેતી સૂપ ભરેવિ કરિ પૂરિ મુનીય થર આસ-૭ : . ગયવર નીયમણિ ચિંતવઈ કરિણકેલિ કરેલુ ગંગતુરંગા રંગજલિ સુંડાદંડ ભરેલુ--૮ અહિર બિલથિઉ નીસરઈ મનચિંતવી ઉપાય . નાગિણિ સરિસુર માલિકરિ પીયસુ પરઘલવાય 9 અહિ ગયે લોધિ પિખિ કરિ આણંદીઉ સીયાલ આજિ હું ભાંજિસુ ભુખડી કાઢીસુ પેટ દુકાલ 10 - અહિ ગયે લેધિ જંબૂ અહ વિહું હુઉ સંહાર વાંકા પાહિં વાંકડુ દેવતણું વ્યવહાર-૧૧ કકૂ હાવણ ઠાહરૂ કિમ રાખિસિ અપાયું તલિએ હેડિ સંચરિઉ ઉપરિ ભમઈ સિચાણુ-૧૨ આહે ડી સાપિઈ ડસિઉ સિરલાગુ સિચાણુ કક હુ દુવિ ગયુ ઈમ રાખીઉ અપાયુ-૧૩ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #308
--------------------------------------------------------------------------
________________ છેવટ મનમાં એમ વિચાર કર્યો કે પ્રાણ હરનાર એવા મુંજથી જેણે મારું રક્ષણ કર્યું તે કર્મને જ મારી ચિંતા છે-૧૪ એમે કરી સાહસ અને રાજા સિંહાસન પાસે ગયે, ને જે બેસવા જાય છે કે વરાનના એવી અનંગધ્વજા પૂતળી બોલી કે હેસ્વામિન્ ! અત્ર બેસવું નહિ, હું તમને પ્રથથી વારું છુ -15-16 જેનામાં વિક્રમાદિત્ય જેવો સંહસગુણ હોય, તે આ સિંહાસને બેસે એમ મારી આજ્ઞા છે -17 આવું સાંભળીને વિક્રમાદિત્યે નયનીતિગુણયુક્ત એવું ચારવચન તેને કહ્યું -18 તેનું સાહસ કેવું હતું ? તેના ગુણ કેવા હતા ? તેની બુદ્ધિ કેવી હતી ? એ વાત તું કુટ રીતે મને કહે--૧૯ વિદ્વાન એવા ભેજરાજાએ આવું કહ્યું ત્યારે ઓગણીસમી પૂતળી ઉત્તમ વચન બલી-૨૦ - હે ભેજરાજા સાંભળે, હું અનંગધ્વજા સત્ય કહું છું, અને શ્રીવિક્રમની ગુણાયતા વર્ણવું છું- 21 " એક પાતાલમાંથી પ્રાપ્ત થયેલા અનુપમ એવાં બે રત્નમાંથી રાજાએ એક યાચવા આવેલા વૃદ્ધ જિને આપ્યું પણ તેને સુત સાથે હતા તેની સાથે તેને કલહ થયો ત્યારે ઉભયે આપી દીધા, એવા વિક્રમની બરાબર કોણ?-- 22 અવંતીમાં માલવાધીશ શ્રીવિક્રમ જે મહાસત્ત્વાત્મા, સાહસી, સેમ્ય, સકલ, અને શોભનાશય હતો, તે રાજ્ય કરતે હત--૨૩ - તે રાજા ધમને સોમ, દુષ્ટને યમ, કરુણાબ્ધિને વરુણ, ને અર્થીને ? કુબેર જેવો હત--૨૪ તે રાજા મહાપરાક્રમી, શાન્ત, સુંદર, સત્યવાક, ધાર્મિષ્ઠ, દાંતા, ધીમાન, અને ધાર્મિકધુરંધર હત–૨પ આ પ્રજા માત્ર સૈય્યદષ્ટિવાળી હતી, વૃક્ષ દેશ ચતુષ્પદ સર્વ સફલ હતાં, સેવે રેગવત રહેતાં, અને અમૃતવૃષ્ટિ થયાં કરતી--૨૬ - P.P. Ac. Gunratnasuri M.S. 7 Jun Gun Aaradhak Trust
Page #309
--------------------------------------------------------------------------
________________ 2014 , . કમઠી ન દેહ દુધ્ધન પંખવાયંન પલંવયણું તવિ હુ જીવંતિ સૂયા પલોઈવા સોમ દિઠીએ-૨૭ - સૌમ્યદૃષ્ટિવાળા એવા તે રાજાની દ્રષ્ટિએ જે પડ્યું તે આર્દ્રજ થઈ ગયું અને જે ઉપર ક્રૂરદૃષ્ટિ થઈ તે તુરત શુષ્ક થયું એમ હતું.-૨૮ નરમાત્ર સદાચારવાળા, ધેનુએ કામધેનુ જેવી, વૃક્ષ કલ્પવૃક્ષ જેવાં, અને સ્ત્રીઓ માત્ર પતિવ્રતા, એમ તેના રાજ્યમાં હતું. 29 સંપૂર્ણ આયુષ જીવનારી પ્રજામાત્ર સંપૂર્ણ લક્ષણવાળી હતી, પૃથ્વી સર્વસમ્યસંપૂર્ણ રહેતી, અને મેઘ ઈચ્છાનુકૂલ વતા હતા-૩૦ ધર્મ ઉપર સદા સર્વને વિશ્વાસ હતો, પાપ કોઈ આચરતું ન હતું, અને દેવ તથા ગુરુનું ત્રિકાલપૂજન વિધિપૂર્વક થતું હતું-૩૧ : નિત્યે ધર્મચિંતન ચાલતું, પાત્રને દાન કરવામાં આવતાં, દીનને મદદ મળતી, અતિથિની પૂજા થતી, અને સર્વત્રથી દારિને નાશ થઈ ગયે હતો- 32 - અમારિ ઘોષણા સર્વત્ર કરાવેલી હતી, ફટકારાદિ કાઢી નાખેલાં હતાં, કલિકાલને એમ હઠાવી દીધું હતો, અને વ્યસનમાત્ર દૂર કાઢયાં હતાં-૩૩ - જીર્ણોધાર, નવાં ચિત્ય કરાવવાં, હજારે હત્યાનું બંધ કરાવવું, અને ધ્યાનયોગથી મરવું, એ તે સમયમાં ચાલી રહ્યું હતું–૩૪ અકાલમરણ થતું નહિ, કોઈ કોઈને મારતું નહિ, ક્રૂર કર્મથી સર્વ દૂર રહેતાં, તપસ્વીને સર્વે પારણા કરાવતાં, ધર્મશાસ્ત્ર પ્રમાણે સર્વે ચાલતા, દુષ્ટ કર્મને સર્વ દળી નાખતાં, મદમોહાદિને મથી નાખતાં, ને દ્વેષને બાળી દૂર કરતાં-૩૫-૩૬ ' એ રાજાના રાજયમાં અધિકારી માત્ર સર્વત્ર ન્યાયકારી અને શુદ્ધ હતા, અશુભ દુર્ગત અને દુષ્ટ ગમે તેટલું પુષ્ટ હોય તે પણ નાશ પામતું હતું -37 1. કાચબી દૂધ પાતી નથી કે પાંખમાં ધાલતી નથી, કે મધુર વચનથી આશ્વાસના કતી નથી, કેવલ સેમ્ય દષ્ટિથી જ તેનાં બચ્ચાં જીવે છે. " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #310
--------------------------------------------------------------------------
________________ શ્રીવિક્રમનારેશ્વર સદા ધર્મપરાયણ હતો, અને છત્રીસ રાજવંશના સામતેથી બહુ શોભી રહેતો હતો-૩૮ છત્રીસ રાજપાત્રથી અને દંડાયુધથી પરિવૃત, તથા બહેતર કલાના , જાણ એવા પંડિતોથી અલંકૃત રાજા બહુ શોભતો હત–૩૯ મહીનાથથી સેવિત, સેવકોથી પૂજિત, બંદીથી સ્તુત, એમ એ રાજા . રાજય કરતો હતો-૪૦ . . એકવાર તેવા વિક્રમભૂપાલની સભામાં પ્રતીહારે આવી નમન કરી હાથ જોડી વિનતિ કરી કે હે રાજ કુલવંસ રાજન! વંશકલોત્તસી બારણું આગળ એક ષિરાજા દુઃખી દશામાં આવેલા છે -41-4-43 તેને શું કામ છે તે સમજાતું નથી તેમ તે કહેતો પણ નથી, કાઈ દુષ્ટને લીધે મહાપીડા પામ્યું હોય એવું લાગે છે–૪૪ - પ્રતીહારનું વચન સાંભળીને રાજાએ કહ્યું કે તુરત બેલાવ, એનું - દુઃખ દૂર કરીએ–૪પ એ ઉપરથી ઋષિશિષ્ય સભામાં આવે, અને ઉંગે સ્વરે રાજાને શુભાશિષ આપવા લાગ્ય-૪૬ - સસ્તક ઉપર આભૂષણરૂપે રાખેલી ચંદ્રકલાથી શોભાયમાન, ચપલ એવા કામરૂપી પતંગને લીલા માત્રથી બાળી નાખનાર, મોક્ષદશામાં મુખ્ય, અંતરમાં ભરાઈ રહેલા અપાર મોહાંધકારને હરનાર, એવા જ્ઞાનપ્રદીપરૂપ હર ગીઓનાં ચિત્તરૂપી ઘરમાં વિજયી વર્તે છે-૪૭ : છે સ્વામિન! તમે પ્રજાના પાલનાર કહેવાઓ છે, તેમ વર્ણમાત્રના તેમ તપસ્વિના પણ તમેજ પાલનાર છે-૪૮ તમે પૃથ્વીના ધણી છે ત્યાં સર્વત્ર આનંદ વર્તાય છે, પણ ઋષિઓના આશ્રમમાં કુશલ નથી-૪૯ : - દેશ, ગામ, પુર, લેક, આશ્રમ, મઠ, જે જે પાપ થાય તે રાજાને સર્વ ગળે વળગે છે-પ૦ : " * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #311
--------------------------------------------------------------------------
________________ 303 'ભાર્થીને પુત્રનું પાપ કુટુંબના સ્વામીને લાગે છે, શિષ્ય અને શ્રાવકનું પાપ ગુરુને લાગે છે, રાજયનું પાપ રાજાને લાગે છે, ને રાજાનું જે પાપ તે તેના પુરોહિતને છે, એમ બુધલકને સિદ્ધાન્ત છે.-૫૧-૫૨ જે કંઈ પાપ થાય છે તે આવીને રાજાને કહેવાય છે, સારો રાજા તેમાંથી રક્ષણ કરે છે, નઠારે સાંભળતો પણ નથી--પ૩ . | ઋષિનું આવું કહેવું સાંભળીને વિક્રમે કહ્યું કે હે ભગવન્! તમારે શું દુ ખ છે તે કહો-પ૪ - દુઃખનું શમન, હૃરનું હનન, નીતિનું વર્ધન, એ બધું હે ઋષિપુંગવે હું સર્વથા યથાયોગ્ય કરીશ.-૫૫ રાજાની આ વાણી સાંભળી દ્રષિ બે, હે સ્વામિન! વનમાં કોઈ એક મોટો વરાહ કોણ જાણે ક્યાંથી આવ્યો છે.-પ૬. તે મહાપાપી છે, દુષ્ટ છે, કૃતાંતકાલ જે છે, અને બધે ભમતો. અમારા આશ્રમને મહાભય પેદા કરે છે-૫૭ સરસ અને સ્વાદુ વૃક્ષોને મૂવમાંથી ઉખાડી પાડે છે, ને વિવિધ વેલીને કાંઠા ઉપરથી ઉખાડી ખાઈ જાય છે-૫૮ ' દુષ્ટ એ તે જેને અમે પુત્રપૈત્રવત્ પાળેલાં તેવાં મૃગબાલકને મારી નાખે છે.-૫૯ ઘર એવા ઘરઘર શબ્દથી દિશામાત્રમાં ભય વિસ્તારે છે, અને કરવતની પેઠે તરફ દાંતથી કાપ ચાલે છે-૬૦ ઋષિના ઉપયોગનાં નીવારાદિક ધાન્ય ખાઈ જાય છે, ને આદિવારાહ - '' : રૂપી એ વાઘ કે સિંહથી પણ બીડીતો નથી- 61 '. તેનાથી પરાજય પામી સર્વે તપસ્વી જતા રહ્યા, હું એકલે તમને કહેવા આવ્યે છુંદર હે ભૂપ! તમારા આગળ મેં દુઃખનું કારણ કહ્યું, હવે તમને સ્વસ્તિ કહીને કેઈ બીજા પવનમાં જઇશ-૬૩ : આ વૃત્તાન્ત સાંભળી કોપથી અરુણ લેનવાળો થયેલે શ્રીવિક્રમ હાથમાં તરવાર લેઈ તે મહાવનને વિષે ગયે--૬૪ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #312
--------------------------------------------------------------------------
________________ 304 ત્યાં પેલા યમ અને ક્રૂર, તથા કાંતિમાં કાલિનાગ જેવા અને શથી અરુણ લેનવાળા વરાહને દેખતો હવ-૬૫ ઘર શબ્દ કરતો કરતો વરાહ, રાજાને દેખીને નાઠે ને ઘેર એવા મહાવનમાં ગિરિગહરાદિ ભણી કહીંક પેઠે-૬૬ તેને નાસતો જોઈ રાજા પણ દોડ અને એ મહાભયંકર વનમાં રાજા પણ પેઠે-૬૭ જયાં જયાં એ ક્રર વરાહ જાય ત્યાં ત્યાં રાજા પણ ઘોડે બેસીને વિષ્ણુ ની પેઠે ફરવા લાગ્યો -68 એમ કરતાં વરાહ કેઈક ગુફામાં ભરાયે અને રાજાના દેખતાંજ અદશ્ય થઈ ગયે--૬૯ રાજા તેની આમ તેમ તપાસ કરતા હતા તેવામાં ગુફાનાં વજનાં બારણાં બંધ થઈ ગયાં તે જોઈ રાજાને વિસ્મય લાગ્યું-૭૦ છેડેથી તુરત ઉતરી રાજાએ ચોતરફ તપાસ કરી અને મૂકીઓ મારી મારીને બારણું ઉઘાડ્યાં-૭૧ એવું મહાશ્ચર્ય દેખીને રાજા અંદર પેસતો ગયો અને સોયથી ભેદી ' શકાય તેવા અંધારામાં હાથથી રસ્તો ફ ફેશી ચાલવા લાગ્યો.-૭૨ તેવામાં એક ભાત, વજની બનેલી, વચમાં આવી. પણ તેને વટાવીને : હાથે હાથે રસ્તે જઈ ગુફામાં પેઠે-૭૩ અંદર ગમે ત્યારે તે રાજાએ મહાજાતિ દીઠી, ને પાર ગમે ત્યારે તો એક નગર દીઠું-૯૪ - સોનાન કોટ રતૈાઘથી શણગારેલે, તોરણ દ્વારાદિથી, ઈદ્રધનુષ્ય જેવો શોભી રહ્યો હતો-૭૫ - પૃથ્વીરૂપી. ભામિનીના કાનન કુંડલ જે તે શોભતો હતો, ને સુરાસુરનરેશાદિને મહાશ્ચર્ય પેદા કરે તે હત-- 76 દેવગૃહ, ગૃહ, એવાં વિવિધ ત્યાં આવી રહેલાં હતાં, તે મેસશિખરને પણ ઉપહાસ કરતાં હતાં-૭૭ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #313
--------------------------------------------------------------------------
________________ 305 - સારાં રત્નના સમૂહ સૂર્યના સમૂહ જેવા ભાસતા હતા, અને ઈદ્રધનુષુ જેવી ધ્વજાઓ ફરફરી રહી હતી--૭૮ ઉદારશૃંગાર અને અતિ ઝળહળતા સંવરણયુક્ત લેક રત્નબદ્ધ રસ્તાઓમાં કુબેર જેવા શેભે છે --79 રંભા, તિલોત્તમાં, તેના જેવી, ને માથે સુવર્ણના ઘડા લેઈ ચાલતી, એવી દાસીઓ માનસ જેવા સરોવરમાંથી જલ લાવતી હતી--૮૦ આવું નગર જોઈ રાજાને ચિત્તમાં ચમત્કાર લાગ્યો, કે આતે ઈદ્રનગર કે ધરણીંદ્રનું નગર છે !--81 ' અથવા આ તે લંકાપુરી, કે કુબેરની અલકા, કે યક્ષપુરી, કે હરિશ્ચંદ્રપુરી, શું હશે !--82 અથવા વરાહરૂપે કઇ ઇંદ્રજાલ પેલા સભામાં તારવી રૂપે આવેલાએ કર્યું ! --83 . કે કોઈ ધૂર્તરાજે મને છેતર્યો! આતે સ્વમ છે, સત્ય છે, કે મને ચિત્તવિભ્રમ થ છે ! --84 | વિક્રમને આવી ચિંતા થવા લાગી તથાપિ ધીરજ આણીને મન ઠેકાણે લા- 85 હે ચિત્ત ! ચિંતા ના કર, હૃદયમાં ધીરજ ધાર, ચાલ આ આશ્ચર્ય જોઈએ, જે થવાનું હશે તે થશે-૮૬ - ' આવો નિશ્ચય કરીને હાથમાં તરવાર લેઈ તે મહાપરાક્રમી એ પુરમાં - પેસવા તૈયાર થયો -87. - પેઠે, ત્યાં ચંદ્રકાંત અને સૂર્યકાંત મણિથી રચેલી રસ્તાઓની હાર જોત જોતો, તથા સ્થાને સ્થાને મણિસ્તંભના મંડપ તે જોતે, વિરમય થઈ ગયે-૮૮ ' ' એમ કરતાં ત્રણ તારણથી શોભી રહેલા પુરદ્વાર આગળ ગયે તે . ભાતભાતનાં રત્નથી તેમ વિવિધ વાતાયનાદિથી અદભુત જણાતું હતું-૮૯ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #314
--------------------------------------------------------------------------
________________ 306 - ' ધીમે ધીમે વિક્રમ પુરની મધ્યે પહે, તો ત્યાં પગલે પગલે હાટે હાટે રત્નના ઢગલા દેખતે હલ--૯૦ તરલ ગુલિકાવાળા અનેક ઉજવલ હાર, કેટયાવધિ મુક્તાશુક્તિ, સસ્યજેવા શ્યામ અને ઉંચે કિરણ વિરતારતા મરકતામણિ, તેમ વિવિધપ્રવાલરચનાઓ, એવું પુરનાં હાટમાં જોઈને સમુદ્ર માત્રામાં કેવલ જલ બાકી રહ્યું હશે એમ લખવા લાગે--૯૧ - હાથી ઐરાવત જેવા, અશ્વ ઉચ્ચ શ્રવા જેવા, ધની કુબેર જેવા, સ્ત્રીઓ દેવતા જેવી, ગૃહ સ્વર્ગવિમાન જેવાં, પ્રાસાદ મેરુ જેવા, કલશો સૂર્ય જેવા, દવાઓ ઈદ્રધનુષ્ય જેવી. વૃક્ષે કલ્પવૃક્ષ જેવાં, ધેનુ કામધેનુ જેવી, સરોવર અમૃતકુંડ જેવાં, જલ અમૃત જેવું, રત્ન ચિંતામણિ જેવાં, જનો નિર્ભય, અઢારે ભાર તાજી વનસ્પતિ ને પુષ્પ ફલ સદા તૈયાર, એવી શોભા લાગી રહી હતી-૯૨-૯૩-૯૪-૯૫ - જેમાં ચંદ્રકિરણના સ્પર્શથી ઝરતા મણિના જલથી વૃક્ષના મૂલ આગળના કથારા ભરાઈ રહ્યા છે એવાં સુંદર ઉપવનોથી ચિત્ત બહુ આનંદ પામતું હતું- 96 જરા પણ રજ વગરનું અને દુંદુભીનાદ જેવા મૃદંગધ્વનિથી આકાશ બહેરૂં થઈ જાય તેમ છવાઈ ગયેલું પુર જેતે તો ચા -97 * * --98 સુગંધ, ગંધ, પુષ્પ, ગંધવારિ, ઈત્યાદિ વિચિત્ર આશ્ચર્યપૂર્ણ તથા અનેક કેલિ કુતૂહલ સમેત એવું જન્મારામાં ન જોયેલું પૂર જેતે વિક્રમ, સર્વ સંતાપને ટાળનાર એવા રાજદ્વાર આગળ પહે --08-100 - સિંહાંકિતા, સિંહમુખી, એવી સેવા, સેનાનાં સિંહાસન ઉપર સિંહ જેવા શૂર કરી રહ્યા છે.-૧ ત્યાં સુવણસને બેઠેલા પગાશી પક્ષીંદ્ર જે વાસુદેવનું વાહન તેમને દીઠી-૨ 1. આ લોક આવે છે - શ્વાતિ ના સરનાનિ જાવાતિ વાન सकेशराणि नीलंदधि हि किलनास्तितिलेपु तैलं प्रासादशंगेषु मृगान्ति // P.P. Ac. Gunratnasuri M.S. Sun Gun Aaradhak Trust
Page #315
--------------------------------------------------------------------------
________________ 307 . .. ગરુડને કેશવનું વાહન જાણી રાજાએ નમન કર્યું, જેને પુરત, વલ્લભ છે તેને ઉપકાર પણ વલભ છે-૩ - શંકા પામતો પામતે રાજા બીજે બારણે પહેઓ તે ત્યાં શંખ, ચક્ર, ગદા, ધનુષુ આદિ આયુધ દીઠાં-૪ મનમાં વિચાર કરવા લાગે કે આ તે દ્વારકાપુરી, કે વિષ્ણુપુરી, કે મને ભ્રમ થયે છે, કે શું છે ! –પ એમ કરતાં ત્રીજે દરવાજે ગે ત્યારે તો રાજાને, સાક્ષાત્ કેશવને જ દ્વારપાલ થઈ ઉભેલા જોઈ, ચમત્કાર લાગે-૬ , ચતુર્ભુજ, કૃષ્ણદેહ, શ્રીવત્સલાંછનવાળા, ઉભેલા, તથા સર્વ આભૂપણ સમેત એવા શ્રીવાસુદેવને દીઠા• એવા વિશ્વનાથને દેખતાંજ રાજાએ વિચાર કર્યો કે આ દશાવતારના મૂલપુરુષ અત્ર દ્વારપાલ ક્યાંથી ?..8 બરાબર છે, આ સુવર્ણમય જે નગર તે બલિરાજાનું છે, તેના દાનપ્રભાવથી વશ થયેલા પુરાણપુરુષ તેના દ્વારપાલ છે- 9 વિશ્વનાથ જેવા પાત્ર સામે આવીને ઉભા, અને આખી પૃથ્વીરૂપ કુંડી તો તેમને આપવા જેવી નહિ, એમ જોઈ તેને સહજે સહજે સજજ સ્મિત થવા માંડયું, તેથી જ એ દેવ ચમત્કાર પામી પ્રસન્ન થઈ ગયા૧૦ અહે ! દાનનું માહાસ્ય કેવું છે! જગદ્વિભુ જગદીશ તે પણ દાનવેંદ્રના મંદિરમાં દ્વારપાલ થયે છે ! --11 લેકમાં મેરુ પર્વત મહોટ છે , તેથી પૃથ્વી મહેટી છે, તેથી સમુદ્ર - મહટ છે, તેથી અગત્ય મહટા છે, તેથી સૂર્ય મહેટા છે, તેથી રાહુ મહેટો છે, તેથી સુદર્શન મહેસું છે, તેથી હસ્ત મહોટ છે, ને તેથી શ્રી કૃષ્ણપિને મહેટા છે, ને તેથી પણ દાન મહેસું છે, કે જેના બલે એવા કૃષ્ણ પણ ભિક્ષાચર થયા --12-13 શ્રીકૃષ્ણને નમસ્કાર કરીને, પ્રતીહારે બતાવેલે માર્ગ, ઇલેક જેવા મધ્યભવનમાં રાજા પેઠે,-૧૪ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #316
--------------------------------------------------------------------------
________________ . 308 : સૈભાગ્યથી ઝળકી રહેલા એવા દાને રત્નસિંહાસને બેઠેલા તેણે જોયા--૧૫ : બલિએ આ વિક્રમાર્ક છે એમ ઓળખીને પિતાના અર્ધસિંહાસન ઉપર તેને હર્ષથી બેસા--૧૬ . દાન રાજાને પૂછયું હે પરાક્રમી ! હે વીર ! દારિયહનનપ્રવીણ ! કલિકંદનિકંદન કરનાર ! તમે કુશલ છે ?-17 . રણધીર, સાવિકશિરોમણિ, નિકૃત્રિમોપકારી, જગત્રયવત્સલ, તમારા દર્શનરૂપી સૂર્યથી આજ મારા મનરૂપી કમલ નિત્ય માટે ખીલ્યું અને મારું મંદિર પવિત્ર થયું–૧૮-૧૯ હે નૂપ! દેવતાને મુખેથી તમારૂં કિર્તન સાંભળીને મેં, હે નયનાબુજભારકર તમને અહીં અાવ્યા છે– 20 જેવું સાંભળ્યું હતું તે જ તમને હું જોઉં છું, હે જગદીશ ! તમે વિજય પામે; પૃથ્વી ઉપર દાનના પ્રભાવથી તમે બલિ અને કર્ણને પણ વિસારે પડાવ્યા–૨૧ - વિશ્વવ્યાપક વિષ્ણુએ અતિ દાનના યોગે કરીને મને પ્રભુતાયુક્ત છતાં પાતાલમાં ચગદી ઘાલ્ય-૧૨ પણ તમે તો સ્વર્ગ, મૃત્યુ, પાતાલ સર્વત્ર યશવી છે, એટલેજ છે. મહીપતિ ! તમારા દર્શનની મને ઉત્કંઠા થઈ-૨૩ એટલે દાનથી વશ થયેલા એવા વિષ્ણુ મારા દ્વારપાલ છે તેમને તૃતીયાવતાર વારાહ મેં તમારા તરફ મેકલા–૨૪ . તમને બોલાવવા તે આ ને તમે પણ હે સર્વરક્ષક! તેની સાથે આવ્યા અને મને પાવન કે-૨૫ - હું ઘણો પ્રમેદ પામ્યો છું, તમારે માટે શું કરું? આ બધું, પુર, દેહ, ધન, ગૃહ, તમારું જ છે-- 26 * હાથ જોડીને “વિક્રમ હે દાન! તમારા દર્શનથી આ જ હું પવિત્ર થયે-ર૭ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #317
--------------------------------------------------------------------------
________________ 309 | મારો જન્મ સફલ થયે, મારા મનેરી સંપૂર્ણ થયા, હું ધન્ય પણ ધન્ય થયે, તમારા પાદાંબુજના સેવનથી મહાલાભ થયોઃ-૨૮ . તમારા દર્શન કરતાં અધિક કોઈ વરતું છે? કે તમે મને સંતુષ્ટ થી તે આપશો ને હું લઈશ?–૨૯ વિક્રમનું કહેવું સાંભળી દાનવાધિપે કહ્યું હે નૃપ ! દેવતાનું દર્શને ન્યથા થતું નથી--૩૦ દેવતા, ગુરુ, રાજા, એટલાને ખાલી હાથે મળવું નહિ, તેમ નૈમિત્તિ મિત્રને પણ તેમ ન મળવું-ફલથી ફલ ઈછવું--૦૧ આપે, લે, ખાય, ખવરાવે, સાંભળે, કહે, એ રીતે પ્રેમ જણાય-૩ હે નરાધિપ! શીધ્રરસાયનરૂપ આ રસ લે એથી સુવર્ણ થશે અને તેની રેગતા પણ તુરત થશે-૩૩ - એમ દાન બહુ આગ્રહથી તે આપ્યું, ને વિક્રમે લીધું, કેમ કે દેવ અને રાજા તેમની આજ્ઞાને લેપ નથી કરાત-૩૪ બલિરાજાની રતુતિ કરી, તેમને નમન કરી ને વિક્રમ જેમ આજે હતો તેમ ચાલતો થયે, ને ઉજજયિની જતાં રસ્તામાં એક વૃક્ષતલે વીસામે લેવા બેઠે-૩૫ ત્યાં ખખળી ગયેલા શરીરવાળે એક વિદેશી બ્રાહ્મણ જે વેદપારગ હતો તે પિતાના પુત્ર સમેત આવી ચઢ-૩૬ - તે બે બ્રાહ્મણ રસ્તાના શ્રમથી થાકી જઈ વૃક્ષતલે આવીને બેઠા ત્યાં પુત્રે પિતાને કહ્યું, પિતા ! સાંભળે-૩9 * - દરિય નિત્ય દુઃખ દેવાવાળું છે, પશ્ચિથી પરાભવ થાય છે, દારિઘથી સ્વજનભ્રંશ થાય છે, દારિત્ર્ય કરતાં મરણ સારૂ-૩૮ દારિદ્ય છે તે દુ: ખદાવાનલનું કારણ છે, દારિદ્વથથી સુખમાત્ર નાશ પામે છે, છતાં પણ દારિને લીધે નરકનું દુઃખ ભગવાય છે-૩૯ આવું સાંભળી પિતાએ પુત્રને કહ્યું ભાઈ ! જરા જે છે તે મહારોગ છે, જરા છે તે દુઃખને સમુદ્ર છે, જરા છે તે મહાકષ્ટ છે, મહા ઘેર એવું વરવ નરક છે, જરાભિભૂત દેહને જીવ્યા કરતાં મરવું સારૂ-૪૦-૪૧ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #318
--------------------------------------------------------------------------
________________ 310 વૃદ્ધ, ભાર્યાહીન, પુત્રને આધીન જેનું ધન છે તે, રનુષાવચનથી દગ્ધ, એટલાં ને જીવ્યા કરતાં મરવું સારૂ-૪૨ એ બે પિતાપુત્ર જરા અને દારિદ્યથી પીડાતા અને નિર્ધન તથા દુઃખી હાઈ પરસ્પર એવી વાત કરતા હતા-૪૩ તે કહેતા હતા કે શ્રીવિક્રમાદિત્ય પૃથ્વી ઉપર મહાદાન આપનાર વિખ્યાત છે, માટે ચાલે તેમની પાસે યાચવા જઈએ.-૪૪ આવી વાત થતી હતી તે સાંભળીને રાજાએ બ્રાહ્મણને કહ્યું કે હે બ્રાહ્મણ ! તમને કેટલાં વર્ષ થયાં ? --45 - ત્યારે બ્રાહ્મણે કહ્યું હે રાજન્ ! એમાં શું પૂછો છો ! મેં આ જન્મારે હજારો ચાંદ્રાયણ કરતાં દુઃખમાં જ કાર્યો છે.-૬ હે વાસુદેવ ! જરા છે તે મહા કષ્ટ છે, તેવું જ કષ્ટ દારિદ્ય છે, પુત્રશેક તે પણ તેવું જ કષ્ટ છે, ને સર્વથી મોટું કષ્ટ ક્ષુધા છે -47 જરા અને સુધાથી પીડિત અને દુઃખદાવાનલમાં બળતે, મહાદાનવિવર્જિત હેઈ, મારા દિવસ જેમ તેમ કાઢું છું--૪૮ વિક્રમે મનમાં વિચાર કર્યો કે આ વૃદ્ધને કાંઈક પણ દાન આપવું જોઈએ--૪૯ મિષ્ટાન્નદાતા, તણાચિહેત્રી, વૈદિક, ચંદ્રસહસ્ત્રાવી, માપવાસી, પતિવ્રતા, એ છે આ સંસારમાં વંદ્ય છે--૫૦ ' રાજાએ તે વિપ્રને, જરાગ હરનારૂં રસાયન આપ્યું અને તેને પ્રભાવ પણ સમજાવ્ય-૨૧ પુત્રે કહ્યું હે તાત ! આ તમારા રસાયનને અવંતીમાં જઇ વિક્રમ આગળ મૂકીશું -પર અને એ ભેટનું જે આપણું ભાગ્યાનુસાર સુવર્ણ મળશે તેનાથી આપણે નિર્વાહ ચલાવીશું-પ૩ પુત્રનું આવું બોલવું સાંભળી માલવેશભૂપાલે જાતિવેધરસ બ્રાહ્મણને હર્ષથો આવે -54 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #319
--------------------------------------------------------------------------
________________ 311 અને કહ્યું કે એનાથી બળતા દીવામાં એક રતિ તામ સુવર્ણ બની જશે-પપ રસ અને રસાયન ઉભયે જે બલિરાજા પાસેથી મળેલાં તે રાજાએ પ્રસન્ન થઈ બે બ્રાહ્મણને એક એક આપી દીધાં -56 એમ કહી રહીને અનંગધ્વજાએ ભેજને કહ્યું કે તમારામાં વિક્રમ જે ગુણ હેય તે હે રાજેદ્ર! આ સિંહાસને બેસે.-૫૭ શ્રી વિક્રમભૂપતિને આ અતિમહાન દાનગુણ સાંભળીને માલવાધિપતિ પિતાના કાર્યમાં લાગે--૫૮ શ્રીરામચંદ્રસૂરિકૃતએવા, વિક્રમાદિત્યના સિંહાસનપ્રબંધની આગશમી કથા પૂર્ણ થઈ-૫૮ ઈતિ સિંહાસનબ્રાત્રિશિકાની ઓગસમી કથા ઉત્તમ મુહૂર્ત જોઈ નીતિવિશારદ એ શ્રીભોજ ઉત્તમ સભાને વિષે વિજ્યાકાંક્ષાથી આવે-૧ 'સત્કાર્ય આરંભ ભાગ્યેગે સફલ થાય છે, દુર્ભાગ્યથી બધું નિષ્ફલ થાય છે ? લેક તથા સ્વજનને શાનપૂર્વક નમન કરીને રાજા સિંહાસન પાસે ગ–3 પ્રભાવાળો, સુંદર આકૃતિવાળે, શોભન લેકે સ્તવાયેલ, એવો રાજા જે સિંહાસને બેસે છે, તેવી જ વશમી કુરંગનયના નામની પૂતળી ઉત્તમ વચન બોલી ઉઠી–૪–૫ - હે સ્વામિની આ સિંહાસન ઉપર તમારે બેસવું યોગ્ય નથી, દેવના આસન ઉપર માણસ ન શોભે–૬ - દેવતા અમૃતને આહાર કરે છે, મનવાંછિત આપે છે, આકાશમાં વિચરે છે, ને જરા તથા રોગથી વિમુકત છે-૭ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #320
--------------------------------------------------------------------------
________________ 312 એવા દેવ જેના આગળ કિંકર છે, ને મસ્તક નમાવી નિગ્રહનુગ્રહ ઈચ્છે છે, તેવા સુરેંદ્રનું આ સિંહાસન છે; ને તેનું રક્ષણ કરવા માટે જ અમને બત્રીશને બેસાડેલી છે–૮–૯ શ્રી વિક્રમાર્કભૂપાલને ઇંદ્ર આ સર્વતોભદ્ર નામનું આસન આપેલું - આ સિંહાસન ઉપર સર્વલક્ષણયુક્ત એવા વિક્રમાદિત્ય વિના અન્ય શેભે તેમ નથી–૧૧ - હે ભેજરાજ! તમારો બધે પ્રયત્ન નિરર્થક છે, કરવાથી સફલ થાય - એવું હોય તે કાર્ય કરવામાં શોભા છે-૧૨ બકરીથી મેરુ પર્વત ઉથલી પડે એ આશા નથી, વીજણના વાયુથી બ્રહ્માંડ પડવાનું નથી–૧૩ * માટે હે ભેજ! તમારે પણ ઈંદ્રના આ મહાસિંહાસનને વિષે, વિક્રમ જેવા ગુણ વિના, પ્રયત્ન કરે મિથ્યા છે–૧૪ આવું અર્ચયુક્ત અને યોગ્ય કહેવું સાંભળીને ભેજે કુરંગનયનાને કહ્યું-૧૫ હે વિદુષી વિક્રમનું ઉત્તમ ચેષ્ટિત કહો, તે સાંભળવાથી ભારૂં ચિત્ત આનંદપૂર્ણ થાય છે–૧૬ વીશમી પૂતળી કુરંગનયનાએ કહ્યું હું ધારાધિનાથ! વિક્રમના ગુણની મહત્તા સાંભળ–૧૭ જેણે ગી પાસેથી મહાસિદ્ધિ આપનાર ત્રણ વસ્તુ પ્રાપ્ત કરી રાજય- . ભ્રષ્ટ રાજને રાજય આપ્યું એવા વિક્રમની સમાન પૃથ્વી ઉપર કોણ છે?–૧૮ સુરૂ૫, સહસાન્વિત, એ વિક્રમભૂપાલ અવંતીમાં પ્રજાનું પાલન કરી દુઃખદારિદ્યથી નિર્મુક્ત રાખતો હતો-૧૯ ; 'એક વાર એ પુરીમાં વિદ્વત્સભા સમીપે જતો હતો તેવામાં રાજાએ એક લેક સાંભ-૨૦ - કેટલીક ગૃહશર થાય છે, કેટલાક ગ્રામશૂર થાય છે, રાષ્ટ્રરકેઈક થાય . છે, ને જગવિખ્યાત તે અતિ વિરલ જ થાય છે-૨૧ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #321
--------------------------------------------------------------------------
________________ 313 દેશે દેશે નવા આચાર, નવાં કેતુક છે, જે સ્વદેશમાત્રને જ વળગી રહે છે તે ફૂપમંડુક જેવા છે–૨૨ આવું સાંભળીને વિક્રમરાજા, દેશાંતર જોવા માટે, સિંહની પેઠે એકલે શૈર્ય અને સાહસયુક્ત, નીકળી પડ-ર૩ બંધનમાં સતો પણ હાથી સહસ્ત્રનાં ઉદર પૂરે છે, ને કોક સ્વછંદવર્તી છતાં પિતાનું પેટે પુરૂં ભરી શકતો નથી-૨૪ વિવિધ આશ્ચર્યું દેખાય છે. જૈતુક જોવામાં આવે છે, એમ સ્વપરપરીક્ષાર્થે બહાર ફરવામાં આવે છે–૨૫ છે. પુર, ગ્રામ, દેશ, તીર્થે, બહુ બહુ ફરતે ફરતે પદ્માનાકાંડાગૃહ જેવા પદ્મપુર નગરમાં રાજા આ -26 - કૈલાસશિખર જેવું ત્યાં દેવમંદિર હતું, તેને ચાર બારણાં ચારે તરફ હતાં ને ચાર ગોખ હતા–૨૭ ચારે દિશામાં તેને ઓગણપચાસ મંડપ હતા, ત્યાં ઉત્તમ તોરણ આવી રહ્યાં હતાં, અને ઉપરના કલશ આકાશને અડકતા હતા–૨૮ . મંડપે મંડપે ચાર ચાર દ્વારવાળા જિનરલૂપ હતા, ને મધ્યે ગર્ભગૃહમાં ચાર ઉત્તમ પ્રતિમા હતી–૨૮ ત્યાં સિદ્ધાર્થનંદન શ્રીવર્ધમાન જિન જે મુખ્ય મંડપમાં સ્થાપેલા હતા તે જગળુને રાજાએ ચિત્યમાં જઈ નમન કર્યું ને ત્રણ પ્રદક્ષિણા કરી , બીજા પાર્શ્વનાથના બિંબને પણ વંદના કરી-૩૦-૩૧ વીશે તીર્થકરની, વર્ણલાંછન નામ આદિ નિર્દેશપૂર્વક બહુભક્તિથી રાજાએ પૂજા કરી-૩૨ મષભદેવ, અજિત, વાસુપૂજ્ય, સુવિધિ, શ્રેયાંસ, પદ્મપ્રભ, શાંતિ * સુપાધે, વીર, વિમલ, અનંત, સુવ્રત, કુથ, મલી, અભિનંદન, એ ચોવીસ જિનની સ્તુતિ ગાઈ-૩૩ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #322
--------------------------------------------------------------------------
________________ 614 - પિતાને ધન્ય માનતે રાજા રંગમંડપમાં બેઠે, અને વિવિધ કૌતુક જેવા લાગ્યો-૩૪ . એવામાં ત્યાં ચાર કાઉંટિક, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ એમ ચારે દિશાએથી આવ્યા-૩૫ રાજા શ્રીવિક્રમાદિત્ય તેમની પાસે ગયે, અને અભ્યાસનાદિક્રિયા તેણે કરી–૧૬ વાત્મા પણ શીલથકી તૃણવત્ ગણવે, પોતાના સ્થાનની ભૂમિ પણ ઉઠીને આસનાથે આપવી, આનંદાશ્રુથી જલદાન કરવું, અને મધુરઃ વચનથી આગતારવાગતા કાવી-૩૭ - રાજા તેમની પાસે જઈ બેઠે, અને તેમની દેશદેશાંતરની વાર્તા સાંભળવા લાગ્યો-૩૮ - તેમાંના એકે કહ્યું કે મેં આખી પૂર્વ દિશા જોઈ, અને સવાલક્ષ નગરસમેત એ સાગરપર્યપ્રદેશ જે-૩૯ ત્યાં અસંખ્ય તીર્થ છે, બહુ બહુ તીર્થ છે, તે બધું જોયું, ને હવે હું પશ્ચિમ દિશા તરફ જવા ઈચ્છું છું -40 બીજાએ કહ્યું હું પશ્ચિમ તરફથી આવું છું, મેં અબ્ધિમર્યાદાપર્યત બધું જોયું, હવે હું પૂર્વ તરફ જાઉં છું-૪૧ - ત્રીજાએ કહ્યું હું દક્ષિણ દિશાએ ગયો હતો, ત્યાં સર્વતીર્થ કરીને હવે હું ઉત્તર તરફ જાઉં છું-૪૨ ત્યારે ચોથાએ કહ્યું કે ભાઈઓ તમે દિશાએ દિશાએ ફરતાં શાં શાં ઉત્તમ કેતુક જોયાં તે કહે-૪૩ પ્રથમ પથિકે કહ્યું ભાઈ સાંભળે, પૂર્વસાગર પાસે લીલાવિલાસ નામનું નગર છે, ને લાવણ્યસાગર રાજા છે; ત્યાં વહેવારીઆમાં શ્રેષ્ઠ એવા એક રમેશ્વર નામે વસે છે, તેને સુંદર અંગવાળી અને કાંતિયુક્ત એવી લાવણ્યસુંદરી નામની પત્ની છે-૪૪-૪૫ તેમને લીલાવતી નામની શુભગુણ યુકત્ત અને શુભ એવી એક પુત્રી છે, તેનું નામ તેમ અંગ ઉભયે આશ્ચર્યકારક છે– 6 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #323
--------------------------------------------------------------------------
________________ 315 એ સ્ત્રી આખી ચંદ્રકાંતમય છે, રૂપાની જ હોય એવી શોભે છે. એની પીઠે રહેલી વરતુ પણ હૃદયે હોય તેમ જણાય છે-૪૭ ઉદ રથ, પૃષ્ઠર, બધું સ્પષ્ટ દેખાય છે, એમાં કાંઈ સંદેહ નથી, મેં જાતે પ્રત્યક્ષ જોયું છે-૪૮ . લીલાવઈ સમસહીયં સમવએ ચલ્લતિ રાય હસીઉ ઉઅરે વેણી દડે પિકિય સોહએ હા -- 48 * તેના પાંદોદકથી રેગ અને દોષ, સૂર્યોદયે ઘુવડની પેઠે, અથવા ઘુવડને જતાં કાગડાની પેઠે, ચે તરફ નાશી જાય છે--પ૦ . ત્યારે બીજો સ્પષ્ટ વચન બોલ્યો કે મેં ગંધમાદન પર્વત ઉપર મહા આશ્ચર્ય દીઠું-પ૧ તે પર્વતના સુવર્ણ શિખર ઉપર સુંદર દેવાલય આવેલું છે, ત્યાં સુવર્ણસને એક તત્ત્વજ્ઞ યોગે બેઠેલે છે--પર તે સર્વાંગે રૂપસંપન્ન, સવયવસુંદર, સર્વશાસ્ત્રવિચારને જાણ નાર, અને પરમધ્યાનતત્પર છે--પ૩ તેને આખો દેહ સુવર્ણન છે, પણ મુખ સૂકરનું છે. હું એ કેતુક - જેવા માટે તે દેવમંદિરમાં ગયો હતો-૫૪ ' ગેદ્રને નમસ્કાર કરી ને મેં દયાર્દ્ર અને ધ્યાનપરાયણ મુનિને ભક્તિપૂર્વક પ્રશ્ન કર્યો કે હે ગીશ્વર ! આપ ગંધમાદન ઉપર નિરંતર એકલા વસે છે, એ શું ? આપનો દેહ કાંચનમય અને મુખ સુકરનું એશું ?.-55-56 ત્યારે ગિરાજે કહ્યું હે પાંથ! મારૂં વચન સાંભળ, હું કનકશેખર નામે નેપાલને રાજા છું; મેં પૂર્વભવમાં વિવિધદાન આપ્યાં છે, પણ એકે શુભવચન મોઢેથી ઉચાર્યું નથી, માટે હું કનકમય દેહવાળા છતાં સૂકરવદન વાળો છું –પ૭–૧૮ 1. લીલાવતી સખીઓ સાથે રમવા ચાલી તે જોઈ રાજા હો કેમકે ઉદર ઉપર વેણીદંડ દેખાવા લાગ્યો અને પૂઠ ઉપર હાર ભવા લાગે એમ ભાવાર્થ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #324
--------------------------------------------------------------------------
________________ 316 તવ નિયમેણુ ઈસ ગદાણેણ ઈહંતિ ઉત્તમ ભેગા દેવ તણેણ રેન્જ અણસણ મરણેણુ ઈ દત્ત-૫૯ મરણ પછી હું પુણ્યગે કરીને રાજાને ત્યાં અવતર્યો, મારું અંગ સુવર્ણનું ને મેં સૂકરનું એ થ -60 જાતિસ્મરણથી મને મારે પૂર્વભવ સાંભર્યો, જે ઉપરથી વિરાગ પામીને હું આ પર્વત ઉપર આવ્ય-૬૧ દુરિતરૂપી મત્તગક ત્યાં સુધી ત્રાડ પાડે છે કે જયાં સુધી વિરતી રૂપી સિંહને નાદ ગર્જતો નથી-૬૨ માટે હું આ મારા અસાર અને ક્રૂર કર્મ કરનાર દેહને, પૂર્વજન્મની વાત સંભારીને, તપથી ગાળી નાખીશ-૬૩ લોકોમાં જે હિતવચન કહેવાય છે તેને મેં પ્રત્યક્ષ અનુભવ કર્યો કે જે જેવું કર્મ કરે તેને તેવું ફિલ થાય–૬૪ ત્રીજાએ કહ્યું કે સ્વજનેત્તમ મારી વાત સાંભળે. દક્ષિણદિશાએ આ મદનમોહનનામનું પુર છે ત્યાં સાક્ષાત્ વિરૂપાક્ષ રાજા છે; તે ઇદ્ર જે વિભવ ભગવે છે; તેને પાંચ વારાંગના છે, સુભગ સુત છે, નાટયગાનકુશલ એવાં પાંચ હજાર જન છે; અને પુષ્પ, ફલ, ધૂપ આદિ કરનાર અનેક દાસ દારસી છે–૬૫-૬૬-૬૭ અર્ચક, સેવક, દીપકારક, ચંદન ઘસનાર, કચરો કાઢનાર, ધૃતાદિ લાવનાર, જલ લાવનાર, પ્રત્યેક પાંચ પાંચસે છે, ને ત્રણસોને સાઠ તે કુંભાર છે-૬૮-૬૯ બીજા અશ્વ, બજ, રથ, પદાતિ અનેક છે, ને તેમના ઉપરિ જુદી જુદા નરેંદ્ર છે જે બધા વિશ્વનાથ શ્રીવિરૂપાક્ષને સેવક છે-૭૦ 1 સે ઉંટ ઉપર માય તેટલું અન્ન, અગ્નિ વિના રોજ રંધાય છે, અને એમના પ્રભાવથી બધું તુરત તૈયાર થાય છે–૭૧ ધાન્યના કેડા સાંજે ખાલી થઈ જાય છે, ને વહાણું વાતાં તે હતા તેવાને તેવાજ ભરેલા જણાય છે–૭૨ - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #325
--------------------------------------------------------------------------
________________ 9i17 શકે છે. સારા આ પવિત્ર જે મહાર તેમજ તલ ભાંડ તથા બીજી સર્વ વસ્તુ જેમ જેમ બળે છે તેમ વૃદ્ધિ પામતી જાય છે–૭૩ હે પાંથ! આટલા ઉપરાંત જે મહાચર્ય ત્યાં મેં દીઠું તે સાંભળો. સુરાંગના જેવી ત્યાં આઠ પદ્મિની કન્યાઓ છે, તે સદા અલિમાલાકુલ રહે છે, સદા સેળ વર્ષની જ રહે છે, અરજ, રોગ રહિત, જરા દુ:ખવિવર્જિત રહે છે–૭૪-૭૫ : વળી અન્નપાન પણ તેમને ખપતું નથી, મલમૂત્ર તે કરતી નથી, દુર્ગધાદિને લેશ પણ તેમનામાં નથી–૭૬ આવું મહાવિસ્મયકારક કેતુક મેં જોયું, એ આશ્ચર્ય સર્વલેકને - નિત્ય પ્રત્યક્ષ છે–૭૭ એથે કહ્યું કે ભાઈઓ ઉત્તરાપથને તો છેડે નથી, હું તે તે તરફ કોઈ કાર્ય માટે ગયે હતો પણ દુર્ભાગ્યે નિષ્ફલ થઈને આવે-૭૮ | વિક્રમે કહ્યું છે પથ! તમારે એવું શું કર્યું હતું ? જે દુર્ઘટમાં દુર્ધટ હેય તે મને બતા–૭૮ . રાજાએ આવું પૂછયું એટલે તેણે કહ્યું ભાઈ! હું જે કહું તે એકાગ્રચિત્તે સાંભળ-૮૦ - ઉત્તરદાધિ પાસે કનકૂટ પર્વત છે, ત્યાં વજચંચા નામની નદશતાવૃત નદી છે–૮૧ તે ઠામે દુર્ગમાર્ગ વન છે, તેમાં સિંહવજકા નામની ગુફા છે, તેમાં ઘણાક થેગીદ્રો રહે છે–૮૨ તેમનામાં ત્રિલેકીનાથ નામના સિદ્ધિદાતા ગીંદ્ર છે. તે જેની જે ઈચ્છા હોય તે પૂર્ણ કરે છે–૮૩ તે પરમેશ્વરને મેં ભાગ્યયોગે દીઠા નહિ, કેમ કે ત્યાંના લેક એ ઠામના માર્ગને મહા કષ્ટમય કહેતા હતા–૮૪ સિંહવ્યાધ્રાદિ દુષ્ટ થાપદ યુક્ત એવા એમા જવાતું નથી, ને કોઈ સાહસ કરીને જાય છે તે મરી જાય છે-૮૫ * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #326
--------------------------------------------------------------------------
________________ - 318 - અતિ કલેષથી જે અર્થ થાય, ધર્મના અતિક્રમથી જે થાય, પ્રાણ ત્યાગથી જે થાય, તે મારે જોયતા નથી.-૮૬ દારા, વિત્ત, ક્ષેત્ર, પુત્ર, શ્રેય, કર્મ, ઈત્યાદિ ફરી ફરી મળે છે, પણ શરીર ફરી ફરી મળતું નથી-૮૭ અફલ, દુરંત, વ્યય અને ફલ જેમાં સમાન, અશક્ય, એવાં કાર્ચ વિચક્ષણે આરંભવાં નહિ--૮૮ રાજય જાઓ, ધન જાઓ, કુટુંબ પ્રિયા સુત સર્વ જાઓ, રાજય દેશ ગૃહ બધું જાઓ, પણ પ્રાણ કદાપિ જશે નહિ--૮૯ હે નૂપ! મેં બહીક પામીને તે સ્થાને ગમન કર્યું નહિ, જેના ભાગ્યમાં જેવું હોય તેવી તેને બુધ્ધિ સુજે-૮૦ આ વૃત્તાંત સાંભળી રાજાને યોગેંદ્રદર્શનની ઉત્કંઠા થઈ; સત્યવાનને શું અગમ્ય છે? વિનાશી એવા પ્રાણને શા ઉપગ છે -91 આરં ભંતસ્સ ધૂયં લચ્છી મરણું ચે હાઈ પુરિસર્સ તે મરણ મણારંભે બિલછીને હુ હાઈ યાવિ-૯૨, * સમર્થને શાને ભાર છે? વ્યવસાયીને શું દૂર છે? વિદ્વાનનેવિદેશ શો છે? ને પ્રિયવાદીને પારકું કેણ છે?--૯૩ તા તુંગે મેરુ ગિરિ મયરહરો તાવ હૈઈ દુત્તારે તા વિસમા કજજ ગઈ જાવ ન ધીરા પવિજર્જતિ-૯૪ દુવીય હૃતિ ગઈસાહસવંતાણ ધીરપુરિસાએ વલ્લહ લક મલહચ્છા રાય સિરી અહવ પુQજા-૯૫ એટલે વિક્રમ રાજા ગપાદુકાએ ચઢીને વર્ગમાર્ગ વેગથી કનકૂટ પર્વત ઉપર ગયે--૯૬ : ત્યાં પદ્માસન બાંધી, નાસાગ્ર દૃષ્ટિ લગાવી, પરમધ્યાનમાં લીન, અમૃતપાન કરતા, ષકધ્યાનમાં અભિરત, ષોડશોધાયુકત્ત, શૂન્યત્રિકસમેત, પંચભગતને રમરતા, એવા ગિરાજને સમાધિસ્થ અને મન અને પવનને તત્વજ્ઞાનથી એક કરી નાખતા જોયા-૯૭-૯૮-૯૯ - - - - P . Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #327
--------------------------------------------------------------------------
________________ 619 જ્યાં મન જાય ત્યાં પવન જાય છે, જ્યાં પવન જાય ત્યાં મન જાય છે, માટે એ ઉભયે તુલ્ય ક્રિયાવાળાં છે, ક્ષીરનીરની પેઠે તેમને જાણવાં-૧૦૦ - દેશરૂપી નગરમાં, પવનગિરિ ઉપર, લિંગવાળા ગૃહમાં, ચિપામૃત સમુદ્રમાં, જેમનું મન લીન થયું છે તેવા જીવન્મુક્ત નર ગહન સંસાર સમુદ્રથી તર્યા છે એમ અમારી મતિ કહે છે, બાકી બીજા વાદીઓને ગમે તેમ લ-૧ શુદ્ધ થઈ, પદ્માસને બેશી, ગુદચક્રમાંથી અપાનને ઉર્ધ્વ આકર્ષ તેને પ્રાણશકિત્ત સાથે મેળવી, એકાકાર કરી બ્રહ્મરંધમાં લઈ જઈ, શિવ સાથે સમરસ થવું તે તો કોઈ ભાગ્યશાલીજ સાધી શકે છે–૨ વિક્રમ તેને નમરકાર કરીને હાથ જોડી ઉભા રહ્યા અને એકાગ્રલક્ષથી તેના વદનપંકજ ઉપર જઈ રહ્યા-3 થોડાક સમય પછી ગેન્દ્ર વિક્રમને કહ્યું હું કલિકાલના બલિરાજા ! સશ, દારિહર્તા, સમર્થ, શેભનાકાર, કરુણાસાગર, તમે મનુષ્યને દુર્ગમ એવા આ માર્ગ શી રીતે આવ્યા ?-4-5 વિક્રમે કહ્યું હે ગેન્દ્ર ! તમારાં દર્શનની લાલસાથી, તમારક ધ્યાનના પ્રભાવવડે. ગરુડની પેઠે આવી પહે -6 - આજ આત્મા નિર્મલ થયે, પુરાતન પાપ નાશ પામ્યાં, મારાં પુણ્યનો ઉદય થે, હે યોગેંદ્ર ! તમારા દર્શનથી હું કૃતકૃત્ય થયે-૭ - સાધુનું દર્શન સવંદા પુણ્યકારી છે, કેમકે સાધુ તેજ તીર્થ છે, તીર્થ તો કાલે કરીને પવિત્ર કરે છે, પણ સાધુ સમાગમ તુરતજ પાવન કરે છે-૮ આખા જન્મથી દેશાન્તર કરવાને મારો જે પ્રયાસ તે આજ સફલ થ, તમારાં દર્શનથી ઈષ્ટકાર્યમાત્ર કરી થયાં એમ માનું છું-૯ વિચિત્ર એવા ઉપાધિમાર્ગમાં ફરતાં પણ કોઈ વાર એવા મહંતને સમાગમ બની આવે છે કે જેના સંસર્ગથી સંસારને પરિશ્રમમાત્ર સફલ થાય છે–૧૦ શિષ્ટને સંગ, શ્રુતિને રંગ, ધ્યાન ઉપર મતિ, ધૃતિ ઉપર વિશ્વાસ, દાનની શક્તિ, અને ગુરુની ભકિત્ત, એ છ સુકૃતાકર છે-૧૧ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #328
--------------------------------------------------------------------------
________________ 320 પણ નાભિલા થાય છે મહંતની સંગતિથી અલ્પ પણ ગૌરવને પામે છે, પુષ્પમાલાના સંગથી સૂત્ર પણ મસ્તકે ચઢે છે–૧૨ શુભાત્માને સંગ મહામહિમ પેદા કરે છે, ત્રણે વેદના જાણને પણ મંદાકિનીની માટીએ બંધ છે–૧૩ મહાભિલાષવાળાએ મહંતની સેબત કરવી, મૃગની નાભિમાં ગયેલી માટીપણ કસ્તૂરી થાય છે-૧૪ નૃપનું આવું બેલિવું સાંભળી યોગીશ્વરે કહ્યું અહો ત્રિભુવનાધીશ ! તમારાં દર્શનથી હું પાવન થયે-૧૫ તું રાજા વર્ણને ગુરુ છે, દર્શનને રક્ષક છે, હે ધનાધીશ ! ધર્મને રક્ષક , ને પૃથ્વીના ત્રણમાત્રને મુક્ત કરનાર છે–૧૬ હે વિક્રમાદિત્ય ! મને બહુ સંતોષ થયે છે, પ્રસન્ન થઈ તમને આ ત્રણ રત્ન આપું છું, એ રત્ન ગુણગાર છે, સદ્ય પ્રત્યય કરાવે તેવાં છે, તે તમે લે-૧૭ સિદ્ધદંડ, કંથા, ને આ ખડી, એ ત્રણની પૃથ્વી ઉપર ચિંતામણિ પણ સમાનતા પામી શકે એમ નથી–૧૮ - ખડીથકી હાથી, ઘોડા, પાળા એવું જેટલું ને જેવું સૈન્ય ચીતરવામાં આવે તેટલું ને તેવું પ્રત્યક્ષ થાય છે-૧૮ જમણે હાથે પકડીને દંડને સ્પર્શ કરાવવાથી શસ્ત્રથી વધ થયેલું પણ જીવતું થાય છે–૨૦ એ મનવાંછિત માત્ર સાધે છે, શત્રુ હણે છે, દુર્ગ તેડે છે, સ્વામિસેવા યથાર્થ ઉડાવે છે-૨૧ પાસે કાંઈ ન હોય ત્યારે ડાબે હાથે સ્પર્શ કરતાં કંથામાંથી ધનધાન્ય વસ્ત્રાદિ વસ્તુમાત્ર પેદા થાય છે–૨૨ - પ્રભાવ સમજાવીને આનંદપૂર્વક ગિરાજે આપેલાં એ ત્રણે રત્ન રાજાએ અંગીકાર કર્યો-- 23 પછી રાજાએ મસ્તક નમાવી ગિરાજની આજ્ઞા લીધી, અને આ મહા આશ્ચર્ય જોઈ પોતાની નગરી તરફ ચાલવા માંડયું- 24 . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #329
--------------------------------------------------------------------------
________________ - 321 - કોઈ નગર આગળ એક મહાવનમાં વીસામે લેવા બેઠે, ને ત્યાં આવેલા વિખ્યાત સ્વર્ગવતાર નામે તીર્થ આગળ ગયે--૨૫ - ત્યાં સુતા સુતાં રાજાએ જોયું તે એક પુરુષને ચિતા ખડકતાં જે -16 તે સુંદર રૂપવાળે, દિવ્યાભરણવિભૂષિત અને અનેક ભેગલિયાંગથી - કરીને કોઈ રાજપુત્ર જેવો લાગતો હત--૨૭ જતિ, ચંદન, કર, એવાં કાષ્ટ ભેગાં કરી તેની ચિતા બનાવી ને તે પુરુષ વનમાં અગ્નિ માટે શેધ કરતો હતો-૨૮ તેણે અરણિના કાષ્ટને મળીને બાલાણ જે અગ્નિ પિદા ક -20 અતિભવ્ય છતાં આનંદરહિત એવા તે પુરુષને પાસે થઈને અગ્નિ લેઈ જતાં જોઈ રાજાએ પૂછયું-૩૦ ભાઈ તમે કોણ છે? તમારે શું દુઃખ છે? શું તમારે પરાભવ કર્યો છે? શા કારણથી શાને માટે આમ પીડા પામે છે? --31 આ મહહત્યા શા માટે કરો છો? શી અભિલાષા છે? મને બધી વાત કહે, હું તમારા દુ:ખમાં ભાગ કરૂં-૩૨ . તેણે કહ્યું હે નરોત્તમ ! મને શાને પૂછો છો ? એ કહ્યાથી શો લાભ છે? એને ઉપાય બને તેમ નથી–૩૩ . . * માટે નાશ, મનરંતાપ, ગૃહનું દુરિત, વંચન, અપમાન, એટલું બુદ્ધિમાને પ્રકટ ન કરવું-૩૪ - સે કે વિનશ્મિ રાયણે જસ કહીન્જતિ હીયયદુખાઈ આનંતિ નંતિ કંઠે પુણવિ હીયએ વિલિતિ -35 * જેને દુઃખ છેજ નહિ, જે દુઃખભંજન માટે આસમર્થ છે, તેવાને દુઃખીએ પિતાનું દુખ શા માટે કહેવું -36 આવું તેનું નીતિપુરઃસર વચન સાંભળી વિક્રમે તે દુઃખી પુરુષને ચારુ વચન કહ્યું કે ભાઈ ! તમારા ચિત્તમાં જે દુઃખ પીડા કરતું હોય તે સર્વ મારા આગળ કહે, હું દુઃખનિવારણ કરીશ-૩-૧૮ 41 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #330
--------------------------------------------------------------------------
________________ - 322 - એ સાંભળી પેલા પુરુષે કહ્યું હે દુધવારક ! હું મણિમંદિરનગરને ધર્મ પાળનાર રાજા છું -39 જીવદયામૂલક બાર પ્રકારને ધર્મ મેં સાંભળે છે, ધર્મકથા કહેનાર પાસે સાંભળે છે, એજ મેક્ષમાર્ગ છે-૪૦ : પુણ્યની ઇચ્છાથી મેં જીવહત્યા ન કરવાનો નિયમ છે કેમકે જ્યાં જીવદયા નથી ત્યાં ધર્મ નથી–૪૧ . સમુદ્રમાં પથરા તરે, સૂર્ય પશ્ચિમે ઉદય પામે, અગ્નિ ગમે તે પ્રકારે શીતલ થઈ જાય, પૃથ્વીનું પડ લેકની ઉપર ફરી વળે, તથાપિ પ્રાણીને વધ કરવાથી કહીં પણ સુકૃતને ઉદય થાય નહિ–જર | કમલ અગ્નિથી ખલે, સૂરતથી દિવસ થાય, મુખથી અમૃત ઝરે, વિવાદથી સાધુવાદ ફેલે, અજીણથી રોગ ટળે, વિષથી જીવન વધે, તે પ્રાણિવધથી ધર્મ થાય એમ જાણવું–૪૩ આયુષ્ય દીધું છે, શરીર સુંદર છે, ગાત્ર સુદૃઢ છે, વિત્ત, વિપુલ છે, બલ બહુ છે, સ્વામિત્વ મહયું છે, આરોગ્ય રિથર છે, કીર્તિ ત્રણે જગતમાં મહાપ્રસર પામી છે, એ બધું. સંસાર સમુદ્રમાં કૃપાદ્વૈતઃકરણથી જ પ્રાપ્ત થાય છે-૪૪ - - હું સદ્ધર્મનિરત હાઈ ધર્મધ્યાનપરાયણ થઈ રહે ત્યાં મારા ક્રર - દાયાદેએ મળી મને નગરમાંથી હાંકી કાઢ-૪૫ એ ઉપરથી એવા નિય લોકોએ મારું રાજ્ય લઈ લીધું, અને તેનું વૈર વાળવાને હું કેવલ અસમર્થ થઈ પડ-૪૬, સ્વજને એમ મારી હારી કરવા લાગ્યાં તે ઉપરથી તેમને ઉત્કર્ષ સહન ન થઈ શકે એટલે મરવું ઉચિત ધારી હું અત્ર આવ્યો છું-૪૭ " આવું તેનું વચન સાંભળીને બહુ પ્રસન્ન થઈ વિક્રમાદિત્યે પેલી મનવાંછિત આપનારી ત્રણે વસ્તુ તેને આપી દીધી-૪૮ હે ભૂમીશ આ વરતુથી કદાપિ પણ તમારે ભંગ નહિ થાય, અને તમારા વૈરી જરૂર તમારાથી નાશી જશે-૪૯ P.P. Ac. Gunratnasuti M.S. Jun Gun Aaradhak Trust
Page #331
--------------------------------------------------------------------------
________________ 323 એમ અતિયાલું એવો વિક્રમાદિત્ય તેને પોતાને હાથે રાજય ઉપર બેસારીને પિતાના પુર તરફ ગયો–૫૦ કુરંગનયનાએ કહ્યું ભોજરાજા ! જે આવી દાનશકિત તમારામાં હેય તે આ સિંહાસને બેસે–પ૧ આવું વચન સાંભળીને ભેજરાજા તુરત પોતાના ઘર તરફ વિક્રમભૂપતિનું મરણ કરતો ચાલ્યો ગ–પર શ્રીરામચંદ્રસૂરિકૃત એવા શ્રીવિક્રમાદિત્યના સિંહાસનપ્રબંધની વીશમી કથા થઈ–૫૩ ઇતિ સિંહાસન દ્વાર્નાિશિકાની વિશમી કથા. * વળી ચતુરચિત્તવાળા માલેદ્ર શ્રીજભૂપાલે શુભમુહુર્ત રાજયા" ભિષેકસા મારી કરાવી છત્ર ચામરાદિ અનેક રાજચિન્હ લઈ અતિમદમાતે તે રાજા પોતાની ઉત્તમ સભામાં આ -2 રાજા જેવો સિંહાસને બેસવા જાય છે કે સિંહાસન ઉપરની પૂતળી ઉત્તમ વચન બોલી ઉઠી-3 લાવણ્યવતી નામની એકવીશમી પૂતળી બેલી કે હે ભેજ ! આ સિંહાસને તમારે બેસવું ઉચિત નથી–૪ : જો વિક્રમાદિત્યના જેવો ઔદાર્યગુણ હોય તો આ ભવ્ય આસને બેસે–પ - આવું તેનું બોલવું સાંભળી ભેજરાજાએ કહ્યું છે વરાનને ! વિક્રમાહિત્યનું ઔદાર્ય કેવું એક હતું તે કહી બતાવો લાવણ્યવતીએ કહ્યું હે ભોજરાજેદ્ર ! વિક્રમના ઉત્તમ ગુણોનું વર્ણન સાંભળ-૭ * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #332
--------------------------------------------------------------------------
________________ 3 24 આઠે સિદ્ધિઓએ તુષ્ટ થઈ આઠ રત્ન આપ્યાં તે તેણે દુખિત અને દુર્ગતિસ્થ એવાને આપી દીધાં એવા વિક્રમ જે ઉદાર પૃથ્વી ઉપર કોણ?-૮ મહાધર્મવાનમાં શ્રેષ્ઠ, ભેગીમાં મુખ્ય, એ શ્રીવિક્રમાદિત્ય ઉજજચિનીમાં રાજ્ય કરતો હતો-૯ તે રાજાને મહામંત્રીશ્વર પાંચસે હતા, તે બધા સબુદ્ધિ અને સદ્વિધાથી અલંકૃત હોઈ અતિ કુશલ હતા–૧૦ અનેક ગુણથી તેમનામાં મુખ્ય એ નામ અને ગુણથી યથાયોગ્ય બુદ્ધિસાગર કરીને હત–૧૧ આન્ધીક્ષિકી, ત્રયીવાર્તા, દંડનીતિ, ઇત્યાદિ ઉપયુકત્તશાસ્ત્રમાં તે પ્રવીણ હતો, યશથી વિખ્યાત હતા, ને ભાગ્યને માન આપનાર હતો–૧૨ તેની ભાર્યા સતીત્વરૂપગારથી શોભિતી, અને વિધાતાએ અતિરૂપવતી એકજ ઘડેલી, એવી સરસ્વતી નામે હતી–૧૩ નરનું ભૂષણ શીલ છે, પણ નારીનું વિશેષે તે ભૂષણ છે, શીલહીન નર અને વિશેષે નારી, પશુતુલ્ય જાણવા–૧૪ શીલ છે તે મનુષ્યને કુલેન્નતિ કરનારું, ઉત્તમભૂષણ, અતિ પવિત્ર, અપ્રતિહત, યશ:કારણ, દુર્ગતિ ટાળનારૂં, સુખ આપનારું, સુગતિએ પહોચાડનારું છે– શીલ એજ નિવૃતિ હેતુ છે, શીલ કલ્પદ્રુમ છે–૧૫ તે કહે ન વંદણિજજા રૂવંદિ ચૂરું પરકલત્તાએ ધારા હયબ્ધ વસહા વચ્ચતિ મહીપાલાયંતા-૧૬ જ છત્તે આયરીયં તઈયા જણણીય જુવણુ સમયણ તે પઈડિજઈ હું સુએહિ શીલ વચંતેકિ–૧૭ ૌવનના સમયમાં માતા જે જે દુરશીલ આચરે છે, તે કુત્સિતકર્મને નઠારાં આચરણવાળા પુત્ર પ્રસિદ્ધ કરે છે-૧૮ જમ લઈજજઈ વસે વઈ ભવણેસ અજ સમડ હે પાવિજઈ તર્યા ગઈ નવરંપરદારસંગેણ 19 P.P. Ac. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust
Page #333
--------------------------------------------------------------------------
________________ 325 - નરતિચ્ચે દુખં તિલંછણ માઈચં ચ તિરીએ સુ જીવા અણુત ખુત્તા લહેતિ પરદારસંગેણ–૨૦ જારિજાતને કપાલમાં ચિન્હ હોતું નથી, કે માથે કે લમણે કાંઈ નીશાની હોતી નથી, જેમ જેમ જેવા જેવા વિકાર તેનામાં દર્શન દે છે તેમ તેમ તેને તે પ્રકારે તે જારજાત છે એમ જણાય છે–૨૧ શીલનું આવું મહાફલ સમજીને બુધિસાગર મંત્રીએ પિતાની ભાર્યા વિના સર્વ પ્રતિ અતિ ઉત્તમશીલ ધારણ કર્યું - 2 . સુશીલ, સળુ ણી, શ્રીમાન, અને ધર્મતત્પર એવો બુધિસાગર પિતાની પત્ની સાથે પરમસુખ અને સૌભાગ્ય ભોગવતાં દિવસ કાઢતે હત-૨૩ એમ કરતાં ધર્મના પ્રભાવથી, પવિત્ર એવાં તે ઉભયને બુધિશેખર નામે પુત્ર થયે-૨૪ કેમે કરીને મહેટ થતાં તે પાંચ વર્ષને થયે, એટલે મહામહેન્સવપૂર્વક તેને પંડિતને સોંપવામાં આવે-૨૫ આદરપૂર્વક બહુ બહુ રીતે ભણાવાતે હતો પણ તે જ્ઞાનાંતરાયભૂત કર્મના યોગે એક અક્ષર પણ ભયે નહિ-૨૬ વજપાષાણુ જેવા એ શિષ્યને પણ કોપ કર્યા વિના તે પંડિત બહુ પ્રકારે ભણાવતો હતો-ર૭ , પણ એ પોતે અત્યંત પ્રમાદી હતો, ખાઈ પીને રાતદિવસ સુઈ રહેતો હતો, કાર્યકાર્ય જાણતો ન હતો, ને ભણાવાને કાંઈ લાભ લેતા ન હત–૨૮ હે સખા! મને તો મૂર્ખત્વજ ગમે છે કે જેમાં આ આઠ ઉત્તમ ગુણ રહેલા છે? નિશ્ચિતત્વ, બહુભેજનત્વ. બકરતા, રાત્રીદિવસનિદ્રાં, કાર્યકાર્યવિચારણાભાવ, માનાપમાનની સમાનતા, ભયોભયાભાવ, દઢાંગ, એ આઠ; એથી મૂર્ખ સુખે જીવે છે-૨૯ એવા જડ અને અતિ પ્રમાદી પુત્રને તેના પિતાએ એકવાર શીખામણ આપી કે હે પુત્ર ! સારી રીતે ભણ-૩૦ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #334
--------------------------------------------------------------------------
________________ 326 આલસ્યનું સુખ તજ, પ્રમાદ નિદ્રા તેમને દૂર કર, ચિંતિત કરતાં અધિક ફલ આપનારી વિદ્યા મહાકષ્ટ પ્રાપ્ત થાય છે-૩૧ કેટલાંક પાત્ર જ્ઞાનમય હોય છે, કેટલાંક તમોમય હોય છે, જે પાત્ર આવશે તે આપણને તારશે–૩૨ હે પુત્ર તપ તે સુખસાધ્ય છે, પણ વિદ્યાજ મહાકષ્ટસાધ્ય છે, હું તે વિદ્વાનને જ પૂછું છું, તપનું કાંઈ પ્રજન નથી--૩૩ પ્રથમથી ન થયા હોય તે સારા, કે થતા સાથે મુવા સારા, પણ જમીને મૂર્ખ રહે તેવા પુત્ર સારા નહિ–૩૪ * સહસ્ત્ર મૂર્ખમાં એક પણ પ્રાજ્ઞ મળે નહિ, એવા મૂર્ખથી કાર્યને ઘાતજ થાય કે સિદ્ધિ કદાપિ ન બને-૩૫ માટે હે પુત્ર! એવું કર કે જેથી તારા ચિત્તમાં વિદ્યાને પ્રદીપ પ્રકટે, મૂર્ણત્વ તો મહેસું પાપ છે, અ ય જન્મમાં પણ જશે નહિ-૩૬ - વત્સ ! ગમે તો દેશાંતર જા. દેવતારાધન કર, કે દુર્ગમમંત્રનું સાધન પરમ ભકિત્તથી કર-૩૭ કટુતિકા કષાય એવાં ઔષધનું સેવન કર, પણ જેમ તેમ મહાવિદ્યા પ્રાપ્ત કર-૩૮ પિતાનાં આવાં વચન સાંભળી ને બુદ્ધિશેખર, વિદ્યાભ્યાસની ઈચ્છાથી કાશ્મીર દેશ તરફ જવા નીકળે-૩૯ : ઉદ્યમે દારિદ્ય જાય, જયથી પાપ જાય, મૈનથી કલહ જાય, ને જાગવાથી ભય જાય-૪૦ - કાશ્મીરમાં ભગવતી સરસ્વતી દેવી પ્રત્યક્ષ છે, ને લેકમાત્ર ગીર્વાણ ભાષાથી જ બોલે છે -41 કાંબળ, જલપાત્ર, ઉપાન, એટલું લઈ, પગમાં બલ રાખીને તે દેશ તરફ જવા નીકળે-૪ર પંથિ પુલંતાં પથિયહ પગ પાણ પાથેય વિહૂ વિહૂણું પંથિયાં વહેલું આવઈ છેહુ-૪૩ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #335
--------------------------------------------------------------------------
________________ 327 ધીમે ધીમે રસ્તો કાપતાં, બુદ્ધિશેખર, વિદ્યાવાળા લેકથી વિભૂષિત એવા કાશ્મીર દેશમાં પહેચ્યો--૪૪ છે ત્યાં શ્રીભારતીદેવીની રાતદિવસ આરાધના કરી, તે તે, તેના ભાગ્યેગે, સાત દિવસમાં પ્રત્યક્ષ થઈ--૪૫ - તુષ્ટ થઈને વાગ્યાદિનદેવીએ સારસ્વત મંત્ર આપ્યું, તે મંત્રના પ્રભાવથી તે વિદ્યાવાનમાં ઉત્તમ થઈ ગ-૪૬ ' પછી બુદ્ધિશેખર પોતાના નગર તરફ જવા નીકળે, ને જતે તે રસ્તામાં અતિભયંકર વનમાં જઈ પડયે--૪૭ - ગિરિગર્તાદિપ્રપૂર્ણ, વાંસ ઈત્યાદિથી છવાયલું, ને ઘણાક વૃક્ષની ઘાથી ભરપૂર, એવું એ વન હતું.-૪૮ નદીતટે ઘણાક દુષ્ટ અને ભીષણ સર્વ જે, પરવશ થઈ મંત્રિ- પુત્ર આમ તેમ ભમવા લાગ્યો--૪૯ બીદર, આરૂ, ઝિંઝ, બિરૂ, જંબુક, ઇત્યાદિ ફલથી પેટ ભરતા તે રસ્તે રસ્તે ભમવા લાગે--૫૦ રાત પડે ત્યારે કોઈ મહાવૃક્ષે ચઢીને બેશી રહે, ને પાછો પ્રભાતમાં દિશાનું ભાન બાંધીને ચાલવા માંડે--૫૧ પંદર દિવસ સુધી તે મહાવનમાં ભમે,ને પછી એક પ્રભાતે કેઈ નગરને સીમાડે પહે --પર ભુખે ચઢી ગયેલી કૂખેવાળ તે, ચિત્તમાં હર્ષ પામત, ભજન માટે પુરમાં ગયે, તે ત્યાં એક મોટું સરોવર તેણે દીઠું--૫૩ તેમાં જલ 7 હતું, તે મહેસું ગોળ આકૃતિવાળું હતું, તાગ વિનાનું હતું, કમલેથી સુશોભિત હતું, અને મત્ય, પક્ષી, કે જીવ, કાંઈ તેમાં હતું નહિ-૫૪ રિજનાવૃત એવી દાનશાળાઓ પાળ ઉપર આવી રહી હતી, ત્યાં આવતા લેકને ભજન અપાતું હતું-પપ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #336
--------------------------------------------------------------------------
________________ 328 - બુભુક્ષિત અને તૃષાપીડિત એ બુદ્ધિશેખરમંત્રી સભાગારમાં ભેજનાથે પેઠે--૫૬ શાસ્ત્ર કાવ્યથી, કાવ્ય ગીતથી, ગીત સ્ત્રીવિલાસથી, ને સ્ત્રીવિલાસ બુમુક્ષાથી લય પામે છે-પ૭ બુભુતિ શું પાપ કરતો નથી ? ક્ષીણના નિષ્કરણ થાય છે, ક્ષુધાદંતને બલ કે તેજ કાંઈ હેતાં નથી, પ્રહાગ્રહાદિ વિચાર હતો નથી-૫૮ - જજ પડઈ અતરછડી તંતંસહઈ સરીર ફૂલહ વીટિં દૂમીઉ ઘાણી વહઈ કરીર-૫૮ ત્યાં ભજન કરી, ક્ષણવાર રહી, સરોવરને જોવા નીસર્યો, તે પાળ ઉપર સુવર્ણમણિમાણિક્યધી બનાવેલું દેવગૃહ દેખા હ-૬૦ તેને દેખીને મંત્રીશ બુદ્ધિશેખરને વિસ્મય લાગે, અને સંધ્યાકાલે દર્શનાથે પોતે અંદર ગયે-૬૧ તે દેવગૃહમાં જ પોતે જિનને નમસ્કાર કરી રાત્રીએ સુતો, અને મધ્યરાત્રી જતાં કાંઇક સંચાર સાંભળી જાગી ઉઠ-૬૨ ઉત્તમને સુખદ અને સુખે મટે તેવી નિદ્રા થાય છે, અધમને દુઃખરૂપ અને અવસાને પણ દુઃખરૂપ એવી થાય છે-૬૩ * * એટલે દેવગૃહના બારણા આગળ આવીને જેવા લાગે જાગતાને ભય કયાંથી ! -64 જુએ છે તો પેલા તલાવમાંથી, સુંદર પ્રભાયુકત્ત અને સર્વ શૃંગારવિભૂષિત એવી આઠ સુરાંગના નીકળી-૬૫ તેવી દિવ્યરૂપવાળીને જોઇને ચિત્તમાં ચમત્કાર પામે, આ બધી અત્ર શું કરવા આવી હશે ? ક્યાં જતી હશે ? એમ વિચારવા લાગે--૬૬ અત્ર રહીને હું આ મહાકૌતુક જોઉં, આવી પ્રભાવતી મેં કોઈવાર જોઈ નથી-૬૭ - એ બધીએ પેલા પૈત્યના રંગમંડપમાં આવી, ને આદિદેવને નમરકાર કરી ક્ષણવાર ત્યાંજ ઉભી-૬૮ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #337
--------------------------------------------------------------------------
________________ 269 પછીથી પુષ્પક્ષતફલાદિ તથા ધૂપનધવારિત્ર આદિ લેઈને દાસીઓ આવી-૬૦ નષિધિકાય કરી, પ્રદક્ષિણા દેઈ, અને ભકિત્તપૂર્વક પ્રણામસમેત તેમણે વિપ્રકાર પૂજા કરી-૭૦ શ્રીમદ્ભગવાનના અંગને કરમિશ્રિત જલથી નવરાવી દિવ્યસનથી સાફ કર્યું- 71 ગશીર્ષચંદન જેમાં કસ્તૂરી કેશર આદિ મેળવેલાં હતાં તેનાથકી જિનાંગે ચર્ચા કરી-૭૨ જિગને વરાભૂષણ પહેરાવ્યાં, અને પંચપ્રકારનાં પુષ્પ તેમણે ચઢાવવા માંડયાં-૭૩ | મંદાર, પારિજાત, હરિચંદન, કલ્પવૃક્ષ, સંતાન, એ પાંચ સુરતરુ છે, ને મેરુ સુરપર્વત છે.-૭૪ દિવ્ય અંગપૂજા કરીને, ધૂપ નિવેદ્ય ધરાવીને, તે બધીઓએ હર્ષથી ફલાક્ષતાછમાંગલ્ય કર્યું–૭૫ આવી અપૂજા કરીને તે દેવનાયિકાઓએ ભાવસમેત ભાવપૂજાને આરંભ કર્યો૭૬ '. ત્રણ વર્ણ, ત્રણ અવસ્થા, ત્રણ મુદ્રા, ભૂમિનું દિગદર્શન પણ ત્રણ, છે અને પ્રમાાન પણ ત્રણ-૭૭ જગદગુરુનું ધ્યાન ધરીને, તે રંગપૂરમપરિત એવી અંગનાઓએ ગીતનાટયાદિ આરંહ્યું–૭૮ એમ દશ અને ત્રણ પ્રકારની જિનની પૂજા કરીને સર્વએ રાત્રીએ જાગરણ કર્યું.-૯ પ્રભાત થતાં નાભિનંદનને નમન કરી, રવસ્થાને જવા માટે સર્વે ચાલી...૮૦ ખુણામાં ઉભે ઉભે તે મંત્રીશ્વર બુદ્ધિશેખરે સુરાંગનાનું વૃત્ત માત્ર જિનપૂજા સુદ્ધાંત દીઠું; જોઈને હર્ષ પામ્ય-૮૧ 42 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #338
--------------------------------------------------------------------------
________________ . * 330. છે કે તેમણે પણ જતે જતે ત્યાં ઉભેલા બુદ્ધિશેખરને દીઠે, એટલે કહ્યું કે હે ધાર્મિક ! અમારી સાથે ચાલે-૮૨ કૌતુકથી ઉત્તાન લેનવાળો તે તેમની સાથે ચાલે, ને વિચારવા લાગે કે આ સુરાંગનાઓ ક્યાં જતી હશે.-૮૩ એમ વિચારતાં મંત્રી તેમની પૂંઠે પૂઠે જાય છે, તો જતે જતે તસજલપૂર્ણ એવા મહા સરેવરનો કીનારે આનં-૮૪ તેમાં જલ ઉકળતા તેલ જેવું, ને ફળફળા મારી રહેલું હતું, તરંગથી ભયંકર હતું, દાવાનલ જેવું દુર્નિરીક્ષ્ય હતું-૮૫ સર્વે દેવાંગના તેમાં ઝંપલાવીને ચાલતી થઈ, પણ બુદ્ધિશેખર એવા જલથી ડરીને ગયે નહિ--૮૬ - કાતર, ભયભીત, સ્વજીવવલ્લભ, એવા પુરુષો થી માકણ રૂપ કાય સધાતું નથી.-૮૭ એમાં શું છે ? એમ કહેતો નાક મરડીને મંત્રિરાજ પાછો ફર્યો પણ મનમાં એ અપુર્વ વૃત્તાન્તને સંભારત ઘર તરફ વળે--૮૮ - કેટલેક દિવસે તે અવંતી પહે; તે વિધાયુક્ત થઈ આવે એમ જાણી તેના પિતાને બહુ આનંદ થયે-૮૯ * મહામહેત્સાવ સમેત, તથા પંચશબ્દાદિસહિત, તેને વજન તથા લેક પુરમાં લાવ્યા-૯૦ સરસ્વતીના પ્રસાદથી સર્વવિદ્યાપારંગત એવા તેને વિક્રમે સર્વ પંડિતેને મોખરે સ્થા-૯૧ . * પ્રસંગ આવે ત્યારે રાજાએ બુદ્ધિશેખરમંત્રીને પૂછયું, કે તમે આખી પૃથ્વી ઉપર કાંઈ આશ્ચર્ય જોયું ? --02 તેણે કહ્યું મહા આશ્ચર્ય અને અસંભાવ્ય એવું કેતુક મેં દીઠું છે, પણ હે ભૂપાલ ! તે કહી શકાય તેમ નથી--૯૩ છતાં સાંભળે કે એક તસજલપુણસરોવર છે તેમાં આઠ દેવીગની છે-૯૪. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #339
--------------------------------------------------------------------------
________________ 91 તે બહાર આવી તટરથજિનનાં પૂજદિ કરીને પાછી ઉકળકતા તેલ જેવા જલમાંજ જાય છે.-૯૫ તેમણે મને પ્રાણવલ્લભ કહીને સાથે બોલાવ્યું પણ તેમની જોડે પેલા જલમાં જતાં મારી હિંમત ચાલી નહિ-૯૬ મંત્રીને મુખેથી આવું આશ્ચર્ય સાંભળીને રાજા ગપાદુકાએ ચઢી આશ્ચર્ય જેવા ચાલ્યો-૯૭ પેલા નગરમાં એ દેવગૃહ જોવા જઈ પહે, અને ત્યાં જઈ આદિદેવને નમન કરી સ્તુતિભક્તિ કરતો હ-૯૮ શ્રીષભદેવનું વદન જે શારદાનું સદન છે, અક્ષિરૂપી ગવાક્ષયુક્ત છે, કંધપર્યત જેની શ્રતિ આવી રહી છે, ને કુંતલની લીલાથી અતિ રમણીય છે, તે સર્વને આનંદ આપે-૯૮ નવ્ય કુટુંબક એવા શ્રીનાભિભવદેવને શરણ જાઉં છું, કે જે તેમના ભક્તને માથે અક્ષતશ્રીયુક્ત કર સ્થાપે છે. 100 તે નાભેયને નમરકાર છે કે જેના કરના નખનાં કિરણ દેવેંદ્રને માથે રાજબિંબની પેઠે શોભી રહ્યાં છે-૧૦૧ જિનેન્દ્રની સ્તુતિ કરીને વિક્રમાર્કભૂપાલ રાત્રીએ નિદ્રા તજીને ત્યાં બેઠે-૧૦૨ ચિંતાતુરને સુખ કે નિદ્રા કઈ નથી, અર્થાતુરને પિતા કે બંધુ કેઈ નથી, કામાતુરને ભય નથી કે લાજ નથી, ક્ષુધાતુરને બલ નથી કે તેજ નથી.-૧૦૩ કમ્મીણાં ધણું સંપડઈ ધમ્મીણ પરલય. જેહિંસૂતાં રવિ ઉમમઈ તે નર આય નહેય-૪ પેલું આશ્ચર્ય જેવાને ઉત્કંઠિત એ વિક્રમ તૈયાર થઇ ગીની પેઠે ધ્યાન ધરતો બેઠે–પ રાત પડી એટલે મધ્યે પેલી આઠે દેવનાયિકાઓ આવી ને જિનપૂજા કરી પિતાના ઘર તરફ જવા લાગી–૬ 1, કર્મ કરનારને ધન મળે છે, ધર્મ કરનારને પરલોક મળે છે, પણ જેના ઉઠતા પહેલાં સૂર્ય ઉગે તેને કાંઈ મળતું નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #340
--------------------------------------------------------------------------
________________ 330 * તેમણે જતે જતે કહ્યું કે જિનમંદિરમાં જે કોઈ હોય તે પુણ્યાત્મા ' અમારી સાથે સુખે આ--૭ તેવા સમાનધર્મને અમે વાંછિતાર્થ આપીશું, એવું સાંભળતાંજ વિક્રમ બે કે આ હું તમારી પૂઠે આવું છું–૮ તેમની સાથે રાજા સરોવરના અતિભયાનક તટ ઉપર ગયે, તે સ્થાને જલ ખખળી રહ્યું હતું ને ઉકળતા તેલ જેવું જણાતું હતું–૯ સુરાંગનાઓ તેમાં ઝંપલાવીને ચાલી ગઈ, રાજાએ પણ તેમની પાછળ નિર્ભય રહી તુરત તેમાં ઝંપલાવ્યું-૧૦ અંદર જતાંજ મહા અભુત એવું એક પુર દીઠું, અને દેવતા તેને , લેવા માટે સાદર સામા આવ્યા–૧૧ મહાભા તૈયાર કરી, પંચશબ્દાદિવાદ્ય વગડાવી, તેને હાથીને કુંભસ્થલે બેસારી પુરમાં લેઈ ગયા-૧૨ સ્વર્ધિમાન જેવા, સાત માલના સેનાના મહેલમાં, ઉત્તમ સિંહાસન ઉપર વિક્રમને બેસા-૧૩ દેવતાઓએ વિક્રમને પ્રણામ કરીને કહ્યું હે પરાક્રમી! સર્વેશ: અમારાં મહેટાં ભાગ્ય કે તમે અત્ર પધાર્યા–૧૪ વિવિધ બેગ ભેગો, મનુષ્યને દુર્લભ એવા દિવ્યભગ બેગ, અને આ રાજય તમારૂંજ જાણે, અમે તમારી પટ્ટરાણીઓ છીએ-૧૫ આવું સાંભળી વિક્રમે મનમાં વિચાર કર્યો કે, આ દેવતા કયાં ને દુષ્ટ એ માણસ હું ક્યાં !-16 માત્ર મારી પરીક્ષા માટે આવું અણઘટતું વચન બોલે છે, અમૃતાહાર કરનાર દેવ ક્યાં ને અન્ન ખાનાર હું ક્યાં !-17 આવું વિચારીને વિક્રમે તેમને કહ્યું કે મારે પૃથ્વી ઉપર સમુદ્રકાન્ત મહારાજય છે-૧૮ - એમાં તમારી કૃપાથી મારે કશું ન્યૂન નથી, તમારા દર્શનથી મને સ્વર્ગનું રાજય પ્રાપ્ત થયું-૧૯ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #341
--------------------------------------------------------------------------
________________ પણ મને ખરેખરૂં કહે કે તમે કોણ છે ? તમારાં નામ શું છે ? આ નગર સત્ય છે કે મને કાંઇ વિભ્રમ થયો છે.-૨૦ આવું પુછયું ત્યારે તે અંગનાઓ બોલી કે અમે જે મહા અષ્ટસિદ્ધિ કહેવાય છે તે છીએ, અમે સર્વસંપત્તિ આપનાર અને કચ્છમાત્ર હરનાર છીએ-- 21 આ મનહર અને ભવ્ય નગર અમે અમારી કીડા માટે કરેલું છે, અને ધનધાન્યાદિથી ભરપૂર કરી રાખ્યું છે. 22 અણિમા, મહિમા, લધિમા, ગરિમા, ઈશવ, વશિત્વ, પ્રાકામ્ય, પ્રભુતા, એ અમારા નામ છે-૨૩ એવાં જે અમારાં નામ તે સાથે છે એમ તમારે જાણવું, અમે તમારા દર્શનથી કૃતાર્થ થયાં છીએ -24 મહાપ્રભાવયુક્ત એવાં આ આઠ રત્ન, જે મહાસિદ્ધિ આપનારાં અને પવિત્ર છે તે હે ગુણસાગરસૃપ ! તમે અંગીકાર કરો-- 25 : તે રત્ન લેઈ, દેવતાની રજા લેઇ, ને રાજ એ આશ્ચર્ય ને મનમાં સ્મતે પિતાના નગર પ્રતિ ચાલ્યો--૨૬ રત્ન લઈને રરતામાં જતો હતો તેવામાં થાક લાગવાથી વીસામો ખાવા કેઈ દેવાલયમાં રાજા બેડો--૨૭ ત્યાં કઈ દીન, નિર્ધન, અતિ વાગ્ની, એવા યાચકે, વિક્રમ એમ જાણી યાચના કરી.-૨૮ ત્રણે લેક અને વિશેષ મહતલને જે કંટક તે આપના ભયથી ત્રાસીને મારા ઘરમાં આવી વસ્ય છે-૩૦ તે બલવાને મારા ઘરનું સર્વસ્વ લઈ લીધું, ભાર્યા પણ તેને વશ થઈ ગઈ અને તેણે મને ઘરમાંથી કાઢી મૂક્યો-- 30 - રસ્તામાં આવતાં મેં વિદ્વાનોને મઢેથી સાંભળ્યું કે સચરાચર ત્રિકકમાં પુરુષે ચાર પ્રકારના થાય છે.-૩૧ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #342
--------------------------------------------------------------------------
________________ 334 કેટલાક સજીવ છે, કેટલાક નિર્જીવ છે, કેટલાક મૃત છે, કેટલાક જીવતા મુવા છે-૩૨ પ્રથમ મધ્યમ છે, દ્વિતીય અધમ છે, તૃતીય ઉત્તમ છે, અને ચતુર્થ અધમાધમ છે.-૩૩ ભારતમાં એમ કહેવાયું છે કે જીવતા સતા પાંચ જણ તો મુવા જ છે, તે પાંચ તેઃ દરિદ્રી, વ્યાધિત, મૂર્ખ, પ્રવાસી, નિત્યસેવક-૩૪ ધર્મ પણ સાધતા નથી, કે નથી જીવિતને ઉપગ અર્થપ્રાપ્તિ માટે કરતા, કામ પણ સમજતા નથી, મોક્ષ તો કહીં જ છે? ત્યારે અમે એવા તે તે કેણ હેઇશું ? શા માટે જનમ્યા છીએ ? " જીવતા મા” એમ જે શબ્દપ્રયેળ થાય તે સાર્થ કરવા અમારે જન્મ છે-૩૫ વિષાદ પામી, અને વિશેષે પત્નીના કલહથી કંટાળી, મેં ઘર છોડયું. અને તેનાં કહેલાં કટુ વચન સંભારતો વનમાં આ--૩૬ હે સુંદરિ! કેમ કાંઈ કર્યું નથી?--હાથેજ કરી લેતાં શું થાય છે; અરે રાતદિવસ ક્રોધમાંજ રહેનારી! તને ધિક્કાર છે-કાળા મેના તારા કરતાં સારી છું; અરે પાપિણિ આ શું લાવે છે?--તારો બાપ પાપી હશે; એમ જયાં દંપતીને દંતકલડ નિત્ય જામી રહેલ છે ત્યાં સુખનું સ્વમ પણ ક્યાં ? -37 આજ તમારું દર્શન થયું–તમે એ મહા પાપીના વૈરી છે, માટે એમ કરી આપે કે એ મારે ક્રૂર શત્રુ મારા ઘરમાંથી નીકળે-૩૮ હે ભૂપાલ! તમારા દર્શનથી મને આઠે સિદ્ધિ પ્રાપ્ત થઈ, અને મહાનંદ તેથી સફલ થયે-૩૯ આવું સાંભળી વિક્રમાદિત્યે મનમાં વિચાર કર્યો કે આના ઘરમાં સચરાચર દારિદા વ્યાપી ગયું જણાય છે–૪૦ આણે છેકેક્તિથી ગૂઢાર્થક જે વચન કહ્યા તેથી એ ઘણે પંડિત જણાય છે, પણ અહે ભાગ્યની શું વિચિત્રતા છે કે એનેજ દરિદ્રતા વળગી છે ! -41 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #343
--------------------------------------------------------------------------
________________ ૩૩પ . કેટલાક સહસંબરી હેય છે, કેટલાક કુકિંભરી હેય છે, કેટલાક આત્મભરી હોય છે, એ બધું સુકૃત દુકૃતનું કુલ છે–૪૨ ઈકિ સભર ઇકિ સહસભર લખભરા ઇકિ હંતિ. ઇકિ નર દીસઈ ઉઅરભઈ ઈકે ઉઅરહુ ન ભરતિ–૪૩ દેવતાએ આપેલાં આઠે રત્ન રાજાએ પ્રસન્ન થઈ તેને આપી દીધાં ને કહ્યું કે જે ભાઈ તારા હાથમાં આઠે મહાસિદ્ધિ આવી જાણ–૪૪ એમ મહાદાન કરીને રાજા અવંતી ગ; ત્યાં તેના જવાથી સ્વજનો અને સર્વને મહાહર્ષ થયે-૪૫ એમ કહીને લાવણ્યવતીએ કહ્યું છે ભોજરાજા ! જે આ દાનમહિમા તમારે હોય તે સિંહાસને બેસે-૪૬ ગુણજ્ઞ એ માલવભૂમિપાલ શ્રીભેજ શ્રીવિક્રમના ગુણનું વર્ણન સાંભળી, દાનથી વશીકૃત થઈ જઈ, સભામાં બેઠે બેઠેજ મહાહર્ષ પામે-૪૭ શ્રી રામચંદ્રસૂરિકૃત શ્રીવિક્રમાદિત્યના સિંહાસનપ્રબંધની એકવીસમી કથા થઈ–૪૮ ઈતિ સિંહાસનદ્રાવિંશિકાની એકવીશમી કથા. - બીજે દિવસે વિજયવાનું શ્રી ભોજરાજા, ઉત્તમ ગાર ધારણ કરી પિતાનાં પ્રિયસ્વજન સમેત સભામાં આવ્યા સભામાં ઘણાક વિચારશ, બહુવિધાકુશલ, ત્રિકાલજ્ઞ, અષ્ટાંગ જણનારા, એવા ઘણાક હતા–૨ ચિત્તને જાણનારા, જ્ઞાનદૃષ્ટિવાળા, બહુશ્રુત, મુદ્રાથી મુદ્રિત એવા લેખના વાચનારા, દીપજ્ઞ, હસ્તજ્ઞ, અવતારજ્ઞ, જલાવતાર જાણનારા, ભૂત પ્રેત 1. કેટલાક શતનાં ઉદર ભરે છે, કેટલાક સહસ્ત્રનાં ભરે છે, કેટલાક લાખનાં ભરે છે, કેટલાક માત્ર પોતાનું જ ઉદર ભરે છે, ને કેટલાક તે પણ ભરી શકતા નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #344
--------------------------------------------------------------------------
________________ વંતરાદિને સાધનારા, મહાસિદ્ધિ, મંત્ર, યંત્ર, ઇત્યાદિ સાધેલા, સત્કટ, જોતિષના જાણ, ભૂત ભવિષ્ય સમજનારા, એવા ઘણું ઘણું જે ત્યાં હતા તેમને સર્વને યથાગ્ય પૂપચાર કરી, વસ્ત્રસુવર્ણાદિ દાન આપી, ભેજરાજે સત્કારપૂર્વક સંતોષ ક–૩-૪-૫-૬ તેમના આગળ હાથ જોડી રાજાએ કહ્યું હે વિદ્વાને વિચાર કરીને મને સત્વર કહો કે આ સિંહાસન ઉપર મારાથી બેસાશે કે નહિ ? એવું પૂછ્યું ત્યારે તેમણે કહ્યું અમારી વાત સાંભળ-૭-૮ હે સ્વામિન્ ! તે દેવસિંહાસન છે, ઇદ્ર મોકલેલું છે, અને મૂર્તિમાન્ દેવીએ તેના રક્ષણ માટે એ તરફ ઉભેલી છે–૮ - એવા સિંહાસનની વાતમાં દેવતાની જે ઇચ્છા તે અમે માણસે કેમ સમજી શકીએ ? જેમ એકાંતમતમાત્રથી સ્યાદ્વાદ અધિક છે તેમ મનુધ્વજ્ઞાનથી એ જ્ઞાન અધિક છે-૧૦ પુરાણક્ત પણ છે, દેવ કે દાનવ કેઈથી કે બધીશ્વરોથી પણ ભવિવ્યની વાત જણાતી નથી–૧૧ - પિતાનું પુર મૂકીને પૂર્વે પાંચે પાંડ ચાલ્યા. તેમનામાં મહાજ્ઞાની એ સહદેવ અતિ નિપુણ હત–૧૨ તેણે કહ્યું ભાઈઓ ! સાંભળે; આપણે વિદેશ જઈએ છીએ પણ અત્ર બાર વર્ષપર્યત દૂકાલ પડવાને છે -13 એવું સાંભળી દૂકાલના ભયથી તે ત્યાંથી ચાલી નીકળ્યા, અને રાતને સમયે કઈ ગામમાં કોઈ કુંભારના ઘરમાં વાસે રહ્યા–૧૪ - રાત્રી એક પ્રહર ગઈ ત્યારે ભારે પાંડવોને કહ્યું ભાઈઓ આ સ્થાન ઘણું નીચું છે માટે અત્ર રહેશે નહિ-૧૫ વર્ષદ એ પડશે કે સ્થલને ઠામે જલ થઈ જશે, તમે તેમાં કાંઈ કષ્ટ પામે તે મારો દેષ કાઢશે નહિ-૧૬ સહદેવે કહ્યું આને કાંઈ ખબર નથી, ભાનુયોગ આલે છે, એટલે પાણુંને આંખમાંથી પડે ત્યારે ! -17 P.P. Ac. Gunratnasuri M.S. Jun.Gun Aaradhak Trust
Page #345
--------------------------------------------------------------------------
________________ ૩૩છે. ભાનુ, વક, તમ, દોડ, એટલા બીજ, સાતમે, નવમે, પાંચમે, અને નુક્રમે આવે તો આખા જગને નાશ કરે-૧૮ . * એમ કહે છે એટલામાં તે મુઘલધારે વર્ષદ પડયે, અને જસ્થલ બધું એકાકાર થઈ ગયું-૧૯ માટે હે સ્વામિન્ ! દેવનું જે ચેષ્ટિત તે સર્વજ્ઞાન સંપૂર્ણ એવા પણ મનુષ્યથી જાણી શકાતું નથી–૨૦ આ માટે તમે અમને આ સિંહાસન વિષે પૂછે છે, તે આ દેવીઓના આગળ અમે શી રીતે જાણી શકીએ–૨૧ ત્યારે ભેજરાજાએ વિદ્વાનોને ફરી કહ્યું કે આજ સત્કૃષ્ટ એવું મુહૂર્ત કેટલું છે તે બતાવે-૨૨ સર્વે વિદ્વાનોએ શાસ્ત્ર જોઈ ઉત્તમ વચન કહ્યું કે ભેજરાજેન્દ્ર ! અને ત્યારે વિજય મુહૂર્ત ઘણું ઉત્તમ છે-૨૩ ઘટિકાનૂનદ્વિપ્રહર અને ઘટિકાધિકદ્વિપ્રહર તેને વેગ આ વિજનામને છે તેમાં સર્વ કાર્યની સિદ્ધિ થાય-૨૪ પછી ભેજરાજા ઉત્તમ એવા વિજય મુહૂર્તમાં સિંહાસને બેસવા માટે, માનથી મેહપામી, આ - 25 જે એ વીર એ ઉત્તમ સિંહાસને બેસે છે કે બાવીશમી સાભાગ્યમંજરી નામની પૂતળી ઉત્તમ વચન બોલી કે હે માલેશ્વર ! આ સિંહાસને તમારે બેસવું યેગ્ય નથી-૨૬-૨૭ - તમે જે શ્રીવિક્રમાદિત્ય જેવા હો તો હે ભેજરાજા ! સુખે આ આસને બેસ-૨૮ - આવું સાંભળી ભોજે સૌભાગ્યમંજરીને કહ્યું છે સૈયે ! વિક્રમ કે હતું તે મારા આગળ કહે-૨૯ આવું સાંભળતાં સૈમ્ય એવી સિભાગ્યમંજરી બોલી કે વિક્રમનું અતિઉત્કટ પરાક્રમ સાંભળે-૩૦ 43 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #346
--------------------------------------------------------------------------
________________ - 3:38 પિતાનું મસ્તક કાપીને બલિ આપી, દેવીની આરાધના કરી વર પ્રાપ્ત કયો, છતાં તે પાછે સાધકને આયે, એવા વિક્રમની કેને ઉપમા અને પાય ?-31 રાજા માત્રને શિરોમણિ, સામ્યવદન, અને સત્ત્વબુદ્ધિવાળો શ્રીવિક્રમ અવંતીમાં રાજ્ય કરતો હતો--૩૨ એક વાર તીર્થયાત્રા માટે ફરતાં ફરતાં દેશે દેશ જઈ શ્રીવિક્રમ નંદીવર્ધન આગળ આવે.-૩૩ ચારે ખુણે બરાબર એવું બાર જન વિસ્તારવાળું તે સ્થાન હતું, તેના શિખર ઉપરનાં ગામ મહેટા નગર જેવાં દેખાતાં હતાં.-૩૪ * ત્યાં અડસટે તીર્થે લક્ષપ્રકારે આવી રહેલાં હતાં, નદી કૂપ તડાગા દિને સુમાર ન હતો-૩૫ - શ્યામવલ્લી આદિ એ.ષધિઓ હતી, વજાદિ દૃષદો વિદ્યમાન હતા, અને ફલપૂર્ણ એવાં પારિજાતાદિ વૃક્ષ હતાં-૩૬ તેની નીચે પૃથ્વીમાં અર્બદનાથનું સ્થાન હતું, જેથી તેનું નામ લેકમાં અર્બુદાચલ પડેલું હતું-૩૭ ત્યાં યુગાદિદેવના મેજીંગ જેવા ભુવનાબુત ભવનમાં શ્રીવિક્રમ ગ -38 - ભવભીતિભયાપહ એવા નાભિનંદન દેવને નમન કરી, વાણીને * અગોચર એવા તેમની સ્તુતિ કરવા લાગે-૩૯ - જાણ્યું કે હે નાથ! માન એજ તમારો સ્તવ છે; જે નથી જાણતાં તે વાચાને અગોચર એવા જિનને સ્તવવાને યત્ન કરે છે--૪૦ ઈ અન્યની વાત કરતું નથી, અન્યને ભજતો નથી, અન્યનો આશ્રય કરતો નથી, અન્યનું શ્રવણ કરતો નથી, અન્યનું ચિંતવન કરતો નથી, ' તમારા ચરણાંબુજને આદરપી પામ્યા પછી કાંઈ કરતે નથી; હે ભગવ મારા હૃદયમાં વસવાની કૃપા કરે-૪૧ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #347
--------------------------------------------------------------------------
________________ 339 ' હે નાથ ! આ કાણ? જિન હશે. તમારે વશ છે ? અહો પ્રિયે! હું એ પ્રતાપી નથી. અહહ કાતરમતિ! જા, જા, ખસ અરે આતો તે પ્રભુ છે કે જેણે મોહમાત્રને જ છે ને જેના કિંકર અમે કશા હીસાબમાં નથી–આ રીતે જે રતિ અને કામની વાતના વિય થયા તે શ્રીજિન અમારું રક્ષણ કરે-૪ર * જિનેન્દ્રની આવી ભાવયુક્ત સ્તુતિ કરીને શ્રીવિક્રમરાજા રંગમંડપમાં આવીને બેઠ--૪3 * ત્યાં બેઠો બેઠો ભૂપાલ ઉત્તમ ધ્યાન ધરતો હતો, તેવામાં કઈ વિદેશી પુરુષ કયાંથી આવી ચઢયે 44 તે પથિકે યુગાદીશ્વરને નમન કરી એ મેપમાંજ વીસામે લીધે, અને આવી વિક્રમ પાસે બેઠે--૪૫ પછી બંને જણે પરસ્પર વાતચીત કરવા માંડી, સજજનો સાત ડગલાં સાથે રહે તેટલાથીજ સખે બાંધે છે-૪૬ " તેમ થતાં મિત્રત્વ થયું એટલે વિક્રમનો હાથ પોતાના હાથમાં લઈને પેલાએ વાત કરવા માંડી તો તે હાથ મૃદુ તથા પુષ્ટ લાગે -47 કર્મ ન કરવાનું હોવાથી હાથ અતિ મૃદુ, અને ચરણ ચાલવાનું ન હેવાથી અતિ કોમલ, અને શરીર કંટકા કીર્ણ, એ જે પુરુષ હોય તે રાજા હોવો જોઈએ- 48 પાણિ, પાદતલ, નખ, નેત્રાંત, જિહા, ઓષ્ટ, અને દંતમૂલ, એટલાં જેનાં રકત્ત હોય તે પુરુષ ભાગ્યવાનું હોય--૪૯, - ઉર્વ રેખા, જવ, યૂપ, મત્ય, મણિબંધ, રથ, નાવ, એટલાં જેને હોય તે દેશાધીશ હેવો જોઈએ-૫૦ એમ વિક્રમને બત્રીસલક્ષણયુકત્ત જોઈને પેલા પથિકે કહ્યું ભાઈ, તમે કોઈ સત્પષ છે--૫૧ સામુદ્રકથી જણાય છે કે તમે મોટા રાજા છે, કે જગતને આનંદ આપનાર એવા કોટધિપતિ ધનાઢય છે--પર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #348
--------------------------------------------------------------------------
________________ 340 * રાજ્ય તજી પૃથ્વી ઉપર શા માટે રઝળે છે ? મહાસુખ મૂકીને ઘર તજી એકલા શા માટે ફરે છે ?--53 * ચંદુ પખિ પખિ ઉષ્મઈ ધન ફીટયું વલી હાઈ ગિયું ન વન આવિસિ મુઉ ન જીવઈ કોઈ-૫૫ પૂજાદાનધ્યાનાદિક એવા ગૃહસ્થધર્મ તેથી જે ચુત થાય છે તે સર્વકાર્યમાં ભમરાની માફક ભમ્યા જ કરે છે--પપ . દુપ્રાપ્ય એવું નરત્વ પામીને જે મૂઢ યત્નથકી ધર્મ સાધતો નથી, તે મહાલેષથી પ્રાપ્ત કરેલા મણિને પ્રમાદથી સમુદ્રમાં પાડી નાખે છે--૫૬ તે લેકે કલ્પદ્રુમ ઉખાડી તેને સ્થાને પૃથ્વી ઉપર ધંતૂરા વાવે છે, તે મૂર્ખ ચિંતામણિને નાખી દઈ કાચનો કટકે સંગ્રહે છે, તે લેકે ગિરીંદ્ર જેવા ગજને વેચી ગધેડા ખરીદે છે, કે જે પ્રાપ્ત થયેલાને તજીને ભેગની ઈચ્છાથી ધર્મ આદરે છે–૫૭ 'ત્રિવર્ગસાધન વિના મનુષ્યનું જીવિત પશુના જેવું વ્યર્થ જાણવું અને ત્રિવર્ગમાં પણ ધર્મનેજ મુખ્ય જાણ–તેના વિના અર્થ અને કામ મિથ્યા છે–૫૮ - જેમને આ ભવમાં ત્રિવર્ગસાધન નથી તે ધર્મર્થકામથી ભ્રષ્ટ લેક પશુતુલ્ય છે-૫૮ અપાર સંસારમાં જેમ તેમ કરી નરજન્મ પામી જે કઈ, વિષયસુખમાં લપાઈ રહી ધર્મ ન સાધે, તે મૂર્ખને મૂર્ખ મહાસમુદ્રમાં ડુબતી વખતે નાવને તજી મહેટા પથરાને વળગવા જાય છે-૬૦ આ તીર્થકર, ગુરુ, જિનમત, અને સંઘ એટલા ઉપર ભક્તિ; હિંસા, અસત્ય, સ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહ, તેથી વિરતિ, ક્રોધાદિ અરિને જય, સૌજન્ય, ગુણસંગ, ઇંદ્રિયનિગ્રહ, દાન, તપ, ભાવના, વૈરાગ્ય, એટલાં વાનાં, જો નિવૃત્તિપદ પામવાની ઈચ્છા હોય તે, સંઘર–૧ : . . જગત્રયપતિની પૂજા કરતાં, સંધ્યાર્ચન સાધતાં, સદાન આપતાં, તપ આચરતાં, જૈનવાણી સાંભળતાં, તીર્થનંદન આદરતાં, સત્તાનુકંપા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #349
--------------------------------------------------------------------------
________________ 341 સાચવતાં, જેમના દિવસ નિમે છે તે મહાપુણ્યશાલીને જન્મ સફલ છે.-૬૨ માટે હું તમને કહું છું કે ઘેર જઈ ધર્મ સાચવે, જે દરિદ્રી હોય તે ભૂમિ ઉપર આમ તેમ રખડે-૬૩ જેમના ઘરમાં લોલાવિલાસિની લક્ષ્મી અનર્મલ છે, તેમને ધર્મ, અર્થ અને કામ ત્રણેનું સુખ કરી છે-- 64 - ધર્મથી લક્ષ્મી થાય છે, લક્ષ્મીથી વાંછિત સિદ્ધ થાય છે, વાંછિતસિદ્ધિથી સુખસંપત્તિ થાય છે, ને સુખથી મેલ થાય છે-૬૫ - હે ભૂપાલ! અમારા જેવા ધનહીન અને દરિદ્રી, કુકર્મથી છૂટાતા, ઠામ ઠામ રખડે છે -66 - તમારે તે “અત્ર છે પરંત્ર છે એમ મહાસુખ છે, અમારે તે દભયત્ર દુ:ખ અને પાપ છે.-૬૭ : જે માણસ દરિથી પરાભૂત હેઈ જગતમાં જન્મે છે, ને અત્યંત પાપ કરે છે, તે પાછો ભવ દરિદ્ધી થાય છે.-૬૮ આવું સાંભળી રાજાએ ચાતુર્યયુક્ત એવું, ગુની પેઠે, વચન કહ્યું.-૬૯ હે પાથ ! મને એમ લાગે છે કે તમે કોઈ કાર્યર્થ આવેલા છે, માટે મારા આગળ સ્પષ્ટ કહે કે આ પર્વત ઉપર શા અર્થે ફરે છે ?-70 પાથે કહ્યું પ! તમે સત્ય કહ્યું, તમે ખરા ઈંગિતજ્ઞ છે, મારા આવવાનું કારણ સાંભળ-૭૧ આ પર્વતમાં અર્બ નામની દેવતા ભૂમિથી અધર રહેલી છે તે પ્રત્યક્ષ-પરમેશ્વરી છે--કર * તેનું ઘોર વિવર અંધકારથી પ્રપૂર્ણ છે, તેમાં જઈને જે રાત્રીએ રહે તેને તે દેવી સ્વપ્ન આપે છે.-૭૩ : 1. એ વા ભાજપ્રબંધમાં આપેલી છે, ત્યાં જેવી. તાત્ય એ છે કે આ લોકને પરલોક બે સિદ્ધ છે. . : : : : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #350
--------------------------------------------------------------------------
________________ * 342 * * * જે જેવા કામની મનમાં વાંછના કરે તેને તેની મનવાંછિત સિદ્ધિ એ દેવી ભાગ્યાનુસાર આપે છે–૭૪ : હે રાજા ! મેં કઈ ત્રિકાલજ્ઞને મોઢેથી સાંભળ્યું છે કે નંદીવર્ધન પર્વત ઉપર સિદ્ધરસને કુંડ પણ છે-૭૫ તે એ વાત સાંભળી, સુખને શોધતે હું, એ રસ લેવા માટે, અહીં આવ્યો અને ઘેર એવા અર્બવિવરમાં સાત રાત્રી સુધી રહ્યો-૭૬ | મેં એવું સ્વમ દીઠું વિવરમાં તું જા તેની પાર મહાનાલ પવૅત વિષમાત્રને હરનારે આવેલું છે–૭૭ - ત્યાં કામાખ્યા નામની દેવી છે તે સર્વકામ પૂર્ણ કરનારી છે, ને ત્યાં મહાકામેશ્વરી નામની મોટી ગુફા છે-૭૮ તેનાં વજકપાટ નિત્ય દીધેલાં રહે છે, ને તે કામાખ્યાના મંત્રથી ઉઘડે છે– 79 - તેમાં સ્વર્ણરસને કૂપ છે, તે કંડાકાર છે, તેમાંથી રસ . લેવાને છે-૮૦ - સે ભાર લેહ તે રસથી ચોપડાય તો તુરત બધું સુવર્ણ થઈ જાય છે, એમાં સંશય નથી-૮૧ એ સ્વમાનુસારે હું પર્વત ઉપર ગયે, ને તેના બારણે આગળ મેં બાર વર્ષ સુધી જપ કયો–૮૨ છે છતાં દ્વાર તો ઉઘડ્યું નહિ અને હું ઉલટ દુઃખ પામ્ય, અને કાર્યમાત્ર તજીને બેઠેલે હું આ કાર્યમાં પણ નિષ્ફલ થયો-૮૩ માટે હવે આશા મૂકીને હું, હે નરેશ્વર ! મારે ઘેર જઈશ, ગમે ત્યાં જાઓ પણ માણસ જયાં ત્યાં કપાસ લેઢે છે–૮૪ | આવું સાંભળી વિક્રમે મનમાં વિચાર કર્યો કે આમાં કોઈ કારણ જેવું જણાય છે, માટે જઈને જોવું જોઈએ-૮૫ અક્ષર અમંત્ર નથી, ઔષધ વિનાને રોગ નથી, ધન વિનાની કે પૃથ્વી નથી, આમ્નાયમાત્ર દુર્લભ છે-૮૬ P.P. Ac. Gunratnasuri Ms. Jun Gun Aaradhak Trust
Page #351
--------------------------------------------------------------------------
________________ 343 એમ વિચારી રાજા પેલા પથિક સાથે ચાલ્યો અને ધેર એવા અબુ દવિવરમાં પિતે પ્રવેશ કર્યો-૮૭ અંદર પેશી ગુફાના દ્વાર સુધી પહો ને રાત્રીએ ત્યાં પેલા માણસ સાથે રહ્યા, તે રાત્રીએ દેવતાએ રૂમમાં આવીને કહ્યું–૮૮ હે પરોપકારી રાજા વિક્રમાદિત્ય ! પારકાનું કાર્ય કરવા તમે અત્ર શા માટે આવ્યા છો ?.-89 અતિ અદ્ભુત એવું મહાકાર્ય મહાપરાક્રમ વિના સિદ્ધ થતું નથી, બાકી જપ તો આણે પણ બાર વર્ષ લગી કર્યો છે-૦૦ આ દ્વાર મહારક્તક્ષેત્રપાલે રક્ષાયેલું છે, માટે અત્ર બત્રીસલક્ષણવાળા પુરૂષનો બલિ થે જોઈએ--૯૧ એમ થાય તો જ આ દ્વાર ક્ષણમાત્રમાં ઉઘડી જશે, બાકી ઉઘડવાનું નથી--૯૨ આવું સ્વમ દેખી રાજા જાગે, અને પ્રભાત સમયે પેલા પુરુષને સુતો મૂકીને હાથમાં તરવાર લેઇ વિવરદ્વાર આગળ ગયે--૯૩ " વજની ભીત જેવું દુર્ધટ અને દૃઢ દ્વાર ઈદેવતાધિષ્ઠિત હશે એમ માની રાજાને સ્વમ ખરૂં લાગ્યું-૯૪ કામાખ્યાને ઉદ્દેશીને હાથમાંની તરવારથી જે પિતાનું મસ્તક છેદવા જાય છે કે દેવતા પ્રત્યક્ષ થઈ બેલી હે નરેશ્વર ! સાહસૈકશિરોમણિ! તારા પરાક્રમથી હુ પ્રસન્ન થઈ છું, તારી ઇચ્છા હોય તે ભાગ-૯૫-૯૬ સત્ત્વથી દેવતા તુષ્ટ થાય છે, સર્વથી પૃથ્વી ઉભી છે, સત્ત્વથીજ દેવતા પણ, હે નરનાયક! શીતલ થઈ જાય છે-૯૭ દયાપૂર્ણ વિક્રમાકે દેવતાને કહ્યું કે તુષ્ટ થઈને જે મને સવર્થસિદ્ધિદાતા એવું વરદાન તું આપતી હોય તે હે કામરૂપિણિ કામાખ્યા ! મારા મિત્રને રસસિદ્ધિ બતાવ, અને આ દ્વાર ઉઘડે એમ કર-૯૮૯૯ ' ' આવું કહ્યું ત્યારે દેવતાએ કહ્યું, હે વિક્રમ ભૂપાલ! તમારા જેવો. ઔદાર્યગુણે મેં ત્રિભુવનમાં દીઠે નથી-૧૦૦ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #352
--------------------------------------------------------------------------
________________ 344 પરંપરદેશમાં કુશલ અને પિતાનું જ કાર્ય સાધવા તૈયાર, તેમ પરકાર્યમાં આલયવાળા, એવા તો લાખ લેક રઝળે છે-૧ પણ પોતાના દેહને તૃણવત્ ગણી તમે તો પરકાર્ય સાધ્યું છે, એટલે તમારા જે સાહસી ત્રણ લેકમાં પણ નથી-- પેલા પથિકને રસસિદ્ધિ મળી, દ્વાર ઉઘડયું, અને તે રસ લઈને પિતાને ઘેર ગયે-૩ - આ પ્રકારે તેને ઉપકાર કરી ને તીર્થયાત્રા કરતો વિક્રમરાજા પોતાના પુરમાં ગયે--૪ સૈભાગ્યમંજરીએ ભેજરાજાને કહ્યું, જે તમારું ભાગ્ય આવું હોય તો સિંહાસને બેસ--૫ આ ગરવયુકત્ત, ચાર, ગુણેકર, પોતાના સભાલેકસમેત સાંભળી મહામંડલેશ્વર શ્રીભેજ પિતાના કાર્યમાં પ્રવૃત થયે-૬ શ્રી રામચંદ્રસૂરિકૃત એવા શ્રાવિક્રમાદિત્યભૂપતિના સિંહાસનપ્રબંધની બાવીશમી કથા થઈ.-૭ ઈતિ સિંહાસન દ્વત્રિશિકાની બાવીશમી કથા. વળી માલવેશ શ્રીભોજરાજેદ્ર સામંતાદિથી સુશોભિતા એવી પોતાની સભામાં આ --1 ફાલથી ચૂકેલે સિંહ, તાલથી ભ્રષ્ટ નટ, ધનહીન ધની, મૂલહીન તરુ, તેજહીન રત્ન, વેગહીન તુરંગમ, સત્યહીન સતી, ઘંટાહીન ગજ, બુદ્ધિહીન વિદ્વાન, દયાડીને સાધુ, ચેતનહીન જીવ, કલાહીન ચંદ્ર, જલહીન સરેવર, અક્ષરહીન પુસ્તક, ક્રિયાહીન દ્વિજ, જારગર્ભવાળી નારી, જીવહીન શરીર, ક્ષમાહીન જૈનમુનિ, બિંબહીન મંદિર, છાયાહીન વૃક્ષ, ભાર્યાહીન ગૃહસ્થ, ગંધહીન પુષ્પ, વાદહીન ફલ, એ બધાં જેમ શોભતાં નથી તેમ શેભાહીન થયેલા શ્રીભેજે મનમાં વિચાર કર્યો કે મેં આ કાર્ય, રાવણની પેઠે, વિચાર વગર આદર્યું છે–૨-૩-૪-૫-૬-૭-૮ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #353
--------------------------------------------------------------------------
________________ 345 પ્રથમ અકૃત્ય તો એજ કે સીતાનું હરણ કર્યું, બીજું એ કે વિચાર કરીને તે જ વખતે તેને પાછી ના આપી, ત્રીજું એ થયું કે વાનરોએ સમુદ્ર ઉપર પાળ બાંધી તે બાંધવા દીધી, તે હવે રસીતાને પાછી આપી શી રીતે સંધાન કરવું ? --9 , તેવાજ કાર્યનો આરંભ કરો કે જે નિશ્ચય સિદ્ધ થાય, જેમ અર્જુને લંકામાંથી કનક આણ્ય - 10 ભોજરાજે આવું કહ્યું ત્યારે સભાસદેએ પૂછ્યું કે હે સ્વામિન્ ! એ કથા અમાસ આગળ સત્વર કહે-- 11 ત્યારે ભોજરાજે સભાસદોને કહેવા માંડયું કે કુરુક્ષેત્રના ભૂષણરૂપ એવા રમ્ય હસ્તિનાપુરમાં ચાર ભાઇ સમેત સત્યવાદી રાજા શ્રીયુધિષ્ઠિર રાજય કરતા હતા--૧૨-૧૩ તેમણે એક વાર રાજસૂય યજ્ઞ આરંભે, તેમાં કાર્યમાત્ર રાજપુત્ર અને રાજાઓ કરતા હતા--૧૪ તેવામાં એક અતિદુર્ધટ કાર્ય અર્જુનને સોંપવામાં આવ્યું કે જલદીથી લંકામાં જઈ કુમાર સુવર્ણ લા--૧૫ એમ આજ્ઞા થતાં અર્જુન રથમાં બેશી અક્ષ અને ભસ્સા ભાગી ગયાં તેટલા વેગથી લંકા પ્રતિ ચાલ્યો--૧૬ સેતુ આગળ આવે ત્યાં રથ અટક, શાથી અટળે તે જણાય નહિ પણ એક ડગલું હાલે કે ચાલે નહિ-૧૭ જે સૂર્યબિંબની પેઠે વાયુવેગથી પણ અધિક ચાલતો હતો તે રથ મહેટા પર્વતની પેઠે થંભી જઈ ચિત્રવત્ થઈ રહ્યો--૧૮ અર્જુને ઘોડાને આગળ ધપાવવા માંડયા પણ તે પાછા પગ નાખવા લાગ્યા, ડગલું પણ આગળ ચાલ્યા નહિ–૧૯ ત્યારે તુરત નીચે ઉતર્યો ને એ તરફ જેવા લાગે કે કાંઈ પથર, સર્પ, વ્યાવ્ર, આદિ શું છે ?-20 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #354
--------------------------------------------------------------------------
________________ 346 પણ કશે અંતરાય જણા નહિ પણ એક તંતુમાત્ર દીઠે ત્યારે રથ વાળી ને ઉભે–૨૧ વાળના અગ્ર જે સૂક્ષ્મ, સરસ, સોમલ, મૃણાલતંતુ જે, કે શ્રમરીના વાળ જે, તે તંતુ હત–૨૨ અને વિસ્મય પામી મનમાં વિચાર કરો કે આ તાંતણથી મારે રથ અટળે છે એ શું !-23 માટે આ કોમલ તંતુને લાકડીથી ખશેડી નાખું કરી લાકડીથી પ્રહાર કર્યો પણ તંતુ તૂટયો નહિ-૨૪ - ત્યારે હાથે તોડવા માંડશે પણ તૂટે નહિ, ત્યારે તીર્ણશસ્ત્ર લઈને પ્રયત્ન કરવા લાગ્યો-૨૫ વજય શસ્ત્ર પણ ભાગી ગયું, ત્યારે અર્જુને પગે ચાલી એ તંતુનું મૂલ તપાસવા માંડયું–૨૬ નાનો સરખે લાંબા પૂછડાવાળો એક ઉંદર તેણે દીઠે એટલે તેને પૂછ્યું કે હે દેવોત્તમ ! તમે કોણ છો?–૨૭ રાક્ષસ છે ? આ પુરના નાથ છે કે લંકાધીશ વિભીષણ છે ? કે સમુદ્રના અધિષ્ઠાતા રામના સેવક હનુમાન્ છે ?-28 હું મારે રસ્તે જતો હતો ત્યાં મને તમે શા માટે રોકે ? તે વાત મને બરાબર કહે, તમારું રૂપ હોય તે ધારણ કરી ખુલાસે કરા–૨૯ * મારો રથ સ્વર્ગપર્યત જતાં પણ કઈ ખાળતું નધી, દેવ કે મનુષ્ય કઈ તેને રોકતું નથી–૨૦ - કેઇના ભાગ્યયોગે તમે મૂષકરૂપે, વાયુથી પણ અધિક ગતિવાળો મારે રથ રસ્તામાં રોક્યો એ શું ?-31 જે જાતે ડુબે છે અને આશ્રિતને ડુબાવે છે એવા કદાપિ તરે નહિ તેવા પથરા સમુદ્રમાં તરે છે, ને વાનરભને પાર ઉતારે છે, તે પથરાને ગુણ નથી, સમુદ્રનો ગુણ નથી, વાનર ગુણ નથી, એ તો માત્ર દાશરથી રામને મહાપ્રતાપ ફુરી રહ્યા છે-૩૨ . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #355
--------------------------------------------------------------------------
________________ 347 મંડુ કીડુ સહભૂ અંગમસ જદેમ ધરા પાયંત પુણુ કસ વિનંત વાયણે ય ફુરઈ માહર્ષા-૩૩ શાખામૃગ ( વાનર ) નું પરાક્રમ ઝાડે ચઢવાનું જ છે, પણ તે . સમુદ્રપાર પડે છે એ તો સ્વામીનું જ પરાક્રમ જાણવું–૩૪ અર્જુનનું આવું બોલવું. સાંભળી ઉંદરે તુરત પોતાનું રૂપ પ્રક કર્યું અને હનૂમાનું ત્યાં પ્રત્યક્ષ થયા-૩૫ . હે પાંડવશ્રેષ! સાંભળે; હું સેતુબંધને રક્ષક, શ્રી રામચંદ્રનો સેવ: હનૂમાનું છું–૩૬ રાવણની લંકા જયારે ભાગી ત્યારે તેના રાજયમાં શ્રી રામચંદ્ર વિ. ભીષણને અભિષેક કર્યો છે–૩૭ . . મહાસતી સાધ્વી એવાં સીતાદેવીને જ્યારે લેઈ જવાં હતાં ત્યારે આ મહાસેતુ પથરાથી વાનરોએ બાંધ્યા હત–૩૮ આ સેતુ ઉપર થઈને સેનાસમેત શ્રીરઘુવંશમુકુટ ગયા હતા તેનાજ ઉપર બીજા પ્રાકૃત લક પણ ગામના રસ્તાની પેઠે જાય આવે એ સારૂ નહિ-૩૯ એટલા માટે મને આ સ્થાને રધુનાથે રક્ષક ની છે, તેથી મેં તમારે રથ અટકાવ્યું છે–૪૦ " હે કપિસત્તમ! મારી વાત સાંભળે, અર્જુને કહ્યું, તમે સત્ય કહે છે-૪૧ * પણ મારે લંકામાં જવું એ તે નિશ્ચય છે, અને યજ્ઞ માટે નવું સુવર્ણ લાવી આપવું તે પણ નિશ્ચય છે–૪૨ પુણ્યકાર્ય આરંભ થયેલ છે, એટલે તમારી આજ્ઞા હોય તો હું જાઉં, પુણ્યનો ઉપભેગ, પુણ્ય કરનાર તેમ તેમાં અનુમતિ આપનાર સર્વે સરખો કરે છે–૪૩ જે ઉત્તમ નરે જે કાર્ય આરંહ્યું છે તે કાર્યને જે તે પ્રકારે કર્યા વિના રહેવાને નહિ–૪૪ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #356
--------------------------------------------------------------------------
________________ 348 આવું સાંભળી મહાકેપ પામી પવનનંદન બેલ્યો અહ પાંડવશ્રેણ! * બહુ ગર્વે કરતા જણાએ છે ! -45 છે. આ માર્ગ તે શ્રી રામજ ગયા છે, બીજાથી જવાવાનું નથી, તમારામાં જે શક્તિ હોય તો બીજો માર્ગ કરીને જાઓ-૪૬ - અર્જુને કહ્યું બહુ સારી વાત છે; તમે તમારે સાચવવાને માર્ગ ભલે સાચવે, ક્ષેત્રપાલ પિતાનું ક્ષેત્ર સાચવશે આખું જગત્ તો નહિ રેકે ? -47 એમ કહી ધનુને કુંડલાકાર બનાવી ઉપરા ઉપરિ સૂર્યપર્યત બાણ વરસાવવા માંડયાં–૪૮ બાણથી નવોજ સેતુ વજની ભીંત જે બાંધી નાખે, તે જોઈ હનૂમાને વિચાર્યું કે આનું બિલ તો કેઈ આશ્ચર્યરૂપ છે–૪૯ ધનુને કુંડલાકાર કરતાં મેં રામને પણ જોયા છે, પરંતુ અર્જુનમાં તે મહાઆશ્ચર્ય દીઠું શરે નથી ને શરાસને નથી–૫૦ - ત્યારે હનૂમાને પાંડવને કહ્યું કે તમારે સેતુ દૃઢ છે કે નથી તેની મને તપાસ કરવા દે-પ૧ ઇંદ્રપુત્ર અર્જુને કહ્યું ભલે તપાસે, આવું સાંભળતાંજ હનૂમાને સાત તાડ જેટલું ઉંચુ ને મહાદઢ શરીર કરી નાખ્યું–પર ઉંચે ઉડીને પેલા સેતું ઉપર પડ તેજ ગોલાની પેઠે અથડાઈ ને પાછા ઉડયો અને જે ભૂમિ ઉપર પડે છે તે અને હાથમાં લેઈ લીધે તેથી હનૂમાનું બહુ લાજ પાપે !-53-54 હનૂમાને માથું નીચું નમાવી વિજ્ઞાપના કરી છે પાંડવોત્તમ અર્જુન! તમે રધુવરથી પણ અધિક છો–પપ છતાં તમારૂં ને મારૂં જે હિત છે તે કહું છું કે તમારે ત્યાં ત્યાં કામ સુવનું છે કે લંકામાં જવાનું?–પ૬ . અને કહ્યું મારે તે સુવર્ણનું જ કામ છે, માટે કુમારસુવર્ણ અણીને મને આપ-૫૭ . P.P. Ac inratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #357
--------------------------------------------------------------------------
________________ 349 આમ કહેવા ઉપરથી હનૂમાને તુરત ઘણું સુવર્ણ માથે ચઢાવી ને આણી આપ્યું-૫૮ . તે લેઈને અર્જુન હસ્તિનાપુર આવે, અને અર્જુનાદિ સર્વ કુટુંબ મહીતલ ઉપર વિખ્યાતિ પામ્યું-૫૯ આવી ભવ્ય કથા કહીને ભેજભૂપાલે કહ્યું હે વિદ્વાને ! આ કાર્ય પણ અર્જુનની પેઠે કરવાનું છે.-૬ 0 આમ નિશ્ચય કરી મહીશ્વર શ્રીજ, સેવકે સમેત, પેલા સિંહાસન પાસે ગયે--૬૧ જે પોતે સિંહાસને બેસે છે તેવી ચંદ્રિકા નામની પૂતળી ઉત્તમ વાણી બોલી-૬૨ તે વીશમી પૂતળી અતિ ઉત્તમ અને પ્રભુતાવાળી બોલી કે હે ભેજરાજેન્દ્ર ! અત્ર તમારે બેસવું યોગ્ય નથી-૬૩ અત્ર બેઠે તો તે શેભે કે જેનામાં વિક્રમાદિત્ય જે દાનદયા ગુણ હેય-૬૪ આવું સાંભળી ભોજરાજે ચંદ્રિકાને કહ્યું હે શોભને ! તેમને દયા. દાનગુણ કે હતો તે કહોપ આમ પૂછયું એટલે ચંદ્રિકાએ ભેજને રફુટ કહેવા માંડયું કે વિક્રમની બરાબર તે કઈ નથી ને થવાને પણ નથી-૬૬ તે રાજાએ સ્વમ જોવા ઉપરથી માગણને કેશમાત્ર આપી દીધે અને પછી પ્રસન્ન થઈ પ્રાર્થનાભંગ કરતાં ડરતા એવા તેણે દેશસમેત રાજય પણ આપી દીધું-૬૭ સર્વ દિગ્ગલથર, કીર્તિપૂરપૂર્ણ, ત્રિભુવનવિખ્યાત, એ શ્રીવિક્રમાદિત્ય અવંતીમાં રાજય કરતે હતો-૬૮ છત્રીસ રાજવર્ગ તેમના પાદબુજને સેવતા હતા, અને દાનમાં આ ષાઢ મેઘ જે તે સીંચકરાજયને ભોક્તા હત-૬૮ - પ્રભાતસમયે ઘણાક ભેરી અને શંખ આદિ ધ્વનિ તથા બંદીનાં ગાનથી રાજા નિદ્રા તજતો-૭૦ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #358
--------------------------------------------------------------------------
________________ ૩પ૦ નિદ્રાવિરામે પલંગમાંથી ઉઠી નવપદાત્મક સારરૂપ એવું પરમેષનામસ્મરણ તે કરત–૭૧ ; પછી ભદ્રાસનથી સિંહાસને બેશી શે ધર્મ છે? શે કુલાચાર છે? શું કરવા ગ્ય છે? તેને વિચાર ચલાવતો-૭ર દેવ કોણ? ગુરુ કોણ ? તત્ત્વ શું ? મારે વ્રત લેવું? કર્તવ્ય શું? ત્યાજય શું ? નરજન્મનું ફલ શું? શુદ્ધધર્મના આચાર કિયા કિયા છે? ધર્મવૃક્ષનું શું બીજ છે? ધર્મવૃદ્ધિ શાથી થાય છે ? ધર્મ કેનાથી સ્થપાય છે ? ધર્મ શાથી નાશ પામે છે? એ આદિ પૃચ્છાપૂર્વક, ઉત્તમ ધ્યાનમાં લીન થઈ આવશ્યક કરતાં-૭૩-૭૪-૭૫ : અખિલ ધર્મ ભગવાન્ જિને યથાર્થ બતાવે છે, જેનો આશ્રય કરવાથી કદાપિ સંસાર સાગરમાં બુડાતું નથી–૭૬ સંયમ, સત્ય, શિર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, તપ, શાંતિ, માર્દવ, જુતા, મુક્તિ, એમ તે ધર્મ દશ પ્રકાર છે–૭૭ , ધર્મના પ્રભાવથી ક૯૫દ્રમાદિ ઈર્થ આપે છે, જે અધર્માધિષિતાત્મા છે તેમને તે નજરે પણ પડતાં નથી–૭૮ . - વ્યસનભધિમાં જીવ પડે છે ત્યારે બીજું બધાં જતાં રહે છે, તે વખતે ધર્મ કરતાં વધારે વત્સલ બંધુ અન્ય કેણ છે?—૭૯ ; સમુદ્ર મર્યાદા તજતો નથી, મેઘ સૂકાઈ જતો નથી, ને પૃથ્વી ઉભેલી છે, એ બધે કેવલ ધર્મનો પ્રભાવ છે–૮૦ રાક્ષસ, યક્ષ, સર્ષ વ્યાવ્ર, વ્યાલ, અનલ, વિષ, એ આદિ કોઈ પણ જેને ધર્મનું શરણ છે તેને કશું કરી શકતાં નથી–૮૧ ધર્મ છે તે જીવને નરકપાતમાંથી બચાવે છે, ધર્મ છે તેજ નિષ્પમ , એ સર્વજ્ઞવૈભવ આપે છે–૮૨ અબંધને બંધુ છે, અસંખને સખા છે, અનાથને નાથ છે, મે વિશ્વ માત્રને વત્સલ છે–૮૩ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #359
--------------------------------------------------------------------------
________________ 351 એ મહાધર્મ સમ્યતત્ત્વ દયાન્વિત જે છે તે માટે રાજ્ય કરતાં લક્ષપૂર્વક પાલવે જોઈએ-૮૪ વ્યાઘ, કાક, બક, ઇત્યાદિનાં, મત્સ્ય, વરાહ, આદિ પાપીનાં, વ્યાધિ, જાલિક, સર્પ તેમનાં, અનેક કુલ છે–૮૫ તે સર્વ પ્રાણીની રક્ષા જિક્ત જે સદ્ધર્મ—-દયા, દાન, તપ, શમ તેને અનુસરીને કરવી-૮૬ . જિન એજ દેવ, કૃપા એ ધર્મ, સાધુ તે ગુરુ, અને શ્રાવ બંધુ, એવા ધર્મને જે મૂઢ છે તે જ વખાણે નહિ-૮૦ ચક્રવર્તી છતાં પણ જિનધર્મવિમુખ જે છે તે કશા કામને નથી, અને જિનધર્મમાં જે છે તે દાસ કે દરિદ્રી ગમે તે હે પણ ખરે છે–૮૮ સાવય કુલંમિ વરહડઉ નાણુ દંસણ સમિ મિછિ ત્રમ હિયમઈ મારાયા ચક્કવટ્ટી વિ-૮૯ બ્રાહ્ય મુહૂર્તે ઉઠી શ્રી ભગવાનનું ભજન કરવું, અને મારે શો ધર્મ છે, મારૂં શું કુલ છે, મારૂં શું વ્રત છે, તે સંભારવું-૯૦ શિચાદિ કરી, દેવાર્ચન કરી, યથાશક્તિ પ્રત્યાખ્યાન કરી, દેવગૃહમાં જવું–૯૧ ત્યાં પ્રવેશ કરી વિધિપૂર્વક પ્રદક્ષિણા કરી, જિનની પૂષ્પાદિથી અર્ચા કરી, ઉત્તમ સ્તુતિ કરવી–૯૨ પછી પ્રતિપત્તિપૂર્વક ગુરુ પાસે જઈ વિશુદ્ધાત્માએ પ્રત્યાખ્યાનનું પ્રકાશન કરવું-૯૩ પછી મધ્યાહપૂજા કરવી, અને ભોજન કરી રહી વિદ્વાનો સાથે શાસ્ત્રચર્ચા માં મગ્ન થવું -94 - પછી સંધ્યા સમયે પુનઃ દેવાર્ચન કરી, આવશ્યકકર્મ સમાપ્ત કરી, ઉત્તમ સ્વાધ્યાય કર-૮૫ - દેવ ગુરૂ આદિની સ્મૃતિથી પવિત્ર થઈ ગ્યકાલે નિદ્રા લેવી, અને તે મુહૂર્તપર્યત જ લેવી-૯૬ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #360
--------------------------------------------------------------------------
________________ 352 જાગ્યા પછી યેષિતંગને સતત્વ વિચાર કરે, અને તે પ્રસંગે સ્કૂલભદ્રાદિ સાધુની વૃત્તિ વિચારમાં આણવી-૮૭ એ પ્રકારે દિવસના આઠે પ્રહર મારે કર્મ કરવું કે જેથી મારો જન્મ સફલ થાય–૯૮ રાજ્ઞ, રાગાદિદોષરહિત, ત્રિલેકપૂજિત, યથાર્થવાદી, એવા જ દેવ શ્રીહંતપરમેશ્વર તેમનું ધ્યાન કરવું, તેમની ઉપાસના કરવી, એમને શરણે જવું, ને છત્ર હોય ત્યાં સુધી એમના શાસનમાં જ રહેવું–લ૯-૧૦૦ - જે સ્ત્રી, શસ્ત્ર, અક્ષસૂત્ર તથા રાગાદિથી કલંકિત છે, ને વિઝહાનું ગ્રહપરાયણ છે, તે દેવ મુક્તિ આપી શકતા નથી–૧ નાટય, હાસ્ય, સંગીત ઇત્યાદિ ઉપપ્લવગ્રસ્ત જે છે તે પ્રપન્ન પ્રાણુને શાંતપદે શી રીતે લેઈ જાય ? - ઉક્તપ્રકારના જે શ્રીજિનદેવ તે મુક્તિ અને સુખરૂપી ફલના આ પનાર છે; તેજ સંસારતાપવારકનું મારે ભભિવ ધ્યાન ધરવું–3 મહાવ્રતધર, ધીર, ભિક્ષા માત્રથી ઉપજીવિકા કરનારા, સામયિક, ધમપદેશ કરનારા, તે મારા ગુરુ છે–૪ - પરિગ્રહારંભનિમગ્ન જે છે તે અન્યને શી રીતે તારે પોતે જે ઇરિદ્રી છે તે અન્યને શી રીતે ઈશ્વર બનાવશે ! -5 - સર્વાભિલાષી, સર્વભેજી, સપરિગ્રહ, અબ્રહ્યચારી, મિથ્યપદેશ કરનારા, તે કદાપિ ગુરુ કહેવાય નહિ-૬ નિરીહ, નિરહંકાર, રાગદ્વેષવિવર્જિત, ષáિશગુણયુક્ત, એ જે ગુરુ તે સંસારથી તારે છે–૭ . દુર્ગતિમાં પડેલાં પ્રાણીને ધારણ કરનાર તે ધર્મ કહેવાય, તે સંયમાદિદશપ્રકારે શ્રી જિને બતાવેલો છે, તેથી જ મુક્તિ છે–૮ અપષય જે વચન તે અસંભાવ્ય હોય તે આક્તિમાત્રથી વાણીની પ્રમાણતા કેમ ન થાય ? -9 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #361
--------------------------------------------------------------------------
________________ 353 મિથ્યાદૃષ્ટિવાળાએ કહેલ હિંસાદિપ્રપૂર્ણ એવો જે ધર્મ તે તો ભવભ્રમણ કરાવનારે છે–૧૦ સરાગી પણ દેવ કહેવાય, અબ્રહ્યચારી પણ ગુરુ કહેવાય, કૃપાહીન પણ ધર્મ કહેવાય, તો આ જગતને નિશ્ચય નાશ થાય-૧૧ જીવનિકાયવત્સલ એ જિનક્ત ધર્મ જે સર્વધર્મના ચૂડામણિરૂપ પ્રકાસે છે તે વિજયી છે–૧૨ એક, ત્રણ, પાંચ, નવ, એમ જુદે જુદે પ્રકારે જ્ઞાનીઓએ તત્ત્વવ્યવસ્થા બતાવી છે-૧૩ સભ્યત્વ તો એક જ છે, તેનાં સડસટ ભેદ છે; અને દેવ ગુરુ અને ધર્મ એ ત્રણ પ્રકારનું તત્ત્વ છે–૧૪ દેવ, ધર્મ, માર્ગ, સાધુ, સાધર્મિક, એમ પાંચ પ્રકારનું તત્વ તત્ત્વા* ભિલાષીએ સજમવું–૧૫ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જર, બંધ, મેક્ષ, એ નવ તત્ત્વ જાણવાં-૧૬ - દસ દસ બાયાલીસા ખ્યાતીય હૃતિ બાયાલ સત્તાવન્ના બારસ ચઉનવ ભયા કમેણસિં–૧૭ આ નવ તત્ત્વના વિચારમાં, આ ભવસાગરને વિષે, મારા મનરૂપી મીન નિરંતર લીન હે-૧૮ * પંચાણુ વ્રત સભ્યત્વમૂલક છે; ત્રણ ગુણ અને ચાર શિક્ષાપદ. એ ગૃહસીને યોગ્ય છે–૧૯ પંચહિ ચુદ્ધ ત્રિહ વિમુક્કઉ બિહ ન જાણુઈ નામુ હીડઈદંડિ વજાવ, અહ્મ શ્રાવક નામુ-૨૦ એ બાર વ્રતનું યથાશક્તિ અનુપાલન માટે સદા છે એટલી જ મારી વાંછના છે–૨૧ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #362
--------------------------------------------------------------------------
________________ 354 દેવપૂજા, દયા, દાન, દાક્ષિણ્ય, દમ, દક્ષતા, એ છ દકાર જેનામાં હેય તે પુરુષ દેવાંશી જાણે-૨૨ મારે બહુ લક્ષ રાખીને આ છ દરાર પાલવા કે જેથી અત્ર તેમ પત્ર મારો જન્મ સફલ થાય–૨૩ ક્રોધ, માન, મદ, માયા, લોભ, મત્સર તથા રાગદ્વેષ, એ આદિ સર્વ વૈરીને અંતથી તજવા-૨૪ જિતેંદ્રપૂજા, ગુરુઉપાસના, સત્તાનુકંપા, સુપાત્રદાન, ગુણાનુરાગ, શ્રુતિરાગ, એટલાં નર જન્મવૃક્ષનાં ફલ છે–૨૫ સાધુનો સંગ, શ્રુતિને રંગ, ધર્મનું ધ્યાન, વૃતિ ઉપર મતિ, પાત્ર દાન, ગુસ્ની ભક્તિ, એ છ આગર કહેવાય છે–૨૬ - સત્યથી ધર્મ ઉપજે છે, દાનજલથી વૃદ્ધિ પામે છે, સંયમથી સ્થિર થાય છે, પણ રાગદ્વેષથી નાશ પામે છે-૨૭, દેવપૂજા, ગુરૂ પાસન, સ્વાધ્યાય, સંયમ, તપ, દાન, એટલાં છ કર્મ ગૃહએ રોજ કરવાં-૨૮ આતંદ્રપરિત્યક્ત ધર્મધ્યાનપરાણ એવો તે નિચે તારૂપી જલમાં સ્નાન કરતો હત–૨૯ ' પ્રભાતિક દાન આપીને તેણે પૃથ્વી ઉપર પગ મૂક્યો અને પછી બહુ પરિશ્રમથી છત્રીશ આયુધને અભ્યાસ કરવા માંડ-૩૦ પછી મનશાલામાં અંગમર્દન કરાવ્યું અને શતપાકાદિ તૈલથી અત્યંગસ્નાન કર્યું–૩૧ પછી વસ્ત્રાભરણ ધારણ કરી અને દેવાર્ચન કર્યું.-૩૨ જિનેશ્વરને સ્નાન કરાવી, પૂજા કરી, નમન કરી, અને સામંત મંત્રી આદિ સમેત સભામાં ગયે--૩૩ ત્યાં સિંહાસને બેશી દેશ દેશના સમાચાર વિચારવા લાગ્યા, અને ત્યાંથી મધ્યાહસમયે ઉડી ઉત્સવસમેત મધ્યાહપૂજા કરવા ગયે-૩૪ P.P. Ac. Gunratrasuri M.S.. Jun Gun Aaradhak Trust
Page #363
--------------------------------------------------------------------------
________________ ઉપપ નવાણુ રચાયુક્ત, પંચથબ્દાદિ વારિત્ર સમેત, વિચિત્રનાટકસહિત, એવી પૂજા ભૂપતિએ કરી.-૩૫ * દીન તથા દુખિતને યાચિત દાન આપીને, શ તિ, સ્વજન, મિત્ર, તથા અન્ય સેવક, તેમજ દેશ દેશાંતરથી આવેલા ઘણાક માણસો સહિત, છત્રીશ પ્રકારનાં ભક્ષ્ય ભયથી રાજાએ ભોજન કર્યું-૩૬-૩૭ કર્પરાદિમિશ્ર તાંબૂલ મુખશુધ્ધથે ખાઈ તથા સર્વને આપીને ચંદનાગરુકર્પરકસૂરિ કુંકુમ આદિ મિશ્ર ચંદન સર્વને અતિ હ--૩૮-૩૯ પછી કાંચનમય પલંગ ઉપર, ગંગા પુલિન જેવી કોમલ ગાદીમાં, ઉશીક આદિ સર્વ જનાના સુખમાં, પોતે પોઢ--૪૦ આયુર્વાન જાણનારાએ વૈદ્યકશાસ્ત્રમાં કહ્યું છે કે, જમ્યા પછી, જે શય્યા ન હોય તો, દશ પદ સુધી ચાલવું-૪૧ જમીને બેસનારને ઉદરવિકાર થાય, ઉત્તાનશાયીને બવ વધે, વામપાર્થસ્થનું આયુષુ વધે, ને દેડનારની સાથે તો મૃત્યુ પણ દોડી મળે-૪ર ક્ષણવાર નિદ્રા કરીને રાજા, શુકસારિકા હંસાદિ વિવિધ પક્ષીના ગાનથી, જાગ્ય-૪૩ વિલાસિનીનાં લાસ્યતાંડવયુક્ત નાટક થવા લાગ્યાં, મંદ્રમણ્યતાર એવા સ્વયુકત ગાન ચાલી રહ્યાં-૪૪ દેશદેશાંતરથી આવેલા કલાકાશલ્યવાળાનાં તુક પણ રાજા જેનો હ-૪૫ પછી પાછલે પહેરે સગભૂષણ ષિત એ તે રાજા, સામંત મંડલીક આદિ લક્ષજનસમેત, લીલામાં હાલતા વલયના રણકારા સમેત ચામર ઉરાડાઈ રહ્યા છે, શતાતપત્ર માથે ધરાઈ રહ્યું છે, બંદીઓ જયજયકાર કરી રહ્યા છે, એમ મહામાંગલ્યપૂર્વક, ઇંદ્રની પેઠે, સિંહાસને બેઠે-૪૬-૪૭–૪૮ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #364
--------------------------------------------------------------------------
________________ 356 રાજકાર્ય કરી, જનોને આજ્ઞા આપી, કુમાગામીને દંડ દેઈ, દીનને ધન આપી, સંધ્યા સમયે તેણે પાછું જિનપૂજન કર્યું, અને આવશ્યકા: દિ કર્મ કરી વિરત થયે-૪૯-૫૦ ચિંતારહિત થઈ સુખશય્યામાં સુતો, અને સમાધિધ્યાનમાં ચિત્ત પરેવી સુખે નિદ્રા પામ્ય-પ૧ આ પ્રકારે નૃપને વર્તત જોઈ સુરેશ્વર શ્રીઈદ્રરાજે દેવસભામાં પિતાનું માથું ધૂણવું-પર .. સુરરાજે દેવતાઓ આગળ કહ્યું કે હે દેવતાઓ ! જગત્રય ઉપર વિક્રમ જે કાઈ નથી–૫૩ સાહસી, પરાક્રમી, શ્રીમાન, માતા સાથે સર્વ કામ પૂર્ણ કરનાર, મદરહિત, માન આપનાર, લેbોત્તર ગુણાકર, કઈ નથી–૫૪ આવું ઈંદ્રનું બોલવું સાંભળી એક દેવને ગર્વ થયે ને તે મનમાં વિચારવા લાગ્યો કે ઈદ્ર આ શું કહે છે!—પપ અમેધ્યપૂર્ણ એ મનુષ્ય તેની પ્રશંસા કરે છે તે હું ભારતખંડમાં જઈ તેની પરીક્ષા કરી આવું-પ૬ તેજ રાત્રીએ દેવ રાજા પાસે આવ્યા અને રાક્ષસ જેવું અતિ ઉગ્ર રૂપ કરી પ્રત્યક્ષ થયે–૫૭ અને વિક્રમરાજાને તેણે સ્વપ્ન આપ્યું કે જગતભક્ષણ નામનો રાક્ષસ હું અત્ર આવ્યો છું-૫૮ રાજય, રાષ્ટ્ર બધું ધર્મસહિત જે તું મને આપશે તે હું ભક્ષણ નહિ કરૂં ને તેને જવા દેઈશ–પ૯ નહિ તે ત્રણ રાત્રીમાં આખા જગતને ક્ષય કરીશઃ રાષ્ટ્રનું પાપ તે રાજાનેજ લાગે છે, ને તમે રાજા -60 - આવું સ્વમ આપીને તે દેવ તત્પણ તિરધાન થઈ ગયે, અને વિક્રમ બહુ વિરમય પામી જાગી ઉઠ-૬૧ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #365
--------------------------------------------------------------------------
________________ ૩પ૭. ઉઠતાં જ પરમેશ્વર શ્રીજિન જે ભયમાત્ર રહિત છે તેમને સ્મરવા લાગ્યો ને ઉઠીને સભામાં ગયો-૬૨ મંત્રીઓ આગળ રાજાએ ત્યાં આ દુરસ્વમની વાત કહી તો મંત્રીઓએ કહ્યું છે સ્વામિન્ ! આ તે ચિંતાસ્વમ છે–૬૩ હે મંત્રીશ ! સાંભળો, મારે કશી ચિંતા નથી, એટલે સ્વમ કેવલ અરિષ્ઠસૂચક છે એમ મને લાગે છે, એવું રાજાએ કહ્યું-૬૪ શરીર અનિત્ય છે, વિભવ શાથત નથી, મૃત્યુ નિત્ય પાસે જ છે, માટે ધર્મસંગ્રહ કરે-૬૫ આ અસાર સંસારમાં બીજે કશે સાર નથી, કાદવમાં કમલની પેઠે એક ધર્મમાત્રજ સારે છે–૬૬ - અસાર એવા સંસારમાં, મરભૂમિમાં નીરની પેઠે, પાપી પથિકે ધર્મને પ્રાપ્ત કરતા નથી-૬૭ દાન શીલ તપ ભાવ એ ચાર પ્રકારનો ધર્મ જિને કહે છે-૬૮ - પ્રેત યક્ષ રાક્ષસ ભૂત માત્ર સર્વે દાનથી વશ થાય છે, દાન છે તે જ અરિષ્ટમાત્રને હરનારૂં છે, દુષ્ટ કરને નિવારણ કરનારૂં છે–૬૯ - એમ વિચારી રાજાએ પિતાને ભંડાર ત્રણ દિવસ સુધી ખુલ્લે મૂકાવ્યા, અને ગામમાં ત્રણ ચોટાંમાં નેબત કરાવી–૭૦ છે કે હેલે. નિર્ભય થઈને મારા ભંડારમાંથી તમને જે ચે તે સુવર્ણ રત્ન માણિક્ય આદિ લેઈ જાઓ–૭૧ . એ સમયે પેલે દેવ ભિક્ષુકનું રૂપ ધરીને યાચનેચ્છાથી વિક્રમ પાસે આવે–૭૨ - પેલા નિર્ધનને પિતાના આગળ ઉભેલ જોઈને વિક્રમે પૂછયું કે તમારે શું જોઈએ છીએ તે કહે, હું આપવા તૈયાર છું-૭૩ તેણે કહ્યું છે નરનાશ! વાંછિત પૂરનાર તે કોઈ નથી, એમજ ધારો કે હું તમારું રાજય માગું તો તે આપશો?-૭૪ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #366
--------------------------------------------------------------------------
________________ 358 આવું કહ્યું ત્યારે વિક્રમે કહ્યું કે ભાઈ આ રાજય મેં તને આપ્યું તારા માગ્યા વિના મેં તને આપ્યું છે, સુખે રાજય કર–૭૫ પેલા ભિક્ષુકને રાજાએ પિતાને હાથે ગાદીએ બેસાર્યો, અને મંત્રી એને આજ્ઞા કરે કે આની આજ્ઞા મારી આ જ્ઞાના જેવી જ માનવી–૭૬ જેણે દુરવપ્ન જોતાની સાથે જ ત્રણ દિવસ સુધી ભંડાર લૂટાવી નાખે તેવા વિક્રમની દાનશીલતાનું શું કહેવું !-77 આ ઉપરથી પેલા દેવતાએ પ્રસન્ન થઈ રાજાને રાજય પાછું આપ્યું અને ભંડાર પણ હતો તેથી બમણે કરી આ 78 આટલું કહીને પેલી પૂતળીએ ભોજને કહ્યું, હે રાજન! જે આપનામાં આ ગુણ હેય તે આ સિંહાસને બેસે-૭૯ વિક્રમની સારરૂપ ઉત્તમ કથા સાંભળીને બહુ આનંદ પામી ભોજરાજા પોતાના રાજકાર્યમાં, સભા વિસર્જન કરી, પ્રવૃત્ત થયે-૮૦ શ્રી મદ્રસુરિકત, શ્રીવિક્રમાદિત્યના સિંહાસનબંધની ત્રેવીસમી કથા થઈ.-૮૧ ઇતિ સિંહાસનકાત્રિશિકાની તેજીશમી કથા સંપૂર્ણ. મુંજકુલને મુકુટ અને પૃથ્વી પતિને મણિ મેજરાજા પા અભિએકસામગ્રી તૈયાર કરાવી સભામાં આ--૧ શુભલગ્નમાં, ઉત્તમ વર્ગમાં, નવમાસમાં, મિત્ર ઉચ્ચ કે કેંદ્રથાનમાં શુભ ગ્રહ હતા તે વખતે મુહૂર્ત સાધ્યું-૨ જેમ જેમ શુભવર્ગને લાભ થાય તેમ તેમ સ્થાપન ઉત્તમ થાય, આ કાર્યમાં નવમાંશ અવશ્ય જેવું, પણ તે શુભ ગ્રહનું જોવું-૩ - દિન અને લગ્નનું બલ જોઈ, ચંદ્રનું બલ તપાસી, ને હેરાબલની પુષ્ટિ સમજી, તે સિંહાસનની પાસે ગયે--૪ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #367
--------------------------------------------------------------------------
________________ ૩પ૯ રાજા જેવો એ ઉત્તમ સિંહાસને બેસવા જાય છે કે હું સગમના નામની પૂતળી બોલી ઉઠી-૫ હે સ્વામિનું આ પૂર્વ દિશા નથી, નદી નથી, મહાસરોવર નથી, ઉંદરનું દર નથી, ક્ષુદ્ર સ્ત્રીની શમ્યા નથી, કંદોઈની દુકાન નથી, રસ્તામાં આવેલી પરવ નથી, ઉદીચ્ય બ્રામણની વાત નથી, અપુર જાતિને સમૂહ નથી, લિંબુંનું પાણી નથી, દશાની નાત નથી, અનની સુભદ્રા નથી, કે ઉત્તમ મધ્યમ કે આધમ કે અધમાધમ, કે નિર્ધન સાધન રાજરંક, રાગી વિરાગી, સામ્ય , ગુણી નિર્ગુણ, ભેગી ભેગરહિત, કુલીન અકુલીન, દાની કૃપણ, સદાચારવાળો પાપી, સબલ નિર્બલ, બધાએ મરજી પડે તેમ આવીને બેસે એવું આ સિંહાસન જાણવું--૬- 7-8 -9-10 -11 આ તો સિંહની ગુફા જાણવી, સિંહનું જ એ ઉત્તમાસન જાણવું, એના ઉપર તે શ્રીવિક્રમજ શોભે-૧૨ કદાચિત ધુણાક્ષરન્યાયથી કાઈ સાહસી વિક્રમાદિત્ય સદૃશ થાય. તે તે ભલે બેસે-૧૩ આવું સાંભળી ભેજરાજે હંસગમનાને પૂછયું કે વિક્રમરાજા કેવાક હતા - 14 હંસગમનાએ મેજરાજાને ફુટ રીતે વિક્રમરાજાના ગુણનો પ્રક કહી બતાવવા માંડ-૧૫ નાગેશ્વર પાસેથી મેળવેલું શુદ્ધ અમૃત જેણે, પે.તાના સૈયને મરણની દિશામાં રહેવા દેઈ, યાચના કરતા શત્રુસન્યને આપ્યું, એ વિક્રમ જેવો ઉદાર પૃથ્વી ઉપર બીજો નથી. 16 માલવદેશમાં ઉજજયિનીને વિષે પરમધ્યાનતત્પર એ પુણ્યાત્મા શ્રીવિક્રમ રાજય કરતે હતો--૧૭ તે આકાશમાં જેમ ચંદ્ર શોભે છે તેમ ત્રણે ભુવનમાં શોભા પામી વિખ્યાત થયે હતો--૧૮ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #368
--------------------------------------------------------------------------
________________ 310 તે માલવદેશમાં પુરંદરપુર નામનું દેવકથી ઈંદ્ર વસાવેલું પુર હતું-૧૯ ત્યાં ધનપતિ નામને શેઠીઓ નામ તથા ગુણથી કટિબ્રજ હે ધરણીના ભૂષણ રૂપ હતો-૨૦ - તે નિત્ય પંચાચારનિરત હતો, પાંચ માણસમાં પિતે પાંચમે હતો, કામને વશ રાખનાર અને વૃદ્ધાદિ પાંચ ગુણથી પંચારૂઢ હતો-૨૧ વૃધ્ધિ, રિધ્ધિ, પ્રભુનું માન, કીર્તિ, સ્વજનસમૂહ, એ પંચગુણથી યુક્તને પંચારૂઢ કહેવાય-૧૨ તેને ધનશ્રી નામની ભાર્યા અતિ સતી અને શીલવતી હતી, અને તે પૂર્વ પુણ્ય યોગે સદા સુખશાલિની હતી-૨૩ સુરૂપ, શોભન, શાંત, કાંત, એવી તે ચંદ્ર અને રોહિણની પેઠે પિતાના પતિ સાથે શોભતી હતી-૨૪ પ્રેમમાં નિમગ્ન એવાં તે બેની પરપ્રીતિ જામેલી હતી તેથી દેગેદિક દેવની પેઠે તેમને કાલ સુખમાં જતો હત--૨૫ તેમને ચાર પુત્ર થયા, જેમને તેમણે અતિપ્રેમથી લાલનપાલનપૂર્વક ભણાવી ગણાવી મહેતા કર્યા--૧૬ યુવાવસ્થામાં આવી ઉન્મત્ત થયા ત્યારે મહામહોત્સવપુર:સર તેમને અતિરૂપવતી કન્યાઓ સાથે પરણાવ્યા–૨૭ * - તે પણ બહુ સણુણ, પિતૃભક્તિપરાયણ, દેવ ગુરુ આદિને પૂજનારા, સુશીલાદિગુણયુક્ત અને પાપકર્મવિયુકત, નીવડ્યા-૨૮ પેલે વાણીએ ધીમે ધીમે રોગથી પીડાતો વૃદ્ધ થઈ ગયો અને તેનો દેહ પણ બધે ખખળી ગય–૨૯ | ગાત્ર સંકોચાઈ ગયાં, ગતિ ભંગ થઈ ગઈ, દાંત પડી ગયા, આંખે ઝાંખ પડી, શરીર કંપવા લાગ્યું, મેઢે લાળ પડવા લાગી, બંધુજના વચન ઉપર લક્ષ પણ ન આપવા લાગ્યાં, ભાર્થી સેવા ન કરવા લાગી, અહો જરાભિભૂત પુરુષને ધિક્કાર છે, પુત્ર પણ અવજ્ઞા કરવા લાગે છે–૩૦ * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #369
--------------------------------------------------------------------------
________________ 361 - કર કંપાવઈ સિર ધુણઈએ નર કાંઈ કહેઈ - જમ્મ હકકારઈજિપુરી એ નક્કાર કરેઈ-૩૧ ભાઉ ગુરૂ ગુણ થેરડા ભુહિ ઉગાડા ભમંતિ હારતું જુવણ ૨યણે તે ફિરિ ફિરિ જેયંતિ–૩૨ ગિયં રણ નિહાણે પાસિણું જુવણેયું જ તેણ તેણું મીય થેરાણું ગત્તા ગલેસુ દીસંતિ-૩૩ આટલી સામગ્રી છતાં તેં સુકૃત કર્યું નહિ એમ કહીને યમ વૃદ્ધના વનમાંથી દાંત પાડી નાખે છે–૩૪ ધનપતિ ગાભિભૂત થઈ ગયે, અને ઘણું ઘણું ઓ પચારથી પણ એને રોગ શો નહિ-૩૫ | સર્વશાસ્ત્રના જાણનાર અને પવિત્ર તથા પિતૃભક્તિપૂર્ણ એવા પુત્રોએ મહેતા મહટા વૈદ્યોને બોલાવ્યા-૩૬ : વિદ્યાએ તપાસ કરીને કહ્યું કે આ તે ત્રિદેષને ઉપદ્રવ છે, ને તે પૂર્વકર્મના યોગે થયો છે એટલે ઔષધથી સાધ્ય નથી–૩૭ વાતજવર સાત રાત્રીમાં, પિત્તજવર દશ રાત્રીમાં, કફ જવર બાર રાત્રીમાં, પાકે છે–૩૮ બેથી થયે હોય તો બમણે સમય લે છે, ત્રણથી હોય તે ત્રણ ગણે, અને તેને ત્રણથી થયેલ છે તે કવચિત્ ભાગ્યયોગેજ મટે–૩૯ - શરિરીને કીજ જે વ્યાધિ થાય છે, ને જે ત્રિદેષજ કે ચિરકાલજ થાય છે, તે મટે છે, પણ ધનહીન પુરુષને ધનને ઉમા જવા પછી તેને જે મહા ઉપદ્રવ થાય છે તે ઉગ્ર રોગ કોઈ ઔષધને સાધ્ય થતો નથી–૪૦ ધન્ય એવા ધનપતિએ તે સમયે ગૃહકાર્યને વિચાર કર્યો કે મારે પવિત્ર અને પ્રાણથી પણ અધિક એવા ચાર પુત્ર છે–૪૧ તાત જીવંતુ જાઈમિહુઈ મર્યાદા ન કરે. તું જાઈ તે બેટડા ઉડિઉડિ હડિડ મારે-૪ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #370
--------------------------------------------------------------------------
________________ - 362 ચતુર એવા ચારે પુત્રને પિતાએ બોલાવ્યા, ને તે આવીને પ્રણામ કરી પિતાના ચરણ આગળ હાથ જોડી ઉભા-૪૩ તેજ પુત્ર કહેવાય જે પિતાની ભક્તિ કરે, માતાનું વચન ઉઠાવે ને નિત્ય કલાચાર પાલે, બાકી બીજા તે પેટના કીડા જાણવા-૪૪ જે પિતાને પુ નામના નરકમાંથી તારે તે સુતને શાસ્ત્રના જાણનારા પંડિતો પુત્ર કહે છે-૪૫ - ધનપતિએ પોતાના પુત્ર આગળ હિતવચને કહ્યું કે પુત્ર! સાંભળે, હું તે હવે જાઉં છું-૪૬ - તમારી પાસે મારે એટલું માગી લેવાનું છે કે તમારે પરસ્પર સ્નેહ, રાખી નખ અને માંસની પેઠે ભેગા જ રહેવું-૪૭ - તમારામાં જે જેને જયેષ્ઠ છે તેના ઉપર પિતા જેવી ભક્તિ રાખવી, ને જે જેને કનિષ્ઠ છે તેના ઉપર પુત્ર જેવો પ્રેમ રાખ–૪૮ . જયાં કુટુંબકલહ થાય છે ત્યાં લક્ષ્મી રહેતી નથી, સુખ, રાજ, રાન્માન, ધર્મ, યશ, કાંઈ આવતું નથી–૪૯ કુટુંબમાં સંપ હોવાથી રિદ્ધિ, વૃદ્ધિ, સુખ, યશ, જય, ધર્મ, સમાધિ સત્કાર્ય, પ્રતિષ્ઠા, બધું બની આવે છે.-૫૦ | માટે તમારે મારી આટલી વાત લક્ષ રાખીને કરવી ને જે પ્રકાર લોક હસે નહિ તેમ કરવું–૫૧ પણ કાલગથી વહઓની વઢવાડને લીધે કદાપિ ભેગા ન જ રહેવાય તો વૃથા કલહ ન કરશો --પર તમારે ભેગા થઈ, મેં જે ધનના વિભાગ કર્યા છે તે લઈ લેવા, હું તમને કોઇને વધતું એાછું આપી જવાને નથી–૫૩ : - ' જયાં મારે સુવાનું છે ત્યાં ખુણામાં ચાર કલશ ગુમવસ્તુથી ભરેલા તે દાટેલા છે-૫૪ , મેં તે પ્રત્યેક ઉપર તમારામાંના એક એકનું નામ લખેલું છે, તે તમારે તમારી બુદ્ધિથકી, ભેદ કર્યા વિના, લેઈ લેવા-૫૫ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.
Page #371
--------------------------------------------------------------------------
________________ 363 પિતાની આવી શિક્ષા સંભળીને તે ઉત્તમ પુત્રોએ હાથ જોડી વિનતિ કરવા માંડી–૫૬ હે પિતા ! તમે જે કહ્યું કે અમે કરીશું, એ અમારું કહેવું કંજરેખા જેવું છે. અમે તેને જ વળગી રહીશું-૫૭ એમ સમજાવી, અન્ય કાર્ય પણ કરી, સદ્ધર્મકાર્ય કરતે કરતે ધનપતિ ગૃહસ્થાશ્રમથી વિરત થયે. 58 સુપાવને દાન આપી ને વિશેષે સ્વજનોને સંતોષી, તેણે શુદ્ધચિત્ત સમક્ષેત્રાદિ કાર્ય કર્યા-૫૮ - ઉત્તમ ગુરૂને બોલાવી તેમણે જે કહ્યા તે શુભભેદ પ્રમાણે આલેચનાદિપૂર્વક ધનને વ્યય કર્યો.૬૦ અતિચાર, વિશે ધન, ત્રચ્ચરણ, પાપક્ષમા, એટલાં ચાર કરી પાપકારણને તજ અને દુષ્કતને નિંદ-૬૧ . સુકૃતથકી આત્માને સંતોષ અને શુભભાવ ધારણ કરી વાસનાને તજ, પંચનમસ્કૃતિનું સ્મરણ કર અને અનંત સુખ પામ-૬૨. || શુભભાવનાથી સર્વનું ઉત્તમ ક્ષમણ કરીને તથા અનશન ગ્રહણ કરીને તે વાણુઓ પરલોકમાં ગયે-૬૩ - તેના શેકા પુત્રોએ પિતાના પિતાનું ઉત્તરકાર્ય બહુ દ્રવ્યને વ્યય કરીને કહ્યું- 64 . . વળી ભક્તિવડે કરીને સાધમ્યદિવાત્સલ્ય પણ કર્યું, અને ચૈત્ય પુરતક સંવાદિને વિષે યથાશક્તિ ધન વાવ્યું-૬૫ . . પછી સર્વે ભેગા રહી ઘરકાર્ય કરવા લાગ્યા, પણ ધીમે ધીમે તેમની પ્રિયાને વૈવનને ગર્વ થવા માંડ-૬૬ , તેમણે રાતદિવસ પરસ્પરમાં કલહ કરવા માંડેને એક કહે હું મહેટી અને બીજી કહે હું મહેણી- 67 જયેષ્ઠ પત્નીનું જયેષ્ઠ પત્નીપણું ગયું, દીઅરની પત્નીઓનું * દેરાણીપણું પણ ગયું-૬૮ . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #372
--------------------------------------------------------------------------
________________ એમ પરસ્પર વિવાદ કરવા લાગી અને મરજી મુજબ ખાવા પીવાને વ્યવહાર ચલાવવા લાગી ને લાજ તજી મરજી મુજબ બાલવા : લાગી-૬૯ સંડ, ભંડા, રંડા એવા સુજનને અગ્ય શબ્દો મન્મત્ત અને નિર્લજજ થઈ પરસ્પરને કહેવા લાગી-૭૦ તેમણે રાતદિવસ પોતપોતાના પતિ આગળ કહેવા માંડ્યું કે આ પણે તો જુદા થવું, ભેગાં પાલવતું નથી--૭૧ આવું તેમનું કહેવું સાંભળી તે પોતપોતાની પત્નીને કહેવા લાગ્યા કે અરે આ તે શું માંડયું છે? તમારું શું જાય છે? શા માટે સુખે રહેતીઓ નથી ?-72 ત્યારે તેમણે કહ્યું કે ભલે તમારૂં ઘર તમારે રહ્યું અમે તો જુદાં છીએ માટે અમે અમારા પીઅરમાં જઈશું-૭૩ અમે તે વ્રત લેઈને બેશીશું કે તમે જુદા થાઓ, પણ ગમે તે પ્રકારે અમારે આ ઘરમાં ભેગાં રહેવું નથી.-૭૪ આ કલહ કરીને તે રંડાઓ પિત પિતાને પીઅર જતી રહી, એટલે ભાઈઓએ ભેગા થઈ પરસ્પર વિચાર કરવા માંડયો-૭૫ સજ વરિ કલહ કરે જંતર વાધઈ, ખલઈ કામ અલખઈ રાધઈ સો નર ફીટઈ જાતે કાલે એ પરમ ખર કહીઉ ગોવાલે.-૭૬૦ તેમણે નક્કી કર્યું કે આપણે ભાગ વહેંચી લેઇને હવે જુદા જુદા રહીએ, કેમકે કલહથી તે આપણે દેહ, યશ, સુખ, બધું પડી જશે–૭૭ એક વાર તેમણે વિચાર કરી ઘરમાં ખાદીને પેલા ચાર તાંબાના કલ-. શ જે ભરેલા અને નામાંકિત હતા તે કાયા-૭૮ * લોકોને સાક્ષી રાખીને પોત પોતાના નામવાળા કલશ તેમણે લીધા અને ઉઘાડવા બેઠા-૭૯ પ્રથમ પુત્રે હર્ષ પામી, પિતાની પ્રિયાસમક્ષ, પિતાના કુંભને ઉઘાડવા માંડે છે તેમાં તે કેવલ માટી નીકળી-૮૦ P.P. Ac. Gunratnasuri M.S. . dun Gun Aaradhak Trust
Page #373
--------------------------------------------------------------------------
________________ બીજા કલશમાં કેવલ અંગારા નીકળ્યા, ત્રીજાનામાં હાડકાં ની કન્યાં, ને ચોથાનામાં છોતરાં નીકળ્યાં-૮૧ પરમાર્થ સમજયા વિના તેમણે ઘણું ઘણું લેકને પૂછયું પણ કોઇને. એ ભેદ સમજાય નહિ--૮૨ ત્યારે ચારે જણ ઉજજચિનીમાં ગયા ને વિક્રમાદિત્યની સભામાં વાત કહેવા ગયા-૮૩ હે સભાસદો, વિદ્વાનો, જ્ઞાનીએ, અમારી વાત સાંભળીને આ કુંભને નિર્ણય કરી આપે-૮૪ - તેમણે તથા શ્રીવિક્રમાદિત્યે વિચાર કરી કહ્યું કે ભાઈ ! અમે વૃદ્ધ ચણિતનું તાત્પર્ય સમજી શકતા નથી...૮૫ જે એક વૃધ્ધ જાણે છે તે વાત કરિ તણો જાણતા નથી, જે રાજાને પણ લાત મારે એ વૃધ્ધ છે તે પૂજ્ય છે–૮૬ વૃધ્ધને જે આમાં પરમાર્થ છે તે અમે સમજતા નથી, માટે તમે ઘેર જાઓ અને કઈ બીજાને પૂછો-૮૭ ત્યારે ચારે જણ પ્રતિષ્ઠાનપુરમાં આવ્યા પણ ત્યાં પણ કોઈથી નિર્ણય થયે નહિ-૮૮ ત્યારે પ્રતિષ્ઠાનપુરના રાજાએ ગામમાં ઢંઢેરે કરાવ્યું કે જે ઈ. આ નિર્ણય કરી આપશે તેને મારી વનવતી ૫વતી કન્યા આપીશ, મારૂં આ વચન મિથ્યા નથી-૮૯-૯૦ એ પુરમાં બે સ&િયાવાળા બ્રાહ્મણ હતા. તેમને અતિરૂપવતી તપ* રિવની વિધવા ભગિની હતી-૯૧ કે નાગપુત્ર સ્વર્ગમાં જ હતા તેણે તેને એકવાર વિવમ દીઠી તેથી તેને બહુ કામ થઈ આવ્ય-૯૨ ' એટલે યથેચ્છ કરવા સમર્થ એવા તેણે અદશ્ય રહી તેને ભેળવી . જેથી તેને ગર્ભ રહે, દૈવની ચેષ્ટા વિલક્ષણ છે–૯૩ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #374
--------------------------------------------------------------------------
________________ - પિતાની બહેનને ગર્ભિણી જાણ ને બન્ને ભાઈ લાજ પામી, લેકપ્રવાદથી ડરીને પરદેશ જતા રહ્યા-૯૪ પેલી વિધવા નાગપુત્રના ગુમ રક્ષણમાં પિતાના ઘરમાં જ રહી ને છેડે દિવસે તેણે અતિસુંદર એવા એક પુત્રને જન્મ આપ્યો-૯૬ : - અતિસુંદર, સજનને આનંદ આપનાર, એવા ઉત્તમ નાગસુતને પેલી લાક્ષીએ લાલન પાલનથી ઉછેરવા માંડ્યા -96 આ આખા પાતાલમાં જે કાંઈ મળી આવતું હતું તે બધું નાગપુત્ર પિતાના પુત્રને પહોચાડતો હતો- 97 શુભ મુહૂર્તને વિષે, પુત્રનું શાલિવાહન એવું નામ, મહેસવપૂર્વક, સર્વજનસમક્ષ પાડ્યું-૯૮ પછી તે ચંદ્રકલાની પેઠે નિત્યે વૃદ્ધિ પામવા લાગ્યો, અને નાગના પ્રભાવથી ભણ્યા વિના મહાજ્ઞાની થે-૯૮ - પેલા ચાર ભાઈઓને કુંભ માટે વિવાદ ચાલે છે તે જાણીને શાલિવાહન પિતાની મેળે રાજસભામાં આવ્ય-૧૦૦ પછી ત્યાં ધનપાલના ચારે પુત્રને બોલાવ્યા ને પૂછ્યું કે કહો તમારે આ શે વિવાદ છે?.-૧ મારા જ્ઞાનના પ્રભાવથી તમને ઉત્તર આપીશ, સૂયોદયે અંધકાર તરફ નાશી જ જાય છે-- " આવું શાલિવાહનનું બોલવું સાંભળી આખી રાજસભાને બહુ વિસ્મય અને આશ્ચર્ય લાગ્યાં--3 ચારે જણે પોતાના પિતાની બધી હકીકત કહી બતાવી તે સાંભળીને " તેમને શાલિવાહને કહ્યું-૪ જેને માટી આપી છે તેને ભૂમિમાત્ર આપી છે, નગર, ગ્રામ, ક્ષેત્ર, હાટ, સર્વ ભૂમિ આપી છે એમ જાણવું-- - જેને અંગારા આપ્યા છે તેને સાત ધાતુ સુવર્ણ, રૂપું, કલાઈ, તામ્ર, લેહ, આદિ સર્વ આપ્યું જાણવું-૬ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #375
--------------------------------------------------------------------------
________________ 36 7 જેને હાડકાં આપ્યાં છે તેને ગજ અન્ય ગાય ભેંસ દાસ દાસી આદિ સર્વ આપ્યું છે એમ જાણવું-૭ અને જેને છેતરાં આપ્યાં છે તેને કપાસ કાષ્ટ મંજિષ આદિ તથા ધાન્યમાત્ર આપ્યાં છે એમ જાણવું-૮ આવું સાંભળી ચારે જણા પરસ્પર વિચાર કરવા લાગ્યા કે ખરી વાત છે આ ચાર પ્રકારનું જ ધન આપણા ઘરમાં છે તે આપણને વહેંચી આપ્યું છે --9 ચારે વણિપુત્ર બહુ હર્ષ પામ્યા અને પિતાએ આપેલું ધન લઈને સુખે પિતાના પુરમાં આવ્યા--૧૦ પ્રતિષ્ઠાનપુરના રાજાએ પોતાની કન્યા સારે દિવસે શુભલગ્ન જોઈ ને ઉત્સવપૂર્વક શાલિ વાહનને પરણાવી- 11 ધનદત્તના પુત્રે ઉજજયિની માં ગયા અને બધે વૃતાન્ત વિક્રમ. દિત્યને કહેવા લાગ્યા 12 શાલિવાહનને આવો બુદ્ધિસાગર જાણીને રાજાએ તેને બોલાવવા પોતાના દૂત કલ્યા--૧૩ - જે નાના બાલકે કુંભને નિર્ણય કર્યો તે શાલિવાહન નામનાને અત્ર જોવા માટે લા--૧૪ | વિક્રમાદિત્યે મેકલેલા દૂત ગયા અને મહાભાયુક્ત એવા પ્રતિકાનપુરમાં પાહા -15 'ગામમાં તપાસ કરીને શાલિવાહનને ઘેર ગયા અને વિનયપૂર્વક, તેને, આવવાનું કહેવા લાગ્યા--૧૬ વિણઉ સાસણે મૂલં વિણ3 સજઉ ભવો : વિણયાઉ વિખમુક્કસ કઉ ધમ્મ કઉ તા-૧૭ વિણઉ આવહિ સિરિ લહઈ વિણઉ જ ચ કિર્તિ ચ ન કયાઈ દુવિણઉ જજ સિદ્ધિ સમાએઈ-૧૮ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #376
--------------------------------------------------------------------------
________________ * 368 . - વિનયથી વિદ્યા લેવાય, પુષ્કલ ધનથી લેવાય, કે વિદ્યાથી વિદ્યા લેવાય, એ ઉપાય નથી-૧૯ * શાલિવાહનને બોલાવ્યું ત્યારે તે બોલ્યો કે હું શું તેને જોકર છું, કે તેને કાંઈ ગરાસ ખાઊં છું, કે તેણે મારી કાંઈ વૃત્તિ બાંધી આપી છે, કે મને મરણથી ઉગાય છે, કે તે મારા પિતાનો સંબંધી છે, કે મારે પિતા તેનો સેવક છે? હું ભિક્ષુક નથી, ગંધર્વ નથી, દરિદ્રી નથી, ભયબ્રાંત નથી, મારે નૃપનું કોઈ કામ નથી-- 20 -21-22 પિલા મેલેલા દૂત આવું ગર્વનું વચન સાંભળી પ્રત્યુત્તર કહેતા હવા- 23 હે સર્વ ગુણાધાર ! હે સર્વજ્ઞાનવિશારદ ! તમને મહાબુદ્ધિસાગર જાણીને વિક્રમ બોલાવે છે-૨૪ તમે માન્ય છે, ગુણજ્ઞ છે, વિવેકી છે, બાલક છતાં બુદ્ધિમાન છે, માટે તમારાં દર્શનની ઇચ્છા છે–ર૫ . ત્યારે વળી શાલિવાહને કહ્યું કે વિક્રમને જો ગરજ હશે તો ઘણે અવ આવશે–૨૬ . તમે તમારે જાઓ અને તમારે ધંધે લાગે, જે રાજાને મારું કામ હેય તે અહીં મોકલજે-૨૭ તે કામ કરીને આવજો એમ કહી મેકલેલા એવા પણ તે દૂત આવું સાંભળી વિમનસ્ક થઈ ચાલતા થયા-૨૮ વિક્રમ પાસે આવીને પ્રણામ કરીને કહેવા લાગ્યા કે હે સ્વામિન્ ! - એતે મહા ગષ્ટ છે ને મદમસ્ત છે, અમારી વાત માનતું નથી–૨૯ . આપ પૂજયના વચનનું તેણે એવું ઉત્તર આપ્યું કે શું હું કાંઈ તેમને સેવક છું જે ત્યાં આવું–૩૦ કામ હશે તો રાજા તેિજ આવશે, કેતકી પોતે કહીં જતી નથી, ભ્રમર પિતાની મેળે જ આવે છે.-૩૧ P.P. Ac. Gunratnasuri.M.S. Jun Gun Aaradhak Trust
Page #377
--------------------------------------------------------------------------
________________ 369 એવી ગક્તિ સાંભળીને વિક્રમાદિત્યે મનમાં વિચાર કર્યો કે આ બાલક બહુ મદદ્ધત દેખાય છે.-૩૨ પદન્યાસમાં અપ્રગ૯ભ, જનનીરાગ હેતુ, એવા બહુ આક્ષેપ કરનારા કેટલાક કવિ બાલક જેવા હોય છે (1)-33 જાતિ, કુલ, ઐશ્વર્ય, બલ, રૂપ, તપ, વિદ્યા, એટલાને જે માણસ મદ કરે છે તે માણસ એ બધાંને હીનત્વ લગાડે છે–૩૪ - ભરિ જીવણ ઘરિ પવર ધણું અનઈ સામીય સમાણુ તિહિ ગવિ જિનગવવીયાં તેણે પુરિસ હસવિહાણુ-૩૫ પછી તેને ગર્વ હરવાની ઈચ્છાથી રાજા ચતુરંગ સેના તૈયાર કરાવી તે સમેત પ્રતિષ્ઠાનપુરમાં ગયો-૩૬ પ્રતિષ્ઠાનપુર રાજા વિક્રમ પ્રતિ વ છતાં પણ આવું સૈન્ય આવતું જાણું ને મહાભય પામ્ય-૩૭ ત્યારે વિક્રમે પિતાના અધિકારી મેકલ્યા અને પ્રતિષ્ઠાનપુરના રાજાને વિજ્ઞાપના કરાવી કે શાલિવાહનને તુરત શ્રીમાલવાધિપતિ પાસે મોકલી આપ-૩૮-૩૯ જયારે શાલિવાહનને મોકલશે ત્યારે આ સેના ઉજજયિની તરફ પાછી વળશે-૪૦ હે નરેશ! શાસ્ત્રમાં કહ્યું છે કે યેન કેન ઉપાયેન રવજીવિતની રક્ષા કરવી.-૪૧ - પુષ્પથી પણ યુદ્ધ ન કરવું એમ છે ત્યાં શરપાનથી યુદ્ધ કરવું એમાં - તે શો લાભ? વિજયને સંદેહ રહે, ને પ્રધાનપુરુષને ક્ષય થઈ જાય-૪૨ 1. પદન્યાસ એટલે પગે ચાલવું તે અપ્રગ૯ભ નામ પડી જવાય તેવું, ચતુરતાયુક્ત નહિ; જનનીરાગ હેતુ એટલે માતાને પ્રેમ ઉપજાવનાર; બહુ આલાપ કરનાર એટલે કાલુ બોલનાર; એ અર્થ બાલક પશે. અને પદન્યાસ એટલે ૫દ જે શબ્દ તેને પ્રયોગ અપ્રગભ કહેતાં અયોગ્ય કરનારા જનમીરાગ હેતુ એટલે જનેને રસ ન પડતાં કંટાળે પેદા કરનારા; ને બહુ આલાપ કરનાર એટલે નકામાં ટાયેલાં કરનારા; એ અર્થ કવિ પક્ષે. 47 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #378
--------------------------------------------------------------------------
________________ 370 છે. મંત્રીનું આવું કહેવું સાંભળીને રાજાએ જમાઈને સભામાં બોલાવીને કહ્યું૪૩ : હે વત્સ શાલિવાહન ! તમે રિજનોને લેઈ શ્રીવિક્રમાદિત્યને સામે જાએ--૪૪ ' એ રાજાને ઈંદ્ર જેવું માન ઘટે છે, પૃથ્વી ઉપર અતિ પુણ્યવાનું છે, માટે એવા રાજાની અભ્યાગમનક્રિયા કરવી ઘટે છે--૪૫ ઉત્તમ વર્ણવાળાને ઘેર નીચ વર્ણવાળે આવે, વૃદ્ધને ઘેર યુવા આવે, ગમે તેમ હેય, પણ જે અભ્યાગત છે તે સર્વને ગુરુ છે-- 46 ચેર, ચાંડાલ, શત્રુ, પિતૃઘાતક, ગમે તે પણ જે ઘર આગળ આ તેની પૂજા કરવી જોઈએ -47 - વિક્રમ રાજા તમારા દર્શનની ઈચ્છાથી આવે છે, તમે નાના છે ને એ તમારા પિતાતુલ્ય છે, ને વળી વિશ્વવિખ્યાત એ એ રાજા ઈ--૪૮ આવું કહ્યું તે સાંભળી કુમાર શ્રી શાલિવાહન સદ્વાક્ય બોલ્યો કે લેકમાં વૃદ્ધ કેણ, લધુ કેણ, આદિત્ય કેણ, ભાસ્કર કોણ, વસુદેવ, વિષ્ણુ, રામ, રાવણ, ચંદ્ર, એ બધા કેણ? પળીયાં આવ્યાં માટે કાંઈ વૃદ્ધત્વ આવતું નથી, કે નથી આવતું અપદાતિ ગજ આદિથી, કે સ્થલ શરીરથી, કે ગર્વથી, કે અભિમાનથી, હું મારે ઘેર બેઠો છું ત્યાં આ રાજા મહેસું સન્મ લેઇને ગામ ઉપર શા માટે ચઢી આવ્યો છે? કદાપિ એ વિક્રમભૂપાલને કાંઈ સંદેહ હેય તે તે એકલે આવીને મને શા માટે પૂછતો નથી ? --49-5-51-52-53 એ નરેંદ્રની પાસે હું હવણાં જવાનું નથી, હવે તે એમના તેમ મારા બલની પરીક્ષા થવા દો-૫૪ આવું તેનું બેસવું સાંભળીને આવેલા સંધિકાર ખેદ પામ્યા અને તુરત પ્રતિષ્ઠાનપુરના રાજાને નમન કરી ઉઠી ઉભા થયા 55 પિતાના સૈન્યમાં જઈ વિક્રમને નમન કરી તમામ વાત કહી બતાવી--૫૬ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #379
--------------------------------------------------------------------------
________________ - 371 . . ત્યારે કોપથી રક્તનયનવાળો વિક્રમે નગરને ઘેરો ઘલાવી સૈન્યને તૈયાર કરી દરવાજા આગળ પડયે-પ૭... તે સમયે પેલા નાગકુમારે માટીના ઘણાક હાથી, ઘોડા, રથ, પાળા, ક્રીડામાત્રમાં તૈયાર કર્યા--૫૮ * નાગના પ્રભાવથી તે માટીની સેના જીવતી થઇને હથીઆર લઈ લઢવા માટે ચાલી--૫૮ જેમ જેમ જતી જાય તેમ તેમ શાલિવાહન માટીની બીજી સેના કરતો જાય, ને તે પાછી જીવતી થઈ લઢવા જતી જાય-૬૦ પણ તેમનાથી વિક્રમને પરાજય ન થયે તેમ વિક્રમથી તેમને ન થ, વિક્રમ મહા સમર્થ હતો અને પેલી સેના નાશ પામતાં નવી નવી આવતી હતી- 61 - - - - - - - નાગે પિતાના પુત્રને નાગસેના મોકલી તેણે વિષાનિધી કરીને આખી વિક્રમસેનાને મૂછ પાડી દીધી-૬૨ | વિક્રમ વિના આખું સૈન્ય અચેતન અને મૃતપ્રાય થઈ ગયું, ને હસ્તી, અશ્વ, પદાતિ, સામંત, મંત્રી, સર્વ મૂછ ખાઈ પડયાં-૬૩ ત્યારે વિક્રમે મનમાં વિચાર કર્યો કે આ શાલિવાહન જે ગર્વ ધરાવે છે તે યથાર્થ છે-૬૪. - જેના પ્રભાવથી માટીની સેના ઉભી થઈ યુદ્ધ કરે છે, ને જેણે મારી આખી સેનાને મૂછ પમાડી દીધી છે તેને ગર્વ યથાર્ય છે ) --65 પછી વિક્રમે પિતાનું સૈન્ય સુંવા જેવું દેખી, ભક્તિવડે પિતાના ઈષ્ટનું આરાધન કર્યું-૬૬ કે તેથકી, પાતાલાધિપતિ વાસુકિ નાગ ત્રણ દિવસમાં વિક્રમ આગળ પ્રત્યક્ષ થયે-૬૭ તેણે વિક્રમને કહ્યું મને શા માટે સંભાર્યો છે ? મને સત્વરે કહે, તમારે જે ઈચ્છા હોય તે આપું- 68 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #380
--------------------------------------------------------------------------
________________ 372 * વિક્રમે કહ્યું છે. સ્વામિન મને અમૃત આપે, ને આપને મારા ઉપર ભકિતથી થયેલે પ્રસાદ સિદ્ધ કરે-૬૯ . ' . . - વાસુકિએ કહ્યું છે વિક્રમ ! મારી સાથે પાતાલમાં આવે ત્યાં તમને અમૃત આપું-૭૦ - પિતાનું કાર્ય સાધવા માટે વિક્રમ તેની સાથે ગયે, ને અમૃતને ફપિ ભરી પાછો આવ્ય-૭૧ . પણ જે આવે છે તેવાજ રસ્તામાં બે પુરુષ તેને મળ્યા, તેમણે યાચના કરી કે હે નરેન્દ્ર! તમે કોઈની પ્રાર્થના ભંગ કરતા નથી એમ અમે સાંભળ્યું છે, માટે અમે આપની પાસે યાચવા આવ્યા છીએ-૭૨-૭૩ - રાજાએ કહ્યું જ કાર્ય હેય તે તુરત કહે કે હું તમને તે કરી આપું-૭૪ * ત્યારે તેમણે કહ્યું કે અમને અમૃત આપે, જે સાંભળી રાજાએ પૂછ્યું કે તમને કેણે મેકલ્યા? --75 - ત્યારે તેમણે સત્યવાત કહી કે અમને તે શાલિવાહને મોકલ્યા છે-૭૬ આવું સાંભળી વિક્રમે મનમાં વિચાર કર્યો કે યદ્યપિ વૈરીના મકથા આ આવ્યા છે તથાપિ એમને અમૃત તે માટે આપવું-૭૭. રાજએ અમૃતપૂર્ણ છે તેમને આપે, એટલે વાસુકિએ પણ રાજાને બીજે લાવી આપે-૭૮ તેનાથી રાજાએ સૈન્યને સજજ કર્યું એટલે શાલિવાહને પણ આવીને વિક્રમને નમસ્કાર કર્યો -79 તુષ્ટ થઈ નાચેંદ્ર જે અમૃત પિતાને આપેલું તે યાચકને આપી દીધું અને પિતાના મૂાઈત સૈન્યની કશી ચિંતા ન કરી, એવા વિક્રમ કરતાં જ દાતાશિમણિ કોણ છે? -80 .શાલિવાહનને સાકાર કરીને રાજા શ્રીવિક્રમાદિત્ય પિતાના શુભ સૈન્યસમેત પાછો વળે-૮૧ હંસગમનાએ ભેજરાજાને કહ્યું, આવું ભાગ્ય હોય તે સિંહાસને બેસે-૮૨ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #381
--------------------------------------------------------------------------
________________ 373 - યથાર્થ, તથ્ય, મહિમાયુક્ત, એવી વાર્તા સાંભળીને શ્રીજરાજા પણ સભા વિસર્જન કરી પિતાના રાજકાર્યમાં લાગે--૮૩ . રામચંદ્રસૂરિકૃત એવા શ્રીવિક્રમાદિત્યના સિંહાસનપ્રબંધની ચાવીશમી કથા થઈ-૮૪ * ઈતિ સિંહાસનકાચિંશિકાની વીશમી કથા વળી બીજે દિવસે ગણાગ્રણી શ્રીધારાધીશ સમગ્ર સામગ્રી કરીને પિતાની શુભ સભાને વિષે આ--૧ સંસ્કૃત સતા પુરક સર્વ શૃંગાર ધારણ કરી કેતુક જોવા માટે તે સમયે સભામાં આવ્યા હતા-૨ રાજસભામાં જવું, રાજપૂજિત લેક જોવા, તેથી કદાપિ અર્થ ન મળે તો અનર્થ નાશ તે પામેજ-૩ નઠારા રાજા પાસે ન જવું, ત્યાં અર્થ હોતે નથી, કેવલ આત્મહાનિજ થાય છે, ને કાર્ય સિદ્ધ થતું નથી-૪ પ્રથમ તે દ્વાર આગળ દ્વારપાલની લાકડી, જવા આવવામાં લુગડાને મરે, સેવામાં અશ્લીલ વાકયને વરસાદ, અને દાનમાનાદિથી કુળી નજર ! " દશેશ, ભૂપાલ આદિ અન્ય દેશથી આવેલા છે, અને આનંદદાયક અનેક વિબુધ પણ એ શુભસભામાં બીરાજે છે.-૬ બીજા પણ ઘણા લેક આશ્ચર્ય જોવા માટે ગૃહકાર્ય તજી ભરાયા છે.-૭ તે સમયે નાહી ધોઈ સવાગે સુંદર આભૂષણ વસ્ત્રાદિ ધારણ કરી શ્રીભોજરાજ સિંહાસન આગળ આવ્યો-૮ ' શબનમંત્રનું સ્મરણ કરી જે રાજા બેસવા જાય છે તેવી જ વિદ્યુતપ્રભા નામની પૂતળી ઉત્તમ વચન બોલી-૯ - તે પચીશમી માનીતી પૂતળી બેલી કે હે રાજન ! આ સિંહાસને તમારે બેસવું યોગ્ય નથી-૧૦ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #382
--------------------------------------------------------------------------
________________ 374 થી જે કોઈ વિક્રમાદિત્ય જે ભાગ્યસાગર હોય તે, હે નૂપત્તમ ! આ સિંહાસને સુખે બેસે --11 - ' એવું સાંભળી રાજાએ વિધુત્રભાને પૂછ્યું કે હે શુભાંગે, કહે કે વિક્રમરાજા કેવા હતા-૧૨ તેણે ભેજરાજા આગળ સત્ય કહ્યું કે હે વજનત્તમ ! વિક્રમરાજાના સાહસની વાત સાંભળ-૧૩ દેવે નિર્માણ કરેલું એવું દેશનું અરિષ્ટ જાણી તેણે પિતાનું મસ્તક છેદીને જનહિતાર્થે દેવતાની પૂજા કરી--૧૪ . . દારિદ્યને હણનાર, પુણ્યાત્મા, પાપભીરુ, ભયહર્તા, સિભાગ્યશાલી, સિમ્માત્મા, એ શ્રીવિક્રમરાજા હતો--૧૫ . એક સમયે તે પોતાની શુભ સભામાં આ સિંહાસને ઈદ્રની પેઠે બીરાજતો હતો-૧૬ જેમ દેવતા મણે ઇંદ્ર, નક્ષત્ર મધ્યે ચંદ્ર, તેમ રાજશેખર શ્રીવિકા મ રાજાઓમાં શોભતો હતો--૧૭ કઈ જ્યોતિષકલા જાણનાર, જ્ઞાની, સંશયહારક, એવામાં દરવાજા આગળ આવે અને પ્રતિહારને કહેવા લાગ્ય-૧૮ કે તમે જઈને વિક્રમરાજને મારા આવ્યાની ખબર વેગે આપે-૧૮ દ્વારપાલે તુરત સભામાં રાજા આગળ જઈને વિદ્વાનના આગમનની વિનતિ કરી-૨૦ તે પછી પ્રતીહાર સાથે તે સભામાં આ, અને આવીને તેણે જયોતિષશાસ્ત્રમાર્મિત આશિર્વાદ રાજાને કહ્યો- 21 . . . આદિત્ય સોમ મંગલ બુધ ગુરુ શુક્ર શનિશ્ચર રાહુ કેતું આદિ ગ્રહ દિવ્ય શતવર્ષ પર્યંત તમારી રક્ષા કરે -- 22 આદિત્યાદિ સર્વે ગ્રહ નક્ષત્ર અને રાશિ સમેત, છે વિક્રમભૂપતિ! - તમારા સર્વ કામ પૂર્ણ કરે-૨૩ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #383
--------------------------------------------------------------------------
________________ 375 : પૂર્વ જન્મમાં જે શુભાશુભ કર્મ પ્રાપ્ત કર્યું હોય તેની પ્રાપ્તિ આ શાસ્ત્ર, અંધકારમાં દીપ જેમ પદાર્થને બતાવે, તેમ બતાવે છે-૨૪ . રાજાએ તેને જતિવિંદ જાણીને સન્માન પૂર્વક અર્ધપાદ્ય આસન આદિ આપ્યું-૨૫ * ' રાજાના અનુગ્રહથી તે વિદ્વાન પોતાની ખેટિકા પુસ્તિકા અને ભૂગોલ લઈને આસને બેઠે-- 26 છે વિક્રમે પૂછયું છે. વિદ્યાવિશારદ ! તમે કયાં કયાં શાસ્ત્ર જાણો છો ? --27 . રાજાએ પિતે આવું પૂછ્યું ત્યારે તે બોલ્યો કે જ્ઞાનના પ્રભાવે કરીને શાસ્ત્ર માત્ર જાણું છું -28 વિશેષ કરીને ત્રિકાલયુક્ત જાતિષ કે જેથી ભૂત ભવિષ્ય ને વર્તમાન પ્રત્યક્ષ થાય છે તે જાણું છું-૧૯ ચંદ્ર, સૂર્ય, ગુરુ, શુક્ર, ભીમ, બુધ, શની, એટલા વાર છેને ગ્રહ છે, અને રાહુ કેતુ બે બીજા ગ્રહ છે-૩૦ એમાંથી ચાર સૈમ્ય અને સુખદાયક છે, તે ચંદ્ર, બુધ, ગુરુ, ને શુક્ર છે, બીજા બધા ક્રૂર છે-૩૧ + * * * * * --432 - અશ્વિની, ભરણી, કૃત્તિકા, રેશહિણી, મૃગશીર્ષ, આકા, પુનર્વસુ, પુષ્ય, અશ્લેષા, મઘા, પૂર્વાફાલ્લુની, ઉત્તરા, હસ્ત, ચિત્રા, સ્વાતિ, માતૃમંડલ, અનુરાધા, જયેષ્ઠા, મૂલ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, અભિજિત, શ્રવણ, ઘનિછા, શતભિષક, પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદા, રેવતી, એ નક્ષત્ર જાણવા --33-34-35 છે, એ નક્ષત્રના તારા અનુક્રમે ત્રણ, ત્રણ, છ, પાંચ, ત્રણ, એક, ચાર, ત્રણ, છ, પાંચ, બે, બે, પાંચ, એક, એક, ચાર, ચાર, ત્રણ, અગીઆર, - + પૂર્ણ વર્ષ સાયકાત સાર્ધમાના વરે જાનવહૃદ્વિપો ! આ લેક, સારા જ્યોતિષીને પણ બેઠો નથી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #384
--------------------------------------------------------------------------
________________ યાર, ચાર, ત્રણ, ત્રણ, ચાર, શત, બે, બે, બત્રીશ, એ રીતે છે, પણ તિથિમાં તે સંખ્યા ગણવાની નથી-૩૬-૩૭ અશ્વિની, યમ, અગ્નિ, બ્રહ્મા, ચંદ્ર, શિવ, અદિતિ, ગુરુ, સાપ, પિત, ભગ, અર્યમા, રવિ, ત્વષ્ટા, વાયુ, ઇંદ્રાગ્ની, મિત્ર, ઇંદ્ર, નિતિ, જલ, વિશ્વદેવા, વિધિ, વિષ્ણુ, વસુ, વરુણ, અર્જકપાદ, અહિબૂન્ય, પૂષા, એ દેવતા અનુક્રમે નક્ષત્રના દેવતા છે–૩૮-૩૯ - શ્રવણ ઘટિકા ચતુષ્ટય, અને ઉત્તરાષાઢા ચરમાન્ડ, અભિજિતુ ભેગ, તે વેધ એકાગૈલ લત્તા ઇત્યાદિમાં આવે છે-૪૦ ચર એટલે ચલ તે સ્વાતિ પુનર્વસુ શ્રુતિ એ ત્રણ, ક્રર એટલે ઉગ્ર તે મધા ગણપૂર્વે અને ભરણી, ધ્રુવ એટલે સ્થિર તે રોહિણી ને ત્રણ ઉત્તરા, તીક્ષ્ણ એટલે દારુણ તે અશ્લેષા જયેષ્ઠા આદ્ર અને મૂલ, લધુ એટલે ક્ષિપ્ર તે પુષ્ય હસ્ત અશ્વિનીને અભિજિત, મૃદુ એટલે મિત્ર તે ચિત્રા , અનુરાધા રેવતી. અને મૃગશીર્ષ, મિશ્ર એટલે સાધારણ તે વિશાખા કૃત્તિકા, એ પ્રમાણે નક્ષત્રો જાણી લેઈ તે તે નક્ષત્રમાં તેના તેના સ્વભાવાનુકૂલ કાર્ય કરવાં-૪૧-૪૨-૪૩-૪૪ પ્રસ્થાન ચર અને લધુમાં, શાંતિ ધ્રુવ અને મૃદુમાં, યુદ્ધ તથા વ્યાધિચ્છદ આદિ તીર્ણમાં, અને મિશ્રક્રિયા મિશ્રમાં કરવી--૫ મેષ, વૃષભ, મિથુન, કરક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મીન, એ બાર રાશિ છે; બાર સંક્રાંતિ પણ તેજ અને લગ્ન પણ તેનાં તેજ-૪૬-૪૭ . મીન રાશિની આકૃતિ મેઢે પૂછડે એમ વળગેલાં બે મત્સ્ય છે, કે ભની ઘટ છે, મિથુનની વીણાયુક્ત મિથુન છે, ધનની આકૃતિ અશ્વાકાર ધનુર્ધર પુરુષ છે, મકર ને મૃગ જેવું મુખ છે, તુલાની આકૃતિ તુલાધર પુરુષ છે, કન્યાની આકૃતિ દીપયુક્ત અને નૈરથ કન્યા છે, અને બાકીની રાશિની આકૃતિ પોતપોતાના નામાનુસાર છે-૪૮ પુરુષ, સ્ત્રી, ક્રૂર, અક્રૂર, ચર, રિથર, દ્વિસ્વભાવ, તે મેષ, વૃષભ, મિથુન, કરક, પંચમ, નવમ, સુરેન્દ્રાદિ, એટલા જાણવા-૪૯ 6 P.R.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #385
--------------------------------------------------------------------------
________________ 377 - મેષાદિ ચાર અને ધન તથા મકર તે ક્ષપાલ, મિથુન છે તે પૃષ્ઠબલ, અને મીન ઉભયબલ છે--૫૦ એક, આઠ, પાંચ, પાંચ, આઠ, સાત, નવ, આઠ, આઠ, બે, છ, પાંચ, શૂન્ય, ને આઠ એ પ્રમાણે રાશિના લિમ જાણવા--૧૧ સંક્રાંતિના ભોગનું પ્રમાણ 1800 લિપ્ત જાણવું, ને તે દક્ષિણ અને ઉત્તર અયનના પ્રમાણમાં સે વધે કે ઘટે એમ સમજવું-પર મેષના 345, વૃષભના 136, મિથુનના 305, કરકના 341, સિંહના 342, કન્યાના 331, અને બીજી છ રાશિના એથી ઉલટે ક્રમે એમ ગૂર્જર મંડલમાં રાશિના અંશ જાણવા-પ૩ .. ગ્રહ, લગ્ન, નક્ષત્ર, રાશિભેદ, તથા લગ્ન સંક્રાંતિભેદથી, આપું ? વિશ્વ જણાય છે.-૫૪ હે વિક્રમ ! હું સર્વભૂગોલ, નભસ્થિતિ, સર્વ ખેચરના ગરમાગમસમેત બરાબર જાણું છું--૫૫ શીઘ્ર વક સ્થિતિનું જ્ઞાન, દેશાંતર, પરદિન, શંકુચ્છાયા, ઉત્તરપરાશ્રિત વેધ, ગ્રહની વિશેષગતિ, ગુરુની માઝમ ગતિ, ખસ્વસ્તિક, અધઃસ્વસ્તિક, ધનુ પૃષ્ઠ, કર્ણ, નતાંશ, ઉન્નતાંશ, બે કપાલ, દૃકુકર્મ અક્ષછાયા, ધ્રુવજ્ઞાન, વિનષ્ટગ્રહાલક્ષણ, ક્રિયા, ફલજ્યા, હોરાદિ દ્રષ્કાણ, નવાંશ, અહેરા, ત્રિશાંશ, તાત્કાલિક લગ્ન, નિશા, ગ્રહયુક્ર, ગ્રહનો વેધ, ગ્રહણનિર્ણય, અવસ્થા, દૃષ્ટિભેદ, શત્રુ, મિત્ર, બલાબલ, ઉત્પાતકેતુ. ગ, સ્વરલક્ષણ, ભૂમિકં૫, નિત, સર્વ અરિષ્ટ, અષ્ટાંગ જ્ઞાનયુક્ત લાભાલાભ દિક સર્વ, તેમજ સૂર્યચંદ્રાનુમાનથી ભવિષ્ય કહેવું એ સર્વ મારા જાણવામાં છે.-૫૬-૫૭-૫૮-૫૯-૬૦-૬૧-૬૨ - આવું સાંભળી વિક્રમે જાતિવિંદને કહ્યું કે તમે જે કાંઈ ભવ્ય કે અભવ્ય ભાવિ ધારતા હો તો કહે-- 63 - જ્ઞાનીએ વિક્રમને કહ્યું સ્વામિન! ભવિષ્યમાં મને એવું જણાય છે કે માલવદેશમાં બારવર્ષ સુધી મહદુર્ભિક્ષ થશે.-૬૪ P.P. Ac. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust
Page #386
--------------------------------------------------------------------------
________________ 378 હે ભૂપાલ! જલસ્થાન માત્ર જલહીન થશે, સરોવર, નદી, ફૂપ, સર્વે, . માત્ર સમુદ્ર વિના, સૂકાઈ જશે.-૬૫ કલ્પદ્રુમ વિના પુષ્પ વૃક્ષ વન આદિ સર્વ સૂકાં થઈ ખાક થઈ જશે--૬૬ પાણી તો સમુદ્રમાં, નેત્રમાં, મહીરાવણવાહકમાં, રહેશે, મેઘ વિના- . 'ના લેકમાં બીજે કહીં નહિ મળે-૬૭ વર્ષદ વિના આખું જગત પ્રલય થઈ જશે, ને જલ ધાન્ય તથા તૃણ વિના દેશમાત્ર નાશ પામશે-૬૮ ત્યારે વિક્રમે કહ્યું હે જાતિવૈદ્રર ! આતો મારું રાજય છે, તેમાં બાર વર્ષનું દુર્લક્ષ કેવું ? -69 નીતિલંઘન, કે લેકમાં અનીતિની પ્રરૂપણા, મહર્ષિઓને સંતાપ, એવું કાંઈ છે નહિ, તે દુર્લક્ષ કયાંથી ? --70 કહી પણ પ્રજાપીડન નથી, ખેટી રીતે કરસંગ્રહ થતો નથી, પુણ્ય ભંગ નથી, તપસ્વીની નિંદા નથી--૭૧ અકૃત્યકરણ, શીલભંગ, તે પણ કહીં નથી, કે જ્ઞાતિકલહ કે ગોત્ર, ઘાત કે વિશ્વાસપાત પણ નથી-૭૨ - અસત્યભાષણ, ફટાક્ષી, અગમ્યગમન, ગુર્દેવપૂજન વિઘાત, તે પણ નથી- 93 . * નર્મભાષણ, કરણ, જીવ મારણ, ગર્ભપાત, વૃત્તિભંગ, દવ સળગાવવા. તે પણ નથી:- 74 અભક્ષ્યભક્ષણ, સામ્યનું વચન, ક્રરનું પિષણ, એવું કશું નથી, તો મારા દેશમાં આવું મહાકણ કેમ આવે ? --છપ * આવું વચન સાંભળી જયોતિધાવિશારદે રાજાને કહ્યું નૃપેશ ! આ . - અરિષ્ટ દેશ જ નથી-૭૬ . . ; * * * ' હે નરનાયક! આતે ચહગથી છે એમ મને જણાય છે, અવશ્ય ભાવિ ભાવને કશે ઉપાય નથી.- 770 P.P. Ac. Gunratnasuri M.S, Jun Gun Aaradhak Trust
Page #387
--------------------------------------------------------------------------
________________ 378 મૃત્યુલેકમાં રેહિણીના શકટને જયારે રવિપુત્ર ભેદે ત્યારે બાર વર્ષ લગી વર્ષાદ વરસતો નથી-૭૮ તે વેગ હે નરાધિપ ! આ વર્ષમાં આવી પડે છે, તે કદાપિ પુણ્યયોગે દૂર થાય કે ન થાય-૭૮ તે તિદિને મોઢેથી આવું સાંભળીને રાજાએ ઉદ્યમથી ઘણાંક દાન પુણ્યનો આરંભ કર્યો-૮૦ દેશમાં દેવપૂજન, શાંતિક, પિષ્ટિક, ઈત્યાદિ પ્રવર્તાવ્યાં, અને દીન તથા નિઃસ્વ લેકને સંતોષવા માંડયા--૮૧ સંવિભાગ, સંધપૂજા, પ્રાસાદકરણ, અમારિ ઘોષણા તેમ જનના કર મૂકી દેવા, એ આદિ સર્વત્ર પ્રસિદ્ધ કરાવ્યું-૮૨ : તીર્થયાત્રા, અતિથિદાન, જિનને અષ્ટોત્તરસ્નાન, ક્ષેત્રાદિ દેવનું વિધિપૂર્વક નિવેદ્ય, એ બધું પણ ચલાવ્યું–૮૩ જેણે જેણે મંત્રમંત્રાદિ જે જે સાધન કહ્યું કે તે અતિ દુર્ધટ હોય તો પણ વિક્રમે યથાયોગ્ય કરાવવા માંડ્યું -84. પ્રજાને માટે રાજાએ ઉપવાસાદિ તપ આચરવા માંડયાં, અને કાર્યોસર્ણાદિ સ ધ્યાનને આરંભ કર્યો-૮૫ સર્વ દેશમાં જન ધર્મપરાયણ થઈ ગયા, એમ રાજાની આજ્ઞાથી થયું યથા રાજા તથા પ્રજા--૮૬ * તાંયજ્ઞ કાંતા દેવ અનઈ પુરાણ, તાં ધર્મની વાત કરઈ સુજાણ; "તાં સત્યતાશીલ સરીર દિસઈ, જાંવિશ્વનું જીવન એ વીસ-૮૭ માતા પિતા બાંધવ તાં કલત્ર, તાં પ્રતિ પામઈ પણ પુત્ર મિત્ર, મયા દયા તાં મન માંહિ નેહ, મેહ પાખઈ ક્ષિણિ જાઈ દેહ,--૮૮ * બહુ બહુ ઉપચાર કર્યા પણ વર્ષદ પડે નહિ, દૈવાધીન કાર્યમાં ઉપાયમાત્ર નિષ્ફલ થાય છે-૮૯ વર્ષાકાલ આવ્યો ત્યારે કહીં પણ જલને છાંટે મળે નહિ, મેઘમા. લાનું તે દર્શન પણ ન થાય, ને સૂર્ય ઉલટ અતિ નિર્મલ થતો જાય--૯૦. કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #388
--------------------------------------------------------------------------
________________ 380 વિઘુઘુક્ત ગર્જત તે તો ભયબ્રાંત હોય એમ કહીંએ નાશી ગયું, ઈદ્રધનુર્, જલકુંડાં, ચાતક શબ્દ, બધાં ક્યાં જતાં રહ્યાં-૯૧ - દર્દૂર, ઈંદ્રગોપ, નીપપુષ્પ, વરાંકુર + + + એ બધાં સ્વને . પણ જણાતાં નહિ-૯૨ કુંદ પલ્લવન, ક્ષારનું ગળવું, કેકી વર્તન, નદીપૂર, પ્રવાહ, કે કાદવ તે કહીં પણ મળે નહિ-૯૩ - સંધ્યારાગ સ્પષ્ટ જણાય, આકાશ સ્વછ દેખાય, ચંદ્ર પાછળ જલકુંડુ દેખાય નહિ--૯૪ આકાશમાંથી વર્ષનો લેપ થતાં તાપ રદ્ર તપવા લાગ્યો, જલ કર્યો મળે નહિ, ને પ્રવીમાત્ર ફલરૂપ પત્ર સુકાઈ જઈ ૨હીના થઈ રહી-૯૫ દેશે દેશના લેક અન્નવિના પીડાવા લાગ્યા, જલ વિના જલચર તર ફડવા માંડયાં, અને તૃણ વિના જનાવર મરવા લાગ્યાં–૯૬ મેઘહીન દેશ વિનાશ પામે છે, પુત્રહીન કુલ વિનાશ પામે છે, વસ્રહીના રૂપ વ્યર્થ થાય છે, ને નાયકહીન સેના નાશ પામે છે–૮૭ આવા મહાઘોર દુર્ભક્ષાદુ: ખસાગરમાં બધાં ડુખ્યાં ત્યારે વિક્રમ રાજાએ ચિત્તમાં વિચાર્યું-૯૮ - કુટુંબસ્વામીના છતાં કુટુંબને પીડા થાય છે, ને તેનું તે પિતાની શક્તિ પ્રમાણે રહાણ ના કરે તો તેનું પાપ તેને માથે છે–૯૯ ગામ પીડાતું હોય તેની રક્ષા ગ્રામાધીશ શક્તિ પ્રમાણે ન કરે તો તેનું પાપ તેને માથે છે–૧૦૦ . . . . સંધ અથવા શિષ્યવર્ગ તેને જે દુખ થાય અને તેને ઉપાય ગશ કરે નહિ તેનું પાપ તેને માથે છે–૧ જે દેશને જે સ્વામી હોય ને નિત્ય કર લેતો હોય, છતાં દેશનાં દુઃખ નીવાર નહેાય, તે તે પાપને ભેગી થાય છે–૨ . . .. તથા દઉં એમ આસ્થલે પાઠ છે. સ્પષ્ટ થતું નથી. ' -- P.P. Ac. Gunratnasuri M.S. Jon Gun Aaradhak Trust
Page #389
--------------------------------------------------------------------------
________________ 381 સૈન્યને નાયક થઈને જે પોતાની જાતને જ સાચવે છે ને સૈન્યને રિપુથી હણાવા દે છે તેને માથે બધું પાપ પડે છે-૩ હું જે સર્વભૂમિને ઈશ છું ને વિશેષે માલવદેશને તેને જરૂર આખા દેશનું પાપ બેસશે--૪ - આમ વિચારી શું કરવું તેનું જયારે વિક્રમને કાંઈ સૂઝયું નહિ ત્યારે અશરીરી વાણું આકાશમાંથી સંભળાઈ–૫ હે રાજા શ્રીવિક્રમાદિત્ય ! સાંભળ, તું યથાવિધિ પર્જન્યદેવની પૂજા કર-૬, તારા દેશમાં બત્રીશલક્ષણે જે પુરુષ હેય તેનો બલિ તે દેવને આપ -7 એમ કરવાથી મેવાધિષ્ઠાયક દેવ સંતુષ્ટ થઈ આખા માલવદેશમાં વર્ષદ વર્ષવશે– અવી આકાશવાણી સાંભળીને કરુણાસાગર રાજાએ, પપકાર કરવા માટે અને દેશના અરિષ્ટને શમાવવા માટે, સ્નાન કરી, દેવતાને નમસ્કાર કરી, તેમની આરાધના કરી, પર્જન્યદેવે સન્મુખ ઉભા રહી. પિતાને જ વધ કરવાને.વિચાર કર્યો–૮–૧૦ જે પિતાને ગલે ખર્ક દેઈ શિરચ્છેદ કરે છે તે જ પર્જન્યદેવે આવી રાજાને હાથ ઝાલ્ય-૧૧ - - મેઘાધિષ્ઠાયક દેવે પ્રકટ થઈ કહ્યું હે રાજન ! પ્રસન્ન છું, જે ઈચ્છા હોય તે વર માગો–૧૨ . રાજાએ કહ્યું જો તમે પ્રસન્ન છે. તો આ મારા દેશમાંથી દુર્મિક્ષને નાશ થાય એ વર્ષદ કરે-૧૩ રાજાના સાહસઉપરથી તે દેવે એ વર આપ્યો ને જે જે કંગ હતા તે સૂર્યોદયથી અંધકાર નાશ પામે તેમ નાશ પામ્યા–૧૪ બારે મેઘ સારી રીતે વર્ષો ને આખું પૃથિવીતલ જલસસ્યાદિથી - ભરાઈ ગયું– 15 " " ' P.P. Ac. Gunratnasuri Ms. Jun Gun Aaradhak Trust
Page #390
--------------------------------------------------------------------------
________________ - 382 - કોઈનું આપેલું અન્ન કાઇ લેતું નથી, કેઈ ક્ષુધાતુર નથી, ઠાઈને દાન કરવાની જરૂર જ રહી નથી– 16 અદ્યાપિ પણ માલવદેશમાં કદાપિ દુભિક્ષ થતો નથીપૂરગ્રહના કાગથી શું થાય તેનું આ પ્રત્યક્ષ દર્શન છે– 17 તિષીએ કહ્યું અહો આ બાર વર્ષ પતને દઈટ દુષ્કાલ વિક્રમાદિત્યના સાહસથી જ નાશ પામ્ય- 18 પચીશમી પૂતળીએ આવી કથા પૂર્ણ કરી કહ્યું હે ધારેન્દ્ર ! આવું સાહસ હેય તો આ સિંહાસને બેસે– 19 વિદ્રત્મભાએ કહેલી વિક્રમની આવી કેતુક્ત કથા સાંભળીને ભોજરાજા પોતાના ગૃહકાર્યમાં નિમગ્ન થયે– 20 શ્રી રામચંદ્રસૂરિકૃત શ્રીવિક્રમાદિત્યના સિંહાસનપ્રબંધની પ્રચીશમી કથા થઈ–૨૧ ઇતિ સિંહાસન દ્વત્રિશિકાની પચીશમી કથા. વળી ચતુરચિત્તવાળા મહીપતિ શ્રીજરાજે રાજયાભિષેકસામગ્રી તૈયાર કરાવી- 1 ચળકારા મારી રહેલા કાંચન, માણિક્ય, મુક્તા, આદિનાં આભૂષણ, સમેત તથા ઉત્તમ વસ્ત્ર યુક્ત એ રાજા બહુ શોભી રહ્યો હતો- 2 ભૂનારીના ભાલને ભૂષણ, સાક્ષાત્ કામદેવ જેવો, પિતાના ભુજદંડને ગર્વ ધરતે શ્રીજ, સભામાં આવ્યો– 3 | પૃષ્ઠ શિવ, સન્મુખે ચંદ્ર, વામ દક્ષિણ ભાગે વસ, અને પવન ચંદ્રનાડીમાં, એમ રાખી, તથા પ્રહાધીશને શુભસ્થાને રાખી, ભૂમીંદ્ર શ્રીભોજ 'સિંહાસને બેસવા તૈયાર થયે– 4-5 * જે મહાગુણી શ્રીભોજભૂપાલ બેસવા જાય છે તેવી જ સિંહાસન ઉપરની એક પૂતળી બેલી– 6 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #391
--------------------------------------------------------------------------
________________ 383 પ્રભાયુક્ત એવી આનંદપ્રભા નામની છવીશમી પૂતળી બોલી કે હે ભેજા આ સિંહાસને તમારે બેસવું ઉચિત નથી– 7 જો વિક્રમાદિત્યના જેવું સાહાસ હેય તે હે માલવેર! આ સિંહાસને સુખે બેસે– 8 આવું તેનું કહેવું સાંભળી ધારાધીશે તેને કહ્યું કે વિક્રમનું સાહસ કેવું હતું તે કહે– 9 પૂતળીએ દેવેન્દ્રસ્તુતિપ્રસંગે જે વિક્રમસાહસ જણાવેલું તે યથાર્થ રીતે ભેજ આગળ કહેવા માંડયું-૧૦ એક વાર ઈદ્ર દેવ સભામાં એ રાજાના ગુણનું વર્ણન કર્યું તે પ્રશંસા સાંભળી બે દેવતા વિક્રમને જોવા ભૂમિલેક ઉપર આવ્યા–૧૧ પ્રતાપથી આકાશને ભરી નાખત, સત્ત્વમૂર્તિ, મહાત્મા, શ્રીવિક્રમ કલિયુગમાં રાજય કરતો હતો–૧૨ તે માનદ્ર, મહામાન્ય, મેહતા, મદરહિત, અમત્સર, રસત્યાગી, મદનને જીતનાર એવો હતો–૧૩ એક વાર સુરાવીશ, વિદેહક્ષેત્ર નામના તીર્થમાં, દેવથી ઉત્તર અને કુસ્તી મધ્યે આવેલા કનકાચલ ઉપર ગયે-૧૪ . * * તે લક્ષ જન ઉચે છે, મૂલમાં દશ હજાર યોજન વિસ્તાર વાળો છે, . ને શિખર આગળ ગોપુછાકાર હેઇ એક હજાર જન છે–૧૫ * ત્યાં ચુંવાળીશ જન ઉંચાં જિનગૃહ ઉપર ધજાઓ ફરકતી હતી, ને ત્યાં ગષભદેવનું શાશ્વત ચૈત્ય હતું-૧૬ ત્યાં જિનેને નમન કરવા તેત્રીશ કોટિ દેવ તથા ભવનાધિપ સમેત સુરેંદ્ર પધાર્યા હતા-૧૭ અનેક અંગરક્ષક અનેક સેવક આદિ ઘણાક પરિવાર સમેત તે આ હત–૧૮ - સુરાંગના, દાસી, સમાનીકાધિપ, જતિષ્ક, વ્યંતર, સિદ્ધ, આદિ ભવનવાસીથી પરિવૃત હત–૧૯. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #392
--------------------------------------------------------------------------
________________ 684 ત્યાં શ્રીષભદેવનું મહામહેન્સવથી ને બહુભકિતથી રાત્રે કર્યું-૨૦ લુંછી, ચંદન ચર્ચા, ઉત્તમ કુસુમથી પૂજા કરી, આઠ માંગલ્યદીપ મૂકી, વિધિપૂર્વક પિતે આરાત્રિક કર્યું -21 રત્નસ્તૂપોપરિ સહસ્ત્રદીપ પ્રકટાવી દિશાધિપે મહામંગલ પ્રવેતૈય્-૨૨ મંડપમાં આવી તે રંગસ્થાનમાં બેઠા, ને જિનની આગળ ભાવનાયુત નાટક કરાવવા માંડયું -23 સિદ્ધ, કિંનર, ગંધર્વ, આદિ સર્વેએ સુંદર સ્વરથી તાલ, મૂછના, ગ્રામ, શ્રુતિ આદિ સમેત ગાન આરંભ્ય-૪ - સવર્ણ, સાયુધ, સવાહન, સર્વે, શક્રની આજ્ઞાથી, બહુભાવપૂર્વક જિનમંદિરમાં આવ્યા-૨૫ શ્રીરાગ, વસંત, ભૈરવ, પંચમ, મેઘ ને નટ એ છ રાગ જાણવા --26 , ગેડી, કેલાહલા, અપ્રાલી, દ્રવિડી, માલવ, શિકી, એ છ શ્રીરાગની રાગિણુઓ છે–૨૭ ગેડી, પિતવસ્ત્રા, ગરાંગી, ગરુડાસના, કેલાહલા રક્તસ્રા, ગરા, શુકવાહના છે–૨૮ ધૂમ્રાજા કૃષ્ણવસ્ત્રા, સૂકરવાહના, દ્રવિડી રક્તવસ્ત્રા, ને ભસ્યવાહનાતથા હેમાભા છે–૨૯ માલવા અને કૌશિકી, ગૌરા, કૌંચવાહના, રક્તસ્રા, ને રક્તવર્ણ છે–૩૦ આંદલા, કૌશકી, રામગ્રી, પઢમંજરી, ગુડગિરી, દેવશાખા, એ વસંતની રાગિણીઓ છે–૩૧ અદિલા નીલવસ્યા છે, તવણી છે, સાલૂરવાહના છે; કશકી સુવણે 1. આ છનામ બરાબર નથી. ભૈરવ, માલકોષ, હિોલ, દીપક, શ્રી, ને મેવ, એમ છ સમજવામાં આવે છે. બીજા પણ છે જે વિભાગ આપ્યા છે તે સુપ્રસિદ્ધ વિભાગથી જુદા જણાય છે.-- P.P. Ac, Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #393
--------------------------------------------------------------------------
________________ 385 વર્ણ છે, રક્તવસના છે, ગજાસન છે -32 રામગ્રી મેઘવર્ણ છે, શ્વેતવસ્ત્રા છે, બકાસના છે, પઢમંજરી કૃષ્ણવસ્ત્રા છે, હંસયાના છે, ને સ્વર્ણવર્ણ છે–૩૩ ગુડગિરી ગરુડાસના, સ્વર્ણવર્ણ, કૃષ્ણવન્ના છે, દેવશાખા પીતવસ્ત્રા, શુકાસના ને શુકવણ, છે-૩૪ વેલાવલી, સામેરી, ભૈરવી, ગૂર્જરી, કર્ણાટકી, રક્તસા, એટલી ભૈરવની રાગિણીઓ છે–૩૨ વેલાવલી રકતવસ્ત્રા, ગૌરાંગ, વૃષવાહિની છે, ને સામેરી હંસયાના, પીતવસ્ત્રા, ને રક્તાંગી છે–૩૬ ભૈરવી શુકવાહના, નીલાં શુકા, રક્તવર્ણ, છે; ગુર્જરી ગેરવર્ણ પીતવસ્ત્રા, મેષવાહના, છે–૩૭ કર્ણાટી હસ્તિવાહના, નીલાગી, છે; રક્તહંસા ગરુડગામિની છે–૩૮ ત્રિગુણા, ખંભાવતી, આનેરી, કકુભા, વૈરાડી, સામેરી, એ પંચમથી થયેલી છે-૩૯ ત્રિગુણા મહિષવાહના, શ્યામવર્ણ શ્યામવગ્ના છે, સ્તંભતીર્થો (ખંભાવતી)પીતવસ્ત્રા, રક્તાંગી, સર્પવાહના, છે–૪૦ આનેરી નીલાંબરા, ગૌરવણ, મયૂરવાહના છે, કકુભા રક્તવર્ણ, રક્તવસના, બકવાહના, છે-૪૧ વેરાડી ભિન્નવર્ણવાળી છે, કૃષ્ણવર્લ્સા છે, નરવાહના છે, સામેરી શ્વેતવર્ણ, નીલવસ્રા, મૃગવાહના, છે–૪૨ બંગાલી, મધુરા, કામદા, ઉષસાટિકા, દેવગિરિ, દવાલી, એટલી મેઘરાગથી થઈ છે–૪૩ બંગાલી ગૈરાંગા, પીતવસના, ખગામિની છે, મધુરા પીતવસ્ત્રા, નીલગી, છે–૪૪ કામદા નીલાબરા, ગરદેહા, ચવાના છે, ઉષસાટિકા ગેરગી, પિતવસના, હંસગમના, છે-૪૫ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #394
--------------------------------------------------------------------------
________________ 386. દેવગિરી ગરુડાસના, મેધવર્ણ, રક્તવસ્સા છે, દેવાલી નીલવસ્રા, શ્યામા, મયૂરવાહના, છે–૪૬ રકતાદિકા, મટકી, નટ્ટા, ડુબી, મહારી, સિંધુમહારી, એ છે નટરાગની રાગિણીઓ છે-૪૭ - રકતાદિકા રક્તસ્રા, રક્તા, શંબરાસના છે, મટકી નીલવસના, મૈર, કુષ્પટવાહિની, છે–૪૮ - મલ્હારી નીલવર્ણ, રક્તવાસના, કપોતવાહના છે, સિંધુ મહારી ગરી, પીતવસના, જગાસન, છે–પ૦ ષ, ઝષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, પૈવત, નિષાદ, એ સાત સ્વર છે– 51 એ સાતનાં વાહન ક્રમે કરીને ખર, વૃષભ, ગ, ફ્રેંચ, પિક, હસ્તી અને મયૂર, જાણવા–પર મંદ્ર ગ્રામસ્થ જે વર તે શ્વેતવર્ણાક્ષર, મધ્યમાં તે પીતવર્ણ, ને તાર તે રક્તવર્ણ-૫૩ - બધા, લાલા, સમાધાના, પૂરિણી, પરાજિતા, વિગલિતા, સંયમિની, મુદ્રા, બલમિતાક્ષરા, દ્રવિતા, મંગલા, રામા, સુદૃતા, જયશેખરા, રમણી, શેભના, નાદા, શશશિરવા, મૂઈના, નાતિકશકી, ચંદ્રા, એ એકવીશ મૂછના જાણવી ને તે ક્રમે કરીને ઉપવિષ્ટ તથા ઉર્થ સમજવી–૫૪-૫૫-૫૬ નંદા, અનિષ્કલા, ગૂઢા, સકલા, મધૂરા, કામાંગા, મંથરા, શ્યામા, તારા, ચંદ્રા, શુભા, શ્રુતિ, અસંપૂર્ણ, વરાપૂર્ણ, રંજિકા, કૃત્તિકા, અપરા, પ્રસન્ના, મદના, રામા, બાલા, મધુમતી, એ બાવીશ શ્રુતિ છે; પ્રત્યેક વરનાં તાન પણ સાત સાત છે–પ૭–૫૮–૫૯ સ્વષ્ટકૃત, બહુવર્ણ, ગોસવ, મહાવ્રત, વિશ્વાજિત, બ્રહ્મયજ્ઞ, ને સાતમે પ્રાજાપત્ય-૬૦ આ સાત તાન ગષભનાં ઉર્ધ્વગત છે, ને ચાતુર્માસ્ય, વસુસ્થાય, શસ્ત્ર, કાષ્ટક, સુત્રામણિ, ચિત્રાંગ, ઉદિદ, એ સાત તાન છે તે મધ્યમ વરથકી જાણવાં-૬૧-૬૨ . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #395
--------------------------------------------------------------------------
________________ 387 દશહત, ઉપાંશુ, સોથ, પ્રતિગ્રહ, હિતાગ્નિ, વિદ્વાન, અભ્યદય, એ પૈવતરવરતાન છે–૬૩ અશ્ચિમ, અત્યષ્ટિમ, વાજપેય, પેડશ, પુંડરીક, અશ્વમેધ, રાજસૂય, એ જેનાં તાન છે–૬૪ અક્રાંત, અક્ષકાંત, દિવ્ય, સૂર્ય, ગજ, બલિ, યક્ષ, એ ગાંધારનાં છે–૬૫ સાવિત્રી, અર્ધસાવિત્રી, સર્વતોભદ્ર, અંગવાયન, આદિત્યાયન, સર્પયન, કડપાયન, એ પંચમનાં તાન છે; સર્વસ્વદક્ષ, શ્રીદક્ષ, સૂત, સુમન, તતુ, તના, સ્વાહા, એ નિષાદનાં, તાન છે; એમ સાતે સ્વરનાં પ્રત્યેક . સાત સાત તાન છે-૬૬-૬૭-૬૮ નારદ, તંબુરુ, વિધુમાલી, શુધ્ધાંગ, સુખ, સુયસ્ય, ઈત્યાદિ દેવવલ્લભ, તથા નંદિબંદિ ગણપત ગંધ, સર્વે ત્યાં આવીને ભાત ભાતનાં નત્યગીતાદિ ચલાવવા લાગ્યાં-૬૯-૭૦ હાહા, હું છું, ઇત્યાદિ સર્વે હાસપ્રહાસયુક્ત વિવિધ નાટક દેવેન્દ્ર આગળ કરવા લાગ્યા–૭૧ ચક્ર, ગોલક, ગોખંદ, ચેસઠહાથ, અષ્ટોત્તરશતકિરણ, ઈત્યાદિથી તેમણે ઈદ્રને રંજિત કર્યો–૭ર | લાસ્ય, તાંડવ, મિશ્ર, ત્રણ પ્રકારનું નાટય કર્યું તે પછી ઈ કે સહસા નજર ફેરવી તો દેશ ગ્રામ પુર ઇત્યાદિ થકી પરિપૂર્ણ એવા સમસ્ત ભારતખંડમાં ઉજજયિનીને વિષે સભામાં બેઠેલા વિક્રમને દીઠે-૭૩–૭૪ તેને જોઈ દેવેન્દ્ર મસ્તક ધૂણાવ્યું કે અહે ! મહીતલને સ્વામી શ્રાવિક્રમ મહા ભાગ્યવાનું છે–૭પ તેવામાં એક દેવે પૂછયું છે સ્વામિ આપે અકસ્માત્ મસ્તક ધૂણાવી હાસ્ય કર્યું તેનું શું કારણ છે?—૭૬ બાલકની મૈત્રી, અકારણ હાસ્ય, સ્ત્રી સાથે વિવાદ, કુપુરુષની સેવા, ગર્દભયાન, અસંરકૃતિવચન, એટલાથી માણસ લધુતાને પામે છે–૭૭ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #396
--------------------------------------------------------------------------
________________ 388 ત્યારે જિનાલયમાં બેઠેલા ઈ કહ્યું હે દે! મારૂં હિતવચન : સાંભળે-૭૮ હાલમાં મનુષ્યલકને વિષે, ભરતખંડમાં, પરોપકારસજન્યભંડાર, સ્વજનોત્તમ, પરના પ્રાણને પિતાના પ્રાણથી રક્ષનારે, ઔદાર્ય છે ગાંભીર્ય આદિ ગુણથી અલંકૃત, પ્રાર્થના કરતાં જ પિતાનું રાજય પિતાને કારણ કે પિતાનું શરીર સહજમાં આપનારા, એવો વિક્રમ જે ત્રણે ભુવનમાં થયો નથી કે થવાને નથી–૭૯-૮૦–૮૧ દેવેન્દ્રનું આવું વચન સાંભળી દેવતાને ચમત્કાર લાગે, અને સર્વ સુરાંગનાઓનાં પણ નેત્ર હર્ષાશ્ચર્યથી વિકાસ પામી ગયાં–૮૨ - અહે આ વિક્રમરાજાને ધન્ય છે કે જેના ગુણની કીર્તિ દેવેંદ્ર પણ ગાય છે-૮૩ આવી વાત ચાલે છે એવામાં કે મહાગર્વથી ઉદ્ભૂત એવા દેવને સુરરાજના આ વચન ઉપર શ્રદ્ધા ન થઈ એટલે તેણે વિચાર કર્યો કે જઈને આ રાજાની પરીક્ષા કરી જોવી. આવું ધારીને તે પોતાના મિત્રને લેઈ, ઇંદ્રને નમન કરીને નીકળે-૮૪-૮૫ * એ દેવે પિતાના મિત્રના આગળ કહ્યું કે શ્રુતિસંયુક્ત જે અનુમાન તે પ્રત્યક્ષ કરતાં ન્યૂન છે-૮૬ તત્ત્વાનપેક્ષિણી યુક્તિ અને ઉક્તિ સર્વત્ર જાય છે, પરંતુ સત્યનિશ્ચય તે પ્રત્યક્ષથી જ બને છે–૮૭ આવું સાંભળી તેના મિત્ર પેલા બીજા દેવે કહ્યું ચાલે આપણે જઈને શ્રીવિક્રમનું સત્ત્વ નજરે જોઈએ-૮૮ આ વિચાર કરી એ દેવ પૃથ્વી ઉપર આવ્યા તેવામાં ફરતો ફરતો, વિક્રમ તેમની નજરે પડ-૮૯ એટલે એકે નઠારી દુબળી ગાયનું રૂપ ધર્યું, ને કચરામાં કળી ગયેલી ને મહાક્ષુધા હોય તેવી તે થઈને પડી-૯૦ - વિક્રમને જોઈ ગાયે ભાંભાં કરવા માંડયું જે સાંભળીને રાજા તેની પાસે આ 81 - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #397
--------------------------------------------------------------------------
________________ 389 કૃપાપૂર્ણ હૃદયવાળો રાજા જેવો તેને કાઢવા મથે છે તેવામાં પેલે બીજો દેવ સિંહ થઈને આવ્ય-૯૨ પૂછડું ઉંચુ કરી, નેત્ર પીળાં કરી, અતિ ભયંકર જણાતો, એવો તે સિંહ આખી પૃથ્વીને કંપાવે તેવી ગર્જના કરવા લાગે--૦૩ સર્વ પરાવર્ગને ભયંકર એ તથા સર્વના કર્ણને વરરૂપ એવો તે નાદ સાંભળતાં હત્યાદિ સર્વ ચે તરફ નાશી ગયાં-૯૪ મહાક્રૂર એવા સિંહને ફાળ મારતો દેખી, વિક્રમે મનમાં આ પ્રકારે વિચાર કર્યો-૮૫ મહાવીર્યથી ઉદ્ધત એવા હજારે સિંહ વનમાં પડેલા છે, પણ હે સિંહ! તારા એકલાને જ અલૈકિક મહિમા બહુ મહેરો છે કે તારા સાહંકાર હુંકારને સાંભળતાં જ કેલકુલે કેલિ તજી, મરકલ હાથીએ મદ તજ, નાહલે કોલાહલ તજ, અને મહિષોએ હર્ષ તજયો!--૯૬ - રાજાએ તેને દેખી દયા આણી મનમાં વિચાર કર્યો કે અહો આ તો મહાદુર્ધટ આવી પડયું કે રાત્રીએ આ ધેનુનું શું થશે! -97 - દુર્બલ અને ભયવિહલ એવી આ ગાયને મૂકીને જે હું જાઉં તે આ સિંહ અને જરૂર તુરત મારી નાખે-૯૮ દુર્બલ, અનાથ, ભયબ્રાંત, પર પરિભૂત, સર્વને શરણ રાજા છે–૮૯ માટે આખી રાત અત્રજ રહી હાથમાં તરવાર રાખી ને હું અખંડ જાગરણ કરી આની રક્ષા કરીશ–૧૦૦ શક્તિ છતાં જે મનુષ્ય ઉપાય કરતો નથી, તે સ્વામી અધમાધમ છે–૧૦૧ ' દેશને સ્વામી થઇને, દેશમશે, લેકનું પરિપાલન તથા પરોપકાર જે કરતું નથી તે અતિ અધમ છે અતિપરાક્રમી એવા રાજાએ આ વિચાર કરીને તે સ્થાને રાત્રીએ ગાયની રખવાળી કરવા માંડી–3 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #398
--------------------------------------------------------------------------
________________ 390 મહા મહીનાની બહુ કરડી ટાઢ પડતી હતી, ને હાડકાં વિંધાઈ જતાં હતાં, તેથી કાદવમાં પડેલી પેલી ગાય ભયભીત થઈ કંપવા લાગી–૪ દયાર્દુ રાજાએ હર્ષથી તેના ઉપર પિતાનો ઉપરણો નાખે ને તેની ટાઢ ખાળી–૫ ઘણો પવન વાતો હતો ને ટાઢ પડતી હતી છતાં વિક્રમે ઉઘાડે શરીરે આ રીતે ગાયની રક્ષા કરી-૬ સિંહરૂપ દેવ તેની પાસે આવે એટલે હાથમાં તરવાર લઈ રાજા તેને સન્મુખ થયો-૭ એવામાં ત્યાં એક મહાવૃક્ષ ઉપર એક ઉત્તમ શુકરાજ બેઠો હતો તે મનુષ્યવાણી થકી બોલી ઉઠ-૮ અરે ! માલવદેશનું રાજય શા માટે આમ વ્યર્થ ગુમાવે છે! ગાય તે આજ નહિ તે કાલ પણ મરવાની જ છે–૮ હે નૃપ ! તારા પ્રાણને તૃણની પેઠે શા માટે તજે છે? તું તારે ઘેર જા કે નીરાંતે આ વૃક્ષ ઉપર ચઢ-૧૦ આવું સાંભળી વિક્રમે કહ્યું છે શુકરાજ! એવું મા બેલે, આવું વચન તે બાયેલાને વહાલું લાગે-૧૧ આગળ દિલીપ રાજાએ ગાયને વાતે સિંહને પિતાનું શરીર આપ્યું છે એ વાત પ્રસિદ્ધ છે–૧૨ તે રીતે હું પણ મારો દેહ એને માટે આપીશ, મારામાં જીવ છે. ત્યાં સુધી એને કઈ મારી શકનાર નથી–૧૩ આ પ્રકારનું રાજાનું સાહસ જોઈને પેલા બન્ને દેવતા પિતાનાં વસ્ત્રાભૂષણયુક્ત રૂપથી રાજા આગળ પ્રત્યક્ષ થયા–૧૪ - તેમાંના એકે રાજાને કહ્યું છે સજ્વાધિક ! દેવને પણ દુર્લભ ! તમારા ગુણની સ્તુતિ પુરંદરે દેવસભામાં કરીને તમારો અદ્ભુત મહિમા બતા--૧૫-૧૬ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #399
--------------------------------------------------------------------------
________________ 391 તે તેની પરીક્ષા માટે અમે અત્ર આવ્યા, તે જેવું દેવરાજે કહ્યું હતું તેવું જ અમે જોયું-૧૭ હે ભૂપ ! અમારી પાસેથી મરજીમાં આવે તે વર માગે, દેવનું દરે કદાપિ નિષ્ફલ થતું નથી–૧૮ - વિક્રમે કહ્યું મારે કશું કાર્ય નથી, પ્રજન નથી, કે હું તમા પાસેથી કાંઈ પણ વાચી શકે-૧૮ ત્યારે એ કામાર્થદાયકા છેતુ શ્રીવિક્રમને આપી ને દેવતા પિતાને મ ગયા ને વિક્રમ પણ ગાયને લઈને પોતાને ઘેર ગયે-૨૦-૨૧ , દેવતાએ આપેલી ધેનુ લઈને વિક્રમ આવતો હતો તેવામાં એ બ્રાહ્મણ બાલકસમેત મળે.-૨૨ તેણે કહ્યું છે સ્વામિન્ મારા આ પુત્રની માતા સુવાવડમાં મ ગઈ છે, ને બાલક દૂધ વિના રેઈ મરે છે- 23 મારા ઘરમાં એવું કાંઈ ધન નથી કે જેનાથી હું ગાય ખરીદ ક એટલે હે રાજરાજેન્દ્ર ! આ બાલકને ઉછેરવામાં મને મહાદુઃખ થર છે-૨૪ માટે કૃપા કરીને એમ કરો કે આ ગાય મારા બાળકના રક્ષણ મ મને મળે-૨૫ પ્રાર્થનાનો ભંગ કરવાથી ભય પામતા રાજાએ પુત્ર સમેત એવા પ બ્રાહ્મણને ગાય આપી-- 26 ઈંદ્રે કરેલી પ્રશંસા સાંભળીને પરીક્ષા કરવા ઉપરથી દેવતાએ આ પેલી કામધેનુ જેણે સહસા આપી દીધી તે વિક્રમ પૃથ્વી ઉપર મહા દાર કેમ ન કહેવાય ?-27 એમ કહીને આનંદપ્રભાએ ભેજરાજાને કહ્યું કે આવા સાહસ ઐાર્યથી તમે યુક્ત હો તે સિંહાસને બેસ-૨૮ - શ્રી રામચંદ્રસૂરિકૃત એવા શ્રીવિક્રમાર્કના સિંહાસનપ્રબંધની છ શમી કથા થઈ-૨૯ ઇતિ સિંહાસન દ્રાવિંશિકાની છવીશમી કથા પૂર્ણ થઈ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #400
--------------------------------------------------------------------------
________________ 382 વળી બીજે દિવસે રાજયાભિષેકની ઉત્તમ સામગ્રી તૈયાર કરી ધારા ધીશ સભામાં આવ્ય-૧ પિતાના કર્મનું બલ જાણી, ઉત્તમ મંગારાધન કરી, ભૂપતિ તુરત સિંહાસન પાસે આવ્યો-૨ દેવતાધિષ્ઠિત એવા તે ઉત્તમ સિંહાસન ઉપર જે રાજા બેસે છે તેવી ચંદ્રકાંતા બોલી ઉઠી--3 તે ઉત્તમાશવાળી સત્તાવીશમી પૂતળી બોલી હે રાજા ! આ આસને તમારે બેસવા જેવું નથી -4 જો આ વિક્રમના આસન ઉપર બેસવાની ઇચ્છા હોય તે તમે વિદમાદિત્ય જેવા થાઓ--૫ ચંદ્રકાંતાનું આવું વચન સાંભળીને ભોજરાજે કહ્યું કે વિક્રમના સા. હસની કથા કહે-૬ . - એમ પૂછતાં તેણે ભેજના આગળ ગાંભીર્યગુણરત્નાકર એવા વિક્રમની સ્તુતિને આરંભ કર્યો.-૭ જેણે પિતાના મસ્તકનો બલિ આપીને પ્રકટ પ્રસન્ન કરી મેળવેલ વર ધૂતકારને આપ્યો એ વિક્રમથી અધિક દયાવાનું કેણ?-૮ - અવંતીમાં રાજરાજેશ્વર, મહાભેગક્તા માલવાધીશ શ્રી વિક્રમ રાજય કરતા હતા એકવાર કેતુક જોવા માટે તે ચતુરપુરુષ એકલે જ સ્વપરાક્રમ ઉપર આધાર રાખી તરવાર લઈને ચાલ્ય-૧૦ દેશે દેશ ફરતાં ઘણુંક થાવર જંગમ તીર્થ તેણે જોયાં, તેમને નમન કરી ભક્તિપૂર્વક પૂજા કરી-૧૧ - ફરતાં ફરતાં બહુજનપૂણ નગરમાં ગમે તે ત્યાં એક ઉત્તમ ઉપવન નજરે પડ્યું - 12 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #401
--------------------------------------------------------------------------
________________ 393 ત્યાં સુવર્ણદંડqજાયુત દેવી મંદિર હતું તેમાં આશાપૂરી દેવીનું સ્થાન હતું. 13 ' તે મહાપ્રભાવાળી, સદા આનંદરૂપ, સકલા, સર્વકામદા, ને આવતા ભકતોને વાંછિતાર્થ આપનારી હતી.-૧૪ | વિક્રમ તે દેવી મંદિરમાં ગયે, ને ત્યાંજ સેવકની પેઠે એક ખૂણામાં રાત્રીએ સુઈ રહ્યા 15 એવામાં ત્યાં ધનથી હારેલે એ એક ધૂતકાર આવ્યા, તેના અંગ ઉપર વસ્ત્ર હતું ને આભરણતું તે નામ પણ હતું નહિ-૧૬ ઉકરડામાંથી એક લે લેઈને, તે, ભુખે મહા પીડા પામતે દેવીમંદિરમાં ગયે-૧૭ વામ અને દક્ષિણ ભાગે તેલથી ભરેલા દીવા, નિત્ય, તારાની પેઠે બન્યાં કરતા હતા. 18, તે પાપી, નિઃશંક, અને ધર્મવર્જિત ધૂતકારે દેવીના ખેળામાં પગ * મૂકી તે દીવાને ઓલવી નાખ્યા ને પેલા ખાવાના પદાર્થને તેલમાં બળવા માંડે, તે ચરિત્ર રાજાએ સુતે સુતે દીઠું-૧૯ - 20 પેલી મહાપ્રભાવવાળી દેવીએ આ નરાધમને ઉચ્છિષ્ટ કરતો જોઈ તેને અતિરોદ્રરૂપ ધારણ કરી મોટું પહેલું કરી ભડકાવવા માંડયે, ને વિકરાલ ભૃકુટી ચઢાવી નેત્ર અતિરકત કર્ય-૨૧-૨૨ દેવીએ અતિરદ્રતાયુક્ત બુમ પાડી ને તેને ભડકાવીને ઘેર નસાડી મૂક્યાનું કર્યું-૨૩ દેવ અને દાનવ સર્વમાં તેમ રાક્ષસમાં પણ ભીષણનન જે ભેષાસુર તે મહાક્રૂર થાય છે--૨૪ પણ તેમના કરતાં એ દારિદ્યપીડિત જે છે તે વધારે ક્રૂર રહે છે, તે તેનાથી પણ સુધાËત દૂર રહે છે, એટલે તેમને કૃત્યાકૃત્યને વિવેક હેતો નથી-૧૬ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #402
--------------------------------------------------------------------------
________________ 384 બુભુક્ષિતને કશાનું ભય લાગતું નથી, ને તેને ભૂતપ્રેત પિશાચ કશાને ડર લાગતો નથી.-૨૬ * દેવીનું અતિભીષણ એવું પહેલું મુખ દેખીને પોતાના મોઢામાંથી - અધું ચાલું પદાર્થ તેણે તેમાં નાખ્યું-૨૭ આવું ઉચ્છિષ્ટ પોતાના મોમાં પડયું તેથી દેવીએ મોઢું બંધ કર્યું - નહિ ને ધૂતકાર તો પેલું તેલ રહેવા દઈને પિતાને ઘેર ગયે-૨૮ સવારમાં દેવીને પૂજા આવે, તેણે આ બધું જોઈ રાજાને પૂછ્યું-૧૯ હે સ્વામિન્ ! દેવીનું મુખ શા માટે આવું પહેલું થઈ ગયું છે તે કાંઈ સમજાતું નથી, એવું થાય છે ત્યારે મહા અરિષ્ટ નિપજે છે-૩૦ એ અરિષ્ટ દેશને, રાજાને, કે દેવીને મંદિરને લાગશે એમાં સંશય નથી–૩૧ એ વાત જાણીને તે નગરને રાજા રાણીઓ સમેત તથા સામંત મંડલિક આદિ લેક સહિત ત્યાં આવ્યો–ડેર દેવીને આ પ્રકારની જોઈ રાજાને બહુ ચમત્કાર લાગે, ને એમ સમજાયું કે આ દેવી તો જાગતી જોત છે માટે જરૂર કઈક અરિષ્ટ સૂચ વે છે-૩૩ | માટે ત્રણ દિવસ સુધી એના આગળ ભેગ ધરાવવા કે પિતેજ પ્રત્યક્ષ થઈ કોઈને વાત કહેશે–૩૪ એમ ત્રણ દિવસ પણ થઈ ગયા પરંતુ દેવીએ મેટું બંધ કર્યું નહિ, ત્યારે રાજાએ ગામમાં દાંડી પીટાવી –૩પ કે જે કઈ જ્ઞાનવાન, પ્રાશ, પંડિત, આ દેવીનું મુખ બંધ કરાવશે તેને પાંચસો સુવર્ણમુદ્રા હું આપીશ–૩૬ પિલા અધમાધમ ધૂતકારે આ વાત સાંભળી કે તુરત પેલા રાજપુરુને કહેવા લાગ્ય-૩૭ P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #403
--------------------------------------------------------------------------
________________ 385 કે હું આશાપૂરીનું ને બંધ કરાવીશ, ગમે તેમ કરીને--મંત્રતંત્ર. પ્રગથી કે મસ્તક આપીને પણ કરાવીશ–૩૮ તેમણે જઈને આ વાત રાજાને કહી એટલે રાજાએ તેને તુરત સભામાં - બલા -39 રાજપુરુષોએ સર્વસ્વ હારક નામના તે પુરુષને સભામાં આ, એટલે તેને પ્રણામ કર્યા પછી, સભાસદોને અ બેસ-૪૦ જાએ ઘકારને પૂછયું કે ભાઈ તમે દેવીનું મુખ બંધ કરાવશો ?-41 રાજાનું વચન સાંભળી ધૂતકારે કહ્યું કે મંત્રના બલથકી હું દેવીનું વદન બંધ કરાવી શકશ-૪૨ કર કેશર આદિ ઉપસ્કર મને અપાવે હું ચોસઠ ખંડ પૂરીને દેવીની પૂજા કરીશ-૪૩ - ચેસઠ ખંડમાં ચોસઠ દેવીની સ્થાપના કરીશ તે ચેસઠને ચોસઠ ઘણું કરતાં 4096 ખંડ થશે-૪૪ અપૂપ, સુતરફેણી. કદંબ, વડાં, ખાજાં, મોદક, ક્ષીર, શાક, પાક, ધૃત, ગોળ, પાપડ, દીપ, એ આદિ સામગ્રીસમેત નૈવેદ્ય તૈયાર કરાવીને અબોટ દેવરા -45-46 રાજાએ કૃષ્ણચતુર્દશીને દિવસે તે બધું કરાયું એટલે ધૂતકારે પણ પાખંડ આરબ્યુ-૪૭ ચતુષ્કોણ, ચતુર, મધ્યકાણ સમેત, એવું મહામંડલ કાઢી તેની આસપાસ હોંકાર યુક્ત વર્તન કર્યું -48 તેની પૂજા કરી સર્વ લોકને રજા આપીને, પછી પોતાના મિત્રને બોલાવી તેમને ભોજન કરાયું -49 ન દેખાય એમ ખૂણામાં રહેલા વિક્રમને જોઈ તેણે પૂછયું કે તું કોણ છે ? ને અહીં શા માટે આવે છે? -50 વિક્રમે સમય વિચારીને કહ્યું કે હું અવંતીથી આવું છું ને એક કેડી પણ પાસે નથી એવો ધૂતકાર છું-પ૧ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #404
--------------------------------------------------------------------------
________________ 396 ત્યારે ધૂતકારે કહ્યું તું પણ આવ અને યથેચ્છ ભજન કર, તે સાંભળી રાજાએ કહ્યું કે હું તો રાત્રીએ જમતો નથી–૫ર પેલા ઘતકારે પછી મિત્રોને જમાડીને વિદાય કર્યા, ને દીવો લઈ આખું મંદિર તપાસી જોયું–૫૩ કઈ ઠામે કઈ છે કે નથી એ જાણવાની તેને ચિંતા હતી કેમ કે છે કાને વાત થાય તો બગડી જાય, ચાર કાને રહે તેની ફીકર નહિ-૫૪ : તે સમયે વિક્રમાદિત્ય અદૃશ્ય થઈ રહ્યા, એટલે કોઇને ન દી ડું ત્યારે ઘુતકારે મંદિરનાં બારણું દીધાં–૫૫ દેવીની ભક્તિપૂર્વક પૂજા કરી, મહાભોગ ધરાવી, માથું નમાવી નમન કરી, યુક્તિથકી ધૂતકાર બે -56 મેં નૈવેદ્યોગસમેત તમારી પૂજા કરી તો હે પરમાનંદદાયિ i! - પરમેશ્વરિ ! પ્રસન્ન થાઓ-પ૭ : આ પૂજા ગ્રહણ કરે ને મુખ મેળવે એટલે તમારી કૃપાથી પાંચ સુવર્ણમુદ્રા હું પામું–૫૮ આવું કહ્યા છતાં પણ દેવીએ મે મેળવ્યું નહિ ત્યારે ધૂતકારે મનમાં વિચાર કર્યો કે ભગિની એમ કહેવાથી પુત્તલકને કોઈ હોતું નથી, વાણીએ શેડ કહેવાથી પોતાનો સાર આપતો નથી–૫૯-૬૦ ભાંડસ્થ કાપાસ છોડીને જતો નથી, નવા મગ ઉપસ્યા વિના તૈયાર થતા નથી -61 કસુંબો ચરણઘાતવિના રંગ આપતે નથી, અગુરુ અગ્નિ વિના સુગંધ પાપ નથી–૬૨ સુખે છર દેવાથી મૃદંગ સુરવાર થાય છે. દહીંમાંથી પણ મધ્યા વિના ધી નિકળતું નથી-૬૩ નેહ મ કરીસુ કેઈ ગેરસ નીતૂ ઇમ ભણુઈ નેહ કારણી જોઈ જે મુઝ હીઉ વિલેઈઈ–૬૪ 1 કોઈ સ્નેહ કરશો નહિ એમ ગેરસ નિત્ય કહે છે ને બતાવે છે કે સ્નેહને લીધે જ . નિત્ય મારું હૈયું લેવાય છે. . 1 PP. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #405
--------------------------------------------------------------------------
________________ * * * સ્વભાવથી જ રકતત્વ મૂકતું નથી, અને ત્યારે જ પુત્વમાં આવે છે કે જયારે મુશલે ખંડાય છે–પપ રતિહુતિ બહિનહ થાએ કીય વિરત્ત મિહલતણ છેડાવી પુરિસન્નણ સંપત્ત-૬૬ તેમજ આ પણ પૂજા માત્રથી તુષ્ટ થવાની નથી માટે વ્યાવૃક્ષની પેડે એને જે ઉચિત છે તે કરવું પડશે.-૬ 7 એમ ધારી બહાર જઈને નઠારો મલ લાકડે ચઢાવીને લઈ આવ્યો ને દેવી મંદિરના ગર્ભગૃહ આગળ ગયો -68 - તે સમયે પાપીના ભયથી દેવીએ બારણાં બંધ કરી દીધાં, કે વ્રતકાર એ હે રંડા! પ્રાણ પણ તને મૂકવાનો નથી -પ૦ : બારણાં ઉઘાડ ને મોટું મેળવ, નહિ તો આ તારું આખું મંદીર સળગાવી મૂકીશ.-૭૦ તું, શુક, દેવતા, કોઈ અમારો ઘતકારનો પ્રભાવ જાણી શકે એગ નથી -71 વેચનાર, કર્વતી, સ્ત્રી, ગવાદિનું કપ કા એજ એક કારણ છે--કર. અમારે સત્ય નહિ, લાજ નહિ, ભય નહિ, ઘડીમાં અમે નાણા ને ઘડીમાં ઢાંકયા; ઘડીમાં ચાર ને ઘડીમાં શાહુકાર--૭૩ . આવું કહ્યું ત્યારે અંદરથી જ દેવીએ કહ્યું કે તું તારે સ્થાને જા. હું મુખ મેળવીશ -74 ધૂતકાર પોતાને ઘેર ગયે અને દેવી એ મુખ મેળવ્યું -પાપી આગળ કઈ બલવાન નથી-૭૫ પ્રભાત થતાં કટિમનુષ્ય સમેત રાજા સુખપાલમાં બેશી દેવીને નમન કરવા આવ્યે-૭૬ 1. પરિવાર એવો અત્ર શબ્દ છે જે સ્પષ્ટ થતો નથી. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #406
--------------------------------------------------------------------------
________________ 398 દેવીએ મુખ મેળવવાથી અરિષ્ટ માત્ર નિવારણ થઈ ગયાં તેથી દેશમાં, ગ્રામમાં, સર્વત્ર યજયકાર થઈ રહ્યા--૭૭ વિક્રમાદિત્યે મનમાં વિચાર કર્યો કે આ તે બહુ મોટું આશ્ચર્ય આ પાપીએ કર્યું કહેવાય-.૭૮ પછી ત્યાં પાસે એક સિએશ્વર નામનો પર્વત હતો ત્યાં સિદ્ધનાથ નામનો ગીંદ્ર રહેતો હતો તેને નમન કરવા તથા પર્વત જોવા માટે વિક્રમ ગયે તો ત્યાં સૂર દેવ નામના યક્ષનું પણ એક મંદિર " દી ઠું-૭૯-૮૦ રાજાએ પેલા યોગેંદ્રને તેમ પક્ષને નમન કર્યું ને મંદિરના પશ્ચિમદ્વાર આગળ બેશી ક્ષણવાર વિશ્રામ લે ધાયો-૮૧ તેવામાં ત્યાં એક અતિ ઉદ્ધતષધારી પુરુષ, સર્વ શૃંગાર ધારણ કરી, અતિભેગપરાયણ જણાતો, આ--૮૨ તેને જોઈ રાજાએ વિચાર કર્યો કે આ કોઈ ધૂર્તરાજ છે એમ મને જણાય છે-૮૩ જે અસાર પદાર્થ છે તેને આડંબર ઘણું કરીને બહુ રહે છે, જે કાંસાનો રણકે બોલે છે તે સોનાનો બેલતો નથી-૮૪ આડંબરમ્સ પાઉ પાઉ ડિભસ નિયા પાઉ ગલમજયમ્સ પાઉ હિંડઈ જુત્તો ચઉવાઉ–૮૫ ધુતાહુઈ સલછણું અસઈ (ઈ સજજ ખારાં પાણી સીયેલાં બહુ ફલ હોઈ અખજજ-૮૬ થોડીક વાર ત્યાં ઉભો રહી, પિતાને ભપકે બતાવી, થોડીક વાત કરીને તે ચાલ્યો ગયો-૮૭ ધીર, વિદ્વાન, સહાસ્ય વદનવાળ, પરમનરંજક, કોમલ અંગ અને વચનવાળે, તે આખા જગને વશ કરી શકે છે-૮૮ ધૃષ્ટતાના પાંચ ભાગ, વિદ્યાના બે ભાગ, જુઠના બે ભાગ, ને એક ભાગ ભાંડપણને, એ મિશ્રણથી લેકમાત્ર વશ થાય છે–૮૯ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #407
--------------------------------------------------------------------------
________________ 399 વળી બીજે દિવસે જીર્ણ અને ફાટલાં વસ્ત્ર પહેરીને તેનો તેજ મનુષ્ય દીનવદન કરી ત્યાં આવ્યો-૮૦ રાજાએ પૂછ્યું કે આજ તમે આવા કેમ છો? કાલે તો બહુ ઉત્તમ વેષમાં હતા–૯૧ એટલે તેણે કહ્યું હે સાત્વિક શિરોમણિ! તે ધૂતકાર છું, મને ધન મળે ને જાય-૯૨ મહાક્રીડા રમતાં હું સર્વરવ હાય છું, ને કાંઈક આપવાનું દેવું રહ્યું છે તેના ભયથી અહીં નાશી આવ્યો છું -93 નહુથ ઠાકર પંડરા સજજન દૂરક્ય સુનાં દેઉલ સેવીઈ તુઝઝ પસાદું જુય-૯૪ * * * * * * 1 -95 જુઆરી ઘરિ રિધડી માંકડ કેટિ હાર ઘહિલી માથઈ બેહડું કુશલશું કેતી વાર-૯૬ કેઈક વાર મેદક આહાર મળે, કેઈક વાર ઉપર વાટે સુવું પડે, કદાચિત્ નિત્ય આહાર મળે, કદાચિત્ ત્રણ કડાકા થઈ જાય-૯૭ આવું તેનું દીનત્વ સાંભળી કરણપરાયણ રાજાએ દયા આણી ધૂતકારને કહ્યું ભાઈ ! ધૃતથી ધન ઇચ્છવું, સેવાથી માન ઇચ્છવું, પરસ્ત્રીથી સુખ ઇચ્છવું, એ બધી દૈવવિડંબના છે–૮૮–૯૯ આવું સાંભળી તેણે રાજાને કહ્યું તમને ધૃતના સુખની ખબર નથી, તમે તેને અભ્યાસ કર્યો નથી–૧૦૦ જેણે જે ચાખ્યું નથી તેને તેને સ્વાદ સમજાતું નથી, જેણે વૃત ખાધું નથી તેને તેલજ મીઠું લાગે છે–1 1. અત્ર આ પ્રમાણેનો લોક છે:-- दूतंसदैवमाननीश पार्श्वगरक्षकपुरः परदारचौर्य / माय पदंभाति यदातपत्रं समत्यवाणी विलसत्कपाणी॥ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #408
--------------------------------------------------------------------------
________________ 4 0 8 ભોજનસુખ સવિકાર છે, અમૃત નામમાત્ર છે, ભૂષણનું સુખ માન માત્ર છે, સ્ત્રીસુખને પંડિતોએ અવિશ્વાસવિરસ કહ્યું છે, ગીત, નાટક વાઘ એ સુખ પરાધીન છે, અધ્યાત્મસુખ અસાધ્ય છે, ધનસુખ ભાયાધીન છે, માટે સર્વ આનંદરૂપ જે ઘત તેનું સુખ ઉત્તમોત્તમ છે-૨૩-૪ જૂથરિ તીરસિ પરસિ મુદાં જે ન રમંતિ તિઓડ ઉમર પસ્ય જિમ લિ હિંજમ્મુ ગમંતિ–પ ધ્યાનથી મુક્તિ મળે છે, ને ધ્યાન એક ચિત્તથી થાય છે, ને તેવી એકચિત્તતા ધૂતવિના અન્યત્ર નથી-૬ ગીઓ પણ ઘા ને લયસાધન માની રમે છે, તેમાં પારકું પોતાનું ક્ષુધા તૃષા કંઈ જણાતું નથી–૭ હે ગાંગેય ! શૂન્ય ધ્યાનમાં પડેલું, નિરાલંબ, અને નિરાશ્રિત તથા અમૃતાર્ણવમાં પડેલું જે ચિત્ત તેને નિવારણ ન કર-૮ ધૂતકારનું જે ધ્યાન ધૃતમાં, વિણીનું પિતાની પ્રિયામાં, રાધોધકર્તાનું લક્ષમાં, તે ધ્યાન મારે પ્રભુ ઉપર હે-૮ આવું સાંભળી રાજાને ચિત્ત માં ચમત્કૃતિ લાગી કે હે બહુ આશ્ચર્ય છે કે આને આવું જ્ઞાન છે! -10 ક્રોધથકી કે સર્વ પાપથકી અજ્ઞાન મહાકષ્ટરૂપ છે, કેમ કે તેનાથી ભમાયેલા લેક હિતાહિત સમજી શકતા નથી-૧૧ આવું જોઇ વિક્રમે તેને સારી શીખામણ આપવા માંડી–બીજાને પાપથી વારે તેજ ઉત્તમ પુણ્ય કહેવાય-૧૨ - જેણ શુદધ ધમમિ વહીઉ સંજએણગિહિણા વા સે તઈ ધમ્મગુરુ ધમ્મસઈ દાઈ નેઉ-૧૩ હે પાંથ! મારું કહેવું સાંભળો અને ધૂતવ્યસન તજે, તમારે જે ઇચ્છા હોય તે હું પૂર્ણ કરવા ખુશી છું-૧૪ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #409
--------------------------------------------------------------------------
________________ 401 ધૂતકારે કહ્યું ને તમે પર કાર્ય કરવા તત્પર રહે તે મારું એક કામ કરે એટલું હું ધૂત મૂકી દેઉં- 15 રાજાએ કહ્યું કે ગમે તેવું દુર્ધટ હોય પણ તે કાર્ય કહે, સ્વર્ગ કે પૃથ્વી જયાં હશે ત્યાં હું તે કરીશ.-૧૬ ધૂતકારે કહ્યું હે નરોત્તમ! રત્નસાનુ નામનો પર્વત છે ને મનઃસિદ્ધિ નામની ત્યાં દેવતા છે-૧૭ તેના મંદિરને વામભાગે ઉત્તમ ફૂપ છે પણ તેના દ્વાર આગળ ચમકને સમક નામના બે પર્વત છે-૧૮ - તે પર્વત ક્ષણક્ષણે પરસ્પરથી અથડાય છે, માટે બહુ ચતુરાઈથી પેલા કૂપનું જલ લેવાનું છે-૧૮ - તે જલ લાવીને તેનાથી દેવીની પૂજા કરે અને પોતાના મસ્તકનું બલિદાન આપે તો તેને દેવી પ્રત્યક્ષ થઈ મનવાંછિત આપે છે, પણ મારી હીંમત તે જલ લાવવામાં કે તેમ કરવામાં ચાલતી નથી-૨૦-૨૧ ' એ ઉપરથી વિક્રમ તેની સાથે ગયો અને પેલા ફૂપમાંથી જલ લાગે-- 22 આ દેવીને તે જલથી સ્નાન કરાવી જેવું મરતક આપવાનું કરે છે કે દેવીએ પ્રત્યક્ષ થઈ તેને વર્યા-૨૩ હે વીર ! તારે જોઈએ તે માગ, અતિદુર્ઘટ હોય તે પણ આપવા તૈયાર છું; એવું કહ્યું પણ રાજાએ તે પેલા ઘતકારને વર આપો એટલુંજ કહ્યું- 24 પરોપકારપ્રવણ અને સાહસૈકશિરોમણિ એ રાજા આ મહાકાર્ય કરીને પિતાના પુરમાં આવ્ય-૨૫ દિકથી દેવીને સ્નાન કરાવી, પિતાના ભરતકને બલિ આપી, જે વિર મળે તે ધૂતકારને આ એ વિક્રમ કરતાં વધારે ઉદાર કોણ? 51 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #410
--------------------------------------------------------------------------
________________ 402 ચંદ્રકાંતાએ ભેજરાજને કહ્યું આવું પરાક્રમ હેય તે સિંહાસને બેસે -27 મહાપરાક્રમયુક્ત, અતિસત્ય, ને બહુ આશ્ચર્યમિશ્ર, એવી વિક્રમની કથા સાંભળી ને ભેજે વિક્રમની પ્રશંસા કરતે કરતે સભામાં બેશી રાજકાર્ય કર્યા-૨૮ . .રામચંદ્રસૂરિકૃત શ્રીવિક્રમાદિત્યના સિંહાસનપ્રબંધની સત્તાવીશમી કથા થઈ.-૨૯ ઇતિ સિંહાસનબ્રાત્રિશિકાની સત્તાવીશમી કથા. - વળી શુભગ્રહયુક્ત મુહૂર્ત સાજને લેઈ ચતુર ચિત્તવાળે ભેજરાજા સભામાં આવ્યા--૧ - પ્રાભાતિક કૃત્ય કરી, મંત્રાદિક સ્મરણ કરી, દેવાર્ચન, ગુરુપૂજન તથા ગુરુપાદપ્રણમન કરી, પૂજયવર્ગને નમન કરી, દીનલૅકને દાન આપી, ધર્મકાર્યનું ચિંતન કરી, પિતાનું શાસ્ત્ર હૃદયમાં ધારી, ઉત્તમ પ્રકારે દંતધાવન કરી, અનેક શાસ્ત્રજ્ઞા સાથે વાર્તા કરી, રાજાએ ઉત્તમ ' વિધિથી નાન કર્યું.-૨-૩-૪ . - સૂક્ષ્મવસ્ત્રથી અંગ લૂછી, સુગંધી ચંદન અંગે ચર્ચા, ને દિવ્ય વસ્ત્ર પરિધાન કરી, ઉત્તમ આભૂષણથી શેભા બનાવી, રાજપરિવારને લેઈ, બિંદીજનેનાં બિરુદ સાંભળતો, જગદાનંદદાયક માલવેશ્વર, ઘણાક જનસમેત, વિકમાર્કના સિંહાસન પાસે આવે--૫-૬-૭ જમણે પગ ઉપાડીને જે સિંહાસન ઉપર મૂકે છે તેવી રૂપકાંતા - બોલી ઉઠી. નિરુપમગુણયુક્ત એવી તે અઠ્ઠાવીશમી પૂતળી બેલી હૈધારાધીશ! આ આસને તમારે માટે નથી--૯ પૂજયનું જે આસન, અને અમારા જેવી બત્રીશ દેવતાધિષ્ઠિત તેની તે સેવા કરવી ઉચિત છે-૧૦ P.P. Ac. (Unratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #411
--------------------------------------------------------------------------
________________ 493 કદાચિત બાલકની પેઠે એના ઉપર બેસવાની જ ઈચ્છા હોય તો વરિત વિક્રમ જેવા થાઓ-૧૧ રૂપકતાનું બોલવું સાંભળી ભેજે કહ્યું છે.વરાનને! સત્ય કહે, વિક્રમ કેક હતો-૧૨ ત્યારે પૂતળીએ કહ્યું હે ભેજભૂપાલ! સાંભળે, તેના જેવો રાજશેખર કઈ થયું નથી-૧૩ અન્યાર્થે વિદેશમાં પરોપકારી વિક્રમે પિતાનો દેહ આપે અને દેવી પાસેથી મળેલે વર બીજાને આપી દીધો એવા વિક્રમ કરતાં અધિક કોણ?..૧૪ પરાક્રમપૂર્ણ અને ભૂપાલમંડલનો અધિષ્ઠાતા એવો વિક્રમ ઉજજયનીમાં ઉત્તમ રાજય કરતો હતો--૧૫ એક વાર શ્રી મહાકાલચૈત્યમાં પાર્થજિનેશ્વરને નમન કરવા, ગુણ નિધિ અને ભાવપૂર્ણ રાજા ગયે-૧૬ જિનને નમન કરી સંધ્યાકાલે પુરી તરફ આવતે જરા વાર કોઈ વૃક્ષતલે ઉભ-૧૭ તે વૃક્ષ ઉપર દિવ્ય વિભૂષણવાળી દેવીઓ આવી હતી તે પરસ્પરથી પ્રીતે વાત કરતી હતી-૧૮ એકે કહ્યું કે મારી સખીનું કાર્ય છે માટે રત્નપુર નામના પુરમાં જવું છે.-૧૯ . ત્યારે બીજીએ કહ્યું છે પ્રિય! તું એકલી કેમ જઈ શકે ! અમે પણ વિવાહતુક જોવા આવીશું.- 20 આ વૃક્ષ ઉપર બેઠે બેઠેજ આપણે સુખે ત્યાં પહોચીશું એમ તેમણે કહ્યું તે વિશે સાંભળ્યુ-૨૧ સાંભળીને તે ખુશી થયે કે મને દેશાંતર જોવાનું બહુ મન છે, ને આ યોગ કાંઈ પણ પ્રયાસ વિના સાથે આવ્યા છે.૨૨ : આવું ધારીને પોતે વૃક્ષના પિલમાં ભરાયે, ને પછી વૃક્ષ, દેવીના [, પ્રભાવથી, રત્નપુરમાં ગયું-૨૩ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #412
--------------------------------------------------------------------------
________________ 404 વૃક્ષ જઈને ત્યાં ઉદ્યાનમાં ઉભું ને દેવીઓ આમ તેમ ગઈ એટલે વિક્રમ પણ નીકળીને વનમાં ગયે-૨૪ - ત્યાં ચાર કારવાળું એક મંદિર દીઠું, તેમાં ચર્તુમુખ યક્ષ રહેતો હતો જે સર્વને અભીષ્ટફલ આપતો હતો-૨૫ રાજા તે મંદિરમાં ગયો એટલામાં પેલું વૃક્ષ અદૃશ્ય થઈ ગયું; રાજાએ પેલા યક્ષને નમન કર્યું.-૨૬ તેને નમન કરીને રાજા રંગમંડપમાં આવ્યો એટલામાં ત્યાં ચાર પુરુષે આવી પહોચ્યા-ર૭ - તે કઈ વિદેશી હતા તેમણે યક્ષને ભાવપૂર્વક નમસ્કાર કર્યો અને - પછી તે થાકેલા હેવાથી મંડપમાં વીસા ખાવા બેઠા--૧૮ વિક્રમ તેમની સાથે વાતે વળગ્યો ને કહેવા લાગ્યું કે તમે ક્યાંથી આવ્યા ? કયાં જાઓ છે ?-28 " તમારૂં ચિત્ત કેમ ચંચલ જણાય છે ? તમારાં વદન કેમ શ્યામ પડી ગયાં છે? તમે કાર્યભ્રષ્ટ થયા છે એવા જણાઓ છે-૩૦ તેમણે કહ્યું મહારાજ ! સાંભળે, અમે ચારે રસ્તામાં ભેગા થઈ ગયા ત્યાંથી મિત્ર થયા છીએ--૩૧ એકે કહ્યું હે ભૂપ મારી પ્રિયા અતિરૂપવતી છે, સદ્ગુણ છે, શીલવતી છે-૩૨ પણ તેનામાં શું એ દુષ્ટ ભૂત ભરાયું છે કે સંવના અને પ્રેઢા છતાં તે મારે ઘેર આવતી નથી.-૩૩ મેં જોશીને પૂછયું કે શાથી આવતી નથી ત્યારે તેણે કહ્યું કે તારા ઉપર રીસાઈ છે-૩૪ વૈતાલ નગરમાં જા, ત્યાં શેણિતપ્રિયા દેવી છે તેનું આરાધન કર, એટલે તે તારી ઈચ્છા પૂર્ણ કરશે-૩૫ | ત્યારે બીજાએ કહ્યું હે રાજેંદ્ર! સાંભળે, મારા પિતાએ મરતી વખતે સર્વાર્થક સાધનારી વિદ્યા મને આપી હતી–૧૬ . - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #413
--------------------------------------------------------------------------
________________ 405 405 તે વિદ્યા વિદ્વાનને સાધ્ય થાય તેવી ને સર્વકાર્ય સાધે તેવી હતી, તેનું સાધન ઉક્તદેવીના મંદિરમાં કરવાનું બતાવ્યું હતું-૧૭ . ત્યારે ત્રીજાએ કહ્યું છે ભૂપ! મારી વાત સાંભળો, મારા ઘરમાં પૂર્વજેના વખતનો સ્વર્ણપુરુષ છે-૩૮ . તે મહાન છતાં ભાગ્યયોગે કરીને માટીને થઈ ગયો, એટલે તેના અધિષ્ઠાયક દેવે સ્વમમાં આવીને મને કહ્યું કે તું તુરત તાલનગરમાં જા ને ત્યાં જે દેવી છે તેનું આરાધન કર એટલે તારી કામના સિદ્ધ થશે-૩૯-૪૦ - ચતુર એવા ચોથાએ ચ.સ્વચન કહ્યું કે મારા પિતા પાસેથી મને આકાશગમનની વિદ્યા મળેલી છે, ને તેનું આરાધન મારા સાત પૂર્વજોએ કરેલું છે–૪૧-૪૨ તે વિદ્યાનું સાધન વેતાલપુરમાં શોણિતપ્રિયાના આગળ કરવા માટે હું પણ ગયો હત–૪૩ અમે ચારે જણા સ્થાનથકી વંધ્ય પર્વત ઉપર ગયા ને એકમાર્ગે જતાં, મળી ગયા, ત્યાંથી પરસ્પર મિત્ર થયા--૪૪ અમારૂં ખાવું, નહાવું, સુવું, જવું, ચાલવું, બધું સાથેજ થવા લાગ્યું, એમ કરતાં વેતાલનગર જઈ પહોચ્યા-૪૫ . ત્યાં નંદનેઘાન જે સુંદર વનખંડ હતો તેમાં જઈને થાક અને સુખના માર્યા અમે સુતા-૪૬ - તેવામાં જોકોએ ભયંકર કોલાહલ મચાવે જેથી અમે તુરત જાગી ઉઠયા--૪૭. તે સમયે ત્યાં એક શ્વાસભયી, સૂકા હોઠવાળા, ભયવિહલ, ને નાસતો પુરુષ જોયો એટલે અમે પણ તેની આગળ નાસવા લાગ્યા.-૪૮ - નદી અને કોતરવાળું વિષમસ્થાન આવ્યું ત્યાં પેલે માણસ થાકીને ક્ષણભર ઝાડ નીચે ઉભે એટલે અમે પૂછયું કે ભાઈ! તમે ભય પામીને શા માટે નાસે છે ? ચેર છે–પાપી છો–ઈ તમને મારે છે કે રાજદંડથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #414
--------------------------------------------------------------------------
________________ 401 નાસે છે--કેડે વાધ, સર્પ, કે દુષ્ટ ગજ કે રાક્ષસ આવે છે ? " શું છે ? --40-50-51 તેણે જરા સાસ લેઇને કહ્યું હે પથિકત્તમ! આ વેતાલપુરી છે ને વેતાલાધિષ્ઠિત છે-પર એમાં પૂર એવી પ્રભાવયુક્ત શેણિતપ્રિયા દેવી રહે છે, તે સર્વકામની પૂરનારી છે, પણ તેને નિત્ય નરમાંસ આપવું પડે છે.-૫૩ તેના આગળ જે કોઈ પોતાના મસ્તકથી અથવા કોઈના મરતકથી બલિ આપે તેને તે પ્રસન્ન થાય છે -54 નગરને રાજા નિત્ય એક પુરુષને પિતાથકી દ્રવ્ય આપી દેવીના બલિમાં મોકલે છે..૫૫ કેઈ વાર દ્રવ્ય આપવા છતાં કઈ મળતું નથી ત્યારે કેઈ વિદેશી હેય તેને પકડીને રાજપુરુષ તેનો બલિ આપે છે-પ૬ મને રાજપુરુષએ આવા કારણથી પકડ હતો ત્યાંથી નાશીને શ્વાસભર્યો ભય પામતો અવ આવ્યો છું-૫૭ આટલું કહીને વળી તે પુરુષ નાસવા લાગે, તેવામાં તે કરાલ વદનવાળા રાજપુરુષ શસ્ત્ર લઈને આવી લાગ્યા-૫૮ તેમણે અમને દીઠા ને અમે તેમને દીઠા એટલે અમે પણ જીવ લેઈને જ્યાં નસાય ત્યાં નાઠા-૫૮ અત્રે આવીને આ ચૈત્યમાં ઉભા, પણ આવા બાયલાપણાથી કાર્યભ્રષ્ટ થયા, એમ હે નરાધિપ ! તમે જે પૂછયું કે અમે કહ્યું- 60 કાતર અને દુર્ભાગ્યવાળા એવા જે અમે તેમની ઇચ્છા, ભાગ્યયોગે, કરીને, વાંઝણને પુચ્છા જેવી થઈ ગઈ- 61 સમુદ્રને તરી રાક્ષસરાજધાનીમાં જઈ ઈદ્રજિતકુમાર સાથે યુદ્ધ કરી, લંકાને બાળી મૂકી એ હનૂમાન પણ; બીજું શું કહીએ!--૬૨, સિંધુ ઉંધી, રામને સંતોષી, લંકાધિપતિનું વન વણસાડી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #415
--------------------------------------------------------------------------
________________ 407 હનૂમાન તો કેપીનધારી જ રહ્યો, ભાગ્ય એજ બલવાનું છે, વિશ્વ નથી -63 જેણે સમુદ્ર એલ, લકેશના પુત્રને જી, ને હાથે આખુ ઉપવન ઉખાડી નાખ્યું, તે પણ કોપીનધારી રહ્યો !-- 64 જસ્ય સહસ્સ દોણ રખીય દેહ વિ બંભદત્તનિ * પત્તો ચખવિણાસં કો વા કમ્માણ છુટ્ટઈ-૬૫ તહ ચરમ શરીર વિહમે યજ મહારસી મહાસત્તા મેહાણ કુલે જાઉ કેવા કમ્માણ છુટ્ટેઈ—૬૬ પુવકોદણ ઉવીસમો જિPસવર બંભણકુલે ઉપને કે વા કમ્માણ છુટુંઈ 67 અરિમન અખં વિધરિ ચિંતા જાલિમ પાડિ ફલ તિત પામીઈ જિતુ લખિ૩ નીજે નિલાડિ-૬૮ ગિરિશિખરે ચઢે, સમુદ્રને એલંધી પાતાલમાં જાય, તો પણ ભૂપલ! કપાલે લખેલી અક્ષરમાલાજ ફલે છે, બીજું કાંઈ નહિ-૬૯ - . જે રમ્ય વસ્તુઓ મનહર લાગે તે ઉપર હે ચિત્ત! શા માટે વૃથા ખેદ પામે છે ? તેની ઈચ્છા હોય તે પ્રશ્ય કર, પુણ્ય વિના ઈષ્ટાથે મળતો નથી–૧૭૦ ભાગ્યહીન અને પુણ્યવિવર્જિત છે. પુરુષે મનોભીષ્ટ ઈચ્છે છે તે મૃગતૃષ્ણામાં નહાવા ઈચ્છે છે–૧ મહાભાગે કરીને ધર્મ, કર્મ ને મનોરથ સધાય છે, ચેર જે આવે છે તે સુવર્ણનું સૌરભ છે–૭૨ - નિરાશ, નિર્ધન, દીન, રાગ-રંગ-રસવિહીન, દેવે છડેલા, એવા અમે ચિંતાગ્નિથી બળીએ છીએ–૭૩ કાર્યભ્રષ્ટ એવા અમે ઘેર શું મે બતાવીએ ? મિત્ર અને સ્વજન આગળ શું મે લેઈને જઈએ?–૭૪ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #416
--------------------------------------------------------------------------
________________ 408 વનવાસ, મૃત્યુ, અગ્નિપ્રવેશ, કે વિષભક્ષણ, એ ઉત્તમ છે પણ કાર્યબ્રશ સારું નથી–૭પ હે નરેન્દ્ર ! અમે ચારે શું કરવું તે જાણતા નથી, ભાગ્યમે કરી મહાચિંતામુદ્રમાં ડુબ્યા છીએ-૭૬ શુભ અને સૌમ્ય એવા આ તીર્થમાં ચારે જણાએ ચિતામાં પડીને : , બળી મરવું એમ નક્કી કરી અમે અત્ર આવ્યા છીએ–૭૭ " આંખો મીચીને અમે ચિતામાં ઝંપલાવીશું, દુર્જન અને દુષ્ટ લેકને શું મેટું બતાવીએ!-૭૮ માણુ પણુઈ જયવિ તણુ તે દેસડા વયજ મા દુજણ કરપલવિહિ દસિ જંતુ ભમિ-૭૯ આવું સાંભળી રાજાએ ઉત્તર આપ્યું કે હે નરાધમ ! તમે મૂર્ખ ઇથી સ્વહત્યા કરવાને આ શે વિચાર કર્યો છે?-૮૦ અરણ્યરુદન સારૂ, બધિરકણે જાપ સારે, ગગનને કરપ્રહાર કરે સાર, અંધનેત્રને અંજન સારૂ, મુડદાને શણગારવું સારૂ, સાંબેલું લૈઈ કુશકા ખાંડવા સારા, ખેતરમાં છોતરાં વાવવાં સારાં, છાશ લેવવી સારી, ઘાણમાં રેતી પીલવી સારી, જલમાં લીટા કરવા સારા–પણ મિથ્ય:કાર્ય માટે આત્મહત્યા સારી નહિ–૮૧-૮૨-૮૩ જે પ્રાણત્યાગ કર હતો તો પેલી દેવીના મંદિરમાં જ કેમ ના કર્યો ? ત્યાં કર્યાં હેત તે સફલ થાત–અત્ર તે વ્યર્થ છે–૮૪ - એમ કહી રાજાએ હિતવચન કહ્યું કે ચાલે ત્યાં જઈને તે દેવીનું પારખું જોઈએ-૮૫ | તમે નિર્ભય થઈ મારી સાથે આવે, આપણે વેતાલનગરમાં જઈ એ-૮૬ તેમણે સ્વીકાર કર્યો એટલે વિક્રમ ચાલ્યા ને તે પણ મુવા જેવા થઈ ગયેલા તેના સેવકની પેઠે સાથે જવા લાગ્યા-૮૭ સર્વે વેતાલનગરમાં આવ્યા એટલે રાજાએ તેમને કહ્યું-૮૮ P.P. Ac. Gunratnaguri M.S. Jun Gun Aaradhak Trust
Page #417
--------------------------------------------------------------------------
________________ 409 * તમે આ સુંદરવનમાં નિઃશંક રહો, હું નગરમાં જઈને તપાસ કરી આવું-૮૯ તેમને ત્યાં મૂકી રાજા નગરમાં ગયે તે ત્યાં મહાકેલાહલ સાંભળવા લાગે-૮૦ કેટલાક લેક કહેવા મંડ્યા હે પાંથી નાશી જા, રાજપુરુષોએ કોઈ વિદેશી રંકને ઝાલ્ય છે–૯૧ * તે બિચારો નિરાધાર છે, ભયબ્રાંત થઈ ચુધાર આવે છે, ધૂજે છે, ને જીવતે છતે મુવા જેવો દેખાય છે-૯૨ આવું સાંભળી વિક્રમાર્ક દેવતાના મંદિરને બારણે જઈ બેઠે-૯૩ પાપી અને કષ્ટકારક એવા રાજપુરુષોએ પેલા પુરુષને થથરતે અંગે સ્નાન કરાવ્યું-૮૪ પછી કંઠે પુષ્પમાલા ઘાલી, ને ભૂષણ પહેરાવ્યાં, ને હાથીને મસ્તકે બેસારી છત્ર ચામર કરાવવા માંડ્યાં–૮૫ બજાર વચ્ચે પંચશબ્દાદિ વાદિ=સમેત હાહા-હો-કરતા લોકો વચ્ચે તેને લીધે-૯૬ . આંખે આંસુ વહેતાં હતાં, મેઢે લાળ પડતી હતી, માથું નમી ગયું હતું, શરીર ભાગી ગયું હતું, મૂછા પામી ગયે હતો, ને જડ થઈ ગયો હત–૯૭ રાજા, મંત્રી, સામંતાદિ બહુ લેક સાજનમાં હતા, ને વિવિધ વાદિત્રને નાદ કાન ફૂટે તેમ થતા હતા-૯૮ એ પ્રકારે પેલા વિદેશીને ડાબે જમણે બે પાસે નાગી તરવારવાળા * રાજપુરુષ સમેત દેવી મંદિર આગળ આણ્યો-૯૮ તે અચેતન હા, નામમાત્ર થઈ ગયો હતો, એવા તેને વેતાલના બલિ અર્થે પેલા દુષ્ટ લઈ આવ્યા–૧૦૦ | તેમને જોઈને વિક્રમે મનમાં વિચાર કર્યો કે અહે આ તે બધા પાપી હિંસકે ભેગા થયા છે, એમને ધિક્કાર છે–૧ પર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #418
--------------------------------------------------------------------------
________________ 410 પિતાના કાર્યને માટે જે નીચ લેક નરવધ આદરે છે તે આ પુરવાસી ખરા હતાશ છે–૨ જયાં જીવવધ છે તે દેવતા પાપરૂપ છે, તે કાર્ય શૂલરૂપ છે, ને તે વાત પણ અશ્રવ્ય છે–3 ઉત્તમદક્ષિણાસમેત સમાપ્ત કરેલા સર્વયજ્ઞ એક પાસા છે, અને એક પાસા ભયભીત પ્રાણીનું રક્ષણ છે-૪ માટે મારે એમ કરવું કે જેથી જીવને ઘાત થાય નહિ, ને આ ગરીબને જયકારક જીવિત પાછું મળે કરૂણારસસાગર શ્રીવિક્રમાદિત્ય પેલા દીનને જોઈ મનમાં વિચારવા લાગે-૬ સવ વિ સુહખી સવે વીય દુદખભીરૂણું જીવા સવિ જીવિયપિયા સવે મરણાઉ બીહતિ-૭ ઈક્રસ્મ કણુતાય જીવીયસ્સ બહૂ આઉ જીવકોડી? દુબેઉ વંતિ જે કવિઠાણ કિસા સયં જીયં–૮ - મારા દેખતાંજ આના પ્રાણ લેવાશે, તે મારે દયાગુણ, કે મારી શક્તિ, કે મારું સાહસ શા કામના -9 'ગમે તે પ્રકારે કરીને, બુદ્ધિથી, પરાક્રમથી કે દેહત્યાગથી, પણ મારે આનું રક્ષણ કરવું-૧૦ * મનમાં આવું ધારીને લેકેના આગળ રાજાએ ફુટ કહ્યું કે આ રંકને છેડી દ-૧૧ દેવી પ્રસન્ન થાય એ હું હૃષ્ટપુષ્ટ છું એટલે મને લે, એમાં વિલંબ કરવાનું કારણ નથી-૧૨ નગરવાસી લેકમાત્ર બહુ વિસ્મય પામ્યા કે આ પુરુષનું વૈર્ય અને પરાક્રમ કેવું છે! -13 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #419
--------------------------------------------------------------------------
________________ 411 અહે! સર્વ પ્રાણીને પોતાના પ્રાણ સર્વથી વહાલા છે, ને પ્રાણભય એજ ભયમાત્રમાં બલવાનું છે–૧૪ ગામ, રાજય, દ્રવ્ય, પ્રિયા, માતા, પુત્ર, પિતા, પુત્રી, ધાન્ય, ગૃહ, વસ્તુ, સર્વ આત્માર્થે તજે છે-૧૫ પણ આ પુરુષ તો પરાર્થે પિતાના પ્રાણ આપે છે, ને જીર્ણતૃણની પઠે તેને તજી દેતાં અચકાતો પણ નથી-એ મહાપરાક્રમી છે-૧૬ પછી વિક્રમે તરવારથકી બધા લોકને આઘા કરી પેલા પુરુષને હાથ ઝાલ્ય–૧૭ હે વૈદેશિક! તમારે ક્યાં જવું હોય ત્યાં સુખે જાઓ, હું તમારે બદલે દેવીના મંદિરમાં જાઉં છું–૧૮ પરાક્રમી રાજા હાથમાં ન લેઈ દેવીના મંદિરમાં ગયે; ને ત્યાં જઈ વધમંડપમાં પિતાના મસ્તકથી જે બલિ આપવા જાય છે કે દેવીએ તેને હાથ ઝા ને કહ્યું હે રાજેન્દ્ર! સાહસ મા કરો, હું પ્રસન્ન થઈ છું, ઈચ્છા હોય તે વર માગે-૧૯-૨૦ પછી રાજાએ દેવીને નમ્ર વચન કહ્યું છે. માતા! જે તમે પ્રસન્ન થયાં છે તો આ હિંસાનો રીવાજ બંધ પાડો-૨૧ આજ પછી તમારે કોઈનો વધ કરાવ નહિ, એકેંદ્રિયથી માંડીને પંચંદ્રિય પર્યત કોઈને હણાવવું નહિ-૨૨ જીવના વધધી પાપ થાય છે, પાપથી અશુભગતિ થાય છે, તેને આ હેતુ હું હે શુભપ્રદે! તમને કહું છું- 23 ત્યારે દેવીએ કહ્યું હે ભૂપ! આ તે પરાર્થે થયે, પણ સ્વાર્થ કાંઈક માગે એટલે અનૃણ થાઉં-૨૪ ત્યારે રાજાએ પેલા ચારે પુરુષને ઈર્થ દેવી પાસે અપાયે ને પિતે પિતાના નગરમાં ચાલ્યો ગ--૨૫ સર્વે લેકના જીવ ઉગ ને પુરમાં શાંતિ થઈ ને દેવી જીવધ્યારૂપ ધર્મમાં આસક્ત થઈ-૨૬ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #420
--------------------------------------------------------------------------
________________ ' ', 412 બલિદાન કરવા માટે આણેલા, અતિદીન, એવા નરને, પિતાના પ્રાણુના દાનથી ઉગારીને જેણે દેવીને જીવવધ કરતાં અટકાવી તે વિક્રમ કરતાં વધારે પરોપકારી કેણ ?--27 રૂપકાંતાએ રાજાને કહ્યું કે તમારામાં જે આવું સત્ત્વ હોય તો સિંહાસને બેસે.-૨૮ ગણના ન કરી શકાય એટલા વિક્રમગુણનું વર્ણન માલવાધીશ શ્રીભોજરાજાએ સર્વસાસમેત સાંભળ્યું- 29 શ્રીરામચંદ્રસૂરિકૃત શ્રીવિક્રમાદિત્યના સિંહાસનપ્રબંધની અડ્ડાવીશમી કથા થઈ-૩૦ ઇતિ સિહાસનબ્રાત્રિશિકાની અકાવીશમી કથા. ધિરાભારધુરંધર, ધાર્મિકશિરોમણિ, ધર્મધ્યાનપરાયણ, શ્રીધારાનાથ ફરીથકી પ્રભાતસમયે સમયજ્ઞાનાનુસાર ઉઠી શૈચ કરી દેવ ગુરુ આદિને નમન કરતા હ-૧-૨ ધર્મથકી શુભકુલમાં જન્મ થાય, શરીર પાટવ આવે, સૌભાગ્ય આયુષ ને બલ પ્રાપ્ત થાય, ધર્મથી નિર્મલ યશ મળે, વિદ્યા દ્રવ્ય સંપત્તિ સર્વ પ્રાપ્ત થાય, સ્ત્રી કાતિ રાજય સમૃદ્ધિ પ્રાપ્ત થાય, ધર્મથીજ સ્વર્ગ- પવર્ગ સિદ્ધ થાય.-૩ ' ધર્મથી ધન થાય, ધનથી સર્વ કામ પૂર્ણ થાય કામથી સર્વ ઇંદ્રિયસુખ થાય, માટે કાર્યાર્થીએ કારણની શેધ કરવી ને તત્ત્વ કહે છે તેમ * ધર્મ આચર--૪ જ દૂર છે, દુરારાધ્ય છે, દૂર સ્થિત છે. દેવને પણ અગમ્ય છે, . તે ધર્મથી મળે છે. 5 સુગમ કે દુર્ગમ ગમે તેવું કાર્ય મનમાં હોય તે ધર્મથી સહેજ સિદ્ધ થાય છે.-૬ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #421
--------------------------------------------------------------------------
________________ 413 ધર્મ છે તે હાથમાં ચિંતામણિ છે, આંગણામાં કપમ છે, ધર્મ કામદુઘા ધેનુ છે, ધર્મ સર્વાર્થસિદ્ધિ કરનાર છે.-૭ ધમેણુ ધણું વિઉલં ધમેણ નરા મદિંદ વર કામ મુખો યયુર્વ ધર્મ લઝઝઈ તા ઉત્તમ ધમ્મા--૮ ઘમ્મણ ધણું વિઉલ આઉ દીહંસુહં ચ સેહગ્ગ દાલિદૃ દેહગ્ગ અકાલમરણે અહમ્મણ–૯ કિંજપીએણ બહણા જંજ દીસઈ સમના જીયાએ ઈદિયમણુભિરામે તંત ધમ્મકલ સર્વા--૧૦ આરંભ સયારઈ જાણા કરેઈરિદ્રય કરેણ મુદ્દે ઈક્કો કુણઈ ઘમ્મુજેન બલાઈ નિરિધીઉ–૧૧ એ બધો વિચાર કરીને કાર્યજ્ઞ શ્રીભોજરાજે તે સમયે દીનદાનાદિ સર્વ સધર્મકાર્ય સવિશેષ કર્યું-૧૨ " નાન, પૂજા, મહાયાત્રા, નાટક, આદિ પ્રભાવના તે ચતુરાગ્રણીએ દેવતાની સવિશેષ કરી-૧૩ ગુરુને વંદન, પૂજા તથા માનપૂર્વક સત્કારાદિ, કરુણપરાયણ એવા તેણે, ત્રિકાલ ત્રિધાશુધ્ધ, કર્યા--૧૪ સધકોની ભકિત, ગાયને છોડાવવી, દીન અનાથ સુધાર્તિને દાન અપાવવાં, તે બધું તેણે કર્યું-૧૫ અનેક દેવ દેવીની પૂજા યુક્તિભક્તિઆદિવડે કરીને પોતે સભામાં આવ્યો-૧૬ શુભ મુહુર્ત રાજચિહાલંકૃત શુભ સામગ્રી કરીને ભેજરાજા આસન પાસે આ--૧૭ હરાનું બલ હતું, ચંદ્ર શુભ હતો, તે સમયે વિશ્વજિત ભેજ જે સિંહાસને બેસે છે કે ઓગણત્રીશમી પૂતળી બોલી-૧૮ નામે તેમ ગુણે કરીને ખરેખરી સુરપ્રિયા એવી પૂતળી બેલી છે. શ્રીજરાજ! તમારે અત્ર બેસવું ઉચિત નથી--૧૯ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #422
--------------------------------------------------------------------------
________________ - 414 એના ઉપર તે વિક્રમાદિત્યજ, પુદ્રિમસ્તકે સૂર્યની પેઠે શોભે, અન્ય નહિ-૨૦ તે આર્ય, વૈર્ય, ગાંભીર્ય, આદિ ગુણને આકર કૃતકૃત્ય હતો, તેના જેવા તમે થાઓ તો બેસો-૨૧ - એમ સાંભળી ભેજે સુરપ્રિયાને કહ્યું હે સિામ્ય સુરપ્રિયે ! વિક્રમાર્ક - કેવા હતા તે કહે-૨૨ * સામ્યવદના એવી પૂતળીઓ ભેજરાજને કહ્યું વિક્રમાદિત્યના ત્રિકપાવન પરાક્રમની કથા સાંભળે-૨૩ - શ્રીવિક્રમભૂપાલે પિતાનું પેટ ફાડી બતાવવા સાહસથકી હાથમાં તીર્ણ શસ્ત્ર લીધું, પણ તેને લત્તાએ હાથ ઝાલી વારી રાખ્ય–૨૪ પૂર્વે અવંતીમાં વિક્રમરાજા ઉત્તમ રાજ્ય કરતા હતા, ને વિદ્વાન તેમને દેવેંદ્રની ઉપમા આપતા હતા–૨૫ - એક વાર કઈ વિદ્વાન, જ્ઞાનવાન, કાલતત્વ જાણનાર, સામુદ્રિકના સારને સમજનાર, ને લક્ષણ તથા ચિન્હ ઓળખનાર, સ્ત્રીપુરુષનાં સારાં નઠારાં લક્ષણ સમજનાર, ત્રિકાલજ્ઞ, શુભ, અશુભ, વર્તમાન, ભૂત, તથા ભાવિ જન્મવૃત્તાન કહેનાર, એમ સરસ્વતીના પ્રસાદથી સર્વ જાણનારો એ પ્રજાપતિ જે કાન્તિમાન કે વિદુષોત્તમ પુસ્તકસમેત અવંતીના બહિરુદ્દાનમાં ઉતર્યા–૨૬-૨૭-૨૮-૨૯ પુરમાં આવતાં તેણે રસ્તામાં કોઈનું ઉત્તમ પગલું દીઠું ને તેમાં સર્વ લક્ષણ તેની નજરે પડ્યાં–૩૦ જોતાંજ વિસ્મય પામી મનમાં વિચારવા લાગ્યું કે આ પગલું તે ધારાધીશ પિતાનું જ હોય એમ લાગે છે-૩૧ છે પણ જો એમજ હોય તો ઉઘાડે પગે તે ક્યાંથી ફરતા હોય ? તેમ ' એકલા પણ કેમ હોય ? પગે કેમ ચાલતા હોય –૩ર , વળી ભારથી નમી ગયું હોય એવું પણ એ પગલું લાગે છે પણ તે તે વખતે મસ્તક ઉપર કેઈ દેવને ધારણ કર્યો હોય–૩૩ P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #423
--------------------------------------------------------------------------
________________ 415 . એ પગલે પગલે હું જાઉં ને કેટલાંક પગલાં જોઇ ચિન્હ નક્કી કરૂં ને તે પ્રમાણે પછી આશિર્વાદ આપું-૩૪ મેં જે શાસ્ત્રને અભ્યાસ કર્યો છે તે સત્ય છે એમ બતાવી આપું, ને પ્રત્યયકારક સમજી નવું શાસ્ત્ર શીખું–૩૫ એમ વિચાર કરીને જે પગલે પગલે ચાલે છે તેવામાં છેડેજ છે. એક દૂબળા, કાળાં ફાટલાં વસ્ત્રવાળા, બેશીગયેલા પેટવાળા, માથે કાઠને ભારો લીધેલા, શ્વાસથી ગભરાતા, નિર્ધન, દરિદ્રી, ચીથરેહાલ, કાંબળે ઓઢેલા, 4 4 4 1 કાટલાં ખાસડાં પહેરેલા, નિસ્તેજ, મંદ મંદ ચાલતા, શ્રમથી શિથિલ થયેલા એવા પુરુષને પેલા વિદ્વાને જે-૩૬૩૭-૩૮-૩૯ તેને જોઈ મહા વિસ્મય પામી વિચારવા લાગ્યું કે આના પગમાં ઉત્તમ લક્ષણ કયાંથી?–૪૦ શાનાં લક્ષણ ને શી વાત? આ તો કઠીઆરે જણાય છે, સામુદ્રિકની વાત બધી ગપ છે-૪૧ * ત્યારે ચિત્તને મહાખેદ કરનારાં આ પુરતક શા કામનાં ? તેમ તાલુ અને છડાને કષ્ટ આપી રાત દિવસ ભણવાથી શો લાભ ? -42 અસત્ય એવા શાસ્ત્ર ઉપર મહેનત વૃથા છે; આવાં લક્ષણવાળ છતાં આ દરિદ્રી કેમ છે?—૪૩ . હવે વિક્રમ આગળ જઈને પણ તેના શરીર ઉપરનાં બત્રીસ લક્ષણનાં ચિન્હ ખોળવામાં પણ શે માલ રહ્યો ?-44 શાસ્ત્રદૃષ્ટિથી જોઈ શકાય, તે શાસ્ત્ર તે આવું નીકળ્યું, તે હવે એ * રાજા પૂછે તેનું ઉત્તર શાથી થાય ?-45 મારૂં ભર્યું ગયું શાસ્ત્ર આજ પરાળના પૂળા જેવું કે રૂના ઢગલા જેવું થઈ ગયું ને દુર્ભાવનારૂપ વાયુથી ઉડી ગયું, શૂન્ય થઈ રહ્યું-૪૬ મારે અવંતીનું કે, રાજાનું કે કોઈનું શાસ્ત્રનું કે પુસ્તકનું, હવે શું કામ રહ્યું-૪૭ 2. ઘઉં વ ાથ સિંદ્રા રોમિત એ કાધ અત્ર છે તે બરાબર બેસતું નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #424
--------------------------------------------------------------------------
________________ III ITI I 416 અસત્યવાદી પુસ્તકને નિષ્ફલ ભાર મારે ગધેડાની પેઠે શા માટે ઉપડા-૪૮ જહા ખરે ચંદણુસ્સએ વંટુ નાણીચ રાણ હાણ નાણસ્સ ભાગી ને હાસા ગઈએ-૪૯ વિદભારને વ્યર્થ ઉપાડતા લેક મિથ્યા બરાડા પાડે છે તે આત્મતત્વને જાણતા નથી; જેમ કડછી રસોઇના રસને જાણતી નથી–૫૦ એ વિષાદ મનમાં આણીને તે ઘર તરફ ચાલ્યો પણ ચાલતાં જ વસ્ત્ર ભરાયું અને સન્મુખે ક્ષત થયે-પ૧ ત્યારે પાછો ક્ષણવાર થોભી જે જવા માટે પગ ઉપાડે છે તે પગમાં તીર્ણ કાંટે વા–પર * બધા શાસ્ત્રોક્તને ફૂટ જાણતો પણ તે ક્રોધ પામે; પરંતુ મનમાં વિચારવા લાગ્યું કે અપશુકન થયા છતાં જવું એગ્ય નહિ–૫૩ છીએ વચ્છ વિલાગે કહ ભણીયં કંટએ પાય લાગે કે દીવે સખ બિડા નહુ ગમણું સુંદર હાઈ-પ૪. તે વિદ્વાન આ વિચાર કરી ક્ષણભર ઉભે, અને મનમાં વિચારવા લાગ્યો કે આટલે સુધી આવે ત્યારે પુરીમાં પણ જાઊં ને વિક્રમને મળું ને જોઉં કે સર્વલક્ષણયુક્ત એ શુભાકારવાળો તે કેવો છે-પ૫-૫૬ * જો તેનામાં કહીં પણ કુલક્ષણ દેખાશે તે પુરતાને ફેંકી દેઈ ચાલ્યો જઈશ–પ૭ પછી એ વિદ્વાન અવંતી ગયે ને રાજમંદિરમાં પહે, જયાં પ્રતીહારે તેને રાજભવનમાં દાખલ કર્યો-૫૮ ઈદ્રસિંહાસને બેઠેલા વિક્રમને મળી આશિર્વાદ આપી ને તે વિદ્વાન તેની પાસે બેઠે-૫૮ તેણે અંગલક્ષણ જોવા માંડયાં તે તેને મહાવિષાદ થયે અને મુખ નિસ્તેજ થઈ ગયું-૬૦ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #425
--------------------------------------------------------------------------
________________ 417 જેમ જેમ શાસ્ત્રદૃષ્ટિથકી તીક્ષ્ણ બુદ્ધિએ રાજાનાં ચિન્હ વિચારતો ગમે તેમ તેમ તેના મનને મહાકષ્ટ થવા લાગ્યું-૬૧ રાજને નખશિખાપર્યત સર્વથા જોયા પછી તેને માક્રોધ થયે એટલે પૃથ્વીતલ ઉપર પગ પછાડવા લાગ્યો-૬૨ છાતી ફૂટવા લાગ્યો, પુસ્તક ફાડવા લાગ્યા, નીસાસા નાખવા લાગે, ને વિદ્યાને ગાળો દેવા લાગે-૬૩ આ વિદ્વાનને આ વિષાદ પામતો જોઈ, ઈગિતાકારજ્ઞ એવા વિક્રમે તેને કહ્યું - 64 - હે વૈદેશિક ! તમે કોણ છો ? અત્ર મારી પાસે શા માટે આવ્યા છે ? ને શા માટે અમ વિહલ થાઓ છે ?-65 શાસ્ત્રને શા માટે તૈષ કરે છે ? છાતી કેમ ફૂટ છો? ને પરિભાવ પામ્યા હે એમ પદેિવના શા સારૂ કરે છે? -66 મારા આગળ જેવું હોય તેવું યથાર્થ કહે, હું તમારા મનની વાંછના જરૂર પૂર્ણ કરીશ—૬૭ જે કાંઈ ચિંતા હશે તે કહેશે તે દૂર કરીશ, બાકી અજાણી વસ્તુનું તો મૂલ્ય ઠાઇથીએ બનતું નથી–૬૮ આવું સાંભળીને વિદ્વાને કહ્યું કે હું આખા સામુદ્રશાસ્ત્રને આધંત જાણનારો છું-૭૯ નારી તેમ નર સર્વનાં લક્ષણ હું યથાર્થ, હે વસુધાધીશ વિક્રમ નરેશ! જાણું છું -70 તે સત્ય છે કે નથી એને નિશ્ચય કરવા હું તમારી પાસે આવ્યો કેમ કે તમે બત્રીસલક્ષણયુક્ત છે એમ સાંભળ્યું–૭૧ આ નગરની સીમમાં હું આવ્યું ત્યારે ત્યાં એક પગલું મેં દીઠું તે તેમાં પત્ર ઉર્ધ્વરેખા આદિ ચિન્હ હતાં અને કૂર્મ જેવી તેની આકૃતિ હતી- 72 - તે જોઈ મેં ધાર્યું કે કેઈ રાજા દેવાર્શન માટે બહુભક્તિભાવથી જેતે હશે તે આ રીતે ઉઘાડે પગે ગયો છે.-૭૩ 53 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #426
--------------------------------------------------------------------------
________________ 418 હું પગલે પગલે ચાલે તો આગળ જતાં મેં એક મહાદરિદ્રી કડીઆરો દીઠ-૭૪ - થાસરીતિથી મેં તેની પરીક્ષા કરી છે તે પ્રત્યક્ષ બગીથલક્ષણે છતાં દરિદ્રી હત--૭૫ | સામુદ્રિક શાસ્ત્રમાં કહ્યું છે તે સાંભળે, ને બત્રીસ લક્ષણને વિવેક જુઓ-૭૬ સ્ત્રીને વામાંગે ને પુરુષને દક્ષિણગે લક્ષણ જોવા એમ સામુદ્રિકને નિયમ છે-૭૭ પંચતીર્ધ, ચતુર હવ, પંચસૂક્ષ્મ, વડુત, ત્રિવિસ્તીર્ણ ત્રિગંભીર, ને સમરક્ત, એ ઉત્તમ ગણાય છે --781 બાહુ, નેત્રાંતર, જાનુ, નાસા, અને સ્તનને અંતરાલ, એ પાંચ દીધું હોય તે સારાં -79 સ્વર, સત્ત્વ, નાભિ, એ ત્રણ ગંભીર હોય તે સારાં, અને ઉર, શિર્ષ, લલાટ એ ત્રણ વિરતીણું સારા- 80 ગ્રીવા, જનનેંદ્રિય, પીઠ ને ઉદર, એ ચારે જેનાં રહસ્વ હેાય તે નિત્ય પૂજ્ય થાય -81 અંગુલીપર્વ, દંત, કેશ, નખ, ને ત્વચા, એ પાંચ જેનાં સૂક્ષ્મ હોય તે પુરુષો દીર્ધજીવી થાય છે-૮૨ કક્ષા, કુક્ષિ, વક્ષસ, ઘાણ, રકંધ, લલાટ, એ છ ઉન્નત હેય તે સારાં -83 - હાથેળી, પગનાં તળીયા, નેત્રાંત, નખ, તાલુ, જિહા, અધર, એ સાત રક્ત હોય તે ઉત્તમ-૮૪ આખા શરીરમાં મુખ્ય મુખ્ય છે, ને તેમાં પણ નાસિકા શ્રેષ્ઠ છે, ને તેથી પણ આંખ ઉત્તમ છે–૮૫ 1. સપ્તર છે ત્યાં ષડૂક્ત હોય તે બત્રીશ થાય, ને તેમાંજ એક ઓછું કરવું યોગ્ય લાગે છે કેમ કે તાલુ તો સર્વત્ર રક્ત હોયજ છે એટલે તે ગણાય નહિ. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #427
--------------------------------------------------------------------------
________________ 419 વર્ણથી સ્નેહ વરતર છે, સ્નેહથી સ્વર વરતર છે, રવરથી સર્વ વરતર છે, સવમજ બધું રહેલું છે–૮૬ - રક્તાક્ષને લક્ષ્મી તજતી નથી, કનકપિંગલને અર્થ જતો નથી, દીર્ઘબાહુને ધૂર્ય તજતું નથી, ને માંસલને સુખ તજતું નથી-૮૭ વિશાલ ઉસવાળો ધનધાન્યભેગી થાય, શિરોવિશાલ નૃપ થાય, કટિવિશાલ બહુપુત્રધારાવાળો થાય, ને પગ વિશાલ હોય તે સદા સુખી થાય-૮૮ ચક્ષુરનેહથી સાભાગ્ય, તનેહથી ભોજન, ત્વચાનેડથી થપ્પા, ને પાદસ્નેહથી વાહન, એમ જાણવું-૮૯ અકર્મ, કઠિનપાણિ, માર્ગગમન વિનાને, કેમલપાદ, પગ તથા પાની રક્ત, એવાને રાજ્ય મળે એમ જાણવું-૯૦ દશકથી દરિદ્રી, સ્થલ શેકથી નિર્ધન, કૃશકથી સુભગ, સ્વશેકથી રાજા થાય- 91 કનિષ્ઠિકાંગુલિથી રેખા તર્જની પર્યંત જાય તો અવિચ્છિન્ન સે વર્ષનું આયુષ્ય કહેવું-૯૨ કનિષ્ણકાંગુલિથિી રેખા મધ્યમા પર્યત જાય તે અવિચ્છિન્ન એંશી વર્ષ આયુષુ જાણવું 93 એજ રેખા અનામિકા પર હોય તે અવિચ્છિન્ન સાઠ વર્ષનું આયુ કહેવું-૮૪ કનિષ્ઠિકાંગુલિથી રેખા ત્યાંની ત્યાં જ રહે તો અવિચ્છિન્ન એવાં વીશ વર્ષનું આયુ કહેવું.૯૫ જેના લલાટમાં ચાર શુભ રેખા જણાય તેનું આયુષુ એંશી વર્ષનું જાણવું, અને પાંચ રેખા હોય તેનું સો વર્ષનું-૯૬ એમ ત્રણ, બે, એક, રેખા હોય તે પ્રમાણે હમે કરીને વીશ વીશ ઓછું કરી આયુષ્માન બાંધવું એમ સામુદ્રિકનું વચન છે-૯૭ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #428
--------------------------------------------------------------------------
________________ 420 અંગુષ્ટની મધ્યે નીચલી પાસા જેને યવ હોય તે નર જન્મતાની સાથે જ અન્નાનાદિ ભોગ પામે ને સુખે રહે--૯૮ અતિમધાવી, મહાપરાક્રમી, મહાશર, અતિ સ્નિગ્ધ, અતિ કીર્તિવાનું એ જે નર તે અલ્પાયુ હોય -98 - બહુ રેખાથી કલેષ જાણો, ડીથી ધનહીનતા જાણવી, રેખા રક્ત હોય તે સુખ જાણવું, કાળી હોય તો દુઃખ-૧૦૦ અંકુશ, કુંડલ, ચક્ર, એટલાં જેના પગને તળી હોય તેને સામુદ્રિક લક્ષણ પ્રમાણે રાજયોગ કર્યો છે-૧ મસ્યા હોય તો શત, મકર હેય તો સહસ્ત્ર, પદ્મ હોય તો કેટી, વજ હેય તે કાટીસહસ, એમ જાણવું-૨ છે જેના પગને તળોએ ઉર્ધ્વરેખા તથા શંખ હોય તે સાર્વભૌમ રાજા કે શોધ્યાધિપતિ થાય-૩ - હે વિક્રમાદિત્ય ! આ બધાં ચિન્હ તેનામાં છે, તેમ બત્રીશે લક્ષણ મળે છે, છતાં તે દરિદ્રી છે એ જોઈ મારું મન શાસ્ત્ર ઉપરથી ઉઠી ગયું અને હું તમારી પાસે આવ્ય-૪-૫ * અહીંયાં વળી તમારા અંગ ઉપર એકે લક્ષણ દેખાતો નથી, માટે શાસ્ત્રની વિડંબના કરૂં છું -6 કુલક્ષણ છતાં પણ તમે સમુદ્રાંત પૃથ્વીના પતિ છે, દારિદૃદુઃખરૂપી દાવાનલના હણનારે પરમેશ્વર છો --છે આવી ચિંતાથી પીડા પામી હું વિષાદમાં પડ્યો છું, ને મને એમ થાય છે કે મેં જન્મથકી શાસ્ત્ર પ્રયાસ વ્યર્થન કર્યું–૮ આવું તેનું કહેવું સાંભળી રાજાએ કહ્યું છે ભાઈ! વિચારી જુઓ, શાસ્ત્ર તો બે પ્રકારનાં થાય છે–૮ એક સામાન્યાત્મક શાસ્ત્ર થાય છે, બીજું વિશેષાત્મક રહે છે, માટે યથાર્થ વિચાર કરી તીક્ષ્ણ બુદ્ધિથી તપાસ કરો-૧૦ , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #429
--------------------------------------------------------------------------
________________ 421 - ઉત્તમ એવા એકજ ગુણથી દેષના પર્વત પણ ક્ષીણ થાય છે, ને અતિસૂક્ષ્મ એવા એકદષથી ગુણસાગર પણ નાશ પામે છે–૧૧ એક વૃદ્ધિ પામેલે દોષ સ ગુણને પણ, જે તેને વિરોધી કઈ ગુણ ન હોય તે ઢાંકી નાખે છે. પંચગવ્યના પવિત્ર ઘટને સુરાનું એક બિંદુજ આખે ને આખો બગાડે છે–૧૨ અનન્ત રત્નને પેદા કરનાર એવા તેનું (હિમાલયનું) હિમ તેના રૂપાભાગ્યમાં દુષણ ન ગણાયું–કેમકે અનંતગુણસંનિપાતમાં એક દોષ હેય તે (ચંદ્રના કિરણમાં જેમ કલંક ઢંકાય છે તેમ) ઢંકાય છે-૧૩ લક્ષણ તો ખરાં પણ તે સામાન્ય છે માટે વિશેષથી અધિક સમજાય છે, તેમ કુલક્ષણ પણ સામાન્ય વિશેષથી બરાબર સમજાય છે–૧૪ ' આવું રાજાનું કહેવું સાંભળી વિસ્મય પામ્યો ને વિચારવા લાગ્યું કે આ રાજા કે દક્ષ છે !-15 અહે શો બુદ્ધિપ્રભાવ છે, શી વાણીમાં પ્રસન્નતા છે, ને વિશ્વવિખ્યાત ગાંભીર્ય તથા માધુર્ય પણ કેવું છે!-૧૬ પછી પેલા વિદ્વાને આખું સામુદ્રિકશાસ્ત્ર તપાસ્યું ને વિશેષાર્થ શોધી. સ્ત્રીપુરુષનાં સામાન્ય લક્ષણ તે અનેક છે, શુભાશુભ અનંત છે, તે બધાં આડંબરથી બતાવેલાં છે-૧૮ પણ વિશેષ આટલે છે કે તે સ્વામિન ! ગમે તેના શરીર ઉપર બત્રીશે લક્ષણ હોય છતાં તાલુએ કાકપદ ફુટ હોય તો તેનાં તે સર્વે લક્ષણ વ્યર્થ જાણવા--૧૯-૨૦ . . આ સાંભળી રાજાએ પિલા કઠીઆરાને બોલાવે એટલે તે તુરત સભામાં આ -21 - ત્યાં કણકને લેચ કરીને તુરત તેને તાલુએ લગાડ્યો તો તુરત તે ઉપર ફુટ કાપદનું ચિન્ડ આવ્યું–૨૨ P.P, AC, Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #430
--------------------------------------------------------------------------
________________ 422 ત્યારે રાજાએ વળી પેલા વિદ્વાનને કહ્યું કે આ તે ઠીક પણ જે - નિલક્ષણ છે તેને માટે કોઈ વિશેષ છે–૨૩ . તેણે કહ્યું હે ભૂપેન્દ્ર! સાંભળે, કદાપિ કેાઈને બધાએ કચિન્હ હોય પણ ડાબી બાજુનાં આંતરડાં કાબરા રંગનાં હોય તો તેનામાં સર્વે શુભ લક્ષણ છે એમ જાણવું-૨૪-૨૫ આવું સાંભળી રાજાએ તીક્ષ્ણ શસ્ત્રથી, પોતાની ડાબી કૂખને, પરીક્ષા કરવા માટે, છેદી-૨૬. ' તેજ પેલા જ્ઞાનીએ રાજાને હાથ ઝાલ્યો ને કહ્યું કે રાજા! સાહસ મા કરો તમારાં આંતરડાં કાબરાં છેજ-૨૭ * * * * 28. પછી પેલા જ્ઞાનીને સારી પેઠે દાન આપી પોતાને ઘેર વિદાય કર્યો ને રાજાએ પિતાનું રાજ્ય કર્યું–૨૯. સુરપ્રિયાએ ભેજરાજાને કહ્યું જે આવું સાહસ હોય તો સિંહાસને બેસ-૩૦ શ્રીવિક્રમની અતિગુણયુક્ત એવી સુરપ્રિયક્ત કથા સાંભળી સભાને વિસર્જન કરી રાજાએ રાજકાર્યમાં લક્ષ પરોવ્યું. શ્રી રામચંદ્રસૂરિકૃત એવા શ્રીવિક્રમાદિત્યના સિંહાસનપ્રબંધની ઓગણત્રીશમી કથા થઈ–૩૨. ઇતિ સિંહાસનકાવિંશિકાની ઓગણત્રીશમી કથા. વળી બીજું મુહૂર્ત જોઇને ભોજરાજાએ સુંદર અભિષેક સામગ્રી તૈયાર કરાવી-૧ * નવાં આભરણ, દિવ્યવસન, છત્ર, ચામર, શસ્ત્ર, આદિ સર્વ નવીનજ કરાવ્યું-૨ 1. आर्थं स्वर्था सुखमाते त्वविभो गास्त्रियो, धिष्णुगती यानंस्वारया वाससले प्रतिष्टितम् પ એવો અત્ર શ્લોક છે જે સુગમ નથી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #431
--------------------------------------------------------------------------
________________ 423 સ્વાલિ વર્તુલ આદિ, તથા શયન આસન ગૃહાદિ, સર્વ નવીન કરાવ્યું-૩ સર્વે નૃપ, પુરવાસી, દેશ દેશથી આવેલા, ને વિશેષે દીન, તેમનો યથા. ચોગ્ય સત્કાર કરી, તથા તત્રત્ય લેકને સંતેલી, મહામગૃહ્યસમેત ભેજરાજા, સુરેંદ્ર જે શોભતો સભામાં આવ્યો, તેની સાથે મહેટા રાજ અને સામંત તથા અનેક સ્વજન પણ સેવામાં હાજર રહી ત્યાં આવ્યા 4-5-6. ' બત્રીશ પૂતળીયુક્ત એવા પેલા ભવ્ય સિંહાસન ઉપર બેસવા માટે પોતે ગયે-૭ સર્વે પૂતળીઓની રજા લઈને જે ઉપર બેસવાનો ઉપક્રમ કરે છે કે દેવાંગના નામની ત્રીશમી પૂતળી ભોજરાજ પ્રતિ ફુટ બોલી ઉઠી-૮-૯ મારું નામ દેવાંગના છે તેમ મારા ગુણ પણ તેવા છે, તેવી હું તે સ્વામિન ! તમને અતિહિતકર વચન કહું છું-૧૦ અમે જેના અધિષ્ઠાતા છીએ એવા આ ભવ્ય સિંહાસન ઉપર એક ઈદ્રરાજા બેશી શકે છે કે વિક્રમ બેસતા--૧૧ કોઈ વિદ્યાવિહીન એ અજ્ઞાનથી કદાપિ બેસવા આવે તો તેને અયોગ્ય ગણી અમે વારીએ છીએ-૧૨ જે તે વિક્રમાદિત્ય જે દાનકર્મમાં થાય તે તેને અમે સહાય થઈ એ છીએ-૧૩ દેવાંગનાનું વચન સાંભળીને ભોજરાજા ચાતુર્યગુણયુક્ત એવું ચારવચન બોલ્યા--૧૪ - તે ભૂપનું ગાંભીર્ય ઉત્તમ દાન, તે બધું હે સૌમ્ય ! પ્રકટ કરીને કહે, મારા કાનને તે અમૃત જેવું લાગે છે.-૫ ભેજરાજાનું આવું તથ્ય વચન સાંભળીને પૂતળીએ વિકમાર્કનું ઉત્તમ ગુણોત્કીર્તન આરંળ્યું-૧૬, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #432
--------------------------------------------------------------------------
________________ 424 પિતે પ્રસન્ન થઈ, મહટા મહારાજાઓને પણ આશ્ચર્ય પમાડે તેવું દાન વિદ્વાન્ એવા ઈંદ્રજાલિકને આપ્યુંએવા વિક્રમ જે કોઈ નથી–૧૭ . માલદ્ર શ્રીવિક્રમાદિત્ય જે મહાપરાક્રમી હતો; તેની સ્તુતિ વિદ્રજજન કરતા હતા, તે અવંતીમાં રાજય કરતો હતો-૧૮ - એક વાર દરવાજા આગળ કોઈક, છત્ર, ચામર, ધ્વજદિ ચિન્તયુક્ત મહાવિદ્વાન્ આગે–૧૯ અંગુષ્ઠ કટિ અને કર્ણ ત્રણ સ્થાને ત્રણ ખડીના કાંકરા હતા એવા એ ત્રિકાલજ્ઞની પાછળ વળી પુસ્તકનાં ભય ગાડાં પણ આવતાં હતાં–૨૦ તે શોભનાશય એ તથા વિકારરહિત, તે પ્રતીહાર સાથે વિકમ આગળ આ --21 તેને આડંબર -જોઈ રાજાએ તેને બહુ વિનય અને માનપૂર્વક અને આપ્યું-૧૨ આડંબરજ પૂજાય છે, પિતૃવંશ નિરર્થક છે, સર્વે વાસુદેવના તેજને નમે છે વસુદેવને કોઈ નમતું નથી- ર૩. - તે બેઠો એટલે વિક્રમે તેને નમસ્કાર કર્યો, અને તેણે પણ આશિર્વાદ આપ્યો કે બ્રહ્મા તમારી વાંછા પૂર્ણ કરે -24 જ્યારે શિવ વિષ્ણુ જલ આકાશ કે બ્રહ્માંડ કશું ન હતું; ઈંદ્રાદિદેવતા, નાગ, ગ્રહ, ઋષિ, નક્ષત્રમાલા, ચંદ્ર, સૂર્ય, કશું ન હતું; અગ્નિ, પવન, કાલ, જીવ, પણ ન હતાં, તે સમયે પણ જે એક સ્વયંભૂ સૃષ્ટિકર્તા ત્રિભુવનવિજયી હતા તે તમારું રક્ષણ કરે-૨૫ હે અહંતપ્રભુ! સુગત આદિ ગમે તે નામથી ભક્તિયોગે કરીને જે તમારી સ્તુતિ કરે છે તેમને તમે શુભફલ આપો છો તે ગૃજ છે સ્તાના થાકથી શ્રમિત થયેલા પથિક ગમે તે નામે પણ શીતલ જલ પીએ તે તેથી શું તેમની તૃષા શાન્ત ન થાય ?-- 26 તેણે રાજાને આ આશિર્વાદ આપ્યો તે રાજાએ હર્ષપૂર્વક સાંભળે અને ભટ્ટને કહ્યું- 27 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #433
--------------------------------------------------------------------------
________________ 425 તમે કુશલ છો ? કયાંથી આવ્યા ? ક્યાં જાઓ છે? તમે વિદેશમાં શાં આશ્ચર્ય જયાં ? કિયાં કિયાં શાસ્ત્રને અભ્યાસ કર્યો છે?--૨૮-૨૯ ત્યારે તેણે કહ્યું હે રાજેન્દ્ર! સાંભળો હું ઉત્તમ ભટ્ટ છું, પૃથ્વી ઉપર વાદિસિંહ છું, મારી બિરદાવલી આવી છે-૩૦ વાદીન્દ્રકંપનો કુદાલ, વાદિકણનો ઘંટ, વાદિમશાકને ધૂમ, વાદિવેશ્યાને ભુજંગમ, વાદિચણકને ચાસ, વાદિતિમિરને ભાકર, વાદીંદ્રગજન સિંહ, વાદિહિમને સૂર્ય, એવાં બિરુદવાળે હું વાદીશ્વર, હે ભૂપાલ ! વર્ગ મૃત્યુ કે પાતાલમાંનું ભૂત ભવિષ્ય વર્તમાન સર્વ જાણું છું. 31-32-33-34. આવું કહ્યું ત્યારે વિક્રમે પૂછયું કે અહીંયાં કાંઈ કેતુક દેખો છે ? અથવા હાલ તુરત કાંઈ આશ્ચર્ય દેખાડશે?.૩૫ તેણે કહ્યું સ્વામિના જ્ઞાનદૃષ્ટિથી જોતાં હું અત્ર કાંઈક અરિષ્ઠ દેખું છું પણ તે કહેવાનું નથી-૩૬ તથાપિ હે માલવાધીશી સાવધાન થઇને સામંત મંત્રી વર્ગને બોલાવી સભા ભરો-- 7 આવું સાંભળી માલેશ્વર મહાહતા યુક્ત સભા ભેગી કરી ને પોતે તેમાં જઈ બેઠે-૩૮ મનમાં વિચાર કરતો હતો કે શું અરિષ્ટ અને શું આશ્ચર્ય થશે ? એમ વિચારમાં રાજાને મહાવિસ્મયાનંદ વ્યાપી ગયો-૩૯ . સભામાં બેઠેલા લેક, અંગર, સેવકે, સર્વ સેવા કરી રહ્યા છે, બંદિજન ગુણ ગાઈ રહ્યા છે, વાઘ નાટક ગીતાદિ મહારંગ જામી રહ્યો છે, ને એ બધામાં વિક્રમ શસિંહાસન ઉપર ઈંદ્ર જે શોભી રહ્યો છે, તેવામાં ઇશાન કોણમાંથી એક અતિ દેદીપ્યમાન એવું સ્વમાન ઉતયું-૪૦-૪૧-૪૨ તેમાંથી ઘણાં આભૂષણથી ઝળકત, દિવ્યાંબરધારી, ધીમાન, અને સુરોપમ એ કોઈ પુરુષ ઉતા-૪૩ 54 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #434
--------------------------------------------------------------------------
________________ તે સવાગે શસ્ત્રસંપૂર્ણ હતો, સર્વ પ્રકારની તૈયારી તેણે કરેલી હતી, સહર્ષ અને શોભનાકૃતિવાળે હતો તે સભામાં તુરત આવ્યો -44 તેને વામાંગે રૂ૫ ભાગ્યયુક્ત, તેજસ્વી, મૃગનેત્રા, સિંહમધ્યા, સલજજ, શીલયુક્ત, સર્વાગે સુવર્ણમણિમાણિક્યથી વિભૂષિત, અરજ એવાં વસ્ત્રથી શોભતી, સુંદર વદનવાળી, લક્ષ્મી, સરસ્વતી, મેના, પાર્વતી, સુરાંગના, રતિ, કે રંભા, જેવી શોભતી, એવી એક અતિ સુંદર નારી નામ હાથે વળગેલી હતી, તે સમેત, તેણે સભા વચ્ચે આવી ને વિક્રમને નમસ્કાર કયાં-૪૫-૪૬-૪૭ 48 તેમને જોઈને રાજાસમેત લેકમાત્ર વિસ્મય પામી ગયા કે આ નારી-. યુક્ત નર કેણ છે? કેઈ વિદ્યાધર જેવો જણાય છે!–૪૯ - રાજાએ તે નરોત્તમને સિંહાસન આપ્યું પણ તેણે તે ઉર્ધ્વસ્થ રહીને જ કહ્યું કે હું કાર્યને માટે આવ્યો છું -50 " હે સ્વામિન મારે બહુ ઉતાવળનું કામ છે, વિલંબ જરા પણ ચાલે તેમ નથી, તમને પુરુષોત્તમ જાણી તમારી પાસે આવ્યો છું–૫૧ તમે પરેપકારનિપુણ, પરકાર્ય કરનારા, પરાપવાદભૂકને પરનારીગુસહેદર, છે–પર પારકાને પ્રાણ આપે છે, જગતના કણને ટાળનાર છો, જન્મથીજ સત્યવાદી છે, એમ હે રાજા!તમે સર્વત્ર સુપ્રસિદ્ધ છે–૫૩ ઉત્તમની પ્રાર્થના કરવી ઉચિત છે, અધમની નહિ, ઉત્તમ આગળ પ્રાર્થના વ્યર્થ થાય તે પણ ઠીક છે, પરંતુ નીચ આગળ પૂર્ણ થાય તો એ સારી નથી–૫૪ તું પુષ્પરાવર્તકના જગત્ પ્રસિદ્ધ વંશમાં થયેલ છે, તેને ઇંદ્રને કામ- રૂપ, પ્રકૃતિ પુરુષ, જાણું છું, માટે જ વિધિગે કરી, દૂર પડેલાં છે બંધુ જેનાં એ હું તારી પાસે માગવા આવ્યો છું -ઉત્તમ પાસે યાચના વ્યર્થ જાય તે સારી, અધમ આગળ પૂર્ણ થાય તો પણ બેટી–૫૫ આટલા માટે હે ભૂપ! હું તમારી પાસે આવ્યો છું; હે નરોત્તમાં એવા ' તે એક તમેજ છે કે જે સામાની પ્રાર્થના ભંગ કરતાં ડરે–૫૬ * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust .
Page #435
--------------------------------------------------------------------------
________________ 427 - રાજન! આ અસાર સંસારમાં બીજું કશું સારરૂપ નથી, આ સારંગલેચના પ્રથમ સારરૂપ છે ને પછી લક્ષ્મી છે–૫૭. લક્ષ્મી હે કે ના હો તેની ફીકર નહિ, એ તે બાહ્ય સુખ આપનારી છે, પણ ચિત્તહારિણી પ્રિયા છે તે પ્રાણસામ્રાજય દાયિની છે–૫૮ 'શાકર કાંટાવાળી છે, અમૃત વિષમિશ્ર છે, પણ પ્રિયા મુખનું દશન - અમૃતથી અધિક છે-૫૮ કેટલાક પંડિત કહે છે કે સરસ્વતી તેની સમાન છે, પણ તે મૂર્ખ લેક વિદ્યાથી જડ થઈ ગયેલા કાંઈ સમજતા નથી-૬૦ સરસ્વતી અરૂપ છે, ને વળી દુટિ, કષ્ટસાધ્ય, કઠેર ને પરાશ્રિત છે–૬૧ સે હાઈ સુહાવેઈ ભુંજાતા લવિ લછીએ એ સીસરધઈ પુણુ અસમગ્ગા કિ નવિ જડેઈ–૬૨ માટે હે મહારાજ! એક પિતાની પ્રિયાને બીજી લક્ષ્મી તે કોઈને હાથ સંપાય નહિ, જેવા તેવાને ઘેર મૂકાય નહિ–૬૩ , હે નરનાયક ! બૃહસ્પતિ જેવાને પણ વિશ્વાસ ન કરવો તેમાં પણ - સ્ત્રીને ને લક્ષ્મીને તો નજ કરે-૬૪ એ દેખતાં જ ચિત્તને મોહ કરે છે, આત્માને વિહલ કરે છે; અહલ્યાના રૂપથી મોહ પામી ઈદ્ર પણ બીલાડે થયે-૬૫ કમલનયની સ્વર્નારીઓ શું ન હતી કે ત્રિદશપતિએ અહલ્યા તાપસી ઉપર મન ઘાલ્યું? પણ હદયના તૃણકુટીરમાં મરાગ્નિ સળગે છે . તે વેળે કી પંડિત પણ ઉચિતાનુચિત જાણે શકે છે? -66 - હે રાજન ! વિષયાંધ થઈ સીતાના મેહમાં દશાનને દશે આનન ખોયા- 67 - ઈછીય જાણ વૉચ ચંચલઈ કઈયા વિમેય લછાએ પુરિસે સુતાણ રેહા દિજ્જઈ ભુવણેવિ વીરાએ-૬૮ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #436
--------------------------------------------------------------------------
________________ 428 તમે પરનારી પરાભુખ છે એમ વિબુધલેક તમને સ્તવે છે માટે જ હું તમારી પ્રાર્થના કરવા આવ્યો છું તે સાંભળે-૬૮ હું વિદ્યાધરાધીશ વૈતાઢયાનગનાયક છું ને આકાશમાં દેવતાની પેઠે ગમન કરી શકું છું.૭૦ હે નૃપ! સ્વેચ્છાએ ઈદ્રભવનમાં હું જાઉં છું, હું દેવતાઓને માન્ય છું, ઈદ્ર મને આસન આપે છે.- 71 જયારે કોઈ દૈત્ય ભૂમિ ઉપર તોફાન કરે છે ત્યારે દેવેંદ્રની આજ્ઞાથી હું તેને શિક્ષા કરવા જાઉં છું-૭ર આજ હું સ્વર્ગમાં ગયે, ને દેવરાજના ભવનમાં જઈ દેવરાજને -- મન કરી પ્રિયાસહવર્તમાન બેઠે-૭૩ તેવામાં ઈંદ્રના ઉધાનમાં મહાકાલાહલ થયું તે પછી નંદનદાનના રક્ષકે આવી વિનતિ કરી–૭૪ સ્વામિના કોઈ દૈયે આવી સુરદ્ધમ ઉપાડી નાખ્યાં ને પછી ગસડની માફક તે પૃથ્વી ઉપર જતો રહ્યો-૭૫, આ વૃત્તાન્ત જાણતાં જ દેવેન્દ્ર મને આજ્ઞા કરી કે તું તેની પાછળ વેગે કરીને જા–૭૬ તેની સાથે યુદ્ધ કરી સુરદ્યુમ પાછાં લાવ, તે પછી સર્વ કાર્ય આપણે કરીશું-૭૭ મેં કહ્યું છે સ્વામિન ! આ મારી પ્રિયા મારી સાથે છે તેને હું ક્યાં મૂકું, અત્ર સુરાલયમાં જ રહેવા દે-૭૮. ત્યારે ઈન્ટે કહ્યું કે એને અત્ર રાખવી એગ્ય નથી કેમ કે દેવસ્ત્રી અને મનુષ્યસ્ત્રીને ભેગું રહેવું ઠીક નહિ--૭૯ દેવને શીલ, સત્ય, ધર્મ, વ્રત, કશું છે નહિ, તેમને તે મનમાં ચિંતવનથીજ બધું થાય છે--૮૦ મનુષ્યને સારાં વ્રત પાળવા, તત્ત્વ વિચાર, તપ, સત્ય, આદિ સર્વ છે, પૂર્વ દશાર્ણભદ્રે મને પણ ઉપમાનિત કર્યો હતે-૮૧ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #437
--------------------------------------------------------------------------
________________ 428 માલવદેશમાં વિક્રમાકે રાજા છે તેને દેવતા પણ પરસ્ત્રીના ભાઈની પેઠે વર્તનાર કહી વખાણે છે માટે તેની પાસે તું જા,-૮૨ - ત્યાં તારી ભાર્યાને મૂકીને મારું બતાવેલું કાર્ય કર, ને નવાધીશને મારી ને મારી પાસે આવ-૮૩. સુરેન્દ્રના વચનથી, હે સ્વામિન્! તમને પુરુષોત્તમ સમજીને, આ મારી પ્રાણપ્રિયા તમને સાંપું છું-૮૪ હે અનઘ ! આ મારી વલ્લભાનું રક્ષણ કરજો, તમે એના ભ્રાતા છે, પિતા છો, તમે એની માતા છે, એનું પીઅર છો-૮૫ હું રાક્ષસનો વધ કરીને આવું ત્યાં સુધી એને તમારી પુત્રીની પેઠે આપ પાળજો-૮૬ એ મારૂં બીજું જીવિત છે, તે મૂકીને હું તો દેહમાત્ર જઉં છું, એનું જીવિતજ મારા ચિત્તમાં પણ વ્યાપેલું છે--૮૭ પિતાની પ્રાણપ્રિયાને હાથ ઝાલી તેણે રાજાને સાંપી, અને રાજાએ પિતાની બહેન ગણીને ઘરમાં રાખી-૮૮ પછી વિદ્યાધર, રાજાને નમસ્કાર કરી, સર્વના દેખતાં, ગરુડની પેડે ત્વરિત ગતિથી આકાશમાંજ જતો રહ્યો -89 રાજાએ પિલા ભટ્ટને કહ્યું કે તમે આ વિદ્યાધર નારીનું રક્ષણ કરવા સાંપવા આવે છે એ વાત કેમ કહી નહિં?--૦૦ આવું સાંભળી ભટ્ટરાજેદ્ર બોલ્યા કે સ્વામિન! હું તો અત્ર રહેવાને નથી, મને બહુ ભય લાગે છે, માટે નગરમાં જઈશ-૯૧ અરિષ્ટના ભયથી બ્રાંત એવો હું અત્ર જે બનશે તે જોઈ શકવાને નથી; એમ કહ્યું ત્યારે વિક્રમે કહ્યું કે મારા આગળ તમારે શું ભય છે?--૯૨ એટલામાં ક્ષણવારની અંદરજ આકાશમાં વિમાનની છાયા દેખાવા માંડી, ને રાજા તથા આખી સભાને તે દેખાવા લાગી-૯૩ લેકેએ કહ્યું છે ભૂપેન્દ્ર ! વિદ્યાધરે જે કહ્યું હતું તે દૈત્યયુદ્ધ આ પ્રપ્રત્યક્ષ દેખાય છે-૯૫ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #438
--------------------------------------------------------------------------
________________ 43 0 રાજાસમેત સર્વ હર્ષ પામી આકાશમાં જોવા લાગ્યા, ઉચે મેટે વિમાનચારીઓનું આશ્ચર્યકારક યુદ્ધ નીહાળવા મંડયા- 95 સ્પષ્ટ રીતે ભડાકા, હક્કાહક્કી, મહાસ્વર, વાસંધાત, મહાજવાલા ઇત્યાદિ દેખાવા સંભળાવા લાગ્યાં-૯૬ : તેવામાં ક્ષણ વાર પછી એક જમણે હાથે નામયુક્ત અંગદાભરણ સમેત, સુવર્ણ જેવા રંગને, ત્યાં પડયે--૯૭ વળી ક્ષણ રહીને ડાબે પગ સભા વચ્ચે પડયે, ને તે પછી આકાશમાંથી બીજો હાથ ને બીજો પગ પડયે--૯૮ પછી સુવર્ણમુકુટસમેત મસ્તક પડયું, ને છેવટ સર્વશૃંગારયુક્ત એવું શરીર પણ પડ્યું-૮૯ રાજાનું લેવાઈ ગયું, મનમાં વિચારવા લાગે કે અહો! મારી નજર આગળ આને દેહપાત થયો!--૧૦૦ ઇંદ્ર ઉપેદ્ર આદિ સર્વે આ પ્રકારે મરણને શરણ છે તે પ્રાણીને કાનું શરણું --1 પિતા માતા બહેન ભાઈ પુત્ર સર્વના દેખતાં કર્મપ્રભાવે કરીને જંતુ યમભવનમાં જાય છે એ જ આશ્ચર્ય છે!--૨ પિતાના કર્મ કરીને જે જાય છે તેને માટે માતા પિતાદિ બહુ શોક કરે છે, એમ મૂઢ લેક જતાને શોચે છે પણ પિતા વિષે વિચાર કરતા નથી-૩ દુઃખદાવાગ્નિની ઝાળથી વિષમ એવા સંસારમાં જીવને, દાવાનલથી બળતા વનમાં મૃગની પેઠે, એકે ગતિ નથી-૪ જે સવારે છે. તે મધ્યાન્હ નથી, મધ્યાન્હ છે તે સામાન્હ નથી, એમ આ ભવમાં પદાર્થમાત્ર કેવલ અનિત્ય છે..૫ પૃથ્વીના અલંકારરૂપ પુરત્નને અશેષગુણપૂર્ણ એવો બનાવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #439
--------------------------------------------------------------------------
________________ 431 તેને જ પાછો ક્ષણભંગુર બનાવે છે એ વિધિની કેવી કષ્ટકારક અપંડિતતા ઉઅણું ભવણકમણું અછમણે એગ દિવસ મમિ સૂરસૂવિ તિની ગઈ કા ગણુણા ઈયર લયસ્સ’--૭ શું કરૂં, કયાં જાઉં, કેના આગળ વરાળ કાઢું, આની આ દશા થઈ, આ માનવોત્તમ મરણ પામ્ય-૮ શરીરને જોઈ તેની પત્નીએ વિક્રમને કહ્યું સ્વામિન્ ! તમે શા . માટે શેક કરે છે?--- સૂર અને યુદ્ધમાં વિજય ઈચ્છનારા જે ઉત્તમ સેવકે છે તે મને તો , મરવું કે મારવું એવી બેજ ગતિ છે-૧૦ જય થાય તે લક્ષ્મી મળે છે, મરણ થાય તો સુરાંગના મળે છે, તે . ક્ષણધ્વંસી શરીર રણમાં પડે તેમાં શી ચિંતા છે?--૧૧ . હે નારેશ્વર ! મારા પ્રિયના પ્રાણ સ્વામિકાર્ય કરતાં ગયા, તો હવે શા ' માટે વાર કરે છે? મારે માટે પણ સામગ્રી તૈયાર કરાવો-૧૨ શાસ્ત્રમાં ને લેકમાં પ્રસિદ્ધ છે કે પ્રિયા પ્રિયાનુગામિની છે, હું પતિ વિના ક્ષણ પણ રહી શકવાની નથી-૧૩ શ્વસુરકુલ તે દૂર છે, મારા પિતાનું ઘર અત્રજ માનું છું, તમે : મારા પિતા છે, માતા છે, બંધુ છે, સહેદર છે--૧૪ માટે એવું કરો કે જેથી હું ઝટ લઈને અગ્નિપ્રવેશ કરી શકું, પ્રિયના મરણ પછી એક એક ક્ષણ પણ શતવર્ષતુલ્ય થાય છે–૧૫ પિતાના રમણ વિના જે પ્રિયા ક્ષણમાત્ર પણ અક્ષત જીવે છે. તે નિંદાસ્પદ થાય છે–જે સદેહેજ સાથે જાય તે ઉત્તમ છે-૧૬ આ ઉપરથી તેને રાજાએ બહુ સમજાવી કે આ સ્થાને તમે તમારા , 1. સૂર્યની પણ એક જ દિવસમાં ઉદય, વિક્રમણ, ને અસ્ત એવી ત્રણ ગતિ થાય છે * તો ઈતર લોકની તો વાત જ શી ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #440
--------------------------------------------------------------------------
________________ 432 પિતાને ઘેર રહેતાં હો તેમ રહે, તમારૂં આપ્યું હું ખાઈશ, તમે મારાં માતા છે, મારાં બહેન છે, એમ બહુ સમજાવી પણ તે પતિવ્રતાએ કશું માન્યું નહિ, ને પિત નાહી ધોઈને સગે શૃંગાર કરી તૈયાર થઈ–૧૭–૧૮ ઘડી ઉપર બેસીને નૃપાદિ કેટયાવધિ લેક સાથે, લેકનાં નેત્રમાંથી આકાલે શ્રાવણ ભાદરવો વહેવરાવતી, તે ચાલી–૧૯ * પિતાના પતિનું શરીર લેઇને ચિતામાં પેઠી, એટલે તેના શોકથી તપ્ત થયેલે રાજા રવજનસમેત પાછો વ -20 . અહે મહા અરિષ્ટ થયું, એવું થયું નથી કે થવાનું નથી, હું સર્વને પ્રાણદાતા તેની નજર આગળ આ બે મૃત્યુ થયાં ! - 21 અહે આ ભદનું જ્ઞાન ખરેખરૂં છે, કેવલજ્ઞાન જેવું છે, એણે કહેલું જ હતું કે મહા અરિષ્ટ થશે -22 આવી ચિંતામાં પડેલે રાજા તે ભટ્ટને તેની ઈચ્છાનુસાર દાનાદિ આપતે હતા તેવામાં પેલે વિદ્યાધર આ -23 વિક્રમને વિનયયુક્ત નમસ્કાર કરી સર્વને વિરમય થાય તે રીતે બે -24 હે રાજા તમારી કૃપાથી મેં શત્રુને જીત્યા, રવામિકાર્ય કર્યું, અને સ્વર્ગમાં થઈને અત્ર આ -25 દેવતા જીત્યા અને દેવેન્દ્રને કલ્પવૃક્ષ પાછું મળ્યું એટલે ઈદ્ર મને આવીને ભેટયા–૨૬ બહુ કૃપાથી મને પ્રસાદ આપી મારે ઘેર વીદાય કર્યો એટલે ત્યાંથી હું મારી પ્રિયાને મળવા અત્ર આવ્ય-૨૭ માટે કૃપા કરીને મને મારી પ્રાણપ્રિયા આપે, તેના વિના ક્ષણમાત્ર પણ મારાથી છવાય તેમ નથી--૨૮ હે સ્વામિન્ ! તે પણ મારા વિગથી પીડાતી ઉચે મુખે મારા અંગસંસ્પર્શની રાહ જોતી હશે-૨૯ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #441
--------------------------------------------------------------------------
________________ 433 - જગતમાં વિધાતાએ અમૃત કે વિષ કાંધ સર્જેલું નથીઃ વલ્લભાને સંગ અમૃત છે ને વિગ મહાવિષ છે.-૩૦ * ત્યારે રાજાનું મે ફીકું પડી ગયું, મન વિરમયમાં પડી ગયું, ને પોતે લેકોના મે સામું જોવા લાગ્યો-૩૧ * સત્યવાદી એવા લેકોએ વિધાધરને જે થયે હતો ને દીઠે હતો તે અગ્નિપ્રવેશ પર્યંત સર્વવૃત્તાન્ત કહી દીધે-૩૨ - વિદ્યાધરે તે રીતે કહ્યું તમે બધા જુઠી સાક્ષી પૂરી પરંપરની મદદ - કરીને જુઠે જુઠી સપ્તમી મનાવે છે-૩૩ ( ફૂટસાક્ષી કરતાં મહેસું પાપ થયું કે થવાનું નથી, એમ કહી ગામલકનું ચેષ્ટિત જોઈ તે બહુ રેવા લાગે--૩૪ * મારી પ્રિયાને કામાંધ થઈ રાજાએ રાખી હશે– પેલી વ્રતિનીને પેલા ભિલે બલથી ન હતી પકડી ?--35 * દિવસે ધૂવડ દેખતો નથી, કાગડો રાતે દેખતો નથી, પણ કામાંધ તો કઈ એ પાપી છે કે દિવસે ને રાતે કોઈએ વખત દેખાતો નથી-૩૬ - આ રાજા દેવેંદ્રમાન્ય છે, ને હું ઈંદ્રનો સેવક છું, એટલે ક્યાં જાઉં? શું કરું? ના આગળ પોકાર કરૂં .-37 ચંદ્રથી અંગારવૃષ્ટિ થાય, સૂર્યથી અંધકાર નીકળે, જલથી તૃષા થાય, અમૃતથી વ્યાધિ થાય, ને કલ્પવૃક્ષથી દારિદ્ઘ થાય, તેમજ રાજા થઈને કહિત એ અન્યાય કરે, ને વાડ થઈને ચીભડાંને ખાય, તો ના આગળ કહેવાનું રહ્યું!--૩૮-૩૯ અથ રાજા સ્વયં ચોરા સંડી ઉય પરી હિઉ ઉવણું " ભય હાયરયા જાયં શરાણ ઉભય-૪૦ ભલે ભાઈ મારી વાત ખોટી છે, પણ ચાલે અને તે ચિતા બતાવે , કે જ્યાં મારી પ્રિયા બળી મરે છે-૪૧ ' હું પણ તેજ ચિતામાં મારા પ્રાણ તજીશ, પ્રિયાની પછવાડે બળી ભરવાથી મને સુખ થશે.-૪૨ પપ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #442
--------------------------------------------------------------------------
________________ - 44 કદાચિત્ પિલા દૈયે મને માર્યો હોત તે પણ મારી પ્રિયા મરી જ જાત, તેમ હમણાં પણ જીવતી મુવેલી જ છે -43 ' અરે પરદાર હરનાર! ઉઠ, મને એ ચિતા દેખાડ, જે સત્ય વાત હેય તો લેક પાસે શીદ ફૂડ કરાવે છે-૪૪ રાજા તુરત લોકસહિત તે સ્થાને ગયે તે ત્યાં ચિતાએ ન મળે, કે ન મળે બળેલી ભૂમી, કે કાંઈ જણાય નહિ-૪૫ આવું જોઈ રાજા, લેક, તથા પેલો વિદ્યાધર સર્વનાં મે ક્ષીણ થઈ , ગયા, તેમને ગર્વ ગળી ગયે, ને તેમના જીવ ઉડી ગયા-૪૬ * * ઉંધું માથું ઘાલીને રાજા ઘેર આવે, તે ત્યાં વિદ્યાધરે કહ્યું કે જે ભાઈ મારી પ્રિયા તે પતિવ્રતા છે.-૪૭ ને તારું અંતઃપુર સ્ત્રીઓથી ભરપૂર છે ત્યાં પરસ્ત્રીને તું શું કરશે ? રાવણ સીતાને લેઈ ગયો પણ ભગવી ન શ.-૪૮ હે નરાધીશ ! સત્ય કહું છું, અગ્નિને કાષ્ટનાં ગાડે ગાડાં ખાતાં પણ તૃપ્તિ થતી નથી, નદીઓથી સમુદ્ર ધરાતો નથી, યમરાજ જીવમાત્રથી તૃમ થતું નથી, આખી પૃથ્વીના ધનથી લોભીને નીરાંત વળતી નથી, તેમ તું પણ કામાંધ થઈ ગયું છે, અનંત વિષયથી પણ તને તૃપ્તિ થતી નથી-૪૮૫૦ તમારા અંતઃપુરમાં પડેલી, મારા વિરહથી પીડાતી, સુધા, તૃષા. આદિ દુઃખ વેઠતી, ને રુદન કરતી મારી પ્રિયા શું કરતી હશે!-- 51 ત્યારે રાજાએ કહ્યું ભાઈ ! મારા અંતઃપુરમાં જાઓ, ને સોગન ખાઈ કહું છું તેથી પ્રતીતિ ન હોય તો, તમારી પ્રિયાને લેઈ આવે-પર વિધાધરે કહ્યું ઠીક છે જો હું મારી પ્રિયાને લઈને આવું છું તે તમે , આ આખી સભા વચ્ચે જુઠા પડા છે -પ૩ રાજાએ કહ્યું છે. વિદ્યાધર! ગમે તે પ્રકારે પણ જો તમારી પ્રિયા અંતઃપુરમાંથી મળી આવે તે બહુ ઉત્તમ વાત છે.-૫૪ ને એમ થાય તે જરૂર મારે મારા મરતકથી તમારું પૂજન કરવું. * આ કરાર થતાંજ વિધાધર રાજાને લેઈ અંતઃપુરમાં ગે-પપ . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #443
--------------------------------------------------------------------------
________________ - - - - 435 તે ત્યાં તેણે પિતાની પ્રિયાને વિરહની પીડાથી આળોટતી દીઠી, તેને લઇને તે રાજસભામાં આવ્ય--૫૬ * તમામ સભાસદ અને લેકની સમા તેણે વિક્રમના પરદારિકપણાની વાત જાહેર કરી– 7 - . આવું જોતાંજ મહાપરાક્રમીમાં શિરોમણિ એવા રાજાએ અતિલાજથી પિતાને કટાર કાઢીને ગળામાં ઘાલવા માંડચો–૫૮ તેજ વખતે પેલા ભરે ઉઠીને હાથ ઝાલ્યો, ને કહ્યું કે રાજા! સાહસ ને કરશો આ તો બધું મારું ઈદ્રજાલ છે–પ૯ વિદ્યાધરે નથી, ને તેની સ્ત્રીએ નથી. એ તો બધાં કયાં એ ગયાં! જેવું સ્વમ તેવું ઈદ્રજાલ જાણવું–૬૦ પછી રાજાએ પ્રસન્ન થઈ, જ્ઞાની એવા ભટ્ટને આનંદથી મહાકારક દાન આપ્યું-૬૧ વીશ કટિ સુવર્ણ, મહા મદોન્મત્ત એવા ઉત્તમ સો હાથી, દશ હજાર ઘેડા, ધનવાન એવો એક દેશ, પાંચસે ગામ, સે વારાંગના, એટલું ઉત્કંઠાપૂર્વક ભેટીને ભટ્ટને રાજાએ આપ્યું -62 દેવાંગનાની કહેલી આ વાર્તા સાંભળીને ભોજને મહા હર્ષ થશે, અને પોતે સભાસદોના આગળ શ્રીવિક્રમની સમૃદ્ધિની બહુ પ્રશંસા કરવા લાગ્યો-૬૩ ' શ્રીરામચંદ્રસૂરિક એવા શ્રીવિક્રમના સિંહાસનેપ્રબંધની ત્રીશ. . મી કથા થઈ-૬૪ * ઇતિ સિંહાસન દ્વાત્રિશિકાની ત્રીશમી કથા. વળી મુહૂર્તન આવ્યું એટલે માલવમંડન કૃતકૃત્ય શ્રીભોજરાજા સામગ્રી કરાવીને સભામાં આવેલ સાથે સામંત મંત્રી સ્વજન આદિ શુભાકાંક્ષી લેકમાત્ર અને પરિ. વારના લેકે, દાસ, દાસી દાસેરકાદિ પણ ત્યાં હાજર હતાં.-૨. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #444
--------------------------------------------------------------------------
________________ . જે રાજા પેલા ઉત્તમ સિંહાસન ઉપર બેસવા જાય છે કે એકત્રીશરી પદ્માવતી બોલી-૩ હે રાજેદ્ર! હું સત્ય કહું છું, મારૂં વચન સાંભળે, આ સિંહાસને બેસે નહિ, હું કહું તે કરે-- કદાચિત્ વિક્રમાદિત્ય જે સાહસગુણ આવે તો સુખે બેસ-૫ આવું સાંભળી ભેજરાજે પદ્માવતીને પૂછયું તેનું સાહસ કેવું હતું તે મને કહે-૬ ભોજરાજનું શુભ વચન સાંભળી પદ્માવતીએ વિક્રમનું ગુણકીર્તન આરંભ્ય - 7 દાંત નામના ધનાધિપે મહાવ્યથી પિતાનું ઘર બંધાવ્યું, પણ તેમાં પડુ એ શબ્દ થે, તેને રાજાએ પડ એમ કહ્યું એટલે સુવર્ણને પુરુષ પડ -8 ઉત્તમ આહારાદિપૂર્ણ એવા માલવદેશમાં વિબુધવિખ્યાત એવી અવંતીપુરી આવેલી છે-- પ્રતાપથી ત્રણે લોકોને ભરી દે ને મહાગુણોત્સરથી શોભતો શ્રી- . વિક્રમાર્ક ત્યાં રાજય કરતો હત-૧૦ તે મહાસત્ત્વનિષ્ઠ, આત્મધ્યાનપરાયણ, પોપકારૅકનિધિ, ને મહાદાતા હતો-૧૧ , * ત્યાં દાંત નામે વણિગ્ય, ટિપતિ, કાંતિમાનમાં શ્રેષ્ઠ, અને વહેવારીઆને મુખ્ય, એ રહેતો હત-૧૨ - તેની પત્ની દયા, દાન, દમ, દાક્ષિણ્ય આદિ ગુણપૂર્ણ દાંતા નામે હતી ને તે શાંત કાંત, તથા પતિપરાયણ હતી. 13 તે સતીશિરોમણિ હતી, કૃતાર્થ અને માન્ય હોઈ મદરહિત હતી, ને દીનને દાન આપવામાં કપલતા જેવી હતી.-૧૪ . - એવી પિતાની ગૃહિણીસમેત દાંત, ધર્મકર્મપરાયણ રહી સુખી રહેતે અને સુધ્યાનસમાધિમાં મન રાખતો- 15 * - P.P., Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #445
--------------------------------------------------------------------------
________________ 437 તેમને પવિત્ર, સુંદર, ગુણોત, પ્રભાયુક્ત, એવા પાંચ લેકપાલ જેવા પાંચ પુત્ર થયા--૧૬ - તેમને પિતાએ સર્વે શાસ્ત્ર ભણાવ્યા, ને પછી પિતાનું વાણિજ્યકર્મ તેમને શીખવ્યું-૧૭ વિનમન્મત્ત તે થયા ત્યારે પિતાએ મહામહોત્સવથકી તેમને સારી કુલીન કન્યાઓ સાથે પરણાવ્યા--૧૮ પાંચે પુત્ર ઉપરાંત તે વહેવારીઆને એક કન્યા હતી; તે સુંદરી ગજગામિની સુશીલ હતી તે મુખ્ય થઇ અને સર્વને આનંદ આપવા લાગી.-૧૮ તેનું નામ મદગંધા હતું તેમ તે ગુણથી પદ્મિની, દિગંધ હતી, જ્યાં જ્યાં જતી ત્યાં ત્યાં ભ્રમર તેને પજવતા-૨૦ તેની આગળ નિરંતર કસ્તૂરીને વાસ આવ્યાંજ કરતો, તે મૃગનેત્રી હેઇ, મૃગાક્ષીઓના માનને ખંડન કરનારી હતી-૨૧ દાંત એક વાર પિતાના મંદિરની બારીએ પ્રિયાસમેત બેઠો હતો. તેવામાં કાયોત્સર્ગસ્થિત એક મુનિ તેની નજરે પડયા-૨૨ તેને જોઈ તેણે વિચાર કર્યો કે આણે બાલત્વમાં પણ બુદ્ધિમત્તા વાપરી ધર્મરાધન કર્યું છે-૨૩ હું અ જરાક્રાંત થયો છું છતાં મેં ધર્મચારમાં કદાપિ આનંદથી ધન ખર્ચી નથી-૨૪ દાંતના જયેષ્ઠપુત્રનું નામ સોમદત્ત હતું તેને તેણે તુરત બોલા , અને કહ્યું- 25 . મારે સંતક્ષેત્રને વિષે ભાવથકી ધર્મવ્યય કરે છે; પ્રથમ ક્ષેત્ર બુધલેક જિનચૈત્ય બતાવે છે-૨૬ - જિનભવન, જિનબિંબ, જિનપૂજા, જિનમત, જે કોઈ કરાવે તેને નર અમર આદિ જે સુખ ભોગવે છે તે કરથ છે--૨૭ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #446
--------------------------------------------------------------------------
________________ 438 . અંગુષ્ટ જેવડાં પણ વીર બદષભ આદિ જિનેશ્વરનાં બિંબ જે કઈ કરે , તે સ્વર્ગમાં જઈ મહાસુખ ભેગવે ને પછી તે ધન્યપુરુષ નિર્વાણગતિને પામે-૨૮ ધનવાનના તેજ ધનને ધન્ય છે કે જે જિનના બિંબમાં, ચૈત્યમાં, કે પુરતક, કે સાધુસંઘમાં, વપરાય છે, તે જ ભાલાના અણીઆને ધન્ય છે કે જે કરિભ વિદારવામાં સાર્થક થાય છે–૨૯ જિગુભવણ બિંબ પુછય સંઘ સર્વેસુ સત્તખિત્તેસુ જે વિચરઈ ધણબીયતસ અણુ સુહં હાઈ-૩૦’ માટે હું મેગ જેવું વીતરાગનું ભવન ભવભીતિનિવારણાર્થે કરા * વિશ–૩૧ તેની પાસે હે પુત્ર! એક પુણ્યશાલા પણ કરાવવી, ને તેની પાસે મારે વસવા માટે એક ઘર કરાવીશ-૩૨ હું વૃદ્ધ છું એટલે ત્યાંથી જિનમંદિરમાં પૂજા કરવા સહેજે જઈ શકીશ, ને તેમાં બેઠો ધર્મધ્યાન કર્યા કરીશ–૩૩ પુત્રે કહ્યું છે તાત! આપને જે ચે તે ધર્મકાર્ય સુખે કરે અમે તમને 'રી આજ્ઞા ઉઠાવવા તૈયાર છીએ-૩૪, દાંતને ખબર પણ ન હતી કે ઘરમાં ધન કેટલું છે, સમુદ્ર પિતામાંનાં જલબિંદુને પાર જાણતો નથી–૩૫ સોમદત્તે વિક્રમને વિનતિ કરી કે હે સ્વામિન! મને આજ્ઞા કરો, મારે એક જિનાલય કરાવવું છે-૩૬ - રાજાની આજ્ઞા મળી એટલે પ્રાસાદ કરાવવાની ઈચ્છાવાળા તેણે પુષ્પાર્કગ સમયે આરંભ ક–૩૭ 1- જિનભવન, જિનબિંબ, સંધ, ઈત્યાદિ ક્ષેત્રમાં જે દ્રવ્યરૂપી બીજ વાવે છે તેને અનંત સુખફલ પ્રાપ્ત થાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #447
--------------------------------------------------------------------------
________________ પુષ્પાર્ક, મૂલાર્ક, ઉત્તરાર્ક, અમૃતસિદ્ધિગ, રવિયેગ, તેમાં, તથા પૂણે ગુરુસિદ્ધિગમાં, શુભ લગ્ન અને શુભ દિવસ જોઈ સૂત્રધારનું કાર્ય આરંભાય છે–૩૮-૩૯ ભૂમિખનન, પાષાણનું ટાંકવાનું, કાઠ ઘડવાનું, ઈંટો પાડવાનું, પાયે પૂરવાનું, તે પણ તે યુગ માં થાય છે-૪૦ સૌધાદિ પરિક, ઘટિ દ્રિવટિનું મુહૂર્ત ન હોય તો, અન્યથા કરી શકાતું નથી–૪૧ જે કર્મસ્થ હતા તે ઘટિકા પ્રમાણે યોગ્ય લગ્ન આવ્યું ત્યારે સ્થિરલગ્ન, રિથરાંગ જોઈ કામે લાગ્યા-૪૨ કેટલેક દિવસે તરફ બહોતેર જિનાગાર આવેલાં એવું જિનાલય પૂર્ણ થયું-૪૩ તેની પાસે એકવીશ મંડપ હતા, તેની શોભા બહુ ઉત્તમ કરેલી હતી, ને તે કૈલાસશિખર જેવું શોભતું હતું–૪૪ સુવર્ણના દંડ કલશ, શિખર, તથા વિશાલ શાલભંજિકાદિથકી તે શરદન્ન જેવું શોભી રહ્યું હતું–૪૫ શુભ મુહર્ત તે સચ્ચત્યની પ્રતિષ્ઠા કરવામાં આવી;-એ રીતે દાંત પિતાનું ધન દેવકાર્યમાં સફલ કર્યું-૪૬ સુશ્રાવકોને ધ્યાન કરવા માટે શુભ અને નિર્ભય તથા પવિત્ર અને પુણ્ય એવાં સ્થાન પણ ડાબી બાજુએ કરાવ્યાં–૪૭ ધર્મનું 'વાત્સલ્ય કર્યું, સંધની મહાપૂજા કરી, સ્વજનોની ભકિત કરી, ને દીનને સવિશેષે દાન કર્યા-૪ જૈનમંદિરની પાસે પોતાના ઘરને આરંભ કર્યો ને તેના વાસ્તુને પ્રયોગ પણ શુભ લગ્નમાં -49 જ્યારે કવચિત્ અભુત મહિમાવાળું મુહુર્ત આવે છે ત્યારે અશુભ કર્મયોગને નાશ થાય છે–પ૦ એમ બાર વર્ષે ગૃહ તૈયાર થયું, ઉરક, પદશાલ, ગવાક્ષ, કણિકા, આદિથી તે શોભાયમાન બન્યું-૫૧ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #448
--------------------------------------------------------------------------
________________ ચોક, મંડપ, રતંભ, કાર, તેરણ, વલભી, શાલભંજિકા, પગથી આદિ સર્વવતુ જેવી જોઈએ તેવી બની -પર પરવડીઓ, શિકાં, મહેટી હાથણીઓ, જસ્થાન, ગોપુર, ઇત્યાદિ પણ બહુ યોગ્ય રીતે ત્યાં બની રહ્યાં હતાં-૫૩ સુધાએ ધવલ કર્યું હોય તેવું તે ગૃહ, ઉપર રહેલા સુવર્ણકલશથી બહુ દીપતું હતું, તેની આસપાસ અસંખ્ય પતાકા ઉડી રહી હતી૫૪ ચતુશાલ, ચતુર, એવું તે મંદિર સુરેદ્રભવન જેવું કે લક્ષ્મીસદન જેવું શોભતું હતું-પપ કેતુકાન્વિત એવું તે સ્થાન સર્વનાં નયનને આનંદ આપનારૂં હતું ને નિર્દૂષણ તથા નિરુપમ હેઈ જનમનને મેહ પમાડતું હતું પ૬ વાસ્તુવિદ્યાના જાણનાર નીતિવિદોએ, અને આયુજ્ઞાન જાણનારા ધર્મપરાયણ સૂત્રધારોએ તે બનાવ્યું હતું-૫૦ જલાંત ભૂમિશુદ્ધિ વિધિપૂર્વક કરીને નવેસરથી પાયા પૂરને સ્થાન રચેલું હતું-૫૮ કુમાર પાષાણ, ઉત્તમ કાઈ, સારી છેટે, ઈત્યાદિ સરસ સામગ્રીથી વિશ્વકર્મા જેવા સૂથાર આદિએ તે ઉભું કર્યું હતું-૫૯ તેને સાત માળ હતા તેથી તે સ્વમાન જેવું લાગતું હતું, ને તે સાત માળ સાત ક્ષણ જેવા શોભતા હતા -60 . . - સાત માળ અકેક ઉપર આવેલા હતા તે લેક યુકિતભેદે કરીને સાત ક્ષણ જેવા જ હતા-૬૧ : ચતુષ્પદા, પુણ્ય, ધન, ગોણી, ધર્મવિચારતા, દેવભૂમિ, મહાભોમ, એ સાત ફણ કહેવાય છે-૬૨ 4 અનેક ચિત્રવિચિત્ર ચરિત્રનાં ચિત્રથી પવિત્ર થયેલું તે વિશ્વના પવિત્ર નેત્ર જેવું હતું ? ઉચાં કિરણ પસારતા સુવર્ણકુંભથી ઝળકી રહેલું તથા પંચવર્ણની પતાકાથી શેભી રહેલું તે રથાન રવિબિંબ જેવું ભતું હતું-૬૪ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #449
--------------------------------------------------------------------------
________________ 441 દાંત વ્યવહારીએ ભવ્ય મુહૂર્ત જોઈ તેમાં ધનધાન્યરત્નસુવર્ણ આદિ ભર્યા-૬૫ બલિકર્મ તથા જૈન શાંતિ પુષ્ટિ આદિ કરીને તથા સ્વજનોને મહાભતિથી ભોજન કરાવીને, ગુરુ પુષ્ય અને પૂર્ણિમાને દિવસે સ્થિર, લગ્નમાં રિથરાંશમાં ચંદ્રબલ જોઈ, તારા તથા હેરાનું બલ વિચારી, તેણે સુધ્યાન ધરી પ્રસ્થાન કર્યું અને નવીન ગૃહમાં વાસ કર્યો-૬૬-૬૭ -68 જિનેશની પૂજા કરી, ગુરુને ઉત્તમ દાન આપી, મામણને રાજી કરી, સ્વજનો સાથે ભોજન કરી, સંધ્યાકાલે સમાધિથકી આવશ્યાદિ ષટ્કર્મમાં નિરત થયે-૬૮-૭૦ . ભાવથકી દેવ અને ગુરુનાં સ્તોત્રનું સ્મરણ કરી, આરાધના સમાપ્ત કરી ને સુઈ ગયો -71 થોડા વખતમાં તેને સુખનિદ્રા આવી, એટલામાં તે તે જાગી ઉઠ, એ જ ઉત્તમ લક્ષણ કહેવાય-૭૨ ઘરના નીચેના ભાગમાં અધિષ્ઠાયક પુરુષ રહેલ હતો તે જ્યારે મહુર્ત આવ્યું ત્યારે માનવભાષાથી બે-૭૩ તેણે પડું, પડું, એ શબ્દ કર્યો, તે સાંભળી ભય પામીને દાંતે વિચાર કરવા માંડ્ય -74 | વિચાર કરીને પલંગમાંથી તુરત ઉઠો ને પઢશાલામાં ગયે, ને પછી આખું ઘર શોધી વો–છપ પણ એ શબ્દનું કરનાર કોઈ મળ્યું નહિ એટલે પાછો આવે, અને હૃદયમાં નમસ્કાર કરી, ભયહસ્તવનું સ્મરણ કરી, ગંગાનીર જેવા કેમલ પલંગમાં પાછો સુઈ ગયે, પણ સુતાની સાથે નિદ્રા આવતાં વળી પેલે શબ્દ થવા માંડ્યો.-૭૬-૭૭ - હે શ્રેષ્ઠિરાજેદ્ર તું જે કહેતા હોય તો હું પડું, નાઝી પડું, એવું સાંભ બી ગળેથી પકડાયો હોય તેમ બીહીકણ વાણીઓ બોલ્યો કે ચાલ્યો નહિ- 78-79 - 56 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #450
--------------------------------------------------------------------------
________________ 442 અંગભંગ થઈ જવાથી તે મૌન રહ્યું પણ નિદ્રા તેને આવી નહિ; એમ વાણીઆએ રાત જેમ તેમ કાઢી-૮૦ પ્રભાત થયો ત્યારે ધર્મધ્યાનચિંતન કરી ચતુર લેકસમેત રહી ગૃહ કાર્ય કથા-૮૧ રાતની વાત ઠાઈના આગળ કહી નહિ ને ગંભીરતા રાખી પિતાના મનમાં જ રાખી--૮૨ - બીજી રાતે પાછો સુતો ત્યારે તેમનું તેમ સાંભળવા લાગ્યું, ને ત્રીજી રાતે પણ તેનું તે સંભળાવાનું ચાલતું રહ્યું-૮૩ ગાંભીર્યના સાગર એવા વાણીઆએ ત્રણ રાત સુધી વજાપાત જે આ શબ્દ સાંભળ્યો ત્યારે તે તેને પોતાના પ્રાણનું રક્ષણ કરવાની - ફીકર થઈ એટલે બીડીકણુના સરદાર એવા તેણે વૃત્તાંત વિક્રમના આગળ જઈને નિવેદન કર્યો-૮૪-૮૫ ' હે રાજન મેં શુભ લગ્ન શુભ મુહૂર્ત શુભ દિવસ જોઇ મહાશ્ચર્યકારક , રમ્ય મંદિર કરાવ્યું છે-૮૬. શુભ મુહૂર્તમાં મેં પ્રસ્થાન કર્યું ને ભવનક્ષેત્રદેવીની મહાપૂજા કરી ' તેમાં મેં વાસ કર્યો--૮૭ સાધુ તથા સાધર્મને યથોચિત દાન આપી, રાત્રીએ શુભ ભાવથકી સુખથ્યમાં સુતો-૮૮ તે રાત્રીમાં આકાશથકી “પડું, પડું' એવો શબદ મેં સાંભળ્યો, તે ત્રણ રાત સુધી ત્રણ ત્રણ વાર સાંભળે, પણ તે કરનાર કઈ જણાયું નહિ...૮૯ * * એ શબ્દ સાંભળી ભયભીત થયેલા એવા મેં, હે નરેંદ્રા! “પડ” એમ કહી શકાયું નહિ-૯૦ * કે જાણે કોઈ ભૂત, પ્રેત, યક્ષ, રાક્ષસ, સિદ્ધ, વિદ્યાધર, ગોત્રજ, કેણે તે હેય!--૯૧ કે વખતે આખું મંદિર જ મારા માથા ઉપર પડે, એમ ભય પામીને મેં મન જ રાખ્યું-૯૨ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #451
--------------------------------------------------------------------------
________________ 443 ત્યારે હવે મારે શું કરવું, એ ઘરમાં રહેતાં મને ભય લાગે છે, હે નરેશ્વર! શું જયોતિષશાસ્ત્ર પણ આ સત્ય જ થયું:-૯૩ આવા આવા મહાયોગ વિચારીને આ ગૃહ કરાવ્યું, છતાં તે “પડું' એવા શબ્દવાળું કેમ થયું?--૯૪ આવી દાંતની વાત સાંભળી વિક્રમને આશ્ચર્ય લાગ્યું ને એમ સમજાયું કે નક્કી એ ઘરને કોઈ અધિષ્ઠાતા છે-૯૫ આ રસ્થાન કાંઈક દૈવતવાળું જણાય છે, તેની પરીક્ષા કરવી જોઇએ, કેઈક પુરાતન ભૂમીઅધિષ્ઠાયક ત્યાં હોય એમ લાગે છે-૯૬ અથવા કોઈ બલિ યાચે છે કે કાંઈ શુભ કરવા ઈચ્છે છે, માટે રાત્રીએ ત્યાં જઈને પરીક્ષા કરવી જોઇશું-૮૭ પછી વિક્રમે દાંતને કહ્યું કે આવા કલેષકારક ઘરને તમે શું કરશે? તમારે જેટલું ખર્ચ થયું હોય તે લે. આવું સાંભળી વાણી બાને મહાહર્ષ થયે-૯૮ 98 વાણીએ કહ્યું હે ભૂમિપી એ ઘર બાંધતાં મને અઢાર કારિ સુવર્ણ થયું છે તે મને આપો -100 રાજાએ પોતાની પાસેથી દાંતને તેટલું દ્રવ્ય અપાવ્યું એટલે તે લેઈને હર્ષ પામતો વાણીઓ પિતાને ઘેર ગયો-૧ પછી સંધ્યા સમયે શ્રીવિક્રમનારેશ્વર દાનાદિ સત્યુણ્ય કરી તે મહેલમાં આવ્યો--૨ સામંતમંત્રિવર્ગને વિસર્જન કરી સિંહની પેઠે રાજા એકલે પલંગ પાસે ગયે--૩ " મહાપરાક્રમી એવો તે પલંગમાં સુતો ને ક્ષણમાંજ સુખનિદ્રામાં પડ્યો, ને થોડીકજ વારમાં ચિંતાથકી જાગે--૪ તેવામાં પ્રાસાહસ્થિત દેવ ગીર્વાણ વણીથી બોલ્યો “પડું, પડું, સાહસી ઉત્તર આપ - પ . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #452
--------------------------------------------------------------------------
________________ 444 નિર્ભય એ રાજા તુરત પલંગમાંથી ઉઠ, ને હાથમાં તરવાર , લેઈ છે જેને પડવું હોય તે તુરત પડો, વિલંબ ન કરશો, હું આ સ્થાનને સ્વામી છું, પડનારને જોઈને ઉચિત હશે તે કરીશ -6-7 એવું કહ્યું એટલે રાજાના ભાગે માટે સુવર્ણપુરુષ જે બહુ દેદીપ્યમાન અને સુધિષ્ઠિત હતો તે પડ્ય-૮ તેને અધિષ્ઠાતા રાજા આગળ પ્રત્યક્ષ થશે, ને રાજાને માથે પુષ્પવૃષ્ટિ કરી, પ્રભાવ કહેવા લાગે--૯ વિક્રમની પ્રશંસા કરીને દેવ પોતાને સ્થાને ગરાજાએ પ્રભાતમાં પેલા વાણીઆને બેલા--૧૦ બેલાવ્યો કે તુરત વાણી ત્યાં આવે ને વિક્રમને નમન કરી તેની આજ્ઞાથી બેઠો.-૧૧ રાજાએ દાંતને કહ્યું હે વણિજોત્તમ! સાંભળો, શાસ્ત્ર છે તે યુગાંતે પણ, સૂર્ય ચંદ્રની પેઠે, ખોટું થતું નથી-૧૨ લગ્નના પ્રભાવથી પડેલે આ સુવર્ણપુરુષ જુએ, સુમુહૂર્તમાં કરેલું કાર્ય ભાગ્યેગથી આવુંજ નીવડે છે -13 રાજાએ વળી દાંતને કહ્યું કે આ પુરુષ તમારો છે માટે લેઈ જાઓ ત્યારે દાંતે કહ્યું મહારાજ ! મારા ભાગ્યમાં એ નથી -14 પછી દાંતે રાજાની અધિક પ્રાર્થના એ કરી કે હે વિક્રમ ! તમે કોઈની યાચનાની ના પાડતા નથી તો મારી એક વાંછા પૂર્ણ કરે-૧૫ મારે એક પદ્મિની કન્યા છે, તેનું નામ મદાંધો છે, પણ તેને ભ્રમરે બહુ પડે છે તે મારે તમને આપવી છે-૧૬ રાજાએ તે વાત સ્વીકારી અને શુભલગ્ન જોઈ દોતે આપેલી પવિત્રની કન્યાને પોતે પરો-૧૭ આમ કહીને પદ્માવતીએ ભેજરાજાને કહ્યું, આવું ભાગ્ય હોય તે સિંહાસને બેસે-૧૮ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #453
--------------------------------------------------------------------------
________________ 445 પદ્માવતીએ કહેલી આ કથા સાંભળીને ધારાપુરીનાથ ભેજરાજ શ્રીવિક્રમાર્કના ગુણનું સ્મરણ કરતો પોતાનાં કાર્યમાં લાગે-૧૮ . શ્રી રામચંદ્રસૂરિકૃત એવા શ્રીવિક્રમાર્કના સિંહાસન પ્રબંધની એકત્રીશમી કથા થઈ.-૨૦ ઇતિ સિંહાસનબ્રાઝિશિકાની એકત્રીશમી કથા વળી ભોજરાજાએ શુભસામગ્રી કરાવી ધારાવાસી લેકમાત્રને ભેગા કર્યા-૨ અનંત પેરનિવાસીઓને ઉત્તમ શગારથી શોભાવી સભામાં બેસાર્યા.-૨ વાદીશ્વર, મહામંત્રી, સામંત, મંડલેશ્વર, તે સર્વે રાજાની આજ્ઞાથી સભામાં આવ્યા-3 રાજા પોતે પણ ઉત્તમ શૃંગાર કરી નૃસિમેત સિંહાસન પાસે આ -4 જે પિતે સિંહાસન ઉપર બેસવા જાય છે કે સિંહાસન ઉપરની પદ્મિની નામની પૂતળી બેલી -5 તે છેલી પૂતળી સુંદર રૂપવાળી, શોભાયમાન, ભવ્ય, અતિ ચતુર હતી, તેણે કહ્યું, હે ભેજરાજ ભૂમીભૂત! અત્ર બેસવું ઉચિત નથી-૬ અમે જેનાં અધિષ્ઠાતા છીએ એવા આ ઉત્તમ સિંહાસને તો વિક્રમનરેંદ્રજ બેસતા-૭ શિાતા ગુણે કરીને તમે વિક્રમાર્ક સરખા થાઓ તો સુખે આ આસને બેસે-૮ ભોજરાજાએ પૂતળીનું આવું વચન સાંભળી વિનતિ કરી કે હે ભદ્રે ! વિક્રમરાજા કેવા હતા તેની કથા કહે–૮ એમ સાંભળી પદ્મિનીએ કહ્યું ભોજરાજ ! મહીપતિ ! વિક્રમના જે કઈ થયું નથી કે થનાર નથી–૧૦ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #454
--------------------------------------------------------------------------
________________ 446 | વિક્રમાદિત્યના ગુણગેરવની યથાર્થ કથા સાંભળે, તેમણે જન્મથકી જ સર્વનાશ થવાને વખત આવતાં પણ સત્ત્વ ત્યાગ કર્યો નથી-૧૧ - તેમણે રાજય તયું, દેશ તો, સામંત કેશ અશ્વ પદાતિ હરિત આદિ તજયાં, રાણીઓનો સમાજ પુત્ર વૃંદને દેહ સુધાંત તજયાં, પણ સવ કદાપિ તજયું નહિ-૧૨ અવંતીમાં ચોસઠ કલાને જાણ અને વિચારથી બૃહસ્પતિ જે વિક્રમરાજા રાજય કરતો હત-૧૩ નિચિત્યાદિ કવિખ્યાત કલા તથા ઉત્તમ ધર્માદિકલા શ્રીવિમને પગલે પગલે ચાલતી હતી–૧૪ ધર્મની કલામાં મુખ્ય ભૂતદયા, પોપકાર, દાન, ક્ષમા, અનસૂયા, અભ, અને પ્રસાદ, સદા અત્થાન, નિયમપરિપાલન, જ્ઞાન, પાત્રદાન, પટુતા, અનુગ, સ્ત્રી ઉપર અવિશ્વાસ, કામરવરૂપ, શેભા, સૈભાગ્યશાલિતા, ચાતા, ગુણેકર્ષ, પ્રીતિ, પુણ્ય, લીલા, વિત્તજ્ઞાન, મોક્ષ, વિવેકરતિ, પ્રશમ, તૃષ્ણક્ષય, સંતોષ, સંગત્યાગ, શુભવાર્તા, સામ્ય, પરમ પ્રકાશ, એ બત્રીશ કલા ક્રમે કરીને સંસારનું વંચન કરી પાર ઉતરતા વિદ્યાવાનમાં હોય છે–૧૫-૧૬-૧૭-૧૮-૧૯ સાશ્ચર્ય પરિત્યાગ, પ્રિયવાદિત્વ, સબૈર્ય, અક્રોધ, પરાર્થને વૈરાગ્ય, એ પાંચ, સુખની કલા છે–૨૦ ' . . સત્સંગ, કામય, શિચ, ગુરુસેવન, સદાચાર, શ્રુતિ, યશોભિલાષ, એ સાત શીલની કલા છે–૨૧ તેજ, સત્વ, બુદ્ધિ, વ્યવસાય, નીતિ, ઇંગિતશતા, સામર્થ્ય, સુસહાય, કૃતજ્ઞતા, મંત્રરક્ષણ, ત્યાગ, જનરાગ, પ્રતિપત્તિ, મિત્રાર્જન, અનૃશંસતા, * અતંભ, આશ્રિતજનવાત્સલ્ય, એ સત્તર પ્રભુત્વની કલા છે–૨૨-૨૩ મિન, અયાંચા, અમૂલ્ય, એ ત્રણ માનકલા છે, એમ એ ચેસઠ કલા વિદગ્ધ પિતામાં રાખવી-૨૪ શક્તિવિધે ગમન, ત—ણિધિ, બિલેદય જણાતાં વૈર, આર્તની ધર્મચર્યા, દુઃખમાં ધૈર્ય, સુખમાં અનુગ, વિભવને વહેંચીને ખાવો, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #455
--------------------------------------------------------------------------
________________ 447 સપુરુષ ઉપર પ્રીતિ, મંત્રસંશયમાં બુદ્ધિ વાપરવી, નિંઘથી દૂર રહેવું, એ દશ કલા મહા ઔષધ છે-૨૫-૨૬, ચેસઠ કલાયુકત, અને બહોતેર કલાપૂર્ણ, તે રાજા દેવેંદ્ર જેવો શોભતો હતો-૨૭ પાસેજ એક મહાગ્રામ હતું, તેનું નામ સુગ્રામ હતું, ત્યાં ઉત્તમ ગુણ વાળો એક ધનદ નામને શેઠ રહેતો હતો–૧૮ તેની ભાર્યા તારકા નામની હતી, સદા સ્વામિભકિતમાં તત્પર રહેતી, તેમને એક પુત્ર મહાબુદ્ધિમાન બુદ્ધિસાગર એ નામને થયે-૨૯ તે પાંચવર્ષનો થયે એટલે તેને પંડિતને સાં, ને તે પણ બુદ્ધિવિજ્ઞાનના વેગે કરીને શાસ્ત્રપારંગત થયે-૩૦ બુદ્ધિસાગર બાર વર્ષનો થયો ત્યારે તેની માતા મરી ગઈ ને પિતાએ નવી વહૂ કરી– 1 તે નવી માતા તેને સારૂ ભજન કે ધૂતાદિક કાંઈ આપે નહિ, એવું જ પ્રાયઃ બને છે કે શેકના બાલક ઉપર બહુ વૈર રહે છે-૩૨ ટાઢું ખાવા માટે છોકરે બેસે તે વખતે દૂધ વિગેરે માગે તે પેલી માતા તેને કહે-૩૩ કે દહીથી ગાત્ર શિથિલ થાય છે, દૂધ શ્લેષ્મ કરે છે, ધીથી રોગ વધે છે, માટે હે પુત્ર કાંજી પી-૩૪ મને નિષ્કારણ નઠારું ભોજન આપી મારી વંચના કરે છે તે જે જેવું કરે તેને તેવું ફલ આપવું -35 ધનદ વૃદ્ધ હતો તે અંગે અશક્ત હતા, તેથી તેણે ગૃહને જે સાર હશે તે પેલી સ્ત્રીને સાંપ્યો હતો-૩૬ રાત દિવસ બીજું જે પ્રાપ્ત કરતો તે પણ તેને સાંપતો, ને તે પણ , તેની ભક્તિ કૂડ કપટ વિના કર્યા જતી-૩૭ એક વાર રડત્રીએ ધનદ પિતાના પુત્ર સમેત આવતો હતો તે ઘર આગળ આવ્યું એટલે પુત્રે કહ્યું–૩૮ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #456
--------------------------------------------------------------------------
________________ 448 * + : 4 કુપઠિતા વિદ્યા વિષ છે, અજીર્ણમાં ભેજન વિષ છે, દરિદ્રીની વાત વિષ છે, વૃદ્ધને તરુણી વિષ છે-૩૯ વૈવનમદોન્મત્ત અને કામથી વશીકૃત એવી સ્ત્રીઓ જે કાર્ય કરે છે તે કહી શકાય એવાં હતાં નથી–૪૦ - પોતાનો સૂર્યકાત નામને પ્રાણપ્રિય શુકમાલીએ હર્યો અને તેને જલમાં નાખી પાંગળાને માથે કર્યો--૪૧ તૃપા થઈ ત્યારે રુધિર પીધું, ઉનું માંસ ખાઈ સુધા મટાડી, ને પતિને ગંગામાં ડુબા, વાહ પતિવ્રતા વાહ ! --42 યશોધર મહારાજને નયનાવલીએ હણ્યા, ગળે અંગુઠે દીધે ને વિષમિશ્ર ભેજન ખવરાવ્યું-૪૩ પારકાને અનુરક્ત જે સ્ત્રી તે ધણીને બહુ તામે રહે છે, જેમ તત્ત્વમાં રક્ત એ મેગી કર્તાને અનુવર્તે છે-૪૪ એ રીતે આ પણ, પરાસત છે તે કવચિત મને મારશે, જાતિનીએ પોતાના પુત્ર બ્રહ્મદત્તને માર્યો હતો-૪૫ આવું સાંભળી વૃ વિચાર કર્યો કે આ પાપિની પરાસક્તા છે, અગ્ય છે, એને પરદારરત જે જાર તે મારૂં ધન લેઈ જશે-૪૬ . - પિતાને પ્રપિતાના ક્રમથી ચાલતું આવેલું વિત્તમાત્ર એને તાબે છે; વિત્તને જોઇને કેનું ચિત્ત ચતું નથી-૪૭ આ બાલક મારે પુત્ર છે તે વરહક્કમાં કૂલ્યોને એને પિતા હું તે પણ લેકે કિતથકી એનો વૈરી થઈ ચૂક્યો-- 48 - આ વિચાર કરી બુદ્ધિમાન એવા પેલા વૃદ્ધ બુદ્ધિથકી ભાર્યા આગળ બીજે દિવસ યુકિત રચીને કહ્યું, હે પ્રાણપ્રિયે ! મારા ઘર ઉપર 1. આ ઠેકાણે આખા ને બદલે માત્ર બિન વાઢિપુમાનેલોયં શુરામ એટલે જ અંશ છે, જેને અર્થ થવો સંભવિત જ નથી. 2. મૂલમાં બ્રહ્મદત્ત છે પણ બ્રહ્મદત્તના પુત્ર શિખીને એમ જોઈએ એવું સમરાદિત્ય ચરિતમાંની કથાથી જણાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #457
--------------------------------------------------------------------------
________________ 448 રાજાનું ભય આવી પડયું છે, માટે ઘરમાં જે કાંઈ હૈયે તે લાવ અન્યત્ર મૂકીએ-૪૮-પ૦ પેલી મૂર્ણ સ્ત્રીએ વૃધ્ધને કહ્યું મારાં આભૂષણ સુધાંત લે; એમ કહી જે કાંઈ હતું તે આપી દીધું-૫૧ શૂન્યગોષ્ઠના યક્ષની પેઠે તેને દેહ એજ ભૂષણમાં રહ્યા, પેલા વૃધે તમામ લઈ જઈને પિતાને સ્વાધીન ક–પર, વૃધ્ધ જે કાંઈ લાવતો તે પણ હવે જુદું રાખવા માંડયું, ને તે પિ- - તાના પુત્ર ભેગા રહી જમવા માંડયું–૫૩ કેટલેક દિવસે પેલી સ્ત્રીએ આ કારસ્થાન પુત્રનું છે એમ જાણ્યું, ને એને ખાત્રી થઈ કે મેં એને છેતર્યો તેમ એણે મને છેતરી-૫૪ : અત્ર જે કર્મ કરાય તેનું ફલ ભેગવવું પડે, જેવું બીજ વાવીએ તેવું ફિલ નીપજે-પપ જેમાંથી વન્તિ ઉપજે તેમાં જ શમે છે, રક્તાક્ષ જાક્રાંત હેય ત્યાં તડિત ને ડામ દેવો શા કામનો ? -56 એમ પેલી અક્કલવાળી સ્ત્રીએ મનમાં વિચાર લીધે, ને સવારમાં ઉઠતાંજ પુત્રને બેલાવી ખોળામાં બેસા--પ૭ નેહ કરીને કહેવા માંડયું હે વત્સ! લાવ તારા માથામાં તેલ ઘાલુ ને પછી તને નાન કરાવું-૫૮ તેણે પુત્રને નવરાવી લેવરાવી, ને દૂધ દહી ધી પકવાન્ન શાલિ દાલા આદિ સુંદર ભેજન આપ્યું-૫૯ પિતાના કાર્યને જાણતી એવી તે નિત્યે મહાભક્તિપૂર્વક ભોજન આદિ આપવા લાગી, ને ધીમે ધીમે પિતાના પુત્રની પેઠે તેને પાળવા લાગી-૬૦ કેટલેક દિવસે બુદ્ધિસાગરને ઝેધ શમ્ય, ઉત્તમ પુરુષોનો ક્રોધ ક્ષણવારજ ચાલે છે-૬૧ * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #458
--------------------------------------------------------------------------
________________ ૪પ૦ ચંદ્રના અજવાળાવાળી રાતે પિતા સાથે આવતા હતા તેવામાં તેણે કહ્યું તાત ! જુઓ કોઈ પુરુષ જણાય છે.-૬૨ શંકા પામેલા વૃધે પુત્રને પૂછયું ક્યાં છે ? કી માં ગયે ? બહાર - જતો રહ્યો .-63 પુત્રે કહ્યું તાત ! એતે આ રહ્યા, હું દેખું છું ને તમે કેમ દેખતા નથી ?--64 પછી પિતાના હાથને પિતાને હાથે ઝાલી તેણે પિતાના અંગની છાયાને જે પુરુષ જણાત હતા તે દેખાડયો-- ધનદત્ત પુત્રને કહ્યું છે સ્વચ્છમનના બાલક એતો તારા દેહની છાયા '. છે, પુરુષ નથી, માટે ભય ન રાખ.-૬૬ * આ ઉપરથી ધનદત્ત વિશેષ વિચાર કર્યો કે આગળ પણ આણે જે પ્રશ્ય દીઠે હતો તે એજ હશે, બીજું કાંઈ હશે નહિ, બાલક બહુ મુગ્ધ છે.-૬ 7 પિલાં આભરણાદિક અન્ય સ્થાને હતાં ત્યાંથી લાવી ધનદે પિતાની પ્રિયાને પાછાં સાંપ્યાં-૬૮ એ પછી તે સ્ત્રી પેલા પુત્રની બહુ ભક્તિ કરવા લાગી, ચંદ્ર સકલ ઉગે છે તે પણ તેને કઈ વંદતું નથી, દ્વિતીયાના વચંદ્રને સર્વે નમે છે-૬૯ અત્યંત સરલ થવું સારૂ નહિ, જાઓ વનસ્પતિને જુએ, ત્યાં સરલવૃક્ષ છેદાય છે ને કૂબડાં બચી જાય છે-૭૦ પેલે બુદ્ધિસાગર ઘણે બુદ્ધિમાન હતો તે સર્વ કાર્યમાં સમજણે થયો એટલે તેણે પિતાને બધે ભાર પોતાના શુભ ગુણ વડે ઉતાર્યો--૦૧ - પછી સારી કુલીન કન્યા, વિચારજ્ઞ એવા બુદ્ધિસાગરને, પિતાએ મહામહેસૂવપૂર્વક પરણાવી-૭૨ સ્વજનપ્રિય એવો તે પોતાની બુદ્ધિથી વેપાર રોજગાર ચલાવવા લાગે, ને એમ કરતાં એક વાર વેપાર માટે ઉજજયિનીમાં જઈ ચઢ--93 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #459
--------------------------------------------------------------------------
________________ 451 - ત્યાં કુબેર જેવા ધનવાન એવા વેપારીને લાવી ધન આપીને તેણે, વિસ્મય પામતાં, મંજિષ્ઠાદિ કરીઆણું વહેર્યું-૭૪ - તેમના આગળ તેણે પૂછ્યું કે કોઈ વસ્તુ આ ગામમાં આવે તો તે કયાં ઉતરે છે ? -75 - તેમણે કહ્યું તમે કેવલ અજાણ્યા જણાઓ, કરીઆણું આવે તેવું અહીં રહેતું નથી ગમે તે મૂલ્યનું હે પણ સંધ્યાકાલ સુધીમાં પાર થાય છે--હ૬ શ્રીવિક્રમ બધું બાકી રહેલું લઇ લે છે, ન લેવાય તો પિતાના યશની હાનિ થાય એમ ધારે છે-૭૭ આવી વાત સાંભળી પોતે પિતાને ઘેર ગયે, ને સંધ્યાકાળે બાહ્યો. ધાનમાં ક્ષણ વાર વીસા લેવા બેઠો--૭૮ - તેની ખરી માતા જે મરી ગઈ હતી તે તેના ઉપર સ્નેહને લીધે એજ ઉદ્યાનમાં મહાસમુદ્ધિવાળી વ્યંતરી થઈને રહેતી હતી.-૭૯ તેને પિતાના પુત્રને જોઈ સ્નેહ થઈ આવ્યું, એટલે તેને એક લેહ પૂતળી તેણે આપી-૮૦ તે લઈને રાત પડતાં તે પોતાને ઘેર આવ્યો, ને બધે વૃત્તાન્ત પિતા આગળ કહેવા લાગ્યો-૮૧ અવંતીમાં જે કાંઈ કરી આપ્યું આવે છે તે ગમે તેવું હોય તે પણ લેક લેઈલે છે.-૮૨ છતાં જે પડયું રહે છે તે, પોતાના પુરને કલંક ન લાગવા દેવા માટે વિક્રમ પોતે લઈ લે છે.-૮૩ - આવું સાંભળી ધનદત્ત પુત્રને કહ્યું કે આ લેઢાનું પૂતળું લઈને - ચાલ આપણે ઉજજયિનીમાં જઈ ચિટામાં વેચવા બેસીએ; જોઈએ કે કઈ લે છે કે નથી લેતા.-૮૪-૮૫ પ્રભાતસમયે તે લેઈને તે બે જણ ચાટામાં ગયા ને તેને વેચવા મૂકયું-૮૬ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #460
--------------------------------------------------------------------------
________________ 452 તે માર્ગે જે મહેટ લેકસમૂહ આવતે જતો તે પૂછવા લાગ્યો કે આ શી વસ્તુ છે ?--87 તેણે કહેવા માંડ્યું કે આ દારિદ્યપૂતળું છે એની કીમત એક સહસદીનાર થાય છે-૮૮ એને તુરત પરીક્ષા થાય એવો પ્રભાવ સાંભળે, એનાથી મહાકાલેશ્વ, અસુખ, વિત્તહાનિ આદિ સહજે પ્રાપ્ત થશે-૯ આવું સાંભળી ગામના લેક મહાશક પામતા ચાલ્યા ગયા કે અહે આપણા નગરમાં ઠાઈ મહાઅરિષ્ટ થશે-૮૦ તેવામાં સંધ્યાકાળે વિક્રમના અનુચરેએ સભામાં જઈ રાજાને નમન કરી વિજ્ઞાપના કરી--૯૧ કેઈએ દારિદ્રપૂતળું અણને વેચવા મૂકયું છે, ને તેનું મૂલ્ય સહસ્ત્રદીનાર ઠરાવ્યું છે.-૯૨ - - આપે દેશ દેશાંતરથી દારિદ્રને ખેંચવા માંડેલું તે આજ સાક્ષાત્ અત્ર આવ્યું છે, તે મહાક્રૂર છે, એટલે કોઈ લેકે લીધું નથી- 93 - રાજાએ કહ્યું જાઓ, ધન આપીને તે તુરત ખરીદી લે, આ પુરીને પૃથ્વી ઉપર ચંદ્ર સૂર્ય તપે ત્યાં સુધીનું કલંક ન લાગવા દે.-૮૪ રાજપુરુષોએ મૂલ્ય આપીને તે પૂતળાને રાજાની પાસે આપ્યું, એટલે રાજાએ પણ તેને પોતાના કોશમાં નંખાવ્યું-૮૫ પછી રાત્રીએ રાજા સુખશય્યામાં સુતો તે સમયે રાજયલક્ષ્મી પિતાનાં સાત અંગ સમેત પ્રત્યક્ષ આવીને ઉભી-૯૬ રતનાં આભરણ વાળી, માણિક્યની મેખલા તથા માલ ધરેલી એવી અતિતેજસ્વી લક્ષ્મી સાક્ષાત્ આવીને ઉભી-૯૭ * પિતાનાં સાત અંગને સંભાર પણ સાથે હતો, એ રીતે આવીને ગગદ કંઠે ચાસ વચન બેલી-૯૮ * તેને દેખતાં જ વિક્રમરાજા પલંગમાંથી ઉડી ઉભે છે, ને તેને પ્રસુમ કરી સુવર્ણનું આસન આપતો હ--૯૯ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #461
--------------------------------------------------------------------------
________________ 453 તેને ચરણે પ્રણામ કરી, ને હાથ જોડી, રાજાએ, લક્ષ્મીની સ્તુતિ મિશ્રિત એવી આ પ્રકારે વિનતિ કરી-૧૦૦ કુંતી હુંતિ અણ હંતયા વિનંતી વિનંતિ હંતાવિ ઉજીય સમં નિસેસ ગુણ ગુણાજય ઉસા લચ્છી-૧ રયણ ઉરત્તિ નામં પુત્તિજંપસ્યવી ઉણુ જલ નિહિણ સા સાવ અસર કરી જયઉ સયા સવહા લછી-૨ જએ રાણી ઉણ જાઉ કહે ભવભુત્તયં મિ વિખાઉ કામે જાણુભિરામ જસ્સ સૂઉ સાજઉ લચ્છી-૩ એમ સ્તુતિ કરી, વળી નમન કરી, ને પછી આગમનકારણ પૂછયું હે મહાનંદદાત્રિ માતા! તમે મને હૃદય ઉપર રાખે છે, શાથી આવવું થયું છે?--૪ ત્યારે લક્ષ્મીએ રાજાને કહ્યું હું તારા મંદિરમાંથી જાઉં છું, ને તારા પુરમાં, દેશમાં, ગામમાં, કહીં પણ મારાં સપ્ત અંગ સમેત રહેવાની નથી--પ હે ભૂપ! આજ પર્યત સકુટુંબ હું તારા ઘરમાં રહી, વિગ્રહમાં પણ તારા દાક્ષિણ્યયોગે કરીને હું ગઈ નહિ-૬ રાજાએ કહ્યું હે માતા! વજપાતથી પણ દુસહ એવું આ શું કહ્યું? તમારે શો અપરાધ કર્યો છે? તમારી કેઈ આજ્ઞાનું ખંડન થયું છે?--૭ કદાપિ અજ્ઞાનથી કરીને પુત્રે કાંઈ કર્યું હોય તે તે ન કર્યા જેવું જાણવું જોઈએ, પુત્ર કદાપિ કુપુત્ર થાય પણ માતા કેપ કરતી નથી-૮ લક્ષ્મીએ કહ્યું રાજેદ્ર! તારા કેશમાં દારિદ્ય આવ્યું છે, ને જે મંદિર- માં દારિદ્ય આવ્યું ત્યાં અમારી સ્થિતિ ક્યાંથી?--૯ આ તો બીજાંકુર છે, પણ હવે હે ભૂપ ! તેનાં પુષ્પ ફલ પણ તને પ્રાપ્ત થશે, ને દારિદ્રના પ્રભાવથી સર્વ આવી મળશે.-૧૧ , ઉચ્ચાટ, નિર્લજજતા, જ્યેષ, નિર્વિવેક, દ્રોહ, પરવચન, નિ:સત્ત્વતા; એવું સર્વને ક્ષય કરનારૂં જે દારિદ્ઘનું કુટુંબ તે જ્યાં આવવાનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #462
--------------------------------------------------------------------------
________________ . * * 454 થયું ત્યાં અમારે શો ઉપાય ?.-12-13 * વિવેક વિનય લજજા રસુખ સત્ય શાન્તિ સાહસ સત્ત્વ એ આદિ જે મારું કુટુંબ છે તે અત્રથી જશે.-૧૪ રાજાએ કહ્યું હે દેવિ ! સર્વ કામપ્રદ એવું જે સાંસારિક સુખ મારે છે તે બધું તમારે આધીન છે. 15 હે માતા ! ગજ અથ સેવક રાજય ધન યશ ધાન્ય કેશ ગ્રામ પુર બધું તમારું જ છે-૧૬ હે માતા ! તમે જાઓ નહિ ને મારા ઘરમાં સ્થિર થઈ રહે, હું તમારો દાસ તમારી આજ્ઞા પાલવા તત્પર છું-૧૭ લક્ષમીએ કહ્યું હે રાજા ! એમ હોય તે દારિદ્રને કાઢી મૂક એટલે હું તારા ઘરમાં પગ ઘાલીને રહીશ, બાકી રહેવાની નથી--૧૮ રાજાએ કહ્યું દારિદ્ઘને મેં સ્વીકાર કર્યો, તે હવે રાજય જાઓ, ધન જાઓ, પણ જે રવીકૃત છે તે કેમ જાય ?-- 19 . - તમારે જવું હોય તો જાઓ, મારે અપરાધ ક્ષમા કરજે, જે સ્વીકૃત છે તેને તે યુગાંતે કે પ્રાણશંયે પણ તજવાને નથી-૨૦ સપ્તાંગયુક્ત લક્ષ્મી ક્ષણવારમાં ચાલી ગઈ, તે પછી જરાક વારે તુરત વિનયસમેત વિવેક આ -- 21 કહેવા લાગ્યો કે હે ભૂપાલ! જયાં દારિદ્ય હોય ત્યાં અમે રહી શકતાં નથી; માટે લક્ષ્મી ગઈ તેની પાછળ અમે પણ જઈશું-૨૨ - રાજાએ બહુ બહુ પ્રાર્થના કરી રહેવાનું કહ્યું, પણ દારિદ્યુના ભયથી તે રહ્યા નહિ ને ચાલતા થયા-૨૩ લજજા, શાન્તિ, કીર્તિ, સત્ય, સુખ, યશ, સર્વે રાજા પાસે આવીને કહેવા લાગ્યાં કે અમે પણ જઈશું-૨૪ - હે રાજા ! જ્યાં દારિદ્ર ત્યાં અમારે વાસ રહે નહિ, એ જ કારણથી લક્ષ્મી પણ સપરિકર જતી રહી.-૨૫ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #463
--------------------------------------------------------------------------
________________ 455 પછી તુરત રાજાનું અતિપ્રિય જે સર્વે તે હે રાજેન્દ્ર!.જયાં દારિદ્ય છે ત્યાં હું એક ક્ષણ પણ રહે છે દેશ, વિદેશ, રણ, જલ, અગ્નિ, દેવમંદિર, એમ સર્વત્ર છે તારા ઘરમાં તારા દેહની સાથે હું રહેલું છું- 27 : . તે - તારી પ્રીતિથી હું રહેલું છું પણ મારું કુટુંબ દૂર ગયું, હવે હુ કરૂં? હું પણ તેમની પાછળ જઈશ-૨૮ 4 આ સાંભળી રાજાએ ચિંતા થકી હૃદયમાં વિચાર કર્યો કે પુરુષ સવ ગયું એટલે સંસારમાં તેને શું રહ્યું ? -29 ચપલ સ્વભાવની લક્ષ્મી ભલે જાય, વિવેકાદિ ગુણ પણ ભલે જા ને જવા તૈયાર થયેલા પ્રાણ પણ ભલે જાય; પરંતુ પુરુષનું સત્વ કદા જશો નહિ-૩૦ પછી રાજાએ સત્ત્વને કહ્યું; સર્વ દશ દિશામાં ભલે જાય, તું મારા ઘર રહે, તારા વિના દેહધારી જીવતો મુવેલ છે૩૧ સવે કહ્યું જ્યાં દારિદ્ય ત્યાં હું નહિ, હે નૃપ ! મીઠાં વચનથી ! કદાપિ રહેનાર નથી-૩૨ - એમ સાંભળી રાજાએ કહ્યું; જરા વાર ઉભું રહે, હું પણ તારી સા આવીશ એટલે આપણે વિખૂટાં નહિ પડીએ-૩૩ રાજા પિતાના હાથમાં ખર્ચ લેઇને જે પિતાનું માથું છેદે છે તે સવે તેને હાથ ઝાલી તેને તેમ કરતાં વાય--૩૪ પછી સર્વ જમપર્યત ત્યાં રહ્યું; સત્ત્વની પાછળ સાહસ આવ્યું પછી વિવેક વિનયાદિ પાછાં આવ્યાં, ને પછી સત્ય શીલાદિ પર આવ્યાં.-૩૫ * સમાયુક્ત રાજ્યલક્ષ્મી પણ ધીમે ધીમે પાછી આવી, ને ભંડાર માંથી ભય પામીને દારિદ્ઘ શત્રુના ઘરમાં નાશી ગયું-૩૬ ભેજને. પશ્વિનીએ કહ્યું, હે ધારાપુરીશ્વર સ્વામિનું આવું સે હોય તે સિંહાસને બેસે-૩૭ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #464
--------------------------------------------------------------------------
________________ પ્રભાવપૂર્ણ, ભવભય હરનાર, શાપૂર્ણ, એવા સર્વ - પિતાના અન્ય ભૂપલેક પરિજન આદિસમેત સાંભળ જ શ્રીજે સ્વશક્તિ પ્રમાણે ભક્તિથી તે સર્વને નમન કી ના ગુરુજનને નમન કર્યું-૩૮ શ્રી રામચંદ્રસૂરિકૃત એવા શ્રીવિક્રમાદિત્યના સિંહાસનપ્રબંધની બત્રીશમી કથા થઈ ઈતિસિંહાસનબ્રાચિંશિકાની બત્રીશમી કથા. હવે સર્વતોભદ્ર એવા સિંહાસન ઉપર બેઠેલી બત્રીસ પૂતળીઓએ યથાશકિત વિક્રમની બત્રીશ કથા કહી રહીને, ઝળકતા કુંડલથી શોભતું, દિવ્યવસ્ત્ર ધારણ કરેલું, સર્વ ભૂષણભૂષિત, દેવદ્રુમના કુસુમના શખરથી રમણીય, એવું અદ્ભુત રૂપ ધારણ કર્યું અને સભા વચ્ચે ભોજરાજાને કહ્યું કે અમે ઉત્તમ દેવાંગનાઓ છીએ–૧-૨-૩-૪ તમારો પ્રસંગ થવાથી તમારો પ્રસાદ થયે ને હું નરેશ્વર ! અમારો સાપ તેથી મુકત થયે, હે ક્ષિતીશ્વર ! તમે ચિરંજી--પ ભોજરાજાએ પ્રણામ કરી હાથ જોડીને વિનતિ કરી કે, તમને કોનાથી શા માટે શાપ થયેલ તે સત્વર કહે-૬ * તમે કોણ છો ? શાપ કોણે દીધો છે? અનJહ શી રીતે ? તે બધું હું સવિસ્તર સાંભળવા ઈચ્છું છું; માટે સત્વર કહે--૭ - ભેજરાજ આવું બોલ્યા, એટલે જયા નામની દેવાંગનાએ કહ્યું, . ભોજ! મારી વાત સાંભળે-૮ અમે સે ધર્મક૯૫ની વસનારી ઉત્તમ દેવાંગનાઓ છીએ. અમારા નામ જ્યા, વિજ્યા યંતી, અપરાજિતા, જયઘોષા, મંજુઘોષા, લીલાને વતી, જયવતી, જૈસેના, મદનસેનિકા, મદનમંજરી, શૃંગારુતિલકા રતિપ્રિયા, નરહિની, ભોગનિધિ, પ્રભાવતી, સુપ્રભા,ચંદ્રમુખી, અનંગ વજા, કુરંગનયના, લાવણ્યવતી, સૈભાગ્યમંજરી, ચંદ્રિકા, હંસગમના, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust