________________ 144 * તેના રાજ્યમાં આખું જગત મહાસુખ પામ્યું--સુગંધ કેશર અને . વળી ચંદન મિશ્રિત!--૮૭ રિજન અમાત્યાદિને રાજપુત્ર પ્રિય થઈ પડયે, અને વિક્રમને તે * પ્રાણથી પણ અધિક વલ્લભ થયો--૮૮ ચંદન, ચંદ્રિકા, ચંદ્ર, કપૂર, અમૃત, મણિ, એટલાં બધાએ તેવાં આનંદ આપનારો નથી કે જેવું પુત્રાલિંગન છે-૮૯' . * 90 * - 91 * * શ્રી વિક્રમનો પુત્ર વીરસેન એ વાધવા લાગે કે જેવી સપુરુષની મિત્રી વધે છે કે વળતા પહેરની છાયા વધે છે-૯૨ આરંભે લાંબી ને પછી ધીમે ધીમે ક્ષય પામનારી, અને પ્રથમે ટુંકી પણ ધીમે ધીમે વધનારી, એમ આગલા પહેરની ને પાછલા પહેરની છાયાના જેવી ખેલ અને સજજનની મૈત્રીને જાણવી-૯૩ આણી તરફ ભૂધરને દેવદત્ત પણ માતાપિતાથી અનેક લાલનપાલનપૂર્વક લાડ લડાવાય છે-૯૪ - ધીમે ધીમે જાતકર્મ, સૂર્યદર્શન, નામકરણ, અન્નપ્રાશન, પગમંડન, કર્ણવેધ, શિખાકર્મ, યજ્ઞોપવીત દાન, એ આદિ સરકાર પણ થયા-૯૫-૯૬, * વળી તે બહુ સારી રીતે વેદાદિશાસ્ત્રને પણ ભર્યો, અને પછી સુગુણવાળી ને સુરૂપવતી તથા કુલીન કન્યાને પરણ્ય-૯૭ કર્મમાં કુશલ અને બ્રાહ્મણનાં સર્વ કર્મને જાણનાર થે, અને વનપૂર્ણ છતાં પણ કામ તેને ચારિત્રથી ડગાવી શક્યો નહિ-૯૮ - જે વનમાં ચારિત્ર સાચવે છે, તેમની જ સત્પષમાં ગણના થાય છે, . * આ ઠેકાણે આવા બે લેક છે--હરમવમવનમાઝનય. नारुणमासितअतरे वपुरिदंसुपपूरितकियदतीवददिक्षुः॥ दुर्लभामिदिविदेविमहेलावा / સ્ટટ્ઝસ્ટનમુનનિવેવ્યા સ્વરારાંશુરરાનિરવવંહારવહાર પરે ! જેને અર્થે પદાન્વયસમેત યોગ્ય રીતે સુરતો નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust