SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ 216 . રાજયગુણયુક્ત એ શ્રી વિક્રમ જે લમીને આનંદ આપનાર મહારાજા હતા તે અવંતીમાં રાજય કરતો હત–૧૦ એકવાર તેના પુરના, નંદનધાન જેવા ઉદ્યાનમાં, કેઈ આત્મજ્ઞાની એ મહાગી આગે-૧૧ | Fસે જોગી જે જોગવાઈ મણુ તણું પણ નિરત્ત સૌ જોગી કિમ મન્નાઈ ખખરિખાઈ વિર૪-૧૨ તે મહાજ્ઞાની, મહાધ્યાની, મની, જિતેંદ્રિય, સવાર્થસંપન્ન, અને સર્વસંગવિવર્જિત એવો હતો–૧૩ ષચક્ર, પડશાલા, ત્રિશન્ય, વ્યોમપંચ, તે પિતાના દેહમાં જાણતો હતો અને સ ધ્યાનયોગમાં, રહેતા હ-૧૪ * ઈડા, પિંગલા, સર્વાર્થ સાધક સુષુમ્યા, એ જે ચંદ્ર અને સૂર્ય નાડી, તેમને પણ અભ્યાસ.ગથી તે જાણતો હતો–૧૫ - જ્યાં બુદ્ધિને માર્ગ નથી ત્યાં વાણી શું કરી શકે? ને વાચાથી વિર ક્તને માટે ગુરુ પણ શું કરે ? માટે અભ્યાસ એજ પરમપદ છે-૧૬ ' જે મન અથવા વાણીને વિશ્વ નથી તે ખપુષ્પ જેવું છે, જે પોતે પિતાને અનુભૂત હોય તેમાં સંશયને અવકાશ નથી–૧૭ * જયાં મન જાય ત્યાં પવન જાય છે, ને જયાં પવન જાય ત્યાં મન જાય, માટે એ ઉભયે તુલ્યક્રિય છે, તેમને વિવેક ક્ષીરનીર જેવો છે–૧૯ રે મન એડઉ બુડઉ જઈકિહઈ થિર થાઈ ત્રિભુવન તો તેલિયું ત્રિસમુ ભજિસુ ભવચી ચંતિ-૨૦ - મણ મરણિ ઈદિય મરણું ઈદિય શમરતિ સિંગલંતિ કમ્માઈ ' ' કમ્મ મરણેણ મુખો તહ્યા મણ મારણે કુણહ 21 , 1. એ જોગીકે જે મન તને પવન નિરંતર વશ રાખે, પણ ખાખરી ખાઈને વિરાગીનું / ડોળ કરે તે જોગી કેમ કહેવાય ? એવો ભાવાર્થ છે. 2. મન અતિ આડ અને ચંચળ છે તે કેમે સ્થિર થાય તો, ત્રણે ભુવન તણ જેવાં થઈ રહે અને સંસારની ચિંતા મટે; મન મરે તે ઈદ્રિય મરે, ઇંદ્રિય શાત થાય તે કર્મ મળે, કર્મ ભરે તે સુખ થતાં તુચ્છ રહેજ નહિં, આવો ભાવાર્થ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036502
Book TitleVikram Charit
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size358 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy