Book Title: Vikram Charit
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 427
________________ 419 વર્ણથી સ્નેહ વરતર છે, સ્નેહથી સ્વર વરતર છે, રવરથી સર્વ વરતર છે, સવમજ બધું રહેલું છે–૮૬ - રક્તાક્ષને લક્ષ્મી તજતી નથી, કનકપિંગલને અર્થ જતો નથી, દીર્ઘબાહુને ધૂર્ય તજતું નથી, ને માંસલને સુખ તજતું નથી-૮૭ વિશાલ ઉસવાળો ધનધાન્યભેગી થાય, શિરોવિશાલ નૃપ થાય, કટિવિશાલ બહુપુત્રધારાવાળો થાય, ને પગ વિશાલ હોય તે સદા સુખી થાય-૮૮ ચક્ષુરનેહથી સાભાગ્ય, તનેહથી ભોજન, ત્વચાનેડથી થપ્પા, ને પાદસ્નેહથી વાહન, એમ જાણવું-૮૯ અકર્મ, કઠિનપાણિ, માર્ગગમન વિનાને, કેમલપાદ, પગ તથા પાની રક્ત, એવાને રાજ્ય મળે એમ જાણવું-૯૦ દશકથી દરિદ્રી, સ્થલ શેકથી નિર્ધન, કૃશકથી સુભગ, સ્વશેકથી રાજા થાય- 91 કનિષ્ઠિકાંગુલિથી રેખા તર્જની પર્યંત જાય તો અવિચ્છિન્ન સે વર્ષનું આયુષ્ય કહેવું-૯૨ કનિષ્ણકાંગુલિથિી રેખા મધ્યમા પર્યત જાય તે અવિચ્છિન્ન એંશી વર્ષ આયુષુ જાણવું 93 એજ રેખા અનામિકા પર હોય તે અવિચ્છિન્ન સાઠ વર્ષનું આયુ કહેવું-૮૪ કનિષ્ઠિકાંગુલિથી રેખા ત્યાંની ત્યાં જ રહે તો અવિચ્છિન્ન એવાં વીશ વર્ષનું આયુ કહેવું.૯૫ જેના લલાટમાં ચાર શુભ રેખા જણાય તેનું આયુષુ એંશી વર્ષનું જાણવું, અને પાંચ રેખા હોય તેનું સો વર્ષનું-૯૬ એમ ત્રણ, બે, એક, રેખા હોય તે પ્રમાણે હમે કરીને વીશ વીશ ઓછું કરી આયુષ્માન બાંધવું એમ સામુદ્રિકનું વચન છે-૯૭ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464