________________ ગાહે રોઈ વરાઈ સીખિજતી ગમા લેણહીં કીઈ લંચપલું ચીજ ગાઈમંદ દેહેહિ-૧૭ પંડિત તેને બહુ ઉત્તમરીતે નિત્ય ભણાવવા લાગ્યો પરંતુ તે " મૂલાક્ષર પણ આવડ્યા નહિ--૧૮ | સર્વ વિદ્યાર્થીમાં એ ઘણે રમતીઆળ થયે, અને વિદ્યા પ્રાપ્ત ગ્ય પાંચ ગુણથી તે અધમ વિમુખ રહ્ય–૧૯ આચાર્ય, પુસ્તક, નિવાસ, સહાય, વેલા, એ પાંચ બાહ્ય ગુણ, સદ્ બુદ્ધિ, નીતિ, વિનય, ઉધમ, અને શાસ્ત્રાનુરાગ, એ પાંચ આ ગુણ તે સર્વ પઠનને પુષ્ટિ કરનારા છે–૨૦ જે પૂર્વે ધૃત વિદ્યા, જે પૂર્યદત્ત ધન, ને જે પૂર્યદત્ત પ્રતિ, આગળ આવે છે–૨૧ એકવાર તેના પિતાએ કહ્યું હે પુત્ર કમલાકર ! દુર્લભ એવું મા પામીને તું તેને શા માટે વ્યર્થ ગુમાવે છે? - 22 જેને વિદ્યા નથી, તપ નથી, જે દાન પણ કરતા નથી, જેને નથી, ગુણ નથી, ધર્મ નથી, તે મૃત્યુલેકમાં પૃથ્વીને ભાર કરવા આ રેલા છે અને મનુષ્યરૂપે પશુ છે–૨૩ હે પુત્ર ભણ! ન ભણનાર ભાર ઉચકે છે, ભણેલાને લેક પૂર્ક અભણના સામું નથી તા-૨૪ જેના વદનમાં પઠન સમયે ક્ષ, જ્ઞ; ય, જ; શ, મ્ સ; એને નથી તેનું મુખ એક પ્રકારનું ગુદચક્રજ છે, માત્ર તેમાં દાંત છે રે વિશેષ - 25 માટે હે પુત્રત્તમ! જે તે પ્રકારે વિદ્યા ભણ, જે બ્રાહ્મણ વિદ્ય હોય તે શીંગડાં વિનાને પશુ છે–૨૬ પિતાની આવી શિક્ષા સાંભળી વિદ્યાર્થી કમલાકર વાદેવીનું આ કરવા કાશમીર દેશમાં આ -27 કંબલગિર્ય ઉદ્યાનમાં, સ્વર્ણા નદીને તટે, મહાદેવી સરસ્વ - મંદિર છે, તેમાં સરસ્વતી દેવી વીણું પુસ્તક ધારણ કરી, હંસ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust