________________ ૨૫ણ ચાલતા નથી તેથી આમ કર્યું છે, આવવું હોય તે રાણીને લઈને ન આવવું, રાજય કરવાની ઈચ્છા હોય તો તેમના વિના. એકલા આવવું-૪૦ 48-49-50 આવે જે વિચાર કર્યો તે પ્રમાણે સર્વેએ મળીને કરી દીધું, અને રાણ સહિત રાજાને પલંગ મહાવનમાં જઈને મૂ–૫૧ સવારમાં જાગીને રાજા જુએ છે તો મહાવન દીઠું અને મહેલકે સેવકે કોઈ દીઠું નહિ–૫૨ - એક રાણી, પલંગ અને ઉપર વડ તથા શરીરે વસ્ત્રાભરણ એ વિના કાંઈ દીઠું નહિ–૫૩ કાપીતું કુંપલ કરઈસીવી તુસીદાઈ ' સુરડેઈ અણુ મણો અને રડ વિહાઈ–૫૪ ઉઅણ ભવણ મણ અથમણાં એગ દીવસ મા સૂરસ્સ , . વિતિક્તિ ગઈ દુકા ગણુણ ગાઈપર લોઅર્સી–૫૫ પેલું પત્ર દેખતાં જ ઉઘાડીને વાંચ્યું અને તેમાંનાં વચન જોઇને તે બુદ્ધિમાને મનમાં વિચાર કર્યો-૫૬ o સૈભાગ્યસુંદરીને તયા પછી મારે રાજયને શું કરવું છે? આ મારી પ્રાણવલ્લભ તે મને ભવભવ સાથે આવશે–૫૭ - તે સ્વર્ગ નરક છે, તે રાજય ધૂળ બરાબર છે, તે સુખ નિત્ય દુઃખ છે, તે થર મહાવન છે, તે ભોજન કચરા જેવું છે, તે જલ વિષમય છે, તે ઘર પ્રેતસ્થાન છે, તે શમ્યા કાંટા ભરેલી છે, કે જે સૈન્ય સભાગ્યસુંદરી પ્રિયા સમેત નથી; મારે પ્રિયવદનનું દર્શન છે, એટલે સારું કાંઈ ગયું નથી–૫૮-૫૯-૬૦ : જઇસિરિજાઈ, જાઉતે મનિ મિલિઉ નમહેલી ઈલણ સલંકારા ઉદસ એ દૂહવી ઉનહીં ? શસ્યામાંથી ઉઠીને પિતાના ભાગ્યથી આવી પડયા પ્રમાણે રાણીને ડાબે ખભેજ ઉપાડી ચાલવા લાગે-૬૨ - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust