________________ 250 જલમાં બૂડતાં તે યુગલને એણે હાથમાં લીધું અને હરદ્વીપમાં તેમને લઈને ગયો -88 ત્યારે વિદ્યાધરે કહ્યું હે રાજશેખર ! વીરાધિવીર! ભદ્ર! તમે મારી પ્રિયાસમેત મારું રક્ષણ કર્ય-૦૯ કરચલૂ પાણીએણ વિ અવસદિણ મુઠીઉજાઈ પછી મૂઆણ સુંદરિ ઘડસઈ દિણ કિતેણ-૯૦ પછી તો રણાદિથી શોભતા એવા રમ્ય દેવમંદીરમાં પેલો વિદ્યાધર રાજાને તથા પોતાની પ્રિયાને લઈને ગયે-૮૧ વિદ્યાધર ત્યાં, રાજાને તથા પ્રિયાને બહાર બેસારી, સુરત પોતાના કામ માટે અંદર પેઠો-૯૨ ત્રિપુરાના આગળ તુરત પોતાનું માથું છેદીને વિદ્યારે પિતાની માનતા પ્રમાણે પૂજા કરી–૯૩ વાર થઈ ત્યારે પેલાં બન્ને અંદર ગયાં તે તેમણે પેલાને મસ્તક વિનાને અને હાથમાં તરવાર લઇને પડેલે જોયે-૯૪ તે મરનારની પ્રિયાએ ભૂપ પ્રતિ મિતવચન કહ્યું કે, હું તે મારા પ્રિયની સાથે સતી થઈશ૯૫ પાવસ સમઈ પવાસે જીવણ સમઈ વજે દાલિદ પથમસહ વિગે તીન્ની વી ગુરૂયાંઈ દુધઈ-૯૬ રણુઈ રણઈ ઘરેરણઈ બાહિર દેઉલં પિ રણાઈ ઇકકણવિણા પિયમાણસેન રણરણછતિ હુયણું સલં-૮૭ શસ્ત્રથી, જલપાનથી, વિષથી, કાષ્ટભક્ષણથી, કે જીભ કરડવાથી, પણ હું મારા પ્રાણ તજીશ-૯૮ . હે બંધુ! જેણે મારે માટે ત્રિપુરાને પિતાનું જીવિત આપ્યું તેની પાછળ મારે અવશ્ય કરવું જ ઘટે-૮૯ તમે મારું પીઅર છે, મારા પિતા છે, બંધુ છે, માટે અનુકરણના કાર્યમાં મને સહાય થાઓ-૧૦૦ છે .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust