________________ 'ધમ્મણ ધણું મણત ધમ્મણ નરા મરિદ વર કામાસુર કા અધુવં ધમ્મા લભઈ તા ઉત્તમ ધર્મો-૯૫ - પિલા તપસ્વીને જો કોઈ પૂછે કે, હે તપસ્વિન્ ! તમે શા માટે આવું ઘેર તપ કરે છે ? તે કહે કે, મારે રાજ્યનું કાંઈ કામ નથી, હું તો વૈરાગ્યથી પ્રસન્ન છું, માટે અપુનર્ભવ પ્રાપ્ત કરવા તીવ્ર તપ કરૂં છું-૯૭-૯૮ મનમાં કાંઈક, વાણીમાં કાંઈક, ક્રિયામાં કાંઈક, એમ જેને સાધારણ પ્રચાર છે, તેને વરપ્રાપ્તિ કેમ થાય?–૯૯ પેલા હાથીએ ચઢેલે રાજા અસંખ્ય સ્ત્રીઓ સમેત આ તપસ્વી- ' વાળા દેવગૃહમાં આવી પહે -99 * અંદર કોઈ પુરુષ છે કે કેમ? તે જોવા માટે પ્રથમે શૃંગારથી ઝળકી . રહેલી વારનાયિકા મંદિરમાં પેઠી–૧૦૦ તેણે એકાગ્ર ધ્યાનમાં નેત્ર મિચી બેઠેલે, તપથી કૃશ અંગવાળો, એ- . છે પેલો તપસ્વી દીઠે–૧ તેણે બહાર આવી વિક્રમને વિનતિ કરી કે એક તપસ્વી અંદર છે, બીજું કોઈ નથી–૨ ' રાજાએ કહ્યું જે રાગવત તપસ્વી છે, તેમને નારીસમૂહ સમાન બીજું મદકારક કશું પણ નથી–3 ; - એમ વિચાર કરીને રાજા પોતાની રાણું તથા પાંચસો વારસ્ત્રીસમેત ઘર તરફ પાછો આવ્ય-૪ " પછી આશાપૂરીને તથા પેલા પરવીને નમન કરીને રંગાથે રંગમ ડપમાં રાજાએ નાટક કરાવરાવ્યું–પ સયં પસંજણે પન્ન સહસ્તં ચ વિલેવિણે સયસ હસ્તીયા હિ યા માલા અનંત ગીયવાઇએ-૬ પાઇયક તું સુવિલાસ કામિણી સુયણ જણ સંગગીયાં સંસારંમિ અસારે ચણ ચમક્ક કાર્ય વિહિણ-૭ P.P. AcGunratnasuri M.S. JunGun Aaradhak Trust