Page #1
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check htîp://www.AtmaDharma.com for updates
परमात्मने नमः।
શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી
નિયમસાર
મૂળ ગાથાઓ, સંસ્કૃત છાયા, ગુજરાતી પદ્યાનુવાદ, શ્રીપદ્મપ્રભમલધારિદેવવિરચિત સંસ્કૃત ટીકા અને તેના ગુજરાતી અનુવાદ સહિત
: અનુવાદક :
હિંમતલાલ જેઠાલાલ શાહ
બી.એસ.સી.
卐
: પ્રકાશક :
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ-૩૬૪ ૨૫૦
4th
Edition
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
Thanks & our Request
Shree Niyamsaar has been donated by Rajesh & Jyoti Shah, London, UK in memory of our beloved mother, Laxmiben Premchand Shah, London, UK. The donors have paid for it to be "electronised" and made available on the internet.
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of the Gujarati Shree Niyamsaar is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@ AtmaDharma.com so that we can make this beautiful work even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
Version History
Date
Changes
Version Number 001
Produced in HTML format.
11 September 2001 28 June 2002
002
Converted into "PDF" format.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.Atma Dharma.com for updates
♡
484
Shree Kanji Swami
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
नमः श्री नियमसाराय। नमः श्री सद्गुरुदेवाय।
પ્રકાશકીય નિવેદન ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર અને પ્રવચનસાર જેવાં ઉચ્ચતમ પરમાગમો બાદ, તેવી જ કોટિના આ ત્રીજા પરમાગમ શ્રી નિયમસારને ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ કરીને આ સંસ્થા હર્ષપૂર્વક મુમુક્ષુઓના હાથમાં મૂકે છે.
આ શાસ્ત્રના મૂળકર્તા ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદવ છે ને ટીકાકાર શ્રી પદ્મપ્રભમલધારિદેવ છે. શ્રી પદ્મપ્રભદેવ મહાપવિત્ર નિગ્રંથ મુનિ હતા; ટીકાનાં કાવ્યોમાં તેઓશ્રીએ કરેલા અનેક અલંકારોમાં તેમની ઊંડી આધ્યાત્મિક્તાની તેમ જ તેમના વિરુદ્ધ બ્રહ્મચર્યજની પ્રભા ઝળકી રહી છે.
શ્રી કુંદકુંદભગવાનરચિત શાસ્ત્રોમાં સમયસાર-પ્રવચનસાર-પંચાસ્તિકાયસંગ્રહ જેટલાં પ્રસિદ્ધિમાં છે તેટલું આ શાસ્ત્ર પ્રસિદ્ધિમાં ન હતું. પરંતુ મુમુક્ષુઓનાં સદ્દભાગ્યે હમણાં તે વિશેષ પ્રસિદ્ધિમાં આવ્યું છે. આજથી લગભગ ૩૫ વર્ષ પહેલાં આ શાસ્ત્ર સંસ્કૃત ટીકા તથા તેના આધારે બ્ર, શીતલપ્રસાદજીએ કરેલ હિન્દી અનુવાદ સહિત પ્રસિદ્ધ થયું હતું અને હવે તો તે ગુજરાતી ભાષામાં પણ, મૂળ ગાથા તથા સંસ્કૃત ટીકાના અક્ષરશ: અનુવાદ સહિત, બહાર પડે છે. શ્રી કુંદકુંદભગવાનના “પ્રાભૂતત્રય”ની સાથે તેઓશ્રીના આ નિયમસારને ભેળવીને કહીએ તો કુંદકુંદપ્રભુના “રત્નચતુષ્ટય” તરીકે આ ચારે પવિત્ર પરમાગમો જૈન શાસનમાં ઝળકી ઊઠે
પરમ પૂજ્ય ગુરુદેવશ્રીએ વીર સં. ૨૪૭૦ (વિ. સં. ૨૦OO)માં નિયમસાર ઉપર પ્રવચનો કર્યા. તે વખતે તેઓશ્રીની ઊંડી દષ્ટિએ તેમાંના અતિ ગંભીર ભાવોને પારખી લીધા; અને આવું મહિમાવંત પરમાગમ જો ગુજરાતી ભાષામાં અનુવાદિત થઈને જલદી પ્રકાશિત થાય તો જિજ્ઞાસુઓને ઘણા લાભનું કારણ થાય એવી ભાવના જાગી. ભાઈશ્રી હિંમતલાલ જેઠાલાલ શાહે પૂજ્ય ગુરુદેવશ્રીની તે ભાવના ઝીલીને નિયમસારના અનુવાદનું કાર્ય શરૂ કર્યું અને પોતાની શક્તિને તે કાર્યમાં કેન્દ્રિત કરીને શકય એટલું શીધ્ર આ અનુવાદકાર્ય તેમણે પૂરું કર્યું. એ રીતે શ્રી સમયસાર અને પ્રવચનસારની માફક આ નિયમસાર પણ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રભાવની જ પ્રસાદી છે. આવાં આવા મહાન પરમાગમોનું, ઊંડાં ઊંડાં રહસ્યોથી ભરેલું આધ્યાત્મિક તત્ત્વજ્ઞાન સમજાવીને પૂજ્ય ગુરુદેવશ્રી ભારતના મુમુક્ષુ જીવો પર જે પરમ ઉપકાર કરી રહ્યા છે, તે ઉપકારને વાણીથી વ્યક્ત કરવાને આ સંસ્થા અસમર્થ છે.
આ પવિત્ર શાસ્ત્રના ગુજરાતી અનુવાદનું મહા કાર્ય કરનાર ભાઈશ્રી હિંમતલાલ જેઠાલાલ શાહું અધ્યાત્મરસિક વિદ્વાન હોવા ઉપરાંત ગંભીર, વૈરાગ્યશાળી, શાંત અને વિવેકી સજ્જન છે તથા કવિ પણ છે. મૂળ શાસ્ત્રકાર મુનિભગવંતોના હૃદયના ઊંડા ભાવોની ગંભીરતાને સંપૂર્ણપણે જાળવીને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #6
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
તેમણે આ અક્ષરશ: અનુવાદ કર્યો છે. જ્યાં જરૂર પડી ત્યાં ફૂટનોટ દ્વારા કે કૌંસ દ્વારા સ્પષ્ટતા કરી છે. એ ઉપરાંત મૂળ ગાથાસૂત્રોનો ભાવભર્યો મધુર પદ્યાનુવાદ પણ કર્યો છે. આ રીતે શ્રી કુંદકુંદભગવાનનાં સમયસાર, પ્રવચનસાર અને નિયમસાર જેવાં ઉત્તમોત્તમ શાસ્ત્રોના અનુવાદનું પરમ સૌભાગ્ય તેમને મળ્યું છે તે માટે તેઓ ખરેખર અભિનંદનીય છે. આ નિયમસારનો ગુજરાતી અનુવાદ સર્વાંગસુંદર બન્યો છે. પૂજ્ય ગુરુદેવશ્રીની પ્રેરણા ઝીલીને, અત્યંત પરિશ્રમપૂર્વક આવો સુંદર અનુવાદ તૈયાર કરી આપવા બદલ ભાઈશ્રી હિંમતલાલભાઈનો આ સંસ્થા ઘણો જ આભાર માને છે. આ અનુવાદ અમૂલ્ય છે, કેમ કે માત્ર, પૂજ્ય ગુરુદેવ અને જિનવાણીમાતા પ્રત્યેની પરમ ભક્તિથી પ્રેરાઈને પોતાની અધ્યાત્મરસિક્તા વડ તૈયાર કરાયેલા આ અનુવાદનાં મૂલ્ય કેમ આંકી શકાય ?
ભાઈશ્રી હિંમતલાલભાઈને આ અનુવાદકાર્યમાં પ્રતસંશોધન, પ્રફરીડિંગ વગેરે નાનામોટાં અનેક કામોમાં ઘણી જ કિંમતી સહાય બ્ર, ભાઈશ્રી ચંદુલાલ ખીમચંદ ઝોબાળિયાએ આપી છે; તેમનો તથા ભાઈશ્રી ખીમચંદ જેઠાલાલ શેઠ, અમૃતલાલ દેવકરણ વોરા વગેરે જેમણે જેમણે સહાય કરી છે તે સર્વેનો જે આભાર ભાઈશ્રી હિંમતલાલભાઈએ ઉપોદઘાતમાં વ્યક્ત કર્યો છે તેમાં આ સંસ્થા પોતાનો સૂર પુરાવે છે.
આ આવૃત્તિની પડતર કિંમત લગભગ નવ રૂપિયા થાય છે, પરન્તુ આ પરમાગમનો લાભ વિશેષ પ્રમાણમાં મુમુક્ષુઓ લઈ શકે તે હેતુએ અનેક ભાઈઓ તરફથી પ્રદત્ત આર્થિક સહાય વડે તેની કિંમત ઘટાડીને સાડા પાંચ રૂપિયા રાખવામાં આવી છે. જેમણે જેમણે આ આર્થિક સહાય આપી છે તે સર્વેનો અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ.
મુમુક્ષુ જીવો અતિ બહુમાનપૂર્વક સદ્દગુરુગમે આ પરમાગમનો અભ્યાસ કરીને તેના ઊંડા ઊંડા ગંભીર ભાવોને સમજો અને અંતર્ગુફામાં બિરાજમાન શુદ્ધ કારણપરમાત્માભગવાનચૈતન્યદેવને દેખો.
શ્રાવણ વદ ૨, વીર સં. ૨૪૭૭; વિ. સં. ૨૦૦૭
વકીલ રામજી માણેકચંદ દોશી
-પ્રમુખશ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ (સૌરાષ્ટ્ર)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #7
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રકાશકીય નિવેદન
(ચતુર્થ આવૃત્તિ પ્રસંગે )
નિયમસારની આ ચોથી આવૃત્તિ અગાઉની આવૃત્તિ પ્રમાણે જ છપાવી છે. આગળની આવૃત્તિમાં જે મુદ્રણ-અશુદ્ધિઓ હતી તે પ્રાયઃ બધી સુધારીને આ આવૃત્તિ બહુ ચીવટથી મુદ્રિત કરવામાં આવી છે. આ આવૃત્તિના મુદ્રણ-શોધનકાર્યમાં બ્ર ચંદુભાઈ ઝોબાળિયા, શ્રી પ્રવિણભાઈ સારાભાઈ શાહ, શ્રી ઋષભકુમાર જૈન (સાગ૨), મનુભાઈ કામદાર વગેરેએ સારી સેવા આપી છે, અને મુદ્રણકાર્ય ‘કહાન મુદ્રણાલય 'ના માલિક શ્રી જ્ઞાનચંદજી જૈને અલ્પ સમયમાં કાળજીપૂર્વક સારું કરી આપ્યું છે, તે બદલ તે સર્વનો ટ્રસ્ટ આભાર માને છે.
આ ચોથી આવૃત્તિ પ્રકાશન ખાતે અનેક મુમુક્ષુઓ તરફથી આર્થિક સહાય તરીકે રૂા. ૧,૦૦,૨૫૫/- આવેલ છે. આ આવૃત્તિની ૧૦૦૦ પ્રતનો કુલ ખર્ચ રૂા. ૧,૦૬,૧૬૫/- થયેલ છે. તેમાં આ પ્રકાશન ખાતે રૂા. ૮૬,૧૬૫/- લીધેલ છે. (બીજી ૨કમ નિયમસારની પછીની આવૃત્તિમાં લેવામાં આવશે.) ઉપરોક્ત આર્થિક સહાય પછી આ આવૃત્તિની કિંમત રૂા. ૨૦/થાય છે. તેમાંથી ૫૦ ટકા સ્વ. શાંતિલાલ રતિલાલ શાહ પરિવાર તરફથી કિંમત ઘટાડવામાં આવતા આ શાસ્ત્રની વેચાણ કિંમત રૂા. ૧૦/- રાખવામાં આવી છે.
વિ. સં. ૨૦૫૬, શ્રાવણ વદ ૨, બહેનશ્રી ચંપાબેનની-૮૭મી જન્મજયંતી
સાહિત્યપ્રકાશનસમિતિ,
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ–૩૬૪૨૫૦ (સૌરાષ્ટ્ર)
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #8
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
नमः सद्गुरवे।
ઉપોદઘાત
(પ્રથમ આવૃત્તિ પ્રસંગે)
ભગવાન કુંદકુંદાચાર્યદેવપ્રણીત આ “નિયમસાર' નામનું શાસ્ત્ર “દ્વિતીય શ્રુતસ્કંધ'નાં સર્વોત્કૃષ્ટ આગમોમાંનું એક છે.
દ્વિતીય શ્રુતસ્કંધ ”ની ઉત્પત્તિ કઈ રીતે થઈ તે આપણે પટ્ટાવલિઓના આધારે સંક્ષેપમાં પ્રથમ જોઈએ :
આજથી ૨૪૭૭ વર્ષ પહેલાં આ ભરતક્ષેત્રની પુણ્યભૂમિમાં જગપૂજ્ય પરમભટ્ટારક ભગવાન શ્રી મહાવીર સ્વામી મોક્ષમાર્ગનો પ્રકાશ કરવા માટે સમસ્ત પદાર્થોનું સ્વરૂપ પોતાના સાતિશય દિવ્યધ્વનિ દ્વારા પ્રગટ કરતા હતા. તેમના નિર્વાણ પછી પાંચ શ્રુતકેવળી થયા, જેમાં છેલ્લા શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુસ્વામી થયા. ત્યાં સુધી તો દ્વાદશાંગશાસ્ત્રના પ્રરૂપણથી નિશ્ચયવ્યવહારાત્મક મોક્ષમાર્ગ યથાર્થ પ્રવર્તતો રહ્યો. ત્યારપછી કાળદોષથી ક્રમે ક્રમે અંગોના જ્ઞાનની બુચ્છિત્તિ થતી ગઈ. એમ કરતાં અપાર જ્ઞાનસિંધુનો ઘણો ભાગ વિચ્છેદ પામ્યા પછી બીજા ભદ્રબાહુસ્વામી આચાર્યની પરિપાટીમાં બે સમર્થ મુનિઓ થયા-એકનું નામ શ્રી ધરસેન આચાર્ય અને બીજાનું નામ શ્રી ગુણધર આચાર્ય. તેમની પાસેથી મળેલા જ્ઞાન દ્વારા તેમની પરંપરામાં થયેલા આચાર્યોએ શાસ્ત્રો ગુંથ્યાં અને વીર ભગવાનના ઉપદેશનો પ્રવાહ વહેતો રાખ્યો.
શ્રી ધરસેન આચાર્યને અગ્રાયણીપૂર્વના પાંચમાં વસ્તુ અધિકારના મહાકર્મપ્રકૃતિ નામના ચોથા પ્રાભૃતનું જ્ઞાન હતું. તે જ્ઞાનામૃતમાંથી અનુક્રમે ત્યારપછીના આચાર્યો દ્વારા પખંડાગમ, ધવલ, મહાધવલ, જયધવલ, ગોમ્મદસાર, લબ્ધિસાર, ક્ષપણાસાર આદિ શાસ્ત્રો રચાયાં. આ રીતે પ્રથમ શ્રુતસ્કંધની ઉત્પત્તિ છે. તેમાં જીવ અને કર્મના સંયોગથી થયેલા આત્માના સંસારપર્યાયનું-ગુણસ્થાન, માર્ગણા આદિનું વર્ણન છે, પર્યાયાર્થિક નયને પ્રધાન કરીને કથન છે. આ નયને અશુદ્ધ-દ્રવ્યાર્થિક પણ કહે છે અને અધ્યાત્મભાષાથી અશુદ્ધનિશ્ચયનય અથવા વ્યવહાર કહે છે.
શ્રી ગુણધર આચાર્યને જ્ઞાનપ્રવાદપૂર્વના દશમાં વસ્તુના ત્રીજા પ્રાભૂતનું જ્ઞાન હતું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #9
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
તે જ્ઞાનમાંથી ત્યારપછીના આચાર્યોએ અનુક્રમે સિદ્ધાંતો રચ્યા. એમ સર્વજ્ઞ ભગવાન મહાવીરથી ચાલ્યું આવતું જ્ઞાન આચાર્યોની પરંપરાથી ભગવાન કુંદકુંદાચાર્યદેવને પ્રાપ્ત થયું. તેમણે પંચાસ્તિકાયસંગ્રહ, પ્રવચનસાર, સમયસાર, નિયમસાર, અષ્ટપાહુડ આદિ શાસ્ત્રો રચ્યાં. આ રીતે દ્વિતીય શ્રુતસ્કંધની ઉત્પત્તિ થઈ. તેમાં જ્ઞાનને પ્રધાન કરીને શુદ્ધદ્રવ્યાર્થિક નયથી કથન છે, આત્માના શુદ્ધ સ્વરૂપનું વર્ણન છે.
ભગવાન કુંદકુંદાચાર્યદેવ વિક્રમ સંવતની શરૂઆતમાં થઈ ગયા છે. દિગંબર જૈન પરંપરામાં ભગવાન કુંદકુંદાચાર્યદેવનું સ્થાન સર્વોત્કૃષ્ટ છે. “મંાન્ન માવાન વીરો મં તં ગૌતમી Tળ માન્ન $$ાર્યો નૈનધર્મોડસ્તુ મં િનમ્પા'-એ શ્લોક દરેક દિગંબર જૈન શાસ્ત્રાધ્યયન શરૂ કરતાં મંગલાચરણરૂપે બોલે છે. આ પરથી સિદ્ધ થાય છે કે સર્વજ્ઞ ભગવાન શ્રી મહાવીરસ્વામી અને ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામી પછી તુરત જ ભગવાન કુંદકુંદાચાર્યનું સ્થાન આવે છે. દિગંબર જૈન સાધુઓ પોતાને કુંદકુંદાચાર્યની પરંપરાના કહેવરાવવામાં ગૌરવ માને છે. ભગવાન કુંદકુંદાચાર્યદેવનાં શાસ્ત્રો સાક્ષાત્ ગણધરદેવનાં વચનો જેટલાં જ પ્રમાણભૂત મનાય છે. તેમના પછી થયેલા ગ્રંથકાર આચાર્યો પોતાના કોઈ કથનને સિદ્ધ કરવા માટે કુંદકુંદાચાર્યદેવનાં શાસ્ત્રોનું પ્રમાણ આપે છે એટલે એ કથન નિર્વિવાદ ઠરે છે. તેમના પછી લખાયેલા ગ્રંથોમાં તેમનાં શાસ્ત્રોમાંથી થોકબંધ અવતરણો લીધેલાં છે. ખરેખર ભગવાન કુંદકુંદાચાર્ય પોતાનાં પરમાગમોમાં તીર્થંકરદેવોએ પ્રરૂપેલા ઉત્તમોત્તમ સિદ્ધાંતોને જાળવી રાખ્યા છે અને મોક્ષમાર્ગને ટકાવી રાખ્યો છે. વિ. સં. ૯૯૦માં થઈ ગયેલા શ્રી દેવસેનાચાર્યવર તેમના દર્શનસાર નામના ગ્રંથમાં *કહે છે કે ““વિદેહક્ષેત્રના વર્તમાન તીર્થંકર શ્રી સીમંધરસ્વામીના સમવસરણમાં જઈને શ્રી પદ્મનંદિનાથે (કુંદકુંદાચાર્યદવે) પોતે પ્રાપ્ત કરેલા જ્ઞાન વડે બોધ ન આપ્યો હોત તો મુનિજનો સાચા માર્ગને કેમ જાણત?' ' બીજો એક ઉલ્લેખ આપણે જોઈએ, જેમાં કુંદકુંદાચાર્યદેવને કળિકાળસર્વજ્ઞ કહેવામાં આવ્યા છે : ““પદ્મનંદી, કુંદકુંદાચાર્ય, વક્રગ્રીવાચાર્ય, એલાચાર્ય ગૃધ્રપિચ્છાચાર્ય-એ પાંચ નામોથી વિરાજિત, ચાર આંગળ ઊંચે આકાશમાં ચાલવાની જેમને ઋદ્ધિ હતી. જેમણે પૂર્વવિદેહમાં જઈને સીમંધરભગવાનને વંદન કર્યું હતું અને તેમની પાસેથી મળેલા શ્રુતજ્ઞાન વડે જેમણે ભારતવર્ષના ભવ્ય જીવોને પ્રતિબોધ કર્યો છે એવા જે શ્રી જિનચંદ્રસૂરિભટ્ટારકના પટ્ટના આભરણરૂપ કળિકાળસર્વજ્ઞ (ભગવાન કુંદકુંદાચાર્યદેવ) તેમણે રચેલા આ પક્ઝામૃત ગ્રંથમાં..........સૂરીશ્વર શ્રી શ્રુતસાગરે રચેલી મોક્ષપ્રાભૃતની ટીકા સમાપ્ત થઈ. '' આમ પદ્મામૃતની શ્રી શ્રુતસાગરસૂરિકૃત ટીકાના અંતમાં લખેલું છે. ભગવાન કુંદકુંદાચાર્યદેવની મહત્તા બતાવનારા
* મૂળ શ્લોક માટે ૧૯મું પાનું જુઓ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #10
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
આવા અનેકાનેક ઉલ્લેખો જૈન સાહિત્યમાં મળી આવે છે; *શિલાલેખો પણ અનેક છે. આ રીતે આપણે જોયું કે સનાતન જૈન સંપ્રદાયમાં કળિકાળસર્વજ્ઞ ભગવાન કુંદકુંદાચાર્યનું સ્થાન અજોડ
ભગવાન કુંદકુંદાચાર્યનાં રચેલાં અનેક શાસ્ત્રો છે, જેમાંથી થોડાંક હાલમાં વિદ્યમાન છે. ત્રિલોકનાથ સર્વજ્ઞદેવના મુખમાંથી વહેલી શ્રુતામૃતની સરિતામાંથી ભરી લીધેલાં તે અમૃતભાજનો હાલમાં પણ અનેક આત્માર્થીઓને આત્મજીવન અર્પે છે. તેમના પંચાસ્તિકાયસંગ્રહ, પ્રવચનસાર, સમયસાર અને નિયમસાર નામના ઉત્તમોત્તમ પરમાગમોમાં હજારો શાસ્ત્રોનો સાર આવી જાય છે. ભગવાન કુંદકુંદાચાર્ય પછી લખાયેલા ઘણા ગ્રંથોનાં બીજડાં આ પરમાગમોમાં રહેલાં છે એમ સૂક્ષ્મ દૃષ્ટિથી અભ્યાસ કરતાં જણાય છે. શ્રી પંચાસ્તિકાયસંગ્રહમાં છ દ્રવ્યનું અને નવ તત્ત્વનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું છે. શ્રી પ્રવચનસારમાં તેના નામ અનુસાર જિનપ્રવચનનો સાર સંઘર્યો છે અને તેને જ્ઞાનતત્ત્વ, mયતત્ત્વ અને ચરણાનુયોગના ત્રણ અધિકારોમાં વિભાજિત કર્યું છે. શ્રી સમયસાર આ ભરતક્ષેત્રનું સર્વોત્કૃષ્ટ પરમાગમ છે. તેમાં નવ તત્ત્વોનું શુદ્ધનયની દૃષ્ટિથી નિરૂપણ કરી જીવનું શુદ્ધ સ્વરૂપ સર્વ તરફથી-આગમ, યુક્તિ, અનુભવ અને પરંપરાથી-અતિ વિસ્તારપૂર્વક સમજાવ્યું છે. શ્રી નિયમસારમાં મોક્ષમાર્ગનું સ્પષ્ટ સત્યાર્થ નિરૂપણ છે. જેમ સમયસારમાં શુદ્ધનયથી નવતત્ત્વોનું નિરૂપણ કર્યું છે તેમ નિયમસારમાં મુખ્યત્વે શુદ્ધનયથી જીવ, અજીવ, શુદ્ધભાવ, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, પ્રાયશ્ચિત્ત, સમાધિ, ભક્તિ, આવશ્યક, શુદ્ધોપયોગ વગેરેનું વર્ણન છે. શ્રી નિયમસાર ભરતક્ષેત્રનાં ઉત્તમોત્તમ શાસ્ત્રોમાંનું એક હોવા છતાં પ્રાભૂતત્રયની સરખામણીમાં તેની પ્રસિદ્ધિ ઘણી ઓછી છે. બ્રહ્મચારી શીતલપ્રસાદજી વિ. સં. ૧૯૭રમાં હિંદી નિયમસારની ભૂમિકામાં ખરું જ લખે છે કે-“આજ સુધી શ્રી કુંદકુંદાચાર્યના પંચાસ્તિકાયસંગ્રહ, પ્રવચનસાર અને સમયસાર એ ત્રણ રત્નો જ બહુ પ્રસિદ્ધ છે. ખેદની વાત છે કે તેમનાં જેવું બલકે કંઈ અંશોમાં તેમનાંથી પણ અધિક જે નિયમસાર-રત્ન છે, તેની પ્રસિદ્ધિ એટલી બધી ઓછી છે કે કોઈ કોઈ તો તેનું નામ પણ જાણતા નથી.'
આ નિયમસાર પરમાગમ મુખ્યત્વે મોક્ષમાર્ગના નિરુપચાર નિરૂપણનો અનુપમ ગ્રંથ છે. નિયમ” એટલે જે અવશ્ય કરવા યોગ્ય હોય તે અર્થાત્ રત્નત્રય. “નિયમસાર' એટલે નિયમનો સાર અર્થાત્ શુદ્ધ રત્નત્રય. આ શુદ્ધ રત્નત્રયની પ્રાપ્તિ પરમાત્મતત્વનો આશ્રય કરવાથી જ થાય છે. નિગોદથી માંડીને સિદ્ધિ સુધીની સર્વ અવસ્થાઓમાં-અશુભ, શુભ કે શુદ્ધ વિશેષોમાં-રહેલું જે નિત્ય-નિરંજન ટંકોત્કીર્ણ શાશ્વત એકરૂપ શુદ્ધદ્રવ્યસામાન્ય તે પરમાત્મતત્ત્વ છે. તે જ શુદ્ધ અંતઃતત્ત્વ, કારણપરમાત્મા, પરમ પરિણામિક ભાવ
* શિલાલેખોના નમૂના માટે ૧૮મું પાનું જુઓ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #11
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
વગેરે નામોથી કહેવાય છે. આ પરમાત્મતત્ત્વની ઉપલબ્ધિ અનાદિ કાળથી અનંત અનંત દુઃખને અનુભવતા જીવે એક ક્ષણમાત્ર પણ કરી નથી અને તેથી સુખ માટેનાં તેના સર્વ ઝાવાં (દ્રવ્યલિંગી મુનિનાં વ્યવહાર-રત્નત્રય સુદ્ધાં) સર્વથા વ્યર્થ ગયાં છે. માટે આ પરમાગમનો એકમાત્ર ઉદ્દેશ જીવોને પરમાત્મતત્ત્વની ઉપલબ્ધિ અથવા *આશ્રય કરાવવાનો છે. શાસ્ત્રકાર આચાર્યભગવાને અને ટીકાકાર મુનિવરે આ પરમાગમના પાને પાને જે અનુભવસિદ્ધ પરમ સત્ય પોકાર્યું છે તેનો સાર આ પ્રમાણે છે : હે જગતના જીવો! તમારા સુખનો એકમાત્ર ઉપાય પરમાત્મતત્વનો આશ્રય છે. સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધિ સુધીની સર્વ ભૂમિકાઓ તેમાં સમાય છે. પરમાત્મતત્વનો જઘન્ય આશ્રય તે સમ્યગ્દર્શન છે; તે આશ્રય મધ્યમ કોટિની ઉગ્રતા ધારણ કરતાં જીવને દેશચારિત્ર, સકલચારિત્ર વગેરે દશાઓ પ્રગટ થાય છે અને પૂર્ણ આશ્રય થતાં કેવળજ્ઞાન અને સિદ્ધત્વ પામી જીવ સર્વથા કૃતાર્થ થાય છે. આ રીતે પરમાતત્ત્વનો આશ્રય જ સમ્યગ્દર્શન છે, તે જ સમ્યજ્ઞાન છે, તે જ સમ્યક ચારિત્ર છે; તે જ સત્યાર્થ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, પ્રાયશ્ચિત્ત, સામાયિક, ભક્તિ, આવશ્યક, સમિતિ, ગુપ્તિ, સંયમ, તપ, સંવર, નિર્જરા, ધર્મ-શુકલધ્યાન વગેરે બધુંય છે. એવો એક પણ મોક્ષના કારણરૂપ ભાવ નથી જે પરમાત્મતત્ત્વના આશ્રયથી અન્ય હોય. પરમાત્મતત્ત્વના આશ્રયથી અન્ય એવા ભાવોનેવ્યવહારપ્રતિક્રમણ, વ્યવહારપ્રત્યાખ્યાન વગેરે શુભ વિકલ્પરૂપ ભાવોને-મોક્ષમાર્ગ કહેવામાં આવે છે તે તો કેવળ ઉપચારથી કહેવામાં આવે છે. પરમાત્મતત્ત્વના મધ્યમ કોટિના અપરિપકવ આશ્રય વખતે તે અપરિપકવતાને લીધે સાથે સાથે જે અશુદ્ધિરૂપ અંશ વિદ્યમાન હોય છે તે અશુદ્ધિરૂપ અંશ જ વ્યવહારપ્રતિક્રમણાદિ અનેક અનેક શુભ વિકલ્પાત્મક ભાવારૂપે દેખાવ દે છે. તે અશુદ્ધિ-અંશ ખરેખર મોક્ષમાર્ગ કેમ હોઈ શકે ? તે તો ખરેખર મોક્ષમાર્ગથી વિરુદ્ધ ભાવ જ છે, બંધ ભાવ જ છે-એમ તમે સમજો. વળી, દ્રવ્યલિંગી મુનિને જે પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન વગેરે શુભ ભાવો હોય છે તે ભાવો તો દરેક જીવ અનંત વાર કરી ચૂકયો છે પરંતુ તે ભાવો તેને કેવળ પરિભ્રમણનું જ કારણ થયા છે કારણ કે પરમાત્મતત્ત્વના આશ્રય વિના આત્માનું સ્વભાવપરિણમન અંશે પણ નહિ થતું હોવાથી તેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ અંશમાત્ર પણ હોતી નથી. સર્વ જિનંદ્રોના દિવ્ય ધ્વનિનો સંક્ષેપ અને અમારા સ્વસંવેદનનો સાર એ છે કે ભયંકર સંસારરોગનું એકમાત્ર ઔષધ પરમાત્મતત્ત્વનો આશ્રય જ છે. જ્યાં સુધી જીવની દૃષ્ટિ ધ્રુવ અચળ પરમાત્મતત્ત્વ ઉપર ન પડતાં ક્ષણિક
* “હું ધ્રુવ શુદ્ધ આત્મદ્રવ્યસામાન્ય છું” એવી સાનુભવ શ્રદ્ધાપરિણતિથી માંડીને પરિપૂર્ણ લીનતા સુધીની કોઈ પણ પરિણતિને પરમાત્મતત્વનો આશ્રય, પરમાત્મતત્ત્વનું આલંબન, પરમાત્મતત્ત્વ પ્રત્યે ઝોક, પરમાત્મતત્ત્વ પ્રત્યે વલણ, પરમાત્મતત્ત્વ પ્રત્યે સંમુખતા, પરમાત્મતત્વની ઉપલબ્ધિ, પરમાત્મતત્ત્વની ભાવના, પરમાત્મતત્ત્વનું ધ્યાન વગેરે શબ્દોથી કહેવાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #12
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવો ઉ૫૨ ૨હે છે ત્યાં સુધી અનંત ઉપાયે પણ તેના કૃતક ઔપાધિક ઉછાળા-શુભાશુભ વિકલ્પો-શમતા નથી, પરંતુ જ્યાં તે દૃષ્ટિને પરમાત્મતત્ત્વરૂપ ધ્રુવ આલંબન હાથ લાગે છે ત્યાં તે જ ક્ષણે તે જીવ (દષ્ટિ-અપેક્ષાએ) કૃતકૃત્યતા અનુભવે છે, (દષ્ટિ-અપેક્ષાએ ) વિધિનિષેધ વિલય પામે છે, અપૂર્વ સમરસભાવનું વેદન થાય છે, નિજ સ્વભાવભાવરૂપ પરિણમનનો પ્રારંભ થાય છે અને કૃતક ઔપાધિક ઉછાળા ક્રમે ક્રમે વિરામ પામતા જાય છે. આ નિરંજન નિજ પરમાત્મતત્ત્વના આશ્રયરૂપ માર્ગે જ સર્વ મુમુક્ષુઓ ભૂત કાળે પંચમ ગતિને પામ્યા છે, વર્તમાન કાળે પામે છે અને ભાવી કાળે પામશે. આ પરમાત્મતત્ત્વ સર્વ તત્ત્વોમાં એક સાર છે, ત્રિકાળનિરાવરણ, નિત્યાનંદ–એકસ્વરૂપ છે, સ્વભાવ-અનંત-ચતુષ્ટયથી સનાથ છે, સુખસાગરનું પૂર છે, ક્લેશોદધિનો કિનારો છે, ચારિત્રનું મૂળ છે, મુક્તિનું કારણ છે. સર્વ ભૂમિકાના સાધકોને તે જ એક ઉપાદેય છે. હું ભવ્ય જીવો ! આ પરમાત્મતત્ત્વનો આશ્રય કરી તમે શુદ્ધ રત્નત્રય પ્રગટ કરો. એટલું ન કરી શકો તો સમ્યગ્દર્શન તો અવશ્ય કરો જ. એ દશા પણ અભૂતપૂર્વ અને અલૌકિક છે.
આમ આ પરમ પવિત્ર શાસ્ત્રને વિષે મુખ્યત્વે પરમાત્મતત્ત્વ અને તેના આશ્રયથી પ્રગટતા પર્યાયોનું વર્ણન હોવા છતાં, સાથે સાથે દ્રવ્યગુણપર્યાય, છ દ્રવ્યો, પાંચ ભાવો, વ્યવહારનિશ્ચયનયો, વ્યવહારચારિત્ર, સમ્યગ્દર્શનપ્રાપ્તિમાં પ્રથમ તો અન્ય સમ્યગ્દષ્ટિ જીવની દેશના જ નિમિત્ત હોય (મિથ્યાદષ્ટિ જીવની દેશના નહિ) એવો અબાધિત નિયમ, પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ, કેવળજ્ઞાન-કેવળદર્શન, કેવળીનું ઇચ્છારહિતપણું વગેરે અનેક વિષયોનું સંક્ષિપ્ત નિરૂપણ પણ કરવામાં આવ્યું છે. આ રીતે ઉપરોક્ત પ્રયોજનભૂત વિષયોને પ્રકાશતું આ શાસ્ત્ર વસ્તુસ્વરૂપનો યથાર્થ નિર્ણય કરી પરમાત્મતત્ત્વની પ્રાપ્તિ કરવા ઇચ્છનાર જીવને મહા ઉપકારી છે. અંતઃતત્ત્વરૂપ અમૃતસાગર પર મીટ માંડી જ્ઞાનાનંદના તરંગો ઉછાળતા મહા મસ્ત મુનિવરોના અંતરવેદનમાંથી નીકળેલા ભાવોથી ભરેલું આ પરમાગમ નંદનવન સમાન આહ્લાદકારી છે. મુનિવરોના હૃદયકમળમાં વિરાજમાન અંતઃતત્ત્વરૂપ અમૃતસાગર પરથી અને શુદ્ધપર્યાયોરૂપ અમૃતઝરણાં ૫૨થી વહેતો શ્રુતરૂપ શીતળ સમીર જાણે કે અમૃતશીકરોથી મુમુક્ષુઓનાં ચિત્તને પરમ શીતળીભૂત કરે છે. આવું શાંતરસમય ૫૨મ આધ્યાત્મિક શાસ્ત્ર આજે પણ વિધમાન છે અને પરમ પૂજ્ય ગુરુદેવ દ્વારા તેનાં અગાધ આધ્યાત્મિક ઊંડાણ પ્રગટ થતાં જાય છે તે આપણું મહા સદ્દભાગ્ય છે. ૫૨મ પૂજ્ય ગુરુદેવને શ્રી નિયમસાર ઉ૫૨ અપાર ભક્તિ છે. તેઓશ્રી કહે છે: ‘પરમ પારિણામિક ભાવને પ્રકાશનાર શ્રી નિયમસાર પરમાગમ અને તેની ટીકાની રચના છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઝૂલતા મહા સમર્થ મુનિવરો વડે દ્રવ્ય સાથે પર્યાયની એક્તા સાધતાં સાધતાં થઈ ગઈ છે. જેવાં શાસ્ત્ર અને ટીકા રચાયાં છે તેવું જ સ્વસંવેદન પોતે કરી રહ્યા હતા. પરમ પારિણામિક
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #13
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવના અતંર-અનુભવને જ તેમણે શાસ્ત્રમાં ઉતાર્યો છે; એકેક અક્ષર શાશ્વત, ટંકોત્કીર્ણ, પરમ સત્ય. નિરપેક્ષ કારણશુદ્ધપર્યાય, સ્વરૂપ પ્રત્યક્ષ સહજજ્ઞાન વગેરે વિષયોનું નિરૂપણ કરીને તો મુનિવરોએ અધ્યાત્મની અનુભવગમ્ય અત્યંત અત્યંત સૂક્ષ્મ અને ગહન વાતને આ શાસ્ત્રમાં ખુલ્લી કરી છે. સર્વોત્કૃષ્ટ પરમાગમ શ્રી સમયસારમાં પણ તે વિષયોનું આવું ખુલ્લી રીતે નિરૂપણ નથી. અહો ! જેમ કોઈ પરાક્રમી કહેવાતો પુરુષ જંગલમાંથી સિંહણનું દૂધ દોહી આવે તેમ આત્મપરાક્રમી મહા મુનિવરોએ જંગલમાં બેઠાં બેઠાં અંતરનાં અમૃત દોહ્યાં છે. સર્વસંગપરિત્યાગી નિગ્રંથોએ જંગલમાં રહ્યાં રહ્યાં સિદ્ધભગવંતો સાથે વાતો કરી છે અને અનંત સિદ્ધભગવંતો કઈ રીતે સિદ્ધિ પામ્યા તેનો ઇતિહાસ આમાં મુકી દીધો છે.”
આ શાસ્ત્રમાં ભગવાન કુંદકુંદાચાર્યદેવની પ્રાકૃત ગાથાઓ પર તાત્પર્યવૃત્તિ નામની સંસ્કૃત ટીકા લખનાર મુનિવર શ્રી પદ્મપ્રભમલધારિદેવ છે. તેઓ શ્રી વીરનંદી સિદ્ધાંતચક્રવર્તીના શિષ્ય છે અને વિક્રમની ૧૩મી શતાબ્દીમાં થઈ ગયા છે એમ, શિલાલેખ વગેરે સાધનો દ્વારા, સંશોધકોનું અનુમાન છે. “પરમાગમરૂપી મકરંદ જેમના મુખમાંથી ઝરે છે અને પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર પરિગ્રહ જેમને હતો” એવા નિગ્રંથ મુનિવર શ્રી પદ્મપ્રભદેવે ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવના હૃદયમાં રહેલા પરમ ગહન આધ્યાત્મિક ભાવોને પોતાના અંતરવેદન સાથે મેળવીને આ ટીકામાં સ્પષ્ટ રીતે ખુલ્લા કર્યા છે. આ ટીકામાં આવતાં કળશરૂપ કાવ્યો અતિશય મધુર છે અને અધ્યાત્મમસ્તીથી તથા ભક્તિરસથી ભરપૂર છે. અધ્યાત્મકવિ તરીકે શ્રી પદ્મપ્રભમલધારિદેવનું સ્થાન જૈન સાહિત્યમાં અતિ ઉચ્ચ છે. ટીકાકાર મુનિરાજે ગધ તેમ જ પધરૂપે પરમ પારિણામિક ભાવને તો ખૂબ ખૂબ ગાયો છે. આખી ટીકા જાણે કે પરમ પારિણામિક ભાવનું અને તદાશ્રિત મુનિદશાનું એક મહાકાવ્ય હોય તેમ મુમુક્ષુ હૃદયોને મુદિત કરે છે. પરમ પરિણામિક ભાવ, સહજ સુખમય મુનિદશા અને સિદ્ધ જીવોની પરમાનંદપરિણતિ પ્રત્યે ભક્તિથી મુનિવરનું ચિત્ત જાણે કે ઉભરાઈ જાય છે અને તે ઊભરાને વ્યક્ત કરવા તેમને શબ્દો અતિશય ઓછા પડતા હોવાથી તેમના મુખમાંથી પ્રસંગોચિત અનેક ઉપમા-અલંકારો વહ્યા છે. બીજી અનેક ઉપમાઓની માફક, મુક્તિ દીક્ષા વગેરેને વારંવાર સ્ત્રીની ઉપમા પણ લેશમાત્ર સંકોચ વિના બેધડકપણે આપવામાં આવી છે તે આત્મમસ્ત મહા મુનિવરનું બ્રહ્મચર્યનું અતિશય જોર સૂચવે છે. સંસાર દાવાનળ સમાન છે અને સિદ્ધદશા તથા મુનિદશા પરમ સહજાનંદમય છેએવા ભાવનું એકધારું વાતાવરણ આખી ટીકામાં બ્રહ્મનિષ્ઠ મુનિવરે અલૌકિક રીતે સર્યું છે અને સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે મુનિઓની વ્રત, નિયમ, તપ, બ્રહ્મચર્ય, ત્યાગ, પરિષહજય ઇત્યાદિરૂપે કોઈ પણ પરિણતિ હઠપૂર્વક, ખેદયુક્ત, કષ્ટજનક કે નરકાદિના ભયમૂલક હોતી નથી પણ અંતરંગ આત્મિક વેદનથી થતી પરમ પરિતૃપ્તિને લીધે સહજાનંદમય હોય છે-કે જે સહજાનંદ પાસે સંસારીઓનાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #14
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કનકકામિનીજનિત કલ્પિત સુખો કેવળ ઉપહાસપાત્ર અને ઘોર દુઃખમય ભાસે છે. ખરેખર મૂર્તિમંત મુનિપરિણતિ સમી આ ટીકા મોક્ષમાર્ગ વિહરતા મુનિવરોની સહજાનંદમય પરિણતિનો તાદેશ ચિતાર આપે છે. આ કાળે આવી યથાર્થ આનંદનિર્ભર મોક્ષમાર્ગની પ્રકાશક ટીકા મુમુક્ષુઓને સમર્પિત કરીને ટીકાકાર મુનિવરે મહા ઉપકાર કર્યો છે.
શ્રી નિયમસારમાં ભગવાન કુંદકુંદાચાર્યદવે ૧૮૭ ગાથાઓ પ્રાકૃતમાં રચી છે. તેના પર શ્રી પદ્મપ્રભમલધારિદેવે તાત્પર્યવૃત્તિ નામની સંસ્કૃત ટીકા લખી છે. બ્રહ્મચારી શ્રી શીતલપ્રસાદજીએ મૂળ ગાથાઓનો તથા ટીકાનો હિંદી અનુવાદ કર્યો છે. વિ. સં. ૧૯૭રમાં શ્રી જૈનગ્રંથરત્નાકર કાર્યાલય તરફથી પ્રકાશિત હિંદી નિયમસારમાં મૂળ ગાથાઓ, સંસ્કૃત ટીકા અને બ્ર શીતલપ્રસાદજીકૃત હિંદી અનુવાદ પ્રગટ થયાં છે. હવે પ્રકાશન પામતા આ ગુજરાતી નિયમસારમાં મૂળ ગાથાઓ, તેનો ગુજરાતી પદ્યાનુવાદ, સંસ્કૃત ટીકા અને તે ગાથા–ટીકાનો અક્ષરશઃ ગુજરાતી અનુવાદ પ્રગટ કરવામાં આવેલ છે. જ્યાં વિશેષ સ્પષ્ટતા કરવાની જરૂર જણાઈ ત્યાં કૌંસમાં અથવા ફૂટનોટમાં સ્પષ્ટતા કરી છે. શ્રી જૈનગ્રંથરત્નાકર કાર્યાલય દ્વારા પ્રકાશિત નિયમસારમાં છપાયેલી સંસ્કૃત ટીકામાં જે અશુદ્ધિઓ હતી તેમાંથી ઘણી અશુદ્ધિઓ હસ્તલિખિત પ્રતોના આધારે આમાં સુધારી લેવામાં આવી છે. હજુ પણ આમાં કોઈ કોઈ સ્થળોએ અશુદ્ધ પાઠ હોય એમ લાગે છે પરંતુ અમને મળેલી ત્રણ હસ્તલિખિત પ્રતોમાંથી શુદ્ધ પાઠ નહિ મળવાને લીધે તે અશુદ્ધિઓ સુધારી શકાઈ નથી. અશુદ્ધ પાઠોનો અનુવાદ કરવામાં ખાસ કાળજી રાખવામાં આવી છે અને પૂર્વાપર કથન તેમ જ ન્યાય સાથે વધારેમાં વધારે બંધબેસતો લાગે એવો તે પાઠોનો અનુવાદ કર્યો છે.
આ અનુવાદ કરવાનું મહાભાગ્ય મને પ્રાપ્ત થયું તે મને અતિ હર્ષનું કારણ છે. પરમ પૂજ્ય સદ્દગુરુદેવના આશ્રય તળે આ ગહન શાસ્ત્રનો અનુવાદ થયો છે. પરમોપકારી સદગુરુદેવના પવિત્ર જીવનના પ્રત્યક્ષ પરિચય વિના અને તેમના આધ્યાત્મિક ઉપદેશ વિના આ પામરને જિનવાણી પ્રત્યે લેશ પણ ભક્તિ કે શ્રદ્ધા કયાંથી પ્રગટત, ભગવાન કુંદકુંદાચાર્યદવ અને તેમનાં શાસ્ત્રોનો લેશ પણ મહિમા કયાંથી આવતી અને તે શાસ્ત્રોના અર્થ-ઉકેલની લેશ પણ શક્તિ કયાંથી હોત? આ રીતે અનુવાદની સમસ્ત શક્તિનું મૂળ શ્રી સદ્દગુરુદેવ જ હોવાથી ખરેખર તો સદ્દગુરુદેવની અમૃતવાણીનો ધોધ જ–તેમના દ્વારા મળેલો અણમૂલ ઉપદેશ જયથાકાળે આ અનુવાદરૂપે પરિણમ્યો છે. જેમણે સિંચેલી શક્તિથી અને જેમની હૂંફથી આ ગહન શાસ્ત્રનો અનુવાદ કરવાનું મેં સાહસ ખેડયું હતું અને જેમની કૃપાથી તે નિર્વિઘ્ન પાર પડયો છે. તે પરમ પૂજ્ય પરમોપકારી સદગુરુદેવ (શ્રી કાનજીસ્વામી)નાં ચરણારવિંદમાં અતિ ભક્તિભાવે વંદન કરું છું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #15
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
પરમ પૂજ્ય બહેનશ્રી ચંપાબેન પ્રત્યે પણ, આ અનુવાદની પૂર્ણાહુતિ કરતાં, ઉપકારવશતાની ઉગ્ર લાગણી અનુભવાય છે. જેમનાં પવિત્ર જીવન અને બોધ આ પામરને શ્રી નિયમસાર પ્રત્યે, નિયમસારના મહાન ર્જા પ્રત્યે અને નિયમસારમાં ઉપદેશેલા વીતરાગવિજ્ઞાન પ્રત્યે બહુમાનવૃદ્ધિનાં વિશિષ્ટ નિમિત્ત થયાં છે, એવાં તે પરમ પૂજ્ય બહેનશ્રીનાં ચરણકમળમાં આ હૃદય નમે છે.
આ અનુવાદમાં અનેક ભાઈઓની હાર્દિક મદદ છે. માનનીય મુરબ્બી વકીલ શ્રી રામજીભાઈ માણેકચંદ દોશીએ પોતાના ભરચક ધાર્મિક વ્યવસાયોમાંથી સમય કાઢીને આખો અનુવાદ બારીકાઈથી તપાસ્યો છે, યથોચિત સલાહ આપી છે અને અનુવાદમાં પડતી નાનીમોટી મુશ્કેલીઓનો પોતાના વિશાળ શાસ્ત્રજ્ઞાનથી નિવેડો કરી આપ્યો છે. ભાઈશ્રી ખીમચંદ જેઠાલાલ શેઠ પણ અનુવાદનો ઘણો ભાગ ચીવટથી તપાસી ગયા છે અને પોતાના સંસ્કૃત ભાષાના તેમ જ શાસ્ત્રોના જ્ઞાનના આધારે ઉપયોગી સૂચનાઓ કરી છે. બાળબ્રહ્મચારી ભાઈશ્રી ચંદુલાલ ખીમચંદ ઝોબાળિયાએ આખો અનુવાદ બહુ જ ઝીવણટથી તપાસી ઘણી ઉપયોગી સૂચનાઓ કરી છે, હસ્તલિખિત પ્રતોના આધારે સંસ્કૃત ટીકા સુધારી આપી છે, શુદ્ધિપત્રક, અનુક્રમણિકા, ગાથાસૂચિ, કળશસૂચિ વગેરે તૈયાર કર્યા છે, તેમ જ પ્રફ તપાસ્યાં છે–આમ અતિશય પરિશ્રમ ને કાળજીપૂર્વક સર્વતોમુખી સહાય કરી છે. કિશનગઢવાળા ભાઈશ્રી પં, મહેંદ્રકુમારજી પાટનીએ સંસ્કૃત ટીકામાં આવતા શ્લોકોના છંદોનાં નામ લખી મોકલ્યાં છે. આ સર્વ ભાઈઓનો હું અંત:કરણપૂર્વક આભાર માનું છું. તેમની સહૃદય સહાય વિના આ અનુવાદમાં ઘણી ઊણપો રહી જવા પામત. આ સિવાય જે જે ભાઈઓની આમાં મદદ છે તે સર્વનો હું ઋણી છું.
આ અનુવાદ મેં નિયમસાર પ્રત્યેની ભક્તિથી અને ગુરુદેવની પ્રેરણાથી પ્રેરાઈને, નિજ કલ્યાણ અર્થે, ભવભયથી ડરતાં ડરતાં કર્યો છે. અનુવાદ કરતાં શાસ્ત્રના મૂળ આશયોમાં કાંઈ ફેરફાર ન થઈ જાય તે માટે મેં મારાથી બનતી તમામ કાળજી રાખી છે. છતાં અલ્પજ્ઞતાને લીધે તેમાં કાંઈ પણ આશય ફેર થયો હોય કે ભૂલો રહી ગઈ હોય તો તે માટે હું શાસ્ત્રકાર શ્રી કુંદકુંદાચાર્યભગવાન, ટીકાકાર શ્રી પદ્મપ્રભમલધારિદેવ, પરમકૃપાળુ શ્રી સદ્ગુરુદેવ અને મુમુક્ષુ વાંચકોની અંતરના ઊંડાણમાંથી ક્ષમા યાચું છું
આ અનુવાદ ભવ્ય જીવોને શાશ્વત પરમાનંદની પ્રાપ્તિ કરાવો, એ મારી હાર્દિક ભાવના છે. જે જીવો આ પરમેશ્વર પરમાગમમાં કહેલા ભાવોને હૃદયગત કરશે તેઓ અવશ્ય સુખધામ કારણપરમાત્માનો નિર્ણય અને અનુભવ કરી, તેમાં પરિપૂર્ણ લીનતા પામી, શાશ્વત પરમાનંદદશાને પ્રાપ્ત કરશે. જ્યાં સુધી એ ભાવો હૃદયગત ન થાય ત્યાં સુધી આત્માનુભવી મહાત્માના આશ્રયપૂર્વક તે સંબંધી સૂક્ષ્મ વિચાર અને ઊંડું અંતરશોધન ક્તવ્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #16
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
છે. જ્યાં સુધી પરદ્રવ્યોથી પોતાનું સર્વથા ભિન્નપણું ભાસે નહિ અને પોતાના ક્ષણિક પર્યાયો ઉપરથી પણ દષ્ટિ છૂટીને એકરૂપ કારણપરમાત્માનું દર્શન થાય નહિ ત્યાં સુધી જંપવું યોગ્ય નથી. એ જ પરમાનંદપ્રાપ્તિનો ઉપાય છે. ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભદેવના શબ્દોમાં આ પરમ પવિત્ર પરમાગમન ફળ વર્ણવીને આ ઉપોદઘાત પૂર્ણ કરું છું : “જે નિર્વાણસુંદરીથી ઉત્પન્ન થતા, પરમવીતરાગાત્મક, નિરાબાધ, નિરંતર અને અનંગ પરમાનંદનું દેનારું છે, જે નિરતિશય, નિત્યશુદ્ધ, નિરંજન નિજ કારણપરમાત્માની ભાવનાનું કારણ છે, જે સમસ્ત નયોના સમૂહથી શોભિત છે, જે પંચમ ગતિના હેતુભૂત છે અને જે પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર-પરિગ્રહવાળાથી રચાયેલું છે–એવા આ ભાગવત શાસ્ત્રને જેઓ નિશ્ચયનય અને વ્યવહારનયના અવિરોધથી જાણે છે, તે મહાપુરુષો-સમસ્ત અધ્યાત્મશાસ્ત્રોના હૃદયને જાણનારાઓ અને પરમાનંદરૂપ વીતરાગ સુખના અભિલાષીઓ-બાહ્ય-અત્યંતર ચોવીશ પરિગ્રહોના પ્રપંચને પરિત્યાગીને, ત્રિકાળ-
નિપાધિ સ્વરૂપમાં લીન નિજ કારણપરમાત્માના સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન-આચરણાત્મક ભેદોપચાર-કલ્પનાથી નિરપેક્ષ એવા સ્વસ્થ રત્નત્રયમાં પરાયણ વર્તતા થકા, શબ્દબ્રહ્મના ફળરૂપ શાશ્વત સુખના ભોક્તા થાય છે.”
અષાડ વદિ એકમ, વિ. સં. ૨૦૦૭
હિંમતલાલ જેઠાલાલ શાહ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #17
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી સદ્ગુરુદેવ-સ્તુતિ
(હરિગીત) સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં; આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો, મુજ પુણ્યરાશિ ફળ્યો અહો ! ગુરુ કહાન તું નાવિક મળ્યો.
(અનુષ્ટ્રપ ) અહો ! ભક્ત ચિદાત્માના, સીમંધર-વીર-કુંદના ! બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં.
(શિખરિણી) સદી દષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે, અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે; નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે, નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે.
(શાર્દૂલવિક્રીડિત) હૈયું “સત સત, જ્ઞાન જ્ઞાન” ધબકે ને વજવાણી છૂટે, જે વજે સુમુમુક્ષુ સર્વ ઝળકે; પરદ્રવ્ય નાતો તૂટે; -રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવંદ્રિમાં-અંશમાં, ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા.
| (વસંતતિલકા). નિત્ય સુધાઝરણ ચંદ્ર ! તને નમું હું, કરુણા અકારણ સમુદ્ર ! તને નમું હું; હે જ્ઞાનપોષક સુમેઘ ! તને નમું હું, આ દાસના જીવનશિલ્પી ! તને નમું હું.
( સ્રગ્ધરા) ઊંડી ઊંડી, ઊંડેથી સુખનિધિ સતના વાયુ નિત્યે વહેંતી, વાણી ચિમૂર્તિ ! તારી ઉર-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી; ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું રત્ન પામું, –મનરથ મનનો; પૂરજો શક્તિશાળી !
-હિંમતલાલ જેઠાલાલ શાહ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #18
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.Atma Dharma.com for updates
Shree Kundkund Acharya
http://www.AtmaDharma.com
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #19
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ॐ ભગવાન કુંદકુંદાચાર્યદેવ
વિષે ઉલ્લેખો
वन्द्यो विभुर्भुवि न कैरहि कौण्डकुन्दः कुन्द-प्रभा-प्रणयि-कीर्ति-विभूषिताशः । यश्चारु-चारण-कराम्बुजचञ्चरीकश्चक्रे श्रुतस्य भरते प्रयतः प्रतिष्ठाम् ।।
[यंद्रगिरि पर्वत ५२नी शिक्षाdu]
અર્થ :-કુન્દપુષ્પની પ્રભા ધરનારી જેમની કીર્તિ વડે દિશાઓ વિભૂષિત થઈ છે, જેઓ ચારણોનાં-ચારણઋદ્ધિધારી મહામુનિઓનાં-સુંદર હુસ્તકમળોના ભ્રમર હતા અને જે પવિત્રાત્માએ ભરતક્ષેત્રમાં શ્રતની પ્રતિષ્ઠા કરી છે, તે વિભુ કુંદકુંદ આ પૃથ્વી પર કોનાથી વંધ નથી ?
..कोण्डकुन्दो यतीन्द्रः ।। रजोभिरस्पृष्टतमत्वमन्तर्बाह्येपि संव्यञ्जयितुं यतीशः । रजःपदं भूमितलं विहाय चचार मन्ये चतुरंगुलं सः ।।
विंध्यनिरि-शिक्षामा
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #20
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અર્થ :-યતીશ્વર ( શ્રી કુંદકુંદસ્વામી) રજ:સ્થાન-ભૂમિતળને-છોડીને ચાર આંગળ ઊંચે આકાશમાં ચાલતા હતા તે દ્વારા હું એમ સમજું છું કે, તેઓશ્રી અંદરમાં તેમ જ બહારમાં રજથી (પોતાનું) અત્યંત અસ્પષ્ટપણે વ્યક્ત કરતા હતા (-અંદરમાં તેઓ રાગાદિક મળથી અસ્કૃષ્ટ હતા અને બહારમાં ધૂળથી અસ્કૃષ્ટ હતા).
जइ पउमणंदिणाहो सीमन्धरसामिदिव्वणाणेण। ण विबोहइ तो समणा कहं समग्गं पयाणंति।।
Tટ્રનHIR ]
અર્થ :- (મહાવિદેહક્ષેત્રના વર્તમાન તીર્થંકરદેવ ) શ્રી સીમંધરસ્વામી પાસેથી મળેલા દિવ્ય જ્ઞાન વડે શ્રી પદ્મનંદિનાથે (શ્રી કુંદકુંદાચાર્યદવે) બોધ ન આપ્યો હોત તો મુનિજનો સાચા માર્ગને કેમ જાણત?
હું કુંદકુંદાદિ આચાર્યો ! તમારાં વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું.
[ શ્રીમદ્ રાજચંદ્ર ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #21
--------------------------------------------------------------------------
________________
વિષય
Version 002: remember to check hffp://www.AtmaDharma.com for updafes
૧. જીવ અધિકાર
અસાધારણ મંગળ અને ભગવાન ગ્રંથર્તાની પ્રતિજ્ઞા
મોક્ષમાર્ગ અને તેના ફળના સ્વરૂપ
નિરૂપણની સૂચના સ્વભાવરત્નત્રયનું સ્વરૂપ રત્નત્રયના ભેદકરણ તથા લક્ષણ વિષે
કથન
વ્યવહારકત્વ સ્વરૂપ
અઢાર દોષોનું સ્વરૂપ તીર્થંકર ૫૨મદેવનું પરમાગમનું સ્વરૂપ
છ દ્રવ્યોનાં પૃથક પૃથક્ નામ ઉપયોગનું લક્ષણ જ્ઞાનના ભેદ
સ્વરૂપ
દર્શનોપયોગનું સ્વરૂપ અશ્હદર્શનની તથા શુદ્ર ને અશુદ્ધ પર્યાષની સૂચના
સ્વભાવપર્યાયો અને વિભાવપર્યાયો
૫૨માગમ શ્રી નિયમસારની * વિષયાનુક્રમણિકા *
ચાર ગતિનું સ્વરૂપનિરૂપણ ર્તૃત્વ-ભોક્તત્વના પ્રકારનું કથન બન્ને નોનું સફળપણ
૨. અજીવ અધિકાર
પુદ્દગલદ્રવ્યના ભેદોનું કથન વિભાવપુગલનું સ્વરૂપ
ગાથા વિષય
કારણપરમાણુદ્રવ્ય અને કાર્યપરમાણુદ્રવ્યનું
સ્વરૂપ
૧ પરમાણુનું વિશેષ ન સ્વભાવપદંગલનું સ્વરૂપ
૨ પુદગલપર્યાયના સ્વરૂપનું થન ૩ પગલબના કથનનો ઉપસંહાર
૪ ધર્મ-અધર્મ-આકાશનું સંક્ષિપ્ત કથન
૫ વ્યવહારકાળનું સ્વરૂપ તથા તેના વિવિધ ૬ ભેદો
૭ મુખ્ય કાળનું સ્વરૂપ
કાળાદિ અમૂર્ત અચેતન દ્રોના સ્વભાવગુણપર્યાયોનું થન
૯
૧૦ કાળદ્રવ્ય સિવાય પૂર્વોક્ત દ્રવ્યો જ પંચાસ્તિકાય છે, એ વિષે ન
૧૧
૧૩ છ દ્રવ્યોના પ્રદેશનું લક્ષણ અને તેના સંભવનો પ્રકાર
૧૪ અવવ્ય સંબંઘી યનનો ઉપસંહાર ૧૫ ૩. શુદ્ધભાવ અધિકાર ૧૬ મ અને ઉપાય તત્ત્વના સ્વરૂપનું થન ૧૮ નિર્વિકલ્પ તત્ત્વના સ્વરૂપનું કથન ૧૯ પ્રવૃત્તિ આદિ બંધસ્યાનો તથા ઉદયનાં સ્થાનોનો સમૂહ જીવને નથી, એ વિષે
કથન
૨૦ વભાવસ્વભાવોના સ્વરૂપથન દ્વારા ૨૧ પંચમભાવના સ્વરૂપનું ન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
ગાથા
૨૫
૨૬
૨૭
૨૮
૨૯
૩૦
૩૧
૩૨
૩૩
૩૪
૩૫
૩૭
૩૮
૩૯
४०
૪૧
Page #22
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
વિષય
O
૭૧
૭૫
ગાથા વિષય
ગાથા શુદ્ધ જીવને સમસ્ત સંસારવિકારો નથી,
નિશ્ચયમનો-વચનગુપ્તિનું સ્વરૂપ
૬૯ એવું નિરૂપણ
- ૪૨ નિશ્વયકાયગુપ્તિનું સ્વરૂપ શુદ્ધ આત્માને સમસ્ત વિભાવનો અભાવ
ભગવાન અહંત પરમેશ્વરનું સ્વરૂપ છે, એવું કથન
૪૩ ભગવંત સિદ્ધ પરમેષ્ઠીઓનું સ્વરૂપ શુદ્ધ જીવનું સ્વરૂપ
૪૪ ભગવંત આચાર્યનું સ્વરૂપ કારણપરમાત્માને સમસ્ત પૌગલિક વિકાર અધ્યાપક નામના પરમગુરુનું સ્વરૂપ નથી, એવું કથન
૪૫ સર્વ સાધુઓના સ્વરૂપનું કથન સંસારી જીવોમાં અને મુક્ત જીવોમાં
વ્યવહારચારિત્ર-અધિકારનો ઉપસંહાર અને તફાવત નહિ હોવાનું કથન
૪૭ નિશ્ચયચારિત્રની સૂચના કાર્યસમયસારમાં અને કારણસમયસારમાં
૫. પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર તફાવત નહિ હોવાનું કથન
૪૮ શુદ્ધ આત્માને સકળ ક્નત્વના અભાવ નિશ્ચયનય અને વ્યવહારનયના ઉપાય
વિષે કથન પણાનું પ્રકાશન
૪૯ ભેદવિજ્ઞાન દ્વારા ક્રમે નિશ્ચય ચારિત્ર થાય હેય-ઉપાદેય અથવા ત્યાગ-ગ્રહણનું સ્વરૂપ ૫૦ છે, એ વિષે કથન રત્નત્રયનું સ્વરૂપ
પ૧ વચનમય પ્રતિક્રમણ નામના ૪. વ્યવહારચારિત્ર અધિકાર | સૂત્રસમુદાયનો નિરાસ અહિંસાવ્રતનું સ્વરૂપ
પ૬ આત્મ-આરાધનામાં વર્તતા જીવને જ સત્યવ્રતનું સ્વરૂપ
૫૭ પ્રતિક્રમણસ્વરૂપ કહેલ છે,એ વિષે કથન | ૮૪ | અચૌર્યવ્રતનું સ્વરૂપ
૫૮ પરમોપેક્ષાસંયમધરને નિશ્ચયપ્રતિક્રમણનું બ્રહ્મચર્યવ્રતનું સ્વરૂપ
| સ્વરૂપ હોય છે, એ વિષે નિરૂપણ પરિગ્રહ પરિત્યાગવતનું સ્વરૂપ
૬૦ઉન્માર્ગના પરિત્યાગ અને સર્વજ્ઞ વીતરાગઈર્યાસમિતિનું સ્વરૂપ
૬૧| માર્ગના સ્વીકાર વિષે વર્ણન ભાષાસમિતિનું સ્વરૂપ
૬૨ નિઃશલ્યભાવે પરિણત મહાતપોધન જ એષણાસમિતિનું સ્વરૂપ
૬૩. નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ છે, એ વિષે આદાનનિક્ષેપણસમિતિનું સ્વરૂપ
૬૪ કથન પ્રતિષ્ઠાપન સમિતિનું સ્વરૂપ
૬૫ ત્રિગુપ્તિગુપ્ત એવા પરમ તપોધનને વ્યવહાર મનોગુપ્તિનું સ્વરૂપ
૬૬ નિશ્ચયચારિત્ર હોવાનું સ્વરૂપ વચનગુપ્તિનું સ્વરૂપ
૬૭ ધ્યાનના ભેદોનું સ્વરૂપ આસનૂભવ્ય | ૮૯ કાયગુપ્તિનું સ્વરૂપ
અને અનાસન્નભવ્ય જીવના પૂર્વાપર પરિણામનું સ્વરૂપ
૮૩)
६८
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #23
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૫
વિષય ગાથા વિષય
ગાથા સમ્યગ્દર્શનશાનચારિત્રનો સંપૂર્ણ સ્વીકાર
આલોચનાના સ્વરૂપના ભેદોનું કથન
૧૦૮ કરવાથી અને મિથ્યાદર્શન-જ્ઞાન
૮. શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર ચારિત્રનો સંપૂર્ણ ત્યાગ કરવાથી નિશ્ચય-પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ
૧૧૩ મુમુક્ષુને નિશ્ચયપ્રતિક્રમણ હોય છે.
ચાર કષાયો પર વિજય મેળવવાના એ વિષે કથન
૯૧ ઉપાયનું સ્વરૂપ નિશ્ચય-ઉત્તમાર્થપ્રતિક્રમણનું સ્વરૂપ
૯૨ “શુદ્ધ જ્ઞાનના સ્વીકારવાળાને પ્રાયશ્ચિત છે” ધ્યાન એક ઉપાદેય છે, એવું કથન ૯૩ એવું કથન
૧૧૬ વ્યવહારપ્રતિક્રમણનું સફળપણું કયારે
નિશ્ચયપ્રાયશ્ચિત સમસ્ત આચરણોમાં પરમ કહેવાય, એ વિષે કથન
૯૪| | આચરણ છે, એ વિષે કથન ૬. નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
શુદ્ધકારણપરમાત્મતત્ત્વમાં અંતર્મુખ રહીને નિશ્ચયનયના પ્રત્યાખ્યાનનું સ્વરૂપ
જે પ્રતપન તે તપ છે અને એ તપ અનંત ચતુટ્યાત્મક નિજ આત્માના ધ્યાનનો
પ્રાયશ્ચિત્ત છે, એ સંબંધી કથન
૧૧૮ | ઉપદેશ
| ૯૬ નિશ્ચયધર્મધ્યાન સર્વ ભાવોનો અભાવ પરમ ભાવનાની સંમુખ એવા જ્ઞાનીને
કરવાને સમર્થ છે એવું કથન
૧૧૯ શિખામણ ૯૭ શુદ્ધનિશ્ચયનિયમનું સ્વરૂપ
૧૨) બંધરહિત આત્માને ભાવવા વિષે શિખામણ - ૯૮ નિશ્ચયકાયોત્સર્ગનું સ્વરૂપ
૧૨૧ સકળ વિભાવના સંન્યાસની વિધિ
૯. પરમ-સમાધિ અધિકાર સર્વત્ર આત્મા ઉપાદેય છે, એવું કથન ૧OO| પરમ સમાધિનું સ્વરૂપ
| ૧૨૨T સંસારાવસ્થામાં અને મુક્તિમાં જીવ
સમતા વિના દ્રવ્યલિંગધારી શ્રમણાભાસને | નિ:સહાય છે, એવું કથન
| ૧/૧| જરાય મોક્ષનું સાધન નથી, એ વિષે એત્વભાવનારૂપે પરિણમેલા સમ્યજ્ઞાનનું
કથન
૧૨૪| લક્ષણ
|| ૧૦૨ પરમવીતરાગસંયમીને સામાયિકવ્રત સ્થાયી આત્મગત દોષોથી મુક્ત થવાના ઉપાયનું
છે, એવું નિરૂપણ
૧૨૫ કથન ૧૦૩| પરમ મુમુક્ષુનું સ્વરૂપ
૧૨૬ પરમ-તપોધનની ભાવશુદ્ધિનું કથન ૧૦૪ આત્મા જ ઉપાદેય છે, એવું કથન
૧૨૭ નિશ્ચયપ્રત્યાખ્યાનને યોગ્ય એવા જીવનું
રાગદ્વેષના અભાવથી અપરિપંદરૂપતા સ્વરૂપ ૧૦૫] હોય છે, તે વિષે કથન
૧૨૮ નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકારનો ઉપસંહાર | ૧૦૬ આર્ત-રૌદ્ર ધ્યાનના પરિત્યાગ દ્વારા ૭. પરમ-આલોચના અધિકાર
સનાતન સામાયિકવ્રતના સ્વરૂપનું કથન | ૧૨૯ નિશ્ચય-આલોચનાનું સ્વરૂપ
| ૧૦૭
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #24
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check htîp://www.AtmaDharma.com for updafes
વિષય
સુકૃતદુષ્કૃતરૂપ કર્મના સંન્યાસની વિધિ
નવ નોકષાયના વિજય વડે પ્રાપ્ત થતા
સામાયિકચારિત્રનું સ્વરૂપ
પરમ-સમાધિ અધિકારનો ઉપસંસર ૧૦. ૫૨મ-ભક્તિ અધિકાર રત્નત્રયનું સ્વરૂપ વ્યવહારનયપ્રધાન સિદ્ધભક્તિનું સ્વરૂપ નિજ પરમાત્માની ભક્તિનું સ્વરૂપ નિશ્ચયયોગભક્તિનું સ્વરૂપ વિપરીત અભિનિવેશ રક્તિ આત્મભાવ તે જ નિશ્ચય-પરમયોગ છે, એ વિષે કથન
ભક્તિ અધિકારનો ઉપસંહાર
૧૧. નિશ્ચય-પ૨માવશ્યક અધિકાર નિરંતર સ્વવાને નિશ્ચય આવશ્યક હોવા વિષે થન
ન
અવશ ૫૨જિનયોગીશ્વરને પરમ આવશ્યક કર્મ જરૂર છે, એનું ભેદોપચાર-રત્નત્રયપરિણતિવાળા વન અવશપણું નહિ હોવા વિષે ન અન્યવશ એવા અશુદ્ધ-અંતરાત્મજીવનું
લક્ષણ
અન્યવાન સ્વરૂપ
સાક્ષાત્ સ્વવશ પરમનિયોગીશ્વરનું સ્વરૂપ શુદ્ઘનિશ્ચય-આવશ્યકની પ્રાપ્તિના ઉપાયનું
સ્વરૂપ
શુદ્ધોપયોગસંમુખ જીવને શિખામણ આવશ્યક કર્મના અભાવમાં તપોધન બહિરાત્મા હોય છે, એ વિષે કથન
ગાથા વિષય
૧૩૦ બાહ્ય તથા અંત જલ્પનો નિસ સ્વાત્માશ્રિત નિશ્ચય ધર્મધ્યાન અને
નિશ્ચય
૧૩૧
૧૩૩
૧૩૪
૧૩૫ સમસ્ત વચનસંબંધી વ્યાપારનો નિરાસ ૧૩૬ શુહનિાયધર્મધ્યાનસ્વરૂપ પ્રતિક્રમણ વગેરે ૧૩૭ જ કરવાયોગ્ય છે, એ વિષે ન સાક્ષાત્ અંતર્મુખ ૫૨મજિનયોગીને શિખામણ
૧૩૯ વચનસંબંધી વ્યાપારની નિવૃત્તિના હેતનું
૧૪૦
કથન
સજ્જ તત્ત્વની આરાધનાનો વિધિ પરમાવશ્યક અધિકારનો ઉપસંહાર ૧૨. શુદ્ધોપયોગ અધિકાર જ્ઞાનીને સ્વ-પર સ્વરૂપનું પ્રકાશપનું કચિત છે, એ વિષે ક્શન કેવળજ્ઞાન અને કેવળદર્શનના યુગપદ્ વર્નવાપણા વિષે દુષ્ટાંત દ્વારા કથન આત્માના સ્વપ૨પ્રકાશકપણા સંબંધી ૧૪૪ વિરોધ થન
૧૪૫ એકાંતે આત્માને પપ્રકાશક્ષણ લેવાની ૧૪૬ વાતનું ખંડન
વ્યવહારનયનું સફળપણું દર્શાવનારું કથન ૧૪૭ નિશ્ચયનયથી સ્વરૂપનું કથન ૧૪૮ શુદ્ઘનિશ્ચયનયની વિવક્ષાથી પરદર્શનનું ખંડન
૧૪૯ કેવળજ્ઞાનનું સ્વરૂપ
૧૪૧
શુકલધ્યાન એ બે ધ્યાનો જ ઉપાદેય છે, એ વિષે ન
પરમ વીતરાગ ચારિત્રમાં સ્થિત પરમ
તપોધનનું સ્વરૂપ
૧૪૨
૧૪૩
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
ગાથા
૧૫૦
૧૫૧
૧૫૨
૧૫૩
૧૫૪
૧૫૫
૧૫૬
૧૫૭
૧૫૮
૧૫૯
૧૬૦
૧૬૧
૧૬૩
૧૬૪
૧૬૫
૧૬૬
૧૬૭
Page #25
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
વિષય કેવળદર્શનના અભાવે સર્વજ્ઞપણું હોતું નથી,
એ વિષે કથન વ્યવહારનયની પ્રગટતાથી કથન
જીવ જ્ઞાનસ્વરૂપ છે' એમ વિતર્કપૂર્વક | નિરૂપણ ગુણ-ગુણીમાં ભેદનો અભાવ હોવા વિષે
કથન સર્વજ્ઞ વીતરાગને વાંછાનો અભાવ હોય
છે, તે વિષે કથન કેવળજ્ઞાનીને બંધના અભાવના સ્વરૂપ વિષે
કથન કેવળીભટ્ટારકના મનરહિતપણા વિષે કથન શુદ્ધ જીવને સ્વભાવગતિની પ્રાપ્તિ થવાના
ઉપાયનું કથન કારણપરમતત્ત્વના સ્વરૂપનું કથન
ગાથા વિષય
| | ગાથા નિસ્પાધિ સ્વરૂપ જેનું લક્ષણ છે એવા ૧૬૮ | પરમાત્મતત્ત્વ વિષે કથન
૧૭૮ ૧૬૯ સાંસારિક વિકારસમૂહુના અભાવને લીધે
પરમતત્ત્વને નિર્વાણ છે, એ વિષે કથન ૧૭૦ પરમનિર્વાણયોગ્ય પરમતત્ત્વનું સ્વરૂપ
પરમતત્ત્વના સ્વરૂપનું કથન ૧૭૧ભગવાન સિદ્ધના સ્વભાવગુણોના સ્વરૂપનું કથન
૧૮૨ ૧૭૨ સિદ્ધિ અને સિદ્ધના એકત્વનું પ્રતિપાદન ૧૮૩
સિદ્ધક્ષેત્રથી ઉપર જીવ-પુદગલોના ગમનનો ૧૭૩ નિષેધ
૧૮૪ ૧૭૫ નિયમશબ્દનો અને તેના ફળનો ઉપસંહાર
ભિવ્યને શિખામણ ૧૭૬ શાસ્ત્રના નામકથન દ્વારા શાસ્ત્રનો | ૧૭૭ ઉપસંહાર
૧૮૭
૧૮s
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #26
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
જિનજીની વાણી [ રાગ-આશાભર્યા અમે આવિયા ]
જે ગા જી વાળી
૨યું
સીમંધર મુખથી ફૂલડાં ખરે, એની કુંદકુંદ ગૂંથે માળ રે,
- જિનજીની વાણી ભલી રે. વાણી ભલી, મન લાગે રળી જેમાં સાર-સમય શિરતાજ રે,
જિનજીની વાણી ભલી રે......સીમંધર, ગૂંથ્યાં પાહુડ ને ગૂંથ્ય પંચાસ્તિ, ગૂંચ્યું પ્રવચનસાર રે,
જિનજીની વાણી ભલી રે. ગૂંથ્ય નિયમસાર, ગૂંચ્યું રયણસાર, ગૂંથ્યો સમયનો સાર રે,
જિનજીની વાણી ભલી રે......સીમંધર, સ્યાદવાદ કેરી સુવાસ ભરેલો જિનજીનો કારનાદ રે,
જિનજીની વાણી ભલી રે. વંદું જિનેશ્વર, વંદું હું કુંદકુંદ, વંદું એ 'કારનાદ રે,
જિનજીની વાણી ભલી રે.... સીમંધર હૈડે હુજો, મારા ભાવે હજો, મારા ધ્યાને હજો જિનવાણ રે,
જિનજીની વાણી ભલી રે. જિનેશ્વરદેવની વાણીના વાયરા વાજો મને દિનરાત રે,
જિનજીની વાણી ભલી રે..... સીમંધર
---હિંમતલાલ જેઠાલાલ શાહ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #27
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
श्रीसर्वज्ञवीतरागाय नमः
શાસ્ત્ર-સ્વાધ્યાયનું પ્રારંભિક મંગલાચરણ
*
ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः । कामदं मोक्षदं चैव (ॐ काराय नमो नमः ।। १ ।।
अविरलशब्दघनौघप्रक्षालितसकलभूतलकलङ्का । मुनिभिरुपासिततीर्था सरस्वती हरतु नो दुरितान्।। २ ।।
अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया । चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ।। ३ ।।
।। श्रीपरमगुरवे नमः, परम्पराचार्यगुरवे नमः 11
सकलकलुषविध्वंसकं, श्रेयसां परिवर्धकं, धर्मसम्बन्धकं भव्यजीवमनःप्रतिबोधकारकं, पुण्यप्रकाशकं पापप्रणाशकमिदं शास्त्रं श्री समयसारनामधेयं, अस्य मूलग्रन्थकर्तारः श्रीसर्वज्ञदेवास्तदुत्तरग्रन्थकर्तारः श्रीगणधरदेवाः प्रतिगणधरदेवास्तेषां वचनानुसारमासाद्य आचार्यश्रीकुन्दकुन्दाचार्यदेवविरचितं श्रोतारः सावधानतया शृणवन्तु ।।
मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी । मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम् ।। ९ ॥
सर्वमङ्गलमांगल्यं सर्वकल्याणकारकं । प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम् ।। २ ॥
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #28
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
परमात्मने नमः।
શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત
નિયમસાર
FFFFFFFFFFFFFFFFFFF
-૧
ક
જીવ અધિકાર
-
FFFFFFFFFFFFFFFFFFF
श्रीपद्मप्रभमलधारिदेवविरचिततात्पर्यवृत्तिः।
(મતિની). त्वयि सति परमात्मन्मादृशान्मोहमुग्धान् कथमतनुवशत्वान्बुद्धकेशान्यजेऽहम्। सुगतमगधरं वा वागधीशं शिवं वा जितभवमभिवन्दे भासुरं श्रीजिनं वा।।१।। મૂળ ગાથાઓનો અને તાત્પર્યવૃત્તિ નામની ટીકાનો
ગુજરાતી અનુવાદ
[ પ્રથમ, ગ્રંથના આદિમાં શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદવવિરચિત પ્રાકૃતગાથાબદ્ધ આ નિયમસાર” નામના શાસ્ત્રની “તાત્પર્યવૃત્તિ” નામની સંસ્કૃત ટીકા રચનાર મુનિ શ્રી પદ્મપ્રભમલધારિદેવ સાત શ્લોકો દ્વારા મંગળાચરણ વગેરે કરે છે: 1
[ શ્લોકાર્થ:-] હે પરમાત્મા! તું હોતાં હું મારા જેવા (સંસારીઓ જેવા) મોહમુગ્ધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #29
--------------------------------------------------------------------------
________________
૨]
Version 002: remember to check htîp://www.AtmaDharma.com for updates
નિયમસાર
અનુદુમ્ )
वाचं वाचंयमीन्द्राणां वक्त्रवारिजवाहनाम्। वन्दे नयद्वयायत्तवाच्यसर्वस्वपद्धतिम् ॥ २ ॥
( શાતિની )
सिद्धान्तोद्धश्रीधवं सिद्धसेनं तर्काब्जार्कं भट्टपूर्वाकलंकम्। शब्दाब्धीन्दुं पूज्यपादं च वन्दे तद्विद्याढ्यं वीरनन्दिं व्रतीन्द्रम्।। ३ ।।
અને કામવશ બુદ્ધને તથા બ્રહ્મા-વિષ્ણુ-મહેશને કેમ પૂજું? (ન જ પૂછ્યું.) જેણે ભવોને જીત્યા છે તેને હું વંદું છું-તેને પ્રકાશમાન એવા શ્રી જિન કહો, સુગત કો, ગિરિધર કહો, વાગીશ્વર કહો કે શિવ કહો. ૧.
[ભગવાનશ્રીકુંદકુંદ
[ શ્લોકાર્થ:- ] “વાચંયમીંદ્રોનું ( -જિનદેવોનું ) મુખકમળ જેનું વાહન છે અને બે નયોના આશ્રયે સર્વસ્વ કહેવાની જેની પદ્ધતિ છે તે વાણીને (જિનભગવંતોની સ્યાદ્વાદમુદ્રિત વાણીને ) હું વંદું છું. ૨.
[ શ્લોકાર્થ:- ] ઉત્તમ સિદ્ધાંતરૂપી શ્રીના પતિ સિદ્ધસેન મુનીન્દ્રને, તર્કકમળના સૂર્ય ભટ્ટ અકલંક મુનીન્દ્રને, શબ્દસિંધુના ચંદ્ર પૂજ્યપાદ મુનીન્દ્રને અને તદ્વિધાથી (સિદ્ધાન્તાદિ ત્રણેના જ્ઞાનથી ) સમૃદ્ધ વી૨નંદિ મુનીંદ્રને હું વંદું છું. ૩.
૧. બુદ્ધને સુગત કહેવામાં આવે છે. સુગત એટલે (૧) શોભનીક્તાને પ્રાપ્ત, અથવા (૨) સંપૂર્ણતાને પ્રાપ્ત. શ્રી જિનભગવાન (૧) મોહરાગદ્વેષના અભાવને લીધે શોભનીક્તાને પ્રાપ્ત છે, અને (૨) કેવળજ્ઞાનાદિકને પામ્યા હોવાને લીધે સંપૂર્ણતાને પ્રાપ્ત છે; તેથી તેમને અહીં સુગત કહ્યા છે.
૨. કૃષ્ણને ગિરિધર (અર્થાત્ પર્વતને ધરી રાખનાર) કહેવામાં આવ્યા છે. શ્રી જિનભગવાન અનંત-વીર્યવાન હોવાથી તેમને અહીં ગિરિધર કહ્યા છે.
=
૩. બ્રહ્માને અથવા બૃહસ્પતિને વાગીશ્વર (અર્થાત્ વાણીના અધિપતિ) કહેવામાં આવે છે. શ્રી જિનભગવાન દિવ્ય વાણીના પ્રકાશક હોવાથી તેમને અહીં વાગીશ્વર કહ્યા છે.
=
૪. મહેશને (શંકરને ) શિવ કહેવામાં આવે છે. શ્રી જિનભગવાન કલ્યાણસ્વરૂપ હોવાથી તેમને અહીં શિવ કહેવામાં આવ્યા છે.
૫. વાચંયમીંદ્રો
મુનિઓમાં પ્રધાન અર્થાત્ જિનદેવો; મૌન સેવનારાઓમાં શ્રેષ્ઠ અર્થાત્ જિનદેવો; વાયમીઓમાં ઇંદ્ર સમાન અર્થાત્ જિનદેવો. [ વાચેંયમી = મુનિ; મૌન સેવનાર; વાણીના સંયમી.]
–
૬. તર્કકમળના સૂર્ય = તર્કરૂપી કમળને પ્રફુલ્લિત કરવામાં સૂર્ય સમાન
૭. શબ્દસિંધુના ચંદ્ર
શબ્દરૂપી સમુદ્રને ઉછાળવામાં ચંદ્ર સમાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #30
--------------------------------------------------------------------------
________________
Version 002: remember fo check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
વિ
પિત્ત
જીવ અધિકાર
(અનુન્નુમ્ ) अपवर्गाय भव्यानां शुद्धये स्वात्मनः पुनः। वक्ष्ये नियमसारस्य वृत्तिं तात्पर्यसंज्ञिकाम् ॥ ४ ॥
( આર્યા)
गुणधरगणधररचितं श्रुतधरसन्तानतस्तु सुव्यक्तम्। परमागमार्थसार्थं वक्तुममुं के वयं मन्दाः ।। ५॥
(અનુન્નુમ્ ) अस्माकं मानसान्युचैः प्रेरितानि पुनः पुनः। परमागमसारस्य रुच्या मांसलयाऽधुना ।। ६ ॥
( અનુદુમ્ ) पंचास्तिकायषड्द्द्रव्यसप्ततत्त्वनवार्थकाः।
प्रोक्ताः सूत्रकृता पूर्वं प्रत्याख्यानादिसत्क्रियाः ।। ७ ।। अलमलमतिविस्तरेण । स्वस्ति साक्षादस्मै विवरणाय ।
[૩
[ શ્લોકાર્થ:-] ભવ્યોના મોક્ષને માટે તેમ જ નિજ આત્માની શુદ્ધિને અર્થે નિયમસારની ‘તાત્પર્યવૃત્તિ' નામની ટીકા હું કહીશ. ૪.
વળી
[ શ્લોકાર્થ:- ] ગુણના ધરનાર ગણધરોથી રચાયેલા અને શ્રુતધરોની પરંપરાથી સારી રીતે વ્યક્ત કરાયેલા આ પરમાગમના અર્થસમૂહનું કથન કરવાને અમે મંદબુદ્ધિ તે કોણ ? ૫.
તથાપિ
[શ્લોકાર્થ:-] હમણાં અમારું મન પરમાગમના સારની પુષ્ટ રુચિથી ફરી ફરીને અત્યંત પ્રેરિત થાય છે. [એ રુચિથી પ્રેરિત થવાને લીધે ‘તાત્પર્યવૃતિ' નામની આ ટીકા રચાય છે. ] ૬.
4
[ શ્લોકાર્થ:- ] સૂત્રકારે પૂર્વે પાંચ અસ્તિકાય, છ દ્રવ્ય, સાત તત્ત્વ અને નવ પદાર્થ તેમ જ પ્રત્યાખ્યાનાદિ સન્ક્રિયા કહેલ છે (અર્થાત્ ભગવાન કુંદકુંદાચાર્યદેવે આ શાસ્ત્રમાં પ્રથમ પાંચ અસ્તિકાય વગેરે અને પછી પ્રત્યાખ્યાનાદિ સન્ક્રિયા કહેલ છે). ૭.
અતિ વિસ્તારથી બસ થાઓ, બસ થાઓ. સાક્ષાત્ આ વિવરણ જયવંત વર્તો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #31
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
अथ सूत्रावतार :
णमिऊण जिणं वीरं अणंतवरणाणदंसणसहावं। वोच्छामि णियमसारं केवलिसुदकेवलीभणिदं ।।१।।
नत्वा जिनं वीरं अनन्तवरज्ञानदर्शनस्वभावम्। वक्ष्यामि नियमसारं केवलिश्रुतकेवलिभणितम्।।१।।
अथात्र जिनं नत्वेत्यनेन शास्त्रस्यादावसाधारणं मङ्गलमभिहितम्।।
नत्वेत्यादि- अनेकजन्माटवीप्रापणहेतून समस्तमोहरागद्वेषादीन् जयतीति जिनः। वीरो विक्रान्तः, वीरयते शूरयते विक्रामति कर्मारातीन विजयत इति वीर:श्रीवर्द्धमानसन्मतिनाथ- महतिमहावीराभिधानैः सनाथः परमेश्वरो महादेवाधिदेव
હવે (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવવિરચિત) ગાથાસૂત્રનું અવતરણ કરવામાં આવે છે:
(હરિગીત) નમીને અનંતોત્કૃષ્ટ દર્શનશાનમય જિન વીરને કહું નિયમસાર હું કેવળીશ્રુતકેવળ પરિકથિતને. ૧.
અન્વયાર્થઃગનન્તવરજ્ઞાનનસ્વમાā] અનંત અને ઉત્કૃષ્ટ જ્ઞાનદર્શન જેમનો સ્વભાવ છે એવા (-કેવળજ્ઞાની અને કેવળદર્શની) [ નિનું વીર ] જિન વીરને [ નત્વા] નમીને [ વનિકૃતવનિમણિતમ] કેવળી અને શ્રુતકેવળીઓએ કહેલું [ નિયમસાર] નિયમસાર [ વક્ષ્યા]િ હું કહીશ.
ટીકા:-અહીં “નિન નત્વ' એ ગાથાથી શાસ્ત્રના આદિમાં અસાધારણ મંગળ કહ્યું છે.
નત્વા' ઇત્યાદિ પદોનું તાત્પર્ય કહેવામાં આવે છે:
અનેક જન્મરૂપ અટવીને પ્રાપ્ત કરાવવાના હેતુભૂત સમસ્ત મોહરાગદ્વેષાદિકને જે જીતે છે તે “જિન” છે. “વીર' એટલે વિક્રાંત (-પરાક્રમી), વીરતા ફોરવે, શૌર્ય ફોરવે, વિક્રમ (પરાક્રમ ) ફોરવે, કર્મશત્રુઓ પર વિજય મેળવે, તે “વીર” છે. એવા વીરને-કે જે શ્રી વર્ધમાન, શ્રી સન્મતિનાથ, શ્રી અતિવીર અને શ્રી મહાવીર એ નામોથી યુક્ત છે, જે પરમેશ્વર છે, મહાદેવાધિદેવ છે, છેલ્લા તીર્થનાથ છે, જે ત્રણ ભુવનના સચરાચર દ્રવ્ય-ગુણ-પર્યાયોને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #32
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
पश्चिमतीर्थनाथः त्रिभुवनसचराचरद्रव्यगुणपर्यायैकसमयपरिच्छित्तिसमर्थसकलविमलकेवलज्ञानदर्शनाभ्यां युक्तो यस्तं प्रणम्य वक्ष्यामि कथयामीत्यर्थः । कं, नियमसारम् । नियमशब्दस्तावत् सम्यग्दर्शनज्ञानचारित्रेषु वर्तते, नियमसार इत्यनेन शुद्धरत्नत्रयस्वरूपमुक्तम्। किंविशिष्टं, केवलिश्रुतकेवलिभणितं-केवलिनः सकलप्रत्यक्षज्ञानधराः, श्रुतकेवलिनः सकलद्रव्यश्रुतधरास्तैः केवलिभिः श्रुतकेवलिभिश्च भणितं-सकलभव्यनिकुरम्बहितकरं नियमसाराभिधानं परमागमं वक्ष्यामीति विशिष्टेष्टदेवतास्तवनानन्तरं सूत्रकृता पूर्वसूरिणा श्रीकुन्दकुन्दाचार्यदेवगुरुणा प्रतिज्ञातम्। इति सर्वपदानां तात्पर्यमुक्तम्।
જીવ અધિકાર
( मालिनी )
जयति जगति वीरः शुद्धभावास्तमारः त्रिभुवनजनपूज्यः पूर्णबोधैकराज्यः । नतदिविजसमाजः प्रास्तजन्मद्रुबीज: समवसृतिनिवासः केवलश्रीनिवासः।। ८ ।।
એક સમયે જાણવા-દેખવામાં સમર્થ એવા સકળવિમળ (-સર્વથા નિર્મળ ) કેવળજ્ઞાનદર્શનથી संयुक्त छेतेने प्रामीने हुं छं. शुं हुं छु ? 'नियमसार' हुं छं. 'नियम' शब्द, प्रथम तो, સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર માટે છે. ‘નિયમસાર’ (‘નિયમનો સાર’) એમ કહેતાં શુદ્ધ રત્નત્રયનું સ્વરૂપ કહ્યું છે. કેવું છે તે? કેવળીઓ અને શ્રુતકેવળીઓએ કહેલું છે. ‘કેવળીઓ ’તે સકલપ્રત્યક્ષ જ્ઞાનના ધરનારા અને ‘શ્રુતકેવળીઓ ' તે સકળ દ્રવ્યશ્રુતના ધરનારા; એવા કેવળીઓ અને શ્રુતકેવળીઓએ કહેલું, સકળ ભવ્યસમૂહને હિતકર, ‘નિયમસાર, નામનું પરમાગમ હું કહું છું. આમ, વિશિષ્ટ ઇષ્ટદેવતાના સ્તવન પછી, સૂત્રકાર પૂર્વાચાર્ય શ્રી કુંદકુંદાચાર્યદેવગુરુએ પ્રતિજ્ઞા કરી.
-આ પ્રમાણે સર્વ પદોનું તાત્પર્ય કહેવામાં આવ્યું.
[હવે પહેલી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક
दुहे छे:]
[ श्लोअर्थ:- ] शुद्धभाव वडे * भारनो ( अमनो ) भेो नाश हुर्यो छे, त्रा
* भार = (१) अमहेव; (२) हिंसा; ( 3 ) भरा.
[
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #33
--------------------------------------------------------------------------
________________
૬]
Version 002: remember fo check http://www.AtmaDharma.com for updates
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
मग्गो मग्गफलं ति य दुविहं जिणसासणे समक्खादं । मग्गो मोक्खउवाओ तस्स फलं होइ णिव्वाणं ।। २ ।।
मार्गो मार्गफलमिति च द्विविधं जिनशासने समाख्यातम्। मार्गो मोक्षोपायः तस्य फलं भवति निर्वाणम् ।। २ ।।
मोक्षमार्गतत्फलस्वरूपनिरूपणोपन्यासोऽयम् ।
4
— सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः' इति वचनात्, मार्गस्तावच्छुद्धरत्नत्रयं, मार्गफलमपुनर्भवपुरन्ध्रिकास्थूलभालस्थललीलालंकारतिलकता। द्विविधं किलैवं परमवीतरागसर्वज्ञशासने चतुर्थज्ञानधारिभि: पूर्वसूरिभिः समाख्यातम्। परमनिरपेक्षतया निजपरमात्मतत्त्वसम्यक्श्रद्धानपरिज्ञानानुष्ठानशुद्धरत्नत्रयात्मकमार्गो मोक्षोपायः। तस्य शुद्ध
ભુવનના જનોને જે પૂજ્ય છે, પૂર્ણ જ્ઞાન જેનું એક રાજ્ય છે, દેવોનો સમાજ જેને નમે છે, જન્મવૃક્ષનું બીજ જેણે નષ્ટ કર્યું છે, સમવસરણમાં જેનો નિવાસ છે અને કેવળશ્રી (−કેવળજ્ઞાનદર્શનરૂપી લક્ષ્મી) જેનામાં વસે છે, તે વી૨ જગતમાં જયવંત વર્તે છે. ૮.
છે માર્ગનું ને માર્ગફળનું કથન જિનવરશાસને;
ત્યાં માર્ગ મોક્ષોપાય છે ને માર્ગફળ નિર્વાણ છે. ૨.
અન્વયાર્થ:[ માર્ગ: માર્શલન્] માર્ગ અને માર્ગફળ [તિ હૈં દ્વિવિષં] એમ બે પ્રકારનું [બિનશાસને] જિનશાસનમાં [સમારવ્યાતમ્] કથન કરવામાં આવ્યું છે; [માર્ત્ત: મોક્ષોપાય: ] માર્ગ મોક્ષોપાય છે અને [તસ્ય તં] તેનું ફળ [નિર્વા મતિ] નિર્વાણ છે.
ટીકા:-આ, મોક્ષમાર્ગ અને તેના ફળના સ્વરૂપનિરૂપણની સૂચના (−તે બંનેના સ્વરૂપના નિરૂપણની પ્રસ્તાવના ) છે.
‘સમ્ય વર્શનજ્ઞાનવારિત્રાળિ મોક્ષમાર્ગ: ( સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર મોક્ષમાર્ગ છે)' એવું (શાસ્ત્રનું) વચન હોવાથી, માર્ગ તો શુદ્ઘરત્નત્રય છે અને માર્ગફળ મુક્તિરૂપી સ્ત્રીના વિશાળ ભાલપ્રદેશે શોભા-અલંકારરૂપ તિલકપણું છે (અર્થાત્ માર્ગફળ મુક્તિરૂપી સ્ત્રીને વરવું તે છે). આ રીતે ખરેખર (માર્ગ અને માર્ગફળ એમ ) બે પ્રકારનું, ચતુર્થજ્ઞાનધારી ( –મન:પર્યયજ્ઞાનના ધરનારા) પૂર્વાચાર્યોએ પરમવીતરાગ સર્વજ્ઞના શાસનમાં
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #34
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
જીવ અધિકાર
रत्नत्रयस्य फलं स्वात्मोपलब्धिरिति।
(પૃથ્વી). क्वचिद् व्रजति कामिनीरतिसमुत्थसौख्यं जन: क्वचिद् द्रविणरक्षणे मतिमिमां च चक्रे पुनः। क्वचिन्जिनवरस्य मार्गमुपलभ्य यः पंडितो
निजात्मनि रतो भवेद् व्रजति मुक्तिमेतां हि सः।। ९ ।। णियमेण य जं कजं तं णियमं णाणदंसणचरित्तं। विवरीयपरिहरत्थं भणिदं खलु सारमिदि वयणं ।। ३ ।।
नियमेन च यत्कार्यं स नियमो ज्ञानदर्शनचारित्रम। विपरीतपरिहारार्थं भणितं खलु सारमिति वचनम्।।३।।
કથન કર્યું છે. નિજ પરમાત્મતત્ત્વનાં સભ્યશ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ શુદ્ધરત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે અને તે શુદ્ધરત્નત્રયનું ફલ સ્વાસ્મોપલબ્ધિ (નિજ શુદ્ધ આત્માની પ્રાપ્તિ) છે.
[ હવે બીજી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ]
[ શ્લોકાર્થ-] મનુષ્ય કયારેક કામિની પ્રત્યે રતિથી ઉત્પન્ન થતા સુખ તરફ ગતિ કરે છે અને વળી કયારેક ધનરક્ષાની બુદ્ધિ કરે છે. જે પંડિત કયારેક જિનવરના માર્ગને પામીને નિજ આત્મામાં રત થાય છે, તે ખરેખર આ મુક્તિને પામે છે. ૯.
જે નિયમથી ર્તવ્ય એવાં રત્નત્રય તે નિયમ છે; વિપરીતના પરિવાર અર્થે “સાર” પદ યોજેલ છે. ૩.
અન્વયાર્થ સ: નિયમ:] નિયમ એટલે [ નિયમન ૨] નિયમથી (નક્કી) [ યત્ વાર્ય] જે કરવાયોગ્ય હોય તે અર્થાત્ [ જ્ઞાનવર્શનવારિત્રમ્] જ્ઞાનદર્શનચારિત્ર. [ વિપરીત પરિહાર્થ ] વિપરીતના પરિહાર અર્થે (-જ્ઞાનદર્શનચારિત્રથી વિરુદ્ધ ભાવોના ત્યાગ માટે) [ar] ખરેખર * શુદ્ધરત્નત્રય અર્થાત્ નિજ પરમાત્મતત્ત્વની સમ્યક શ્રદ્ધા, તેનું સમ્યક જ્ઞાન અને તેનું સમ્યક
આચરણ પરની તેમ જ ભેદોની લેશ પણ અપેક્ષા રહિત હોવાથી તે શુદ્ધરત્નત્રય મોક્ષનો ઉપાય છે; તે શુદ્ધરત્નત્રયનું ફળ શુદ્ધ આત્માની પૂર્ણ પ્રાપ્તિ અર્થાત મોક્ષ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #35
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
अत्र नियमशब्दस्य सारत्वप्रतिपादनद्वारेण स्वभावरत्नत्रयस्वरूपमुक्तम्।
यः सहजपरमपारिणामिकभावस्थितः स्वभावानन्तचतुष्टयात्मक: शद्धज्ञानचेतनापरिणामः स नियमः। नियमेन च निश्चयेन यत्कार्यं प्रयोजनस्वरूप ज्ञानदर्शनचारित्रम्। ज्ञानं तावत् तेषु त्रिषु परद्रव्यनिरवलंबत्वेन निःशेषतोन्तर्मुखयोगशक्ते: सकाशात् निजपरमतत्त्वपरिज्ञानम् उपादेयं भवति। दर्शनमपि भगवत्परमात्मसुखाभिलाषिणो जीवस्य
શુક્રાન્તસ્તવિનાનન્મभूमिस्थाननिजशुद्धजीवास्तिकायसमुपजनितपरमश्रद्धानमेव भवति। [ સાર” તિ વવનં] “સારા” એવું વચન [ મળતન] કહ્યું છે.
ટીકા:-અહીં આ (ગાથામાં), “નિયમ' શબ્દને “સાર” શબ્દ કેમ લગાડયો છે તેના પ્રતિપાદન દ્વારા સ્વભાવરત્નત્રયનું સ્વરૂપ કહ્યું છે.
જે સહજ પરમ પરિણામિક ભાવે સ્થિત, સ્વભાવ-અનંત ચતુષ્ટયાત્મક “શુદ્ધજ્ઞાનચેતના પરિણામ તે નિયમ (-કારણનિયમ) છે. નિયમ (-કાર્યનિયમ) એટલે નિશ્ચયથી (નકી) જે કરવાયોગ્ય-પ્રયોજનસ્વરૂપ-હોય તે અર્થાત્ જ્ઞાનદર્શનચારિત્ર. તે ત્રણમાંના દરેકનું સ્વરૂપ કહેવામાં આવે છે : (૧) પરદ્રવ્યને અવલંખ્યા વિના નિઃશેષપણે અંતર્મુખ યોગશક્તિમાંથી ઉપાદેય (–ઉપયોગને સંપૂર્ણપણે અંતર્મુખ કરીને ગ્રહણ કરવાયોગ્ય) એવું જે નિજ પરમતત્ત્વનું પરિજ્ઞાન (જાણવું) તે જ્ઞાન છે. (૨) ભગવાન પરમાત્માના સુખના અભિલાષી જીવને શુદ્ધ અંત:તત્ત્વના ‘વિલાસનું જન્મભૂમિસ્થાન જે નિજ શુદ્ધ જીવાસ્તિકાય તેનાથી ઊપજતું જે પરમ શ્રદ્ધાન તે જ દર્શન છે. (૩) નિશ્ચયજ્ઞાનદર્શનાત્મક કારણ
૧. આ પરમ પારિણામિક ભાવમાં “પારિણામિક’ શબ્દ હોવા છતાં તે ઉત્પાદવ્યયરૂપ પરિણામને
સૂચવવા માટે નથી અને પર્યાયાર્થિક નયનો વિષય નથી; આ પરમ પારિણામિક ભાવ તો ઉત્પાદવ્યયનિરપેક્ષ એકરૂપ છે અને દ્રવ્યાર્થિક નયનો વિષય છે. [ વિશેષ માટે સમયસારની ૩૨૦મી ગાથાની શ્રી જયસેનાચાર્યદેવકૃત ટીકા જાઓ અને બૃહદ્રવ્યસંગ્રહની ૧૩મી ગાથાની ટીકા જાઓ.]
૨. આ શુદ્ધજ્ઞાનચેતના પરિણામમાં “પરિણામ” શબ્દ હોવા છતાં તે ઉત્પાદવ્યયરૂપ પરિણામને
સૂચવવા માટે નથી અને પર્યાયાર્થિક નયનો વિષય નથી; આ શુદ્ધજ્ઞાનચેતના પરિણામ તો ઉત્પાદવ્યયનિરપેક્ષ એકરૂપ છે અને દ્રવ્યાર્થિક નયનો વિષય છે.
૩. આ નિયમ તે કારણનિયમ છે, કેમ કે તે સમ્યજ્ઞાનદર્શનચારિત્રરૂપ કાર્યનિયમનું કારણ છે,
[ કારણનિયમના આશ્રયે કાર્યનિયમ પ્રગટે છે.]
૪. વિલાસ = કીડા; મોજ; આનંદ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #36
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ અધિકાર
चारित्रमपि निश्चयज्ञानदर्शनात्मककारणपरमात्मनि अविचलस्थितिरेव। अस्य तु नियमशब्दस्य निर्वाणकारणस्य विपरीतपरिहारार्थत्वेन सारमिति भणितं भवति।
| ( ) इति विपरीतविमुक्तं रत्नत्रयमनुत्तमं प्रपद्याहम्।
अपुनर्भवभामिन्यां समुद्भवमनंगशं यामि।। १० ।। णियमं मोक्खउवाओ तस्स फलं हवदि परमणिव्वाणं। एदेसिं तिण्हं पि य पत्तेयपरूवणा होइ।। ४ ।।
नियमो मोक्षोपायस्तस्य फलं भवति परमनिर्वाणम। एतेषां त्रयाणामपि च प्रत्येकप्ररूपणा भवति।। ४ ।।
પરમાત્મામાં અવિચળ સ્થિતિ (-નિશ્ચળપણે લીન રહેવું) તે જ ચારિત્ર છે. આ જ્ઞાનદર્શનચારિત્રસ્વરૂપ નિયમ નિર્વાણનું કારણ છે. તે ‘નિયમ” શબ્દને 'વિપરીતના પરિહાર અર્થે “સાર' શબ્દ જોડવામાં આવ્યો છે.
[ હવે ત્રીજી ગાથાની ટીકા પૂર્ણ કરતાં શ્લોક કહેવામાં આવે છે :]
[શ્લોકાર્થ-] એ રીતે હું વિપરીત વિનાના (-વિકલ્પરહિત) અનુત્તમ રત્નત્રયનો આશ્રય કરીને મુક્તિરૂપી સ્ત્રીથી ઉદ્ભવતા અનંગ (-અશરીરી, અતીન્દ્રિય, આત્મિક) સુખને પ્રાપ્ત કરું છું. ૧૦.
છે નિયમ મોક્ષોપાય, તેનું ફળ પરમ નિર્વાણ છે; વળી આ ત્રણેનું ભેદપૂર્વક ભિન્ન નિરૂપણ હોય છે. ૪.
અવયાર્થ-નિયમ: ] ( રત્નત્રયરૂપ) નિયમ [ મોક્ષ પાય: ] મોક્ષનો ઉપાય છે; [ તરા ૧. કારણના જેવું જ કાર્ય થાય છે; તેથી સ્વરૂપમાં સ્થિરતા કરવાનો અભ્યાસ જ ખરેખર અનંત
કાળ સુધી સ્વરૂપમાં સ્થિર રહી જવાનો ઉપાય છે.
૨. વિપરીત = વિરુદ્ધ. [ વ્યવહારરત્નત્રયરૂપ વિકલ્પોને પરાશ્રિત ભાવોને-બાતલ કરીને માત્ર નિર્વિકલ્પ જ્ઞાનદર્શનચારિત્રનો જ-શુદ્ધરત્નત્રયનો જ સ્વીકાર કરવા અર્થે “નિયમ' સાથે સાર' શબ્દ જોડયો છે.]
૩. અનુત્તમ = જેનાથી બીજાં કાંઈ ઉત્તમ નથી એવું; સર્વોત્તમ; સર્વશ્રેષ્ઠ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #37
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
रत्नत्रयस्य भेदकरणलक्षणकथनमिदम्।
मोक्षः साक्षादखिलकर्मप्रध्वंसनेनासादितमहानन्दलाभः। पूर्वोक्तनिरुपचाररत्नत्रयपरिणतिस्तस्य महानन्दस्योपायः। अपि चैषां ज्ञानदर्शनचारित्राणां त्रयाणां प्रत्येकप्ररूपणा भवति। कथम्, इदं ज्ञानमिदं दर्शनमिदं चारित्रमित्यनेन विकल्पेन। दर्शनज्ञानचारित्राणां लक्षणं वक्ष्यमाणसूत्रेषु ज्ञातव्यं भवति।
(મંવાક્રાંતા) मोक्षोपायो भवति यमिनां शुद्धरत्नत्रयात्मा ह्यात्मा ज्ञानं न पुनरपरं दृष्टिरन्याऽपि नैव। शीलं तावन्न भवति परं मोक्षुभिः प्रोक्तमेतद्
बुवा जन्तुर्न पुनरुदरं याति मातुः स भव्यः।। ११ ।। છત્ત ] તેનું ફળ [૫રમનિર્વાનું મવતિ ] પરમ નિર્વાણ છે. [ પ ] વળી (ભેદકથન દ્વારા અભેદ સમજાવવા અર્થે) [ Bતેષાં ત્રયાળ] આ ત્રણનું [ પ્રત્યેકપI] ભેદ પાડીને જુદું જુદું નિરૂપણ [મવતિ] હોય છે.
ટીકા:-રત્નત્રયના ભેદો પાડવા વિષે અને તેમનાં લક્ષણ વિષે આ કથન છે.
સમસ્ત કર્મના નાશથી સાક્ષાત્ મેળવાતો મહા આનંદનો લાભ તે મોક્ષ છે. તે મહા આનંદનો ઉપાય પૂર્વોક્ત નિરૂપચાર રત્નત્રયરૂપ પરિણતિ છે. વળી (નિપચાર રત્નત્રયરૂપ અભેદપરિણતિમાં અંતર્ભત રહેલાં) આ ત્રણનું-જ્ઞાન, દર્શન અને ચારિત્રનું-જુદું જુદું નિરૂપણ
છે. કઈ રીતે ? આ જ્ઞાન છે, આ દર્શન છે, આ ચારિત્ર છે-એમ ભેદ પાડીને. ( આ શાસ્ત્રમાં) જે ગાથાસૂત્રો આગળ કહેવાશે તેમાં દર્શન-જ્ઞાન-ચારિત્રનાં લક્ષણ જણાશે.
[ હવે ચોથી ગાથાની ટીકા પૂર્ણ કરતાં શ્લોક કહેવામાં આવે છે.]
[ શ્લોકાર્થ-] મુનિઓને મોક્ષનો ઉપાય શુદ્ધરત્નત્રયાત્મક (શુદ્ધરત્નત્રય-પરિણતિએ પરિણમેલો) આત્મા છે. જ્ઞાન આનાથી કોઈ બીજાં નથી, દર્શન પણ આનાથી બીજાં નથી જ અને શીલ (ચારિત્ર) પણ બીજાં નથી.-આ, મોક્ષને પામનારાઓએ (અતભગવંતોએ) કહ્યું છે. આ જાણીને જે જીવ માતાના ઉદરમાં ફરીને આવતો નથી, તે ભવ્ય છે. ૧૧.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #38
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ અધિકાર
अत्तागमतच्चाणं सद्दहणादो हवेइ सम्मत्तं । ववगयअसेसदोसो सयलगुणप्पा हवे अत्तो ॥ ५ ॥
आप्तागमतत्त्वानां श्रद्धानाद्भवति सम्यक्त्वम् । व्यपगताशेषदोषः सकलगुणात्मा भवेदाप्तः ।। ५ ।।
व्यवहारसम्यक्त्वस्वरूपाख्यानमेतत्।
आप्तः शंकारहितः। शंका हि सकलमोहरागद्वेषादयः। आगमः तन्मुखारविन्दविनिर्गत
समस्त वस्तुविस्तारसमर्थनदक्षः चतुरवचनसंदर्भः। तत्त्वानि च बहिस्तत्त्वान्तस्तत्त्वपरमात्मतत्त्वभेदभिन्नानि अथवा जीवाजीवास्रवसंवरनिर्जराबन्धमोक्षाणां भेदात्सप्तधा भवन्ति। तेषां सम्यक् श्रद्धानं व्यवहारसम्यक्त्वमिति ।
आर्या )
भवभयभेदिनि भगवति भवतः किं भक्तिरत्र न समस्ति । तर्हि भवाम्बुधिमध्यग्राहमुखान्तर्गतो भवसि।। १२ ।।
रे! खास-खागभ-तत्त्वनी श्रद्धाथी समडित होय छे; નિ:શેષદોષવિહીન જે ગુણસકળમય તે આસ છે. ૫.
[৭৭
अन्वयार्थः[ आप्तागमतत्त्वानां ] आप्त, आगम अने तत्त्वोनी [ श्रद्धानात् ] श्रद्धाथी [ सम्यक्त्वम् ] सभ्यत्व [ भवति ] होय छे; [ व्यपगताशेषदोष: ] ना अशेष (समस्त ) घोषो द्दूर थाय छे जेवो ४ [ सकलगुणात्मा ] सम्णगुलामय पुरुष [ आप्तः भवेत् ] ते आप्त छे.
ટીકા:-આ, વ્યવહારસમ્યક્ત્વના સ્વરૂપનું કથન છે.
આપ્ત એટલે શંકારહિત. શંકા એટલે સકળ મોહરાગદ્વેષાદિક (દોષો ). આગમ એટલે આપ્તના મુખારવિંદમાંથી નીકળેલી, સમસ્ત વસ્તુવિસ્તારનું સ્થાપન કરવામાં સમર્થ એવી ચતુર વચનરચના, તત્ત્વો બહિ:તત્ત્વ અને અંતઃતત્ત્વરૂપ પરમાત્મતત્ત્વ એવા ( બે ) ભેદોવાળાં છે અથવા જીવ, અજીવ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એવા ભેદોને લીધે સાત પ્રકારનાં छे. तेमनुं ( भारतनुं खागमनुं अने तत्त्वनुं ) सम्यई श्रद्धान ते व्यवहारसम्यत्व छे.
[હવે પાંચમી ગાથાની ટીકા પૂર્ણ કરતાં શ્લોક કહેવામાં આવે છેઃ ]
[ શ્લોકાર્થ:- ] ભવના ભયને ભેદનારા આ ભગવાન પ્રત્યે શું તને ભક્તિ નથી ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #39
--------------------------------------------------------------------------
________________
૧૨ ]
Version 002: remember to check htîp://www.AtmaDharma.com for updates
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
छुहतण्हभीरुरोसो रागो मोहो चिंता जरा रुजा मिच्चू । सेदं खेद मदो रइ विम्हियणिद्दा जणुव्वेगो ।। ६ ।।
क्षुधा तृष्णा भयं रोषो रागो मोहश्चिन्ता जरा रुजा मृत्युः । स्वेदः खेदो मदो रतिः विस्मयनिद्रे जन्मोद्वेगौ ।। ६ ।।
अष्टादशदोषस्वरूपाख्यानमेतत्।
असातावेदनीयतीव्रमंदक्लेशकरी क्षुधा । असातावेदनीयतीव्रतीव्रतरमंदमंदतरपीडया समुपजाता तृषा । इहलोकपरलोकात्राणागुप्तिमरणवेदनाकस्मिकभेदात् सप्तधा भवति भयम् । क्रोधनस्य पुंसस्तीव्रपरिणामो रोषः । रागः प्रशस्तोऽप्रशस्तश्च; दान
તો તું ભવસમુદ્રની મધ્યમાં રહેલા મગરના મુખમાં છે. ૧૨.
ભય, રોષ, રાગ, ક્ષુધા, તૃષા, મદ, મોહ, ચિંતા, જન્મ ને રતિ, રોગ, નિદ્રા, સ્વેદ, ખેદ, જરાદિ દોષ અઢાર છે. ૬.
અન્વયાર્થ:[ ક્ષુધા ] ક્ષુધા, [તૃષ્ણા] તૃષા, [ભયં] ભય, [ોષ: ] રોષ ( ક્રોધ ),
[ YIT: ] રાગ, [ મોહ: ] મોહ, [ચિન્તા ] ચિંતા, [ ખરા] જરા, [રુના] રોગ, [મૃત્યુ: ] મૃત્યુ, [ સ્વેવ: ] સ્વેદ (૫૨સેવો ), [ ઘેવ: ] ખેદ, [મવ: ] મદ, [રતિ: ] રતિ, [વિસ્મયનિદ્રે ] વિસ્મય, નિદ્રા, [ નન્નોદ્દેૌ] જન્મ અને ઉદ્વેગ (આ અઢાર દોષ છે).
ટીકા:-આ, અઢાર દોષના સ્વરૂપનું કથન છે.
(૧) અશાતાવેદનીય સંબંધી તીવ્ર અથવા મંદ કલેશની કરનારી તે ક્ષુધા છે (અર્થાત્ વિશિષ્ટ-ખાસ પ્રકારના-અશાતાવેદનીય કર્મના નિમિત્તે થતી જે વિશિષ્ટ શરીર-અવસ્થા તેના ઉપર લક્ષ જઈને મોહનીય કર્મના નિમિત્તે થતું જે ખાવાની ઇચ્છારૂપ દુઃખ તે ક્ષુધા છે). (૨) અશાતાવેદનીય સંબંધી તીવ્ર, તીવ્રતર (–વધારે તીવ્ર ), મંદ અથવા મંદતર પીડાથી ઊપજતી તે તૃષા છે (અર્થાત્ વિશિષ્ટ અશાતાવેદનીય કર્મના નિમિત્તે થતી જે વિશિષ્ટ શરીર-અવસ્થા તેના ઉપર લક્ષ જઈને મોહનીય કર્મના નિમિત્તે થતું જે પીવાની ઇચ્છારૂપ દુઃખ તે તૃષા છે ). (૩) આ લોકનો ભય, પરલોકનો ભય, અરક્ષાભય, અગુપ્તિભય, મરણભય, વેદનાભય અને અકસ્માતભય એમ ભય સાત પ્રકારે છે. (૪) ક્રોધી પુરુષનો તીવ્ર પરિણામ તે રોષ છે. ( ૫ ) રાગ પ્રશસ્ત અને
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #40
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ અધિકાર
शीलोपवासगुरुजनवैयावृत्त्यादिसमुद्भवः प्रशस्तरागः, स्त्रीराजचौरभक्तविकथालापाकर्णनकौतूहलपरिणामो ह्यप्रशस्तरागः। चातुर्वर्ण्यश्रमणसंघवात्सल्यगतो मोहः प्रशस्त इतरोऽप्रशस्त एव। चिन्तनं धर्मशुक्लरूपं प्रशस्तमितरदप्रशस्तमेव । तिर्यङ्मानवानां वयःकृतदेहविकार एव जरा । वातपित्तश्लेष्मणां वैषम्यसंजातकलेवरविपीडैव रुजा । सादिसनिधनमूर्तेन्द्रिय - विजातीयनरनारकादि विभावव्यंजनपर्यायविनाश एव मृत्युरित्युक्तः। अशुभकर्मविपाक-जनितशरीरायाससमुप जातपूतिगंधसम्बन्धवासनावासितवार्बिन्दुसंदोह:
ઘેવ:।
[૧૩
વેવ:
अनिष्टलाभ:
सहजचतुरकवित्वनिखिलजनताकर्णामृतस्यंदिसहजशरीरकुलबलैश्वर्यैरात्माहंकारजनो मदः। मनोज्ञेषु वस्तुषु परमा प्रीतिरेव रतिः । परमसमरसीभाव
અપ્રશસ્ત હોય છે; દાન, શીલ, ઉપવાસ તથા ગુરુજનોની વૈયાવૃત્ત્વ વગેરેમાં ઉત્પન્ન થતો તે પ્રશસ્ત રાગ છે અને સ્ત્રી સંબંધી, રાજા સંબંધી, ચોર સંબંધી તથા ભોજન સંબંધી વિકથા કહેવાના ને સાંભળવાના કૌતુહલપરિણામ તે અપ્રશસ્ત રાગ છે. (૬) *ચાર પ્રકારના શ્રમણસંઘ પ્રત્યે વાત્સલ્ય સંબંધી મોહ તે પ્રશસ્ત છે અને તે સિવાયનો મોહ અપ્રશસ્ત જ છે. (૭) ધર્મરૂપ તથા શુકલરૂપ ચિંતન (ચિંતા, વિચાર) પ્રશસ્ત છે અને તે સિવાયનું (આર્તરૂપ તથા રૌદ્રરૂપ ચિંતન ) અપ્રશસ્ત જ છે. (૮) તિર્યંચો તથા મનુષ્યોને વયકૃત દેહવિકાર (−વયને લીધે થતી શ૨ી૨ની જીર્ણ અવસ્થા) તે જ જરા છે. (૯) વાત, પિત અને કફની વિષમતાથી ઉત્પન્ન થતી લેવ૨ (–શ૨ી૨) સંબંધી પીડા તે જ રોગ છે. (૧૦) સાદિ-સનિધન, મૂર્ત ઇંદ્રિયોવાળા, વિજાતીય નરનારકાદિ વિભાવવ્યંજનપર્યાયનો જે વિનાશ તેને જ મૃત્યુ કહેવામાં આવ્યું છે. (૧૧) અશુભ કર્મના વિપાક્થી જનિત, શારીરિક શ્રમથી ઉત્પન્ન થતો, જે દુર્ગંધના સંબંધને લીધે ખરાબ વાસવાળા જળબિંદુઓનો સમૂહ તે સ્વેદ છે. (૧૨) અનિષ્ટની પ્રાપ્તિ (અર્થાત્ કોઈ વસ્તુ અનિષ્ટ લાગવી) તે ખેદ છે. (૧૩) સર્વ જનતાના (-જનસમાજના ) કર્ણમાં અમૃત રેડતા સહજ ચતુર કવિત્વને લીધે, સહજ (સુંદર) શ૨ી૨ને લીધે, સહજ (ઉત્તમ ) કુળને લીધે, સહજ બળને લીધે તથા સહજ ઐશ્વર્યને લીધે આત્મામાં જે અહંકારની ઉત્પત્તિ તે મદ છે. (૧૪) મનોજ્ઞ (મનપસંદ) વસ્તુઓમાં ૫૨મ પ્રીતિ તે જ રતિ છે.
* શ્રમણના ચાર પ્રકાર આ પ્રમાણે છેઃ (૧) ઋષિ, (૨) મુનિ, (૩) યતિ અને (૪) અણગાર. ઋદ્ધિવાળા શ્રમણ તે ઋષિ છે; અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, અથવા કેવળજ્ઞાનવાળા શ્રમણ તે મુનિ છે; ઉપશમક અથવા ક્ષપક શ્રેણિમાં આરૂઢ શ્રમણ તે તિ છે; અને સામાન્ય સાધુ તે અણગાર છે. આ પ્રમાણે ચાર પ્રકારનો શ્રમણસંઘ છે.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #41
--------------------------------------------------------------------------
________________
Version 002: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૪ ]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
भावनापरित्यक्तानां क्वचिदपूर्वदर्शनाद्विस्मयः । केवलेन शुभकर्मणा केवलेनाशुभकर्मणा, मायया, शुभाशुभमिश्रेण देवनारकतिर्यङ्मनुष्यपर्यायेषूत्पत्तिर्जन्म। दर्शनावरणीयकर्मोदयेन प्रत्यस्त-मितज्ञानज्योतिरेव નિદ્રા इष्टवियोगेषु विक्लवभाव एवोद्वेगः । एभिर्महादोषैर्व्याप्तास्त्रयो लोकाः । एतैर्विनिर्मुक्तो वीतरागसर्वज्ञ इति।
(૧૫ ) ૫૨મ સમરસીભાવની ભાવના રહિત જીવોને (૫૨મ સમતાભાવના અનુભવ રહિત જીવોને) ક્યારેક પૂર્વે નહિ જોયેલું જોવાને લીધે થતો ભાવ તે વિસ્મય છે. (૧૬) કેવળ શુભ કર્મથી દેવપર્યાયમાં જે ઉત્પત્તિ, કેવળ અશુભ કર્મથી નાકપર્યાયમાં જે ઉત્પત્તિ, માયાથી તિર્યંચપર્યાયમાં જે ઉત્પત્તિ અને શુભાશુભ મિશ્ર કર્મથી મનુષ્યપર્યાયમાં જે ઉત્પત્તિ, તે જન્મ છે. (૧૭) દર્શનાવરણીય કર્મના ઉદયથી જેમાં જ્ઞાનજ્યોતિ અસ્ત થઈ જાય છે તે જ નિદ્રા છે. (૧૮) ઇષ્ટના વિયોગમાં વિક્લવભાવ (ગભરાટ) તે જ ઉદ્વેગ છે.-આ (અઢાર) મહા દોષોથી ત્રણ લોક વ્યાસ છે. વીતરાગ સર્વજ્ઞ આ દોષોથી વિમુક્ત છે.
[વીતરાગ સર્વજ્ઞને દ્રવ્ય-ભાવ ઘાતિકર્મોનો અભાવ હોવાથી તેમને ભય, રોષ, રાગ, મોહ, શુભાશુભ ચિંતા, ખેદ, મદ, રતિ, વિસ્મય, નિદ્રા તથા ઉદ્વેગ કયાંથી હોય ?
વળી તેમને સમુદ્ર જેટલા શાતાવેદનીયકર્મોદય મધ્યે બિંદુ જેટલો અશાતા-દેવનીયકર્મોદય વર્તે છે તે, મોહનીયકર્મના તદ્દન અભાવમાં, લેશમાત્ર પણ ક્ષુધા કે તૃષાનું નિમિત્ત કયાંથી થાય? ન જ થાય; કારણ કે ગમે તેટલું અશાતાવેદનીયકર્મ હોય તોપણ મોહનીયકર્મના અભાવમાં દુ:ખની લાગણી હોઈ શકે નહિ, તો પછી અહીં તો જ્યાં અનંતગુણા શાતાવેદનીયકર્મ મધ્યે અલ્પમાત્ર ( -અવિધમાન જેવું) અશાતાવેદનીયકર્મ વર્તે છે ત્યાં ક્ષુધાતૃષાની લાગણી કયાંથી હોય ? ક્ષુધાતૃષાના સદ્દભાવમાં અનંત સુખ, અનંત વીર્ય વગેરે કયાંથી સંભવે? આમ વીતરાગ સર્વજ્ઞને ક્ષુધા (તથા તૃષા) નહિ હોવાથી તેમને કવલાહાર પણ હોતો નથી. કવલાહાર વિના પણ તેમને ( અન્ય મનુષ્યોને અસંભવિત એવાં,) સુગંધિત, સુરસવાળાં, સપ્તધાતુરહિત ૫૨મૌદારિક શરીરરૂપ નોકર્માહારને યોગ્ય, સૂક્ષ્મ પુદ્દગલો પ્રતિક્ષણ આવે છે અને તેથી શરીરસ્થિતિ રહે છે
વળી પવિત્રતાને અને પુણ્યને એવો સંબંધ હોય છે અર્થાત્ ઘાતિકર્મોના અભાવને અને બાકી રહેલાં અઘાતિકર્મોને એવો સહજ સંબંધ હોય છે કે વીતરાગ સર્વજ્ઞને તે બાકી રહેલાં અઘાતિકર્મોના ફળરૂપ ૫૨મૌદારિક શરીરમાં જરા, રોગ અને પરસેવો હોતાં નથી.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #42
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ અધિકાર
[ ૧૫
तथा चोक्तम्
''सो धम्मो जत्थ दया सो वि तवो विसयणिग्गहो जत्थ।
दसअट्टदोसरहिओ सो देवो णत्थि संदेहो।।''
तथा चोक्तं श्रीविद्यानंदस्वामिभि:
(માત્રિની). 'अभिमतफलसिद्धेरभ्युपायः सुबोधः स च भवति सुशास्त्रात्तस्य चोत्पत्तिराप्तात्। इति भवति स पूज्यस्तत्प्रसादात्प्रबुद्धैः न हि कृतमुपकारं साधवो विस्मरन्ति।।''
તથાદિ
વળી કેવળી ભગવાનને ભવાંતરમાં ઉત્પત્તિના નિમિત્તભૂત શુભાશુભ ભાવો નહિ હોવાથી તેમને જન્મ હોતો નથી; અને જે દેહવિયોગ પછી ભવાંતરપ્રાસિરૂપ જન્મ થતો નથી તે દેહવિયોગને મરણ કહેવાતું નથી.
આ રીતે વીતરાગ સર્વજ્ઞ અઢાર દોષ રહિત છે.]
એ જ રીતે (અન્ય શાસ્ત્રમાં ગાથા દ્વારા) કહ્યું છે કે
[ ગાથાર્થ-] તે ધર્મ છે જ્યાં દયા છે, તે તપ છે જ્યાં વિષયોનો નિગ્રહ છે, તે દેવ છે જે અઢાર દોષ રહિત છે; આ બાબતમાં સંશય નથી.''
વળી શ્રી વિદ્યાનંદસ્વામીએ (શ્લોક દ્વારા ) કહ્યું છે કે
[ શ્લોકાર્થ-] ઇષ્ટ ફળની સિદ્ધિનો ઉપાય સુબોધ છે ( અર્થાત્ મુક્તિની પ્રાપ્તિનો ઉપાય સમ્યજ્ઞાન છે), સુબોધ સુશાસ્ત્રથી થાય છે, સુશાસ્ત્રની ઉત્પત્તિ આતથી થાય છે; માટે તેમના પ્રસાદને લીધે આસ પુરુષ બુધજનો વડે પૂજવાયોગ્ય છે (અર્થાત્ મુક્તિ સર્વજ્ઞદેવની કૃપાનું ફળ હોવાથી સર્વજ્ઞદેવ જ્ઞાનીઓ વડે પૂજનીય છે), કેમકે કરેલા ઉપકારને સાધુ પુરુષો (સજ્જનો) ભૂલતા નથી.'
વળી (છઠ્ઠી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક દ્વારા સર્વજ્ઞ ભગવાન શ્રી નેમિનાથની સ્તુતિ કરે છે):
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #43
--------------------------------------------------------------------------
________________
૧૬ ]
Version 002: remember to check htîp://www.AtmaDharma.com for updates
નિયમસાર
(मालिनी )
शतमखशतपूज्यः प्राज्यसद्बोधराज्य: स्मरतिरसुरनाथः प्रास्तदुष्टाघयूथः। पदनतवनमाली भव्यपद्मांशुमाली दिशतु शमनिशं नो नेमिरानन्दभूमिः।। १३ ।।
णिस्सेसदोसरहिओ केवलणाणाइपरमविभवजुदो । सो परमप्पा उच्चइ तव्विवरीओ ण परमप्पा ।। ७ ।।
निःशेषदोषरहितः केवलज्ञानादिपरमविभवयुतः । स परमात्मोच्यते तद्विपरीतो न परमात्मा ।। ७ ।।
[ભગવાનશ્રીકુંદકુંદ
तीर्थंकरपरमदेवस्वरूपाख्यानमेतत्।
आत्मगुणघातकानि घातिकर्माणि ज्ञानदर्शनावरणान्तरायमोहनीयकर्माणि, तेषां
[શ્લોકાર્થ:- ] જે સો ઇદ્રોથી પૂજ્ય છે, જેમનું સબોધરૂપી (સમ્યજ્ઞાનરૂપી ) રાજ્ય વિશાળ છે, કામવિજયી (લૌકાંતિક) દેવોના જે નાથ છે, દુષ્ટ પાપોના સમૂહનો જેમણે નાશ કર્યો છે, શ્રી કૃષ્ણ જેમનાં ચરણોમાં નમ્યા છે, ભવ્યકમળના જે સૂર્ય છે (અર્થાત્ ભવ્યોરૂપી કમળોને વિકસાવવામાં જે સૂર્ય સમાન છે), તે આનંદભૂમિ નેમિનાથ (−આનંદના સ્થાનરૂપ નેમિનાથ ભગવાન ) અમને શાશ્વત સુખ આપો. ૧૩.
સૌ દોષ રહિત, અનંતજ્ઞાનદગાદિ વૈભવયુક્ત જે, ૫રમાત્મ તે કહેવાય, તદ્વિપ૨ીત નહિ ૫૨માત્મ છે. ૭.
અન્વયાર્થ:- નિ:શેષવોષરહિત: ] ( એવા ) નિઃશેષ દોષથી જે રહિત છે અને [ Òવલજ્ઞાનાવિપરમવિમવયુત: ] કેવળજ્ઞાનાદિ પરમ વૈભવથી જે સંયુક્ત છે, [સ: ] તે [પરમાત્મા રચ્યતે] પરમાત્મા કહેવાય છે; [ તદ્વિપરીત: ] તેનાથી વિપરીત [પરમાત્મા ન] તે પરમાત્મા નથી.
ટીકા:-આ, તીર્થંકર ૫૨મદેવના સ્વરૂપનું કથન છે.
આત્માના ગુણોનો ઘાત કરનારાં ઘાતિકર્મો-જ્ઞાનાવરણીયકર્મ, દર્શનાવરણીયકર્મ, અંતરાયકર્મ અને મોહનીયકર્મ-છે; તેમનો નિરવશેષપણે પ્રધ્વંસ કર્યો હોવાથી (–કાંઈ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #44
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ અધિકાર
निरवशेषेण प्रध्वंसनान्निःशेषदोषरहितः अथवा पूर्वसूत्रोपात्ताष्टादशमहादोषनिर्मूलनान्निःशेषदोषनिर्मुक्त इत्युक्तः । सकलविमलकेवलबोधकेवलदृष्टिपरमवीतरागात्मकानन्दाद्यनेकविभवसमृद्धः। यस्त्वेवंविधः त्रिकालनिरावरणनित्यानन्दैकस्वरूपनिजकारणपरमात्मभावनोत्पन्नकार्यपरमात्मा स एव भगवान् अर्हन् परमेश्वरः । अस्य भगवतः परमेश्वरस्य विपरीत गुणात्मकाः सर्वे देवाभिमानदग्धा अपि संसारिण इत्यर्थः ।
तथा चोक्तं श्रीकुन्दकुन्दाचार्यदेवैः
'तेजो दिट्ठी णाणं इड्ढी सोक्खं तहेव ईसरियं । तिहुवणपहाणदइयं माहप्पं जस्स सो अरिहो । '
""
tt
[૧૭
બાકી રાખ્યા વિના નાશ કર્યો હોવાથી) જે ‘નિઃશેષદોષરહિત’ છે અથવા પૂર્વ સૂત્રમાં (છઠ્ઠી ગાથામાં ) કહેલા અઢાર મહાદોષોને નિર્મૂળ કર્યા હોવાથી જે ‘નિઃશેષદોષરહિત ’ કહેવામાં આવ્યા છે અને જે ‘સકવિમળ (–સર્વથા નિર્મળ ) કેવળજ્ઞાન-કેવળદર્શન, ૫રમવીતરાગાત્મક આનંદ ઇત્યાદિ અનેક વૈભવથી સમૃદ્ધ' છે, એવા જે ૫રમાત્મા-એટલે કે ત્રિકાળનિરાવરણ, નિત્યાનંદએકસ્વરૂપ નિજ કા૨ણપ૨માત્માની ભાવનાથી ઉત્પન્ન કાર્યપરમાત્મા, તે જ ભગવાન અર્હત્ પરમેશ્વર છે. આ ભગવાન પરમેશ્વરના ગુણોથી વિપરીત ગુણોવાળા બધા (દેવાભાસો), ભલે દેવપણાના અભિમાનથી દગ્ધ હોય તોપણ, સંસારી છે.-આમ (આ ગાથાનો) અર્થ છે.
એવી જ રીતે (ભગવાન) શ્રી કુંદકુંદાચાર્યદેવે (`પ્રવચનસારની ગાથામાં ) કહ્યું છે કેઃ
[ ગાથાર્થ:-] તેજ ( ભામંડળ ), દર્શન કેવળદર્શન ), જ્ઞાન ( કેવળજ્ઞાન ), ઋદ્ધિ (સમવસરણાદિ વિભૂતિ), સૌખ્ય (અનંત અતીન્દ્રિય સુખ ), (ઇંદ્રાદિક પણ દાસપણે વર્તે એવું) ઐશ્વર્ય, અને (ત્રણ લોકના અધિપતિઓના વલ્લભ હોવારૂપ) ત્રિભુવન
૧. નિત્યાનંદ–એકસ્વરૂપ નિત્ય આનંદ જ જેનું એક સ્વરૂપ છે એવા. [ કા૨ણપ૨માત્મા ત્રણે કાળે આવરણરહિત છે અને નિત્ય આનંદ જ તેનું એક સ્વરૂપ છે. દરેક આત્મા શક્તિઅપેક્ષાએ નિરાવરણ અને આનંદમય જ છે તેથી દરેક આત્મા કારણપરમાત્મા છે; કા૨ણપ૨માત્માને ભાવે છે-તેનો જ આશ્રય કરે છે, તે વ્યક્તિ-અપેક્ષાએ નિરાવરણ અને આનંદમય થાય છે અર્થાત્ કાર્યપરમાત્મા થાય છે. શક્તિમાંથી વ્યક્તિ થાય છે, માટે શક્તિ કારણ છે અને વ્યક્તિ કાર્ય છે. આમ હોવાથી શક્તિરૂપ પરમાત્માને કા૨ણપ૨માત્મા કહેવાય છે અને વ્યક્ત ૫૨માત્માને કાર્યપ૨માત્મા કહેવાય છે.
૨. જુઓ શ્રી પ્રવચનસાર, દ્વિતીય આવૃત્તિ, પાનું ૧૧૯.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #45
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
तथा चोक्तं श्रीमदमृतचन्द्रसूरिभिः
(શાર્દુત્વવિક્રીડિત) "कान्त्यैव स्नपयन्ति ये दशदिशो धाम्ना निरुन्धन्ति ये धामोद्दाममहस्विनां जनमनो मुष्णन्ति रूपेण ये। दिव्येन ध्वनिना सुखं श्रवणयोः साक्षात्क्षरन्तोऽमृतं वन्द्यास्तेऽष्टसहस्रलक्षणधरास्तीर्थेश्वराः सूरयः।।"
तथा हि
(મતિની) जगदिदमजगच ज्ञाननीरेरुहान्तभ्रमरवदवभाति प्रस्फुटं यस्य नित्यम्। तमपि किल यजेऽहं नेमितीर्थंकरेशं
जलनिधिमपि दोभ्या॑मुत्तराम्यू_वीचिम्।।१४ ।। પ્રધાનવલ્લભપણું-આવું જેમનું માઇભ્ય છે, તે અત છે.
વળી એ જ રીતે (આચાર્ય દેવ) શ્રીમદ્દ અમૃતચંદ્રસૂરિએ (આત્મખ્યાતિના ૨૪મા શ્લોકમાં-કળશમાં) કહ્યું છે કે
[ શ્લોકાર્થ-] જેઓ કાન્તિથી દશે દિશાઓને ધુએ છે-નિર્મળ કરે છે, જેઓ તેજ વડ અત્યંત તેજસ્વી સૂર્યાદિકના તેજને ઢાંકી દે છે, જેઓ રૂપથી જનોનાં મન હરી લે છે, જેઓ દિવ્યધ્વનિ વડે (ભવ્યોના) કાનોમાં જાણે કે સાક્ષાત્ અમૃત વરસાવતા હોય એવું સુખ ઉત્પન્ન કરે છે અને જેઓ એક હજાર ને આઠ લક્ષણોને ધારણ કરે છે, તે તીર્થકરસૂરિઓ વંદ્ય છે.''
વળી (સાતમી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક દ્વારા શ્રી નેમિનાથ તીર્થકરની સ્તુતિ કરે છે):
[શ્લોકાર્થ-] જેમ કમળની અંદર ભ્રમર સમાઈ જાય છે તેમ જેમના જ્ઞાનકમળમાં આ જગત તેમ જ અજગત (-લોક તેમ જ અલોક ) સદા સ્પષ્ટપણે સમાઈ જાય છે-જણાય છે, તે નેમિનાથ તીર્થંકરભગવાનને હું ખરેખર પૂજું છું કે જેથી ઊંચા તરંગોવાળા સમુદ્રને પણ (-દુસ્તર સંસારસમુદ્રને પણ ) બે ભુજાઓથી તરી જાઉં. ૧૪.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #46
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
तस्स मुहुग्गदवयणं पुव्वावरदोसविरहियं सुद्धं । आगममिदि परिकहियं तेण दु कहिया हवंति तच्चत्था ।। ८ ।
परमागमस्वरूपाख्यानमेतत्।
જીવ અધિકાર
तस्य मुखोद्गतवचनं पूर्वापरदोषविरहितं शुद्धम्।
आगममिति परिकथितं तेन तु कथिता भवन्ति तत्त्वार्थाः।। ८ ।।
सहजवैराग्यप्रासादशिखरशिखामणिना
स्मरभोगसमुद्भूताप्रशस्तरागाङ्गारैः
तस्य खलु परमेश्वरस्य वदनवनजविनिर्गतचतुरवचनरचनाप्रपञ्चः पूर्वापरदोषरहितः, तस्य भगवतो रागाभावात् पापसूत्रवद्धिंसादिपापक्रियाभावाच्छुद्धः परमागम इति परिकथितः । तेन परमागमामृतेन भव्यैः श्रवणाञ्जलिपुटपेयेन मुक्तिसुन्दरीमुखदर्पणेन संसरणवारिनिधि-महावर्तनिमग्नसमस्तभव्यजनतादत्तहस्तावलम्बनेन
अक्षुण्णमोक्षप्रासादप्रथमसोपानेन
=
[१८
૫રમાત્મવાણી શુદ્ધ ને પૂર્વાપરે નિર્દોષ જે, તે વાણીને આગમ કહી; તેણે કહ્યા તત્ત્વાર્થને ૮.
अन्वयार्थः[ तस्य मुखोद्गतवचनं ] तेमना मुखमांथी नीडजेली वाशी } ४ [ पूर्वापरदोषविरहितं शुद्धम् ] पूर्वापर घोष रहित ( - भागणपाछन विरोध रहित ) भने शुद्ध छे, तेने [आगमम् इति परिकथितं ] भागम टुडेस छे; [ तेन तु ] अने तेथे [ तत्त्वार्थाः ] तत्त्वार्थी [ कथिताः भवन्ति ] ऽह्या छे.
टीडा:-आ, परमागमना स्वपनं थन छे.
તે (પૂર્વોક્ત) પરમેશ્વરના મુખકમળમાંથી નીકળેલ ચતુર વચનરચનાનો વિસ્તાર–કે જે ‘પુર્વાપરદોષ રહિત ' છે અને તે ભગવાનને રાગનો અભાવ હોવાથી પાપસૂત્રની માફક હિંસાદિ પાપક્રિયાશૂન્ય હોવાથી ‘શુદ્ધ’ છે તે-પરમાગમ કહેવામાં આવેલ છે. તે પરમાગમે-કે જે (પરમાગમ ) ભવ્યોએ કર્ણરૂપી અંજલિથી ( ખોબાથી ) પીવાયોગ્ય અમૃત છે, જે મુક્તિસુંદરીના મુખનું દર્પણ છે (અર્થાત્ જે ૫૨માગમ મુક્તિનું સ્વરૂપ દર્શાવે છે), જે સંસારસમુદ્રના મહા વમળમાં નિમગ્ન સમસ્ત ભવ્ય જનોને હસ્તાવલંબન (હાથનો ટેકો) આપે છે, જે સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરનો *શિખામણિ છે, જે કદી નહિ જોયેલા
* शिणामशि ટોચ ઉપરનું રત્ન; ચૂડામણિ; કલગીનું રત્ન. (પરમાગમ સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખામણિ સમાન છે, કારણ કે પરમાગમનું તાત્પર્ય સહજ વૈરાગ્યની ઉત્કૃષ્ટતા છે. )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #47
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
पच्यमानसमस्तदीनजनतामहत्क्लेशनिर्नाशनसमर्थसजलजलदेन कथिताः खलु सप्त तत्त्वानि नव पदार्थाश्चेति।
तथा चोक्तं श्रीसमन्तभद्रस्वामिभि:
( ). 'अन्यूनमनतिरिक्तं याथातथ्यं विना च विपरीतात्। निःसन्देहं वेद यदाहस्तज्ज्ञानमागमिनः।।"
(દરિણી) ललितललितं शुद्धं निर्वाणकारणकारणं निखिलभविनामेतत्कर्णामृतं जिनसद्वचः। भवपरिभवारण्यज्वालित्विषां प्रशमे जलं प्रतिदिनमहं वन्दे वन्द्यं सदा जिनयोगिभिः।। १५ ।।
(-અજાણ્યા, અનનુભૂત, જેના ઉપર પોતે પૂર્વે કદી ગયેલો નથી એવા) મોક્ષ-મહેલનું પ્રથમ પગથિયું છે અને જે કામભોગથી ઉત્પન્ન થતા અપ્રશસ્ત રાગરૂપ અંગારાઓ વડે શેકાતા સમસ્ત દીન જનોના મહાકલેશનો નાશ કરવામાં સમર્થ સજળ મેઘ (-પાણી ભરેલું વાદળું) છે, તેણે-ખરેખર સાત તત્ત્વો તથા નવ પદાર્થો કહ્યાં છે.
એવી જ રીતે (આચાર્યદેવ) શ્રી સમતભદ્રસ્વામીએ (રત્નકાંડશ્રાવકાચારમાં ૪૨ મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ
“[ શ્લોકાર્થ:-] જે ન્યૂનતા વિના, અધિક્તા વિના, વિપરીતતા વિના યથાતથ વસ્તુસ્વરૂપને નિઃસંદેહપણે જાણે છે તેને આગમીઓ જ્ઞાન (સમ્યજ્ઞાન) કહે છે.''
[ હવે આઠમી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક દ્વારા જિનવાણીનેજિનાગમને વંદન કરે છે.]
[ શ્લોકાર્થ-] જે (જિનવચન) લલિતમાં લલિત છે, જે શુદ્ધ છે, જે નિર્વાણના કારણનું કારણ છે, જે સર્વ જીવોના કર્મોને અમૃત છે, જે ભવભવરૂપી અરણ્યના ઉગ્ર દાવાનળને શમાવવામાં જળ છે અને જે જૈન યોગીઓ વડે સદા વંધ છે, તે આ જિનભગવાનનાં સવચનને (સમ્યક જિનાગમને ) હું પ્રતિદિન વંદું છું. ૧૫.
૧. આગમીઓ = આગમવતો; આગમના જાણનારાઓ. ૨. લલિતમાં લલિત = અત્યંત પ્રસન્નતા ઉપજાવે એવાં; અતિશય મનોહર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #48
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ અધિકાર
| २१
जीवा पोग्गलकाया धम्माधम्मा य काल आया। तच्चत्था इदि भणिदा णाणागुणपज्जएहिं संजुत्ता।।९।।
जीवाः पुद्गलकाया धर्माधर्मी च काल आकाशम्। तत्त्वार्था इति भणिताः नानागुणपर्यायैः संयुक्ताः।। ९ ।।
अत्र षण्णां द्रव्याणां पृथक्पृथक् नामधेयमुक्तम्।
स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्रमनोवाक्कायायुरुच्छ्वासनिःश्वासाभिधानैर्दशभिः प्राणैः जीवति जीविष्यति जीवितपूर्वो वा जीवः। संग्रहनयोऽयमुक्तः। निश्चयेन भावप्राणधारणाज्जीवः। व्यवहारेण द्रव्यप्राणधारणाज्जीवः।
शुद्धसद्भूतव्यवहारेण केवलज्ञानादिशुद्धगुणानामाधारभूतत्वात्कार्य-शुद्धजीवः।
अशुद्धसद्भूतव्यवहारेण मतिज्ञानादिविभावगुणानामाधार
भूतत्वादशुद्धजीवः।
शुद्धनिश्चयेन सहजज्ञानादिपरमस्वभावगुणानामाधारभूतत्वात्
पद्रव्य, पुल, तेम ४ाम, धर्म, अधर्म-से ભાખ્યા જિને તત્ત્વાર્થ, ગુણપર્યાય વિધવિધ યુક્ત જે. ૯.
अन्वयार्थ:- जीवाः ] पो, [ पुद्गलकायाः ] पुसायो, [धर्माधर्मों ] धर्म, अधर्म, [ काल: ] , [च ] भने [आकाशम् ] 201श-[ तत्त्वार्थाः इति भणिताः ] मे तत्त्वार्थी या छ, ४ो [ नानागुणपर्यायैः संयुक्ताः] विविध गु-पर्यायोथी संयुडत छ.
ટીકા:-અહીં (આ ગાથામાં), છ દ્રવ્યોનાં પૃથક પૃથક નામ કહેવામાં આવ્યાં છે.
स्पर्शन, २सन, प्र!, यक्ष, श्रोत्र, मन, वयन, आय, आयु भने श्वासोच्छवास नमन। દશ પ્રાણોથી (સંસારદશામાં) જે જીવે છે, જીવશે અને પૂર્વે જીવતો હતો તે “જીવ' છે.-આ સંગ્રહનય કહ્યો. નિશ્ચયથી ભાવપ્રાણ ધારણ કરવાને લીધે “જીવ' છે. વ્યવહારથી દ્રવ્યપ્રાણ ધારણ કરવાને લીધે “જીવ” છે. શુદ્ધ-સદ્દભૂત-વ્યવહારથી કેવળજ્ઞાનાદિ શુદ્ધગુણોનો આધાર હોવાને લીધે “*કાર્યશુદ્ધ જીવ' છે. અશુદ્ધ-સદભૂત-વ્યવહારથી મતિજ્ઞાનાદિ વિભાવગુણોનો आधार होवाने सीधे अशुद्ध ' छ.
* દરેક જીવ શક્તિ-અપેક્ષાએ શુદ્ધ છે અર્થાત્ સહજજ્ઞાનાદિક સહિત છે તેથી દરેક જીવ
'१२॥शुद्ध ५' छ; ४ ॥२॥शुद्ध अपने मायेछ-तेनो ४ ॥श्रय ३२ छ, ते व्यक्तिઅપેક્ષાએ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #49
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
कारणशुद्धजीवः। अयं चेतनः। अस्य चेतनगुणाः। अयममूर्तः। अस्यामूर्तगुणाः। अयं शुद्धः। अस्य शुद्धगुणाः। अयमशुद्धः। अस्याशुद्धगुणाः। पर्यायश्च। तथा गलनपूरणस्वभावसनाथ: पुद्गलः। श्वेतादिवर्णाधारो मूर्तः। अस्य हि मूर्तगुणाः। अयमचेतनः। अस्याचेतनगुणाः। स्वभावविभावगतिक्रियापरिणतानां जीवपुद्गलानां स्वभावविभावगतिहेतुः धर्मः। स्वभावविभावस्थितिक्रियापरिणतानां तेषां स्थितिहेतुरधर्मः। पंचानामवकाशदान શુદ્ધનિશ્ચયથી સજજ્ઞાનાદિ પરમસ્વભાવગુણોનો આધાર હોવાને લીધે *કારણશુદ્ધ જીવ છે. આ (જીવ) ચેતન છે; આના (-જીવના) ચેતન ગુણો છે. આ અમૂર્ત છે; આના અમૂર્ત ગુણો છે. આ શુદ્ધ છે; આના શુદ્ધ ગુણો છે. આ અશુદ્ધ છે; આના અશુદ્ધ ગુણો છે. પર્યાય પણ એ પ્રમાણે છે.
વળી, જે ગલન-પૂરણસ્વભાવ સહિત છે (અર્થાત્ છૂટા પડવાના અને ભેગા થવાના સ્વભાવવાળું છે) તે પુગલ છે. આ (પુદ્ગલ) શ્વેતાદિ વર્ણોના આધારભૂત મૂર્તિ છે; આના મૂર્ત ગુણો છે. આ અચેતન છે; આના અચેતન ગુણો છે.
"સ્વભાવગતિક્રિયારૂપે અને વિભાવગતિક્રિયારૂપે પરિણત જીવ-પુદ્ગલોને સ્વભાવગતિનું અને વિભાવગતિનું નિમિત્ત તે ધર્મ છે.
સ્વભાવસ્થિતિક્રિયારૂપે અને વિભાવસ્થિતિક્રિયારૂપે પરિણત જીવ-પુગલોને સ્થિતિનું શુદ્ધ (કેવળજ્ઞાનાદિ સહિત) થાય છે અર્થાત “કાર્યશુદ્ધ જીવ” થાય છે. શક્તિમાંથી વ્યક્તિ થાય છે, માટે શક્તિ કારણ છે અને વ્યક્તિ કાર્ય છે. આમ હોવાથી શક્તિરૂપ શુદ્ધતાવાળા જીવને કારણશુદ્ધ જીવ કહેવાય છે અને વ્યક્ત શુદ્ધતાવાળા જીવને કાર્યશુદ્ધ જીવ કહેવાય છે. [ કારણશુદ્ધ એટલે કારણ-અપેક્ષાએ શુદ્ધ અર્થાત્ શક્તિ-અપેક્ષાએ શુદ્ધ. કાર્યશુદ્ધ એટલે
કાર્ય-અપેક્ષાએ શુદ્ધ અર્થાત વ્યક્તિ-અપેક્ષાએ શુદ્ધ.] ૧. ચૌદમા ગુણસ્થાનના અંતે જીવ ઊર્ધ્વગમનસ્વભાવથી લોકાંતે જાય તે જીવની સ્વભાવ
ગતિક્રિયા છે અને સંસારાવસ્થામાં કર્મના નિમિત્તે ગમન કરે તે જીવની વિભાવગતિક્રિયા છે. એક છૂટો પરમાણું ગતિ કરે તે પુદગલની સ્વભાવગતિક્રિયા છે અને પુગલસ્કંધ ગમન કરે તે પુદ્ગલની (-સ્કંધમાંના દરેક પરમાણુની) વિભાવગતિક્રિયા છે. આ સ્વાભાવિક તેમ જ વૈભાવિક ગતિક્રિયામાં ધર્મદ્રવ્ય નિમિત્ત માત્ર છે.
૨. સિદ્ધદશામાં જીવ સ્થિર રહે તે જીવની સ્વાભાવિક સ્થિતિક્રિયા છે અને સંસારદશામાં સ્થિર રહે તે જીવની વૈભાવિક સ્થિતિક્રિયા છે. એકલો પરમાણુ સ્થિર રહે તે પુદગલની સ્વાભાવિક સ્થિતિક્રિયા છે અને સ્કંધ સ્થિર રહે તે પુદગલની (સ્કંધમાંના દરેક પરમાણુની) વૈભાવિક સ્થિતિક્રિયા છે. આ જીવ-પુદ્ગલની સ્વાભાવિક તેમ જ વૈભાવિક સ્થિતિક્રિયામાં અધર્મદ્રવ્ય નિમિત્ત માત્ર છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #50
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
જીવ અધિકાર
| [ ૨૩
लक्षणमाकाशम्। पंचानां वर्तनाहेतुः कालः। चतुर्णाममूर्तानां शुद्धगुणाः, पर्यायाश्चैतेषां तथाविधाश्च।
(મતિની) इति जिनपतिमार्गाम्भोधिमध्यस्थरत्नं द्युतिपटलजटालं तद्धि षड्द्रव्यजातम्। हृदि सुनिशितबुद्धिर्भूषणार्थं विधत्ते स भवति परमश्रीकामिनीकामरूपः।। १६ ।।
जीवो उवओगमओ उवओगो णाणदंसणो होइ। णाणुवओगो दुविहो सहावणाणं विहावणाणं ति।।१० ।।
(-સ્વભાવસ્થિતિનું અને વિભાવસ્થિતિનું) નિમિત્ત તે અધર્મ છે.
(બાકીનાં) પાંચ દ્રવ્યોને અવકાશદાન (-અવકાશ દેવો તે) જેનું લક્ષણ છે તે આકાશ
(બાકીનાં) પાંચ દ્રવ્યોને વર્તમાનું નિમિત્ત તે કાળ છે.
(જીવ સિવાયનાં) ચાર અમૂર્ત દ્રવ્યોના શુદ્ધ ગુણો છે; તેમના પર્યાયો પણ તેવા (શુદ્ધ જ) છે.
[હવે નવમી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક દ્વારા છ દ્રવ્યની શ્રદ્ધાનું ફળ વર્ણવે છે.]
[શ્લોકાર્થ-] એ રીતે તે પદ્રવ્યસમૂહરૂપી રત્નને-કે જે (રત્ન) તેજના અંબારને લીધે કિરણોવાળું છે અને જે જિનપતિના માર્ગરૂપી સમુદ્રના મધ્યમાં રહેલું છે તેને-જે તીક્ષ્ણ બુદ્ધિવાળો પુરુષ હૃદયમાં ભૂષણાર્થે (શોભા માટે) ધારણ કરે છે, તે પુરુષ પરમશ્રીરૂપી કામિનીનો વલ્લભ થાય છે (અર્થાત્ જે પુરુષ અંતરંગમાં છ દ્રવ્યની યથાર્થ શ્રદ્ધા કરે છે, તે મુક્તિલક્ષ્મીને વરે છે). ૧૬.
ઉપયોગમય છે જીવ ને ઉપયોગ દર્શન-શાન છે; જ્ઞાનોપયોગ સ્વભાવ તેમ વિભાવરૂપ દ્વિવિધ છે. ૧૦.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #51
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
जीव उपयोगमयः उपयोगो ज्ञानदर्शनं भवति। ज्ञानोपयोगो द्विविध: स्वभावज्ञानं विभावज्ञानमिति।। १० ।।
अत्रोपयोगलक्षणमुक्तम्।
आत्मनश्चैतन्यानुवर्ती परिणामः स उपयोगः। अयं धर्मः। जीवो धर्मी। अनयोः सम्बन्धः प्रदीपप्रकाशवत्। ज्ञानदर्शनविकल्पेनासौ द्विविधः। अत्र ज्ञानोपयोगोऽपि स्वभावविभावभेदाद् द्विविधो भवति। इह हि स्वभावज्ञानम् अमूर्तम् अव्याबाधम् अतीन्द्रियम् अविनश्वरम्। तच्च कार्यकारणरूपेण द्विविधं भवति। कार्यं तावत् सकलविमलकेवलज्ञानम्। तस्य कारणं परमपारिणामिकभावस्थितत्रिकालनिरुपाधिरूपं सहजज्ञानं स्यात्। केवलं विभावरूपाणि ज्ञानानि त्रीणि कुमतिकुश्रुतविभङ्गभाञ्जि भवन्ति। एतेषाम् उपयोगभेदानां ज्ञानानां भेदो वक्ष्यमाणसूत्रयोर्द्वयोर्बोद्धव्य इति।
અવયાર્થ: નીવડ] જીવ [ ૩૫યોમય:] ઉપયોગમય છે. [૩પયોT:] ઉપયોગ [ જ્ઞાનવર્શન મવતિ] જ્ઞાન અને દર્શન છે. [ જ્ઞાનોપયોT: દ્વિવિધ: ] જ્ઞાનોપયોગ બે પ્રકારનો છે : [ સ્વભાવજ્ઞાન] સ્વભાવજ્ઞાન અને [ વિમાવજ્ઞાનમ્ તિ] વિભાવજ્ઞાન.
ટીકા:-અહીં (આ ગાથામાં) ઉપયોગનું લક્ષણ કહ્યું છે.
આત્માનો ચૈતન્ય-અનુવર્તી (ચૈતન્યને અનુસરીને વર્તનારો) પરિણામ તે ઉપયોગ છે. ઉપયોગ ધર્મ છે, જીવ ધર્મી છે. દીપક અને પ્રકાશના જેવો એમનો સંબંધ છે. જ્ઞાન અને દર્શનના ભેદથી આ ઉપયોગ બે પ્રકારનો છે (અર્થાત્ ઉપયોગના બે પ્રકાર છે : જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ). આમાં જ્ઞાનોપયોગ પણ સ્વભાવ અને વિભાવના ભેદને લીધે બે પ્રકારનો છે (અર્થાત જ્ઞાનોપયોગના પણ બે પ્રકાર છે : સ્વભાવજ્ઞાનોપયોગ અને વિભાવજ્ઞાનોપયોગ). તેમાં સ્વભાવજ્ઞાન અમૂર્ત, અવ્યાબાધ, અતીન્દ્રિય અને અવિનાશી છે, તે પણ કાર્ય અને કારણરૂપે બે પ્રકારનું છે (અર્થાત સ્વભાવજ્ઞાનના પણ બે પ્રકાર છે : કાર્યસ્વભાવજ્ઞાન અને કારણસ્વભાવજ્ઞાન ). કાર્ય તો સકળવિમળ (સર્વથા નિર્મળ ) કેવળજ્ઞાન છે અને તેનું કારણ પરમ પરિણામિકભાવે રહેલું ત્રિકાળનિરપાધિરૂપ સહજજ્ઞાન છે. કેવળ વિભાવરૂપ જ્ઞાનો ત્રણ છે : કુમતિ, કુશ્રુત અને વિભંગ.
આ ઉપયોગના ભેદરૂપ જ્ઞાનના ભેદો, હવે કહેવામાં આવતાં બે સૂત્રો દ્વારા (૧૧ ને ૧૨ મી ગાથા દ્વારા) જાણવા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #52
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
જીવ અધિકાર
[ ૨૫
(માલિની) अथ सकलजिनोक्तज्ञानभेदं प्रबुवा परिहृतपरभावः स्वस्वरूपे स्थितो यः। सपदि विशति यत्तच्चिच्चमत्कारमात्रं स भवति परमश्रीकामिनीकामरूपः।। १७ ।।
केवलमिंदियरहियं असहायं तं सहावणाणं ति।
सण्णाणिदरवियप्पे विहावणाणं हवे दुविहं।। ११ ।। [ ભાવાર્થ -ચૈતન્યાનુવિધાયી પરિણામ તે ઉપયોગ છે. ઉપયોગ બે પ્રકારનો છે : (૧) જ્ઞાનોપયોગ અને (૨) દર્શનોપયોગ. જ્ઞાનોપયોગના પણ બે પ્રકાર છે : (૧) સ્વભાવજ્ઞાનોપયોગ અને (૨) વિભાવજ્ઞાનોપયોગ. સ્વભાવજ્ઞાનોપયોગ પણ બે પ્રકારનો છે : (૧) કાર્યસ્વભાવજ્ઞાનોપયોગ (અર્થાત્ કેવળજ્ઞાનોપયોગ) અને (૨) કારણસ્વભાવજ્ઞાનોપયોગ (અર્થાત્ *સહજજ્ઞાનોપયોગ). વિભાવજ્ઞાનોપયોગ પણ બે પ્રકારનો છે : (૧) સમ્યક વિભાવજ્ઞાનોપયોગ અને (૨) મિથ્યા વિભાવજ્ઞાનોપયોગ (અર્થાત્ કેવળ વિભાવજ્ઞાનોપયોગ). સમ્યક્ વિભાવજ્ઞાનોપયોગના ચાર ભેદો (સુમતિજ્ઞાનોપયોગ, સુશ્રુતજ્ઞાનોપયોગ, સુઅવધિજ્ઞાનોપયોગ અને મન:પર્યયજ્ઞાનોપયોગ) હવેની બે ગાથાઓમાં કહેશે. મિથ્યા વિભાવજ્ઞાનોપયોગના અર્થાત્ કેવળ વિભાવજ્ઞાનોપયોગના ત્રણ ભેદો છે : (૧) કુમતિજ્ઞાનોપયોગ, (૨) કુશ્રુતજ્ઞાનોપયોગ અને (૩) વિર્ભાગજ્ઞાનોપયોગ અર્થાત્ કુઅવધિજ્ઞાનોપયોગ.]
[ હવે દસમી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે :]
નંદ્રકથિત સમસ્ત જ્ઞાનના ભેદોને જાણીને જે પુરુષ પરભાવોને પરિહરી નિજ સ્વરૂપમાં સ્થિત રહ્યો થકો શીઘ્ર ચૈતન્યચમત્કારમાત્ર તત્ત્વમાં પેસી જાય છે-ઊંડો ઊતરી જાય છે, તે પુરુષ પરમશ્રીરૂપી કામિનીનો વલ્લભ થાય છે (અર્થાત્ મુક્તિસુંદરીનો પતિ થાય છે). ૧૭.
અસહાય, ઇંદ્રિવિહીન, કેવળ, તે સ્વભાવિક જ્ઞાન છે; સુજ્ઞાન ને અજ્ઞાન-એમ વિભાવજ્ઞાન દ્વિવિધ છે. ૧૧.
* સહજજ્ઞાનોપયોગ પરમ પરિણામિકભાવે સ્થિત છે તેમ જ ત્રણે કાળે ઉપાધિ રહિત છે;
તેમાંથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #53
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
सण्णाणं चउभेयं मदिसुदओही तहेव मणपजं। अण्णाणं तिवियप्पं मदियाई भेददो चेव।। १२ ।।
केवलमिन्द्रियरहितं असहायं तत्स्वभावज्ञानमिति। संज्ञानेतरविकल्पे विभावज्ञानं भवेद द्विविधम।। ११ ।। संज्ञानं चतुर्भेदं मतिश्रुतावधयस्तथैव मनःपर्ययम्। अज्ञानं त्रिविकल्पं मत्यादेर्भेदतश्चैव।।१२ ।।
अत्र च ज्ञानभेदमुक्तम्।
निरुपाधिस्वरूपत्वात् केवलम् , निरावरणस्वरूपत्वात् क्रमकरणव्यवधानापोढम् ,
મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય-ભેદ છે સુજ્ઞાનના; કુમતિ, કુઅવધિ, કુશ્રુત-એ ત્રણ ભેદ છે અજ્ઞાનના. ૧૨.
અન્વયાર્થીનું વનમ] જે (જ્ઞાન) કેવળ, [ન્દ્રિયદિતમ] ઇન્દ્રિયરહિત અને [ સાં ] અસહાય છે, [ તત] તે [ સ્વભાવજ્ઞાનનું તિ] સ્વભાવજ્ઞાન છે; [ સંજ્ઞાનેતરવિન્દુ] સમ્યજ્ઞાન અને મિથ્યાજ્ઞાનરૂપ ભેદ પાડવામાં આવતાં, [ વિમાવજ્ઞાન] વિભાવજ્ઞાન [ દ્વિવિધું ભવેત્ ] બે પ્રકારનું છે.
[ સંજ્ઞાન] સમ્યજ્ઞાન [વતુર્મવં] ચાર ભેદવાળું છે : [ ગતિશ્રુતા વધય. તથા પ્રવ મન:પર્યય ] મતિ, શ્રુત, અવધિ તથા મન:પર્યય; [અજ્ઞાન ર વ ] અને અજ્ઞાન (-મિથ્યાજ્ઞાન) [ મત્યાઃ મેવત:] મતિ આદિના ભેદથી [ ત્રિવિત્પન્] ત્રણ ભેદવાળું છે.
ટીકા:-અહીં (આ ગાથાઓમાં) જ્ઞાનના ભેદ કહ્યા છે.
જે ઉપાધિ વિનાના સ્વરૂપવાળું હોવાથી કેવળ છે, આવરણ વિનાના સ્વરૂપવાળું હોવાથી કમ, ઇંદ્રિય અને (દેશ-કાળાદિ ) વ્યવધાન રહિત છે, એક એક (સર્વને જાણનારો) કેવળજ્ઞાનોપયોગ પ્રગટે છે. માટે સહજજ્ઞાનોપયોગ કારણ છે અને કેવળજ્ઞાનોપયોગ કાર્ય છે. આમ હોવાથી સહજજ્ઞાનોપયોગને કારણસ્વભાવજ્ઞાનોપયોગ કહેવાય છે અને કેવળજ્ઞાનોપયોગને કાર્યસ્વભાવજ્ઞાનોપયોગ કહેવાય છે.
૧ કેવળ = એકલું; નિર્ભેળ; શુદ્ધ. ૨ વ્યવધાન=આડ; પડદો; અંતર; આંતર; વિજ્ઞ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #54
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ અધિકાર
[૨૭
अप्रतिवस्तुव्यापकत्वात् असहायम्, तत्कार्यस्वभावज्ञानं भवति । कारणज्ञानमपि तादृशं
ભવતિા
ભુત,
निजपरमात्मस्थितसहजदर्शनसहजचारित्रसहजसुखसहजपरमचिच्छक्तिनिजकारणपरिच्छेत्तुं समर्थत्वात् तथाविधमेव । इति
समयसारस्वरूपाणि शुद्धज्ञानस्वरूपमुक्तम् ।
च युगपत्
इदानीं शुद्धाशुद्धज्ञानस्वरूपभेदस्त्वयमुच्यते । अनेकविकल्पसनाथं मतिज्ञानम् उपलिब्धभावनोपयोगाच्च अवग्रहादिभेदाच्च बहुबहुविधादिभेदाद्वा। लब्धिभावनाभेदाच्छ्रुतज्ञानं द्विविधम्। देशसर्वपरमभेदादवधिज्ञानं त्रिविधम् । ऋजुविपुलमतिविकल्पान्मन:पर्ययज्ञानं च द्विविधम्। परमभावस्थितस्य सम्यग्दृष्टेरेतत्संज्ञानचतुष्कं भवति।
વસ્તુમાં નહિ વ્યાપતું હોવાથી (–સમસ્ત વસ્તુઓમાં વ્યાપતું હોવાથી ) અસહાય છે, તે કાર્યસ્વભાવજ્ઞાન છે. કારણજ્ઞાન પણ તેવું જ છે. શાથી ? નિજ પરમાત્મામાં રહેલાં સહજદર્શન, સહજચારિત્ર, સહજસુખ અને સહજપ૨મચિત્શક્તિરૂપ નિજ કારણ-સમયસારનાં સ્વરૂપોને યુગપદ્ જાણવાને સમર્થ હોવાથી તેવું જ છે. આમ શુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ કહ્યું.
હવે આ ( નીચે પ્રમાણે ), શુદ્ધાશુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ અને ભેદ કહેવામાં આવે છે : ઉપલબ્ધિ, ભાવના અને ઉપયોગથી તથા `અવગ્રહાદિ ભેદથી અથવા બહુ, બહુવિધ વગેરે ભેદથી મતિજ્ઞાન અનેક ભેદવાળું છે. લબ્ધિ અને ભાવનાના ભેદથી શ્રુતજ્ઞાન બે પ્રકારનું છે. દેશ, સર્વ અને પરમના ભેદથી (અર્થાત્ દેશાધિ, સર્વાધિ અને પરમાધિ એવા ત્રણ ભેદોને લીધે ) અવધિજ્ઞાન ત્રણ પ્રકારનું છે. ઋામતિ અને વિપુલમતિના ભેદને લીધે મન:પર્યયજ્ઞાન બે પ્રકારનું છે. પરમભાવમાં સ્થિત
૧. મતિજ્ઞાન ત્રણ પ્રકારનું છે: ઉપલબ્ધિ, ભાવના અને ઉપયોગ. મતિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ જેમાં નિમિત્ત છે એવી અર્થગ્રહણશક્તિ (-પદાર્થને જાણવાની શક્તિ) તે ઉપલબ્ધિ છે; જાણેલા પદાર્થ પ્રત્યે ફરીફરીને ચિંતન તે ભાવના છે; ‘આ કાળું છે, ‘ આ પીળું છે’ ઇત્યાદિરૂપે અર્થગ્રહણવ્યાપાર (-પદાર્થને જાણવાનો વ્યાપાર ) તે ઉપયોગ છે.
,
૨. મતિજ્ઞાન ચાર ભેદવાળું છેઃ અવગ્રહ, ઈહા (વિચારણા), અવાય (નિર્ણય ) અને ધારણા. [વિશેષ માટે મોક્ષશાસ્ત્ર (ટીકા સહિત) જીઓ. ]
૩. મતિજ્ઞાન બાર ભેદવાળું છે: બહુ, એક, બહુવિધ, એકવિધ, ક્ષિપ્ર, અક્ષિપ્ર, અનિઃસૃત, નિઃસૃત, અનુક્ત, ઉક્ત, ધ્રુવ અને અધ્રુવ. [વિશેષ માટે મોક્ષશાસ્ત્ર (ટીકા સહિત ) જીઓ. ]
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #55
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮]
નિયમસાર
[ ભગવાન શ્રીકુંદકુંદ
मतिश्रुतावधिज्ञानानि मिथ्यादृष्टिं परिप्राप्य कुमतिकुश्रुतविभंगज्ञानानीति नामान्तराणि प्रपेदिरे।
अत्र सहजज्ञानं शुद्धान्तस्तत्त्वपरमतत्त्वव्यापकत्वात् स्वरूपप्रत्यक्षम्। केवलज्ञानं सकलप्रत्यक्षम्। 'रूपिष्ववधेः' इति वचनादवधिज्ञानं विकलप्रत्यक्षम्। तदनन्तभागवस्त्वंशग्राहकत्वान्मनःपर्ययज्ञानं च विकलप्रत्यक्षम्। मतिश्रुतज्ञानद्वितयमपि परमार्थतः परोक्षं व्यवहारतः प्रत्यक्षं च भवति।
किं च उक्तेषु ज्ञानेषु साक्षान्मोक्षमूलमेकं निजपरमतत्त्वनिष्ठसहजज्ञानमेव। अपि च पारिणामिकभावस्वभावेन भव्यस्य परमस्वभावत्वात् सहजज्ञानादपरमुपादेयं न समस्ति।
अनेन सहजचिद्विलासरूपेण सदा सहजपरमवीतरागशर्मामृतेन अप्रतिहतनिरावरणपरमचिच्छक्तिरूपेण सदान्तर्मुखे स्वस्वरूपाविचलस्थितिरूपसहजपरमचारित्रेण त्रिकालेष्वસમ્યગ્દષ્ટિએ આ ચાર સભ્યજ્ઞાનો હોય છે. મિથ્યાદર્શન હોય ત્યાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન “કુમતિજ્ઞાન”, “કુશ્રુતજ્ઞાન’ અને ‘વિર્ભાગજ્ઞાન'—એવાં નામાંતરોને (અન્ય નામોને) પામે છે.
અહીં (ઉપર કહેલાં જ્ઞાનોને વિષે) સહજજ્ઞાન, શુદ્ધ અંત:તત્ત્વરૂપ પરમતત્ત્વમાં વ્યાપક હોવાથી, સ્વરૂપ પ્રત્યક્ષ છે. કેવળજ્ઞાન સકલપ્રત્યક્ષ (સંપૂર્ણ પ્રત્યક્ષ) છે. “વિષ્યવધે: ( અવધિજ્ઞાનનો વિષય-સંબંધ રૂપી દ્રવ્યોમાં છે)' એવું (આગમનું ) વચન હોવાથી અવધિજ્ઞાન વિકલપ્રત્યક્ષ (એકદેશપ્રત્યક્ષ) છે. તેના અનંતમાં ભાગે વસ્તુના અંશનું ગ્રાહક (-જાણનારું ) હોવાથી મન:પર્યયજ્ઞાન પણ વિકલપ્રત્યક્ષ છે. મતિજ્ઞાન ને શ્રુતજ્ઞાન બન્ને પરમાર્થથી પરોક્ષ છે અને વ્યવહારથી પ્રત્યક્ષ છે.
વળી વિશેષ એ કે ઉક્ત (ઉપર કહેલાં) જ્ઞાનોમાં સાક્ષાત્ મોક્ષનું મૂળ નિજપરમતત્ત્વમાં સ્થિત એવું એક સજજ્ઞાન જ છે; તેમ જ સહજજ્ઞાન (તેના) પારિણામિકભાવરૂપ સ્વભાવને લીધે ભવ્યનો પરમસ્વભાવ હોવાથી, સહજજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી.
આ સહજચિઢિલાસરૂપે (૧) સદા સહજ પરમ વીતરાગ સુખામૃત, (૨) અપ્રતિત નિરાવરણ પરમ ચિલ્શક્તિનું રૂપ, (૩) સદા અંતર્મુખ એવું સ્વસ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ ૧. સુમતિજ્ઞાન ને સુશ્રુતજ્ઞાન સર્વ સમ્યગ્દષ્ટિ જીવોને હોય છે. સુઅવધિજ્ઞાન કોઈ કોઈ
સમ્યગ્દષ્ટિ જીવોને હોય છે. મન:પર્યયજ્ઞાન કોઈ કોઈ મુનિવરોને-વિશિષ્ટસંયમધરોને-હોય
૨. સ્વરૂપપ્રત્યક્ષ = સ્વરૂપે પ્રત્યક્ષ સ્વરૂપ-અપેક્ષાએ પ્રત્યક્ષ; સ્વભાવે પ્રત્યક્ષ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #56
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ અધિકાર
[ ૨૯
व्युच्छिन्नतया सदा सन्निहितपरमचिद्रूप श्रद्धानेन अनेन स्वभावानंतचतुष्टयेन सनाथम् अनाथमुक्तिसुन्दरीनाथम् आत्मानं भावयेत्।
इत्यनेनोपन्यासेन संसारव्रततिमूललवित्रेण ब्रह्मोपदेशः कृत इति।
(માલિની)
(
इति निगदितभेदज्ञानमासाद्य भव्यः परिहरतु समस्तं घोरसंसारमूलम्। सुकृतमसुकृतं वा दुःखमुच्चैः सुखं वा तत उपरि समग्रं शाश्वतं शं प्रयाति ।। १८ ।।
સહજ પરમ ચારિત્ર, અને (૪) ત્રણે કાળે અવિચ્છિન્ન (અતૂટક) હોવાથી સદા નિકટ એવી ૫૨મ ચૈતન્યરૂપની શ્રદ્ધા-એ સ્વભાવ-અનંતચતુષ્ટયથી જે સનાથ (સહિત ) છે એવા આત્માનેઅનાથ મુક્તિસુંદરીના નાથને-ભાવવો (અર્થાત્ સહજજ્ઞાનવિલાસરૂપે સ્વભાવઅનંતચતુષ્ટયયુક્ત આત્માને ભાવવો-અનુભવવો ).
(અનુન્નુમ્ )
परिग्रहाग्रहं मुक्त्वा कृत्वोपेक्षां च विग्रहे। निर्व्यग्रप्रायचिन्मात्रविग्रहं भावयेद् बुधः ।। १९ ।।
આમ સંસારરૂપી લતાનું મૂળ છેદવાને દાતરડારૂપ આ ઉપન્યાસથી બ્રહ્મોપદેશ કર્યો.
[હવે આ બે ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ પાંચ શ્લોકો કહે છે : ]
[શ્લોકાર્થ:-] એ રીતે કહેવામાં આવેલા ભેદોના જ્ઞાનને પામીને ભવ્ય જીવ ઘોર સંસારના મૂળરૂપ સમસ્ત સુકૃત કે દુષ્કૃતને, સુખ કે દુઃખને અત્યંત પરિહરો. તેનાથી ઉપર (અર્થાત્ તેને ઓળંગી જતાં), જીવ સમગ્ર (પરિપૂર્ણ) શાશ્વત સુખને પામે છે. ૧૮.
૧. ઉપન્યાસ ૨. સુકૃત
[ શ્લોકાર્થ:- ] પરિગ્રહનું ગ્રહણ છોડીને તેમ જ શરીર પ્રત્યે ઉપેક્ષા કરીને બુધ પુરુષે અવ્યગ્રતાથી (નિરાકુળતાથી) ભરેલું ચૈતન્ય માત્ર જેનું શરીર છે તેને (–આત્માને) ભાવવો.
૧૯.
=
= કથન; સૂચન; લખાણ; પ્રારંભિક કથન; પ્રસ્તાવના. દુષ્કૃત શુભ કે અશુભ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #57
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
(શાર્દૂવિડિત) शस्ताशस्तसमस्तरागविलयान्मोहस्य निर्मूलनाद् द्वेषाम्भःपरिपूर्णमानसघटप्रध्वंसनात् पावनम्। ज्ञानज्योतिरनुत्तमं निरुपधि प्रव्यक्ति नित्योदितं भेदज्ञानमहीजसत्फलमिदं वन्द्यं जगन्मंगलम्।। २० ।।
(Hવાશiતા) मोक्षे मोक्षे जयति सहजज्ञानमानन्दतानं निर्व्याबाधं स्फुटितसहजावस्थमन्तर्मुखं च। लीनं स्वसिमन्सहजविलसचिच्चमत्कारमात्रे स्वस्य ज्योतिःप्रतिहततमोवृत्ति नित्याभिरामम्।। २१ ।।
(નુકુમ) सहजज्ञानसाम्राज्यसर्वस्वं शद्धचिन्मयम।
ममात्मानमयं ज्ञात्वा निर्विकल्पो भवाम्यहम्।। २२ ।। [શ્લોકાર્થ-] મોહને નિર્મૂળ કરવાથી, પ્રશસ્ત-અપ્રશસ્ત સમસ્ત રાગનો વિલય કરવાથી અને પરૂપી જળથી ભરેલા મનરૂપી ઘડાનો નાશ કરવાથી, પવિત્ર, અનુત્તમ, 'નિરુપધિ અને નિત્ય-ઉદિત (સદા પ્રકાશમાન ) એવી જ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે. ભેદજ્ઞાનરૂપી વૃક્ષનું આ સલ્ફળ બંધ છે, જગતને મંગળરૂપ છે. ૨૦.
[શ્લોકાર્થ-] આનંદમાં જેનો ફેલાવ છે, જે અવ્યાબાધ (બાધા રહિત) છે, જેની સહજ અવસ્થા ખીલી નીકળી છે, જે અંતર્મુખ છે, જે પોતામાં-સહજ વિલસતા (ખેલતા, પરિણમતા) ચિત્યમત્કારમાત્રમાં-લીન છે, જેણે નિજ જ્યોતિથી તમોવૃત્તિને (-અંધકારદશાને, અજ્ઞાનપરિણતિને) નષ્ટ કરી છે અને જે નિત્ય અભિરામ (સદા સુંદર) છે, એવું સહજજ્ઞાન સંપૂર્ણ મોક્ષમાં જયવંત વર્તે છે. ૨૧.
[ શ્લોકાર્થ-] સહજજ્ઞાનરૂપી સામ્રાજ્ય જેનું સર્વસ્વ છે એવો શુદ્ધચૈતન્યમય મારા આત્માને જાણીને, હું આ નિર્વિકલ્પ થાઉં. ૨૨. ૧. અનુત્તમ = જેનાથી બીજાં કાંઈ ઉત્તમ નથી એવી; સર્વશ્રેષ્ઠ. ૨. નિરુપધિ = ઉપધિ વિનાની; પરિગ્રહુ રહિતઃ બાહ્ય સામગ્રી રહિત, ઉપાધિ રહિત, છળકપટ
રહિત-સરળ. ૩. સલ્ફળ = સુંદર ફળ; સારું ફળ; ઉત્તમ ફળ; સાચું ફળ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #58
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ] જીવ અધિકાર
[ ૩૧ तह दंसणउवओगो ससहावेदरवियप्पदो दुविहो। केवलमिंदियरहियं असहायं तं सहावमिदि भणिदं।।१३ ।।
तथा दर्शनोपयोगः स्वस्वभावेतरविकल्पतो द्विविधः। केवलमिन्द्रियरहितं असहायं तत स्वभाव इति भणितः।। १३ ।।
दर्शनोपयोगस्वरूपाख्यानमेतत्।
यथा ज्ञानोपयोगो बहुविधविकल्पसनाथः दर्शनोपयोगश्च तथा। स्वभावदर्शनोपयोगो विभावदर्शनोपयोगश्च। स्वभावोऽपि द्विविधः, कारणस्वभावः कार्यस्वभावश्चेति। तत्र कारणदृष्टि: सदा पावनरूपस्य औदयिकादिचतुर्णां विभावस्वभावपरभावानामगोचरस्य
ઉપયોગ દર્શનનો સ્વભાવ-વિભાવરૂપ દ્વિવિધ છે; અસહાય, ઇન્દ્રિવિહીન, કેવળ, તે સ્વભાવ કહેલ છે. ૧૩.
અન્વયાર્થ:- તથા] તેવી રીતે [૨નોપયોT:] દર્શનોપયોગ [ સ્વસ્વમાવેતરવિન્યત: ] સ્વભાવ અને વિભાવના ભેદથી [ ફિવિધ: ] બે પ્રકારનો છે. [ pવનમ્] જે કેવળ, [ન્દ્રિયરહિત+] ઇન્દ્રિયરહિત અને [મસદીયં] અસહાય છે, [ તત્] તે [ સ્વભાવ: રૂતિ મળત: ] સ્વભાવદર્શનોપયોગ કહ્યો છે.
ટીકા-આ, દર્શનોપયોગના સ્વરૂપનું કથન છે.
જેમ જ્ઞાનોપયોગ બહુવિધ ભેદોવાળો છે, તેમ દર્શનોપયોગ પણ તેવો છે. ( ત્યાં પ્રથમ, તેના બે ભેદ છે :) સ્વભાવદર્શનોપયોગ અને વિભાવદર્શનોપયોગ. સ્વભાવદર્શનોપયોગ પણ પ્રકારનો છે : કારણસ્વભાવદર્શનોપયોગ અને કાર્યસ્વભાવદર્શનોપયોગ.
ત્યાં કારણદષ્ટિ તો, સદા પાવનરૂપ અને ઔદયિકાદિ ચાર વિભાવસ્વભાવ ૧. દષ્ટિ = દર્શન, [ દર્શન અથવા દષ્ટિના બે અર્થ છે: (૧) સામાન્ય પ્રતિભાસ, અને (૨)
શ્રદ્ધા, જ્યાં જે અર્થ ઘટતો હોય ત્યાં તે અર્થ સમજવો. બન્ને અર્થો ગર્ભિત હોય ત્યાં બન્ને
સમજવા.] ૨. વિભાવ = વિશેષ ભાવ; અપેક્ષિત ભાવ. [ ઔદયિક, ઔપથમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક
એ ચાર ભાવો અપેક્ષિત ભાવો હોવાથી તેમને વિભાવસ્વભાવ પરભાવો કહ્યા છે. એક સહજપરમપારિણામિક ભાવને જ સદા-પાવનરૂપ નિજ સ્વભાવ કહ્યો છે. ચાર વિભાવભાવોનો આશ્રય કરવાથી પરમપરિણામિકભાવનો આશ્રય થતો નથી. પરમપરિણામિકભાવનો આશ્રય કરવાથી જ સમ્યકત્વથી માંડીને મોક્ષદશા સુધીની દશાઓ પ્રાપ્ત થાય છે.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #59
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
सहजपरमपारिणामिकभावस्वभावस्य कारणसमयसारस्वरूपस्य निरावरणस्वभावस्य स्वस्वभावसत्तामात्रस्य परमचैतन्यसामान्यस्वरूपस्य अकृत्रिमपरमस्वस्वरूपाविचलस्थितिसनाथशुद्धचारित्रस्य नित्यशुद्धनिरंजनबोधस्य निखिलदुरघवीरवैरिसेना वैजयन्तीविध्वंसकारणस्य तस्य खलु स्वरूपश्रद्धानमात्रमेव।
अन्या कार्यदृष्टि: दर्शनज्ञानावरणीयप्रमुखघातिकर्मक्षयेण जातैव। अस्य खलु क्षायिकजीवस्य
सकलविमलकेवलावबोधबुद्धभुवनत्रयस्य स्वात्मोत्थपरमवीतरागसुखसुधासमुद्रस्य
यथाख्याताभिधानकार्यशुद्धचारित्रस्य साद्यनिधनामूर्तातींद्रियस्वभावशुद्धसद्भूत
व्यवहारनयात्मकस्य त्रैलोक्यभव्यजनताप्रत्यक्षवंदनायोग्यस्य तीर्थकरपरमदेवस्य केवलज्ञानवदियमपि युगपल्लोकालोकव्यापिनी।
પરભાવોને અગોચર એવો સહજ-પરમપરિણામિકભાવરૂપ જેનો સ્વભાવ છે, જે કારણસમયસારસ્વરૂપ છે, નિરાવરણ જેનો સ્વભાવ છે, જે નિજ સ્વભાવસત્તામાત્ર છે, જે પરમચૈતન્યસામાન્યસ્વરૂપ છે, જે અકૃત્રિમ પરમ સ્વ-સ્વરૂપમાં અવિચળસ્થિતિમય શુદ્ધચારિત્રસ્વરૂપ છે, જે નિત્ય-શુદ્ધ-નિરંજનજ્ઞાનસ્વરૂપ છે અને જે સમસ્ત દુષ્ટ પાપોરૂપ વીર દુશ્મનોની સેનાની ધજાના નાશનું કારણ છે એવા આત્માના ખરેખર સ્વરૂપશ્રદ્ધાનમાત્ર જ છે (અર્થાત્ કારણદષ્ટિ તો ખરેખર શુદ્ધાત્માની સ્વરૂપશ્રદ્ધામાત્ર જ છે).
બીજી કાર્યદૃષ્ટિ દર્શનાવરણીય-જ્ઞાનાવરણીયાદિ ઘાતિકર્મોના ક્ષયથી ઉત્પન્ન થાય છે. આ ક્ષાયિક જીવને-જેણે સકળવિમળ (સર્વથા નિર્મળ ) કેવળજ્ઞાન વડે ત્રણ ભુવનને જાણ્યા છે, નિજ આત્માથી ઉત્પન્ન થતા પરમ વીતરાગ સુખામૃતનો જે સમુદ્ર છે, જે યથાખ્યાત નામના કાર્યશુદ્ધચારિત્રસ્વરૂપ છે, જે સાદિ-અનંત અમૂર્ત અતીંદ્રિયસ્વભાવવાળા “શુદ્ધસદ્દભૂતવ્યવહારનયાત્મક છે, અને જે ત્રિલોકના ભવ્ય જનોને પ્રત્યક્ષ વંદનાયોગ્ય છે, એવા તીર્થંકર પરમદેવને-કેવળજ્ઞાનની માફક આ (કાર્યદષ્ટિ) પણ યુગપ૬ લોકાલોકમાં વ્યાપારી છે.
૧. સ્વરૂપશ્રદ્ધાન = સ્વરૂપ-અપેક્ષાએ શ્રદ્ધાન. [ જેમ કારણસ્વભાવજ્ઞાન અર્થાત્ સહજજ્ઞાન
સ્વરૂપપ્રત્યક્ષ છે, તેમ કારણસ્વભાવદષ્ટિ અર્થાત્ સહજદર્શન સ્વરૂપશ્રદ્ધાનમાત્ર જ છે.]
૨. તીર્થંકરપરમદેવ શુદ્ધસદ્દભૂતવ્યવહારનયસ્વરૂપ છે, કે જે શુદ્ધસદ્દભૂતવ્યવહારનય સાદિ-અનંત,
અમૂર્તિક અને અતીન્દ્રિયસ્વભાવવાળો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #60
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ અધિકાર
[ ૩૩
इति कार्यकारणरूपेण स्वभावदर्शनोपयोगः प्रोक्तः। विभावदर्शनोपयोगोऽप्युत्तरसूत्रस्थितत्वात तत्रैव दृश्यत इति।
(રૂન્દ્રવજ્ઞા) दृग्ज्ञप्तिवृत्त्यात्मकमेकमेव चैतन्यसामान्यनिजात्मतत्त्वम्। मुक्तिस्पृहाणामयनं तदुच्चैરેતેન માર્ગોળ વિના ન મોક્ષ: ૨રૂ I
चक्खु अचक्खू ओही तिण्णि वि भणिदं विभावदिहि त्ति। पज्जाओ दुवियप्पो सपरावेक्खो य णिरवेक्खो।।१४ ।।
चक्षुरचक्षुरवधयस्तिस्रोपि भणिता विभावदृष्टय इति। पर्यायो द्विविकल्पः स्वपरापेक्षश्च निरपेक्षः।।१४ ।।
अशुद्धदृष्टिशुद्धाशुद्धपर्यायसूचनेयम्।
આ રીતે કાર્યરૂપે અને કારણરૂપે સ્વભાવદર્શનોપયોગ કહ્યો. વિભાવદર્શનોપયોગ હવે પછીના સૂત્રમાં (૧૪ મી ગાથામાં) હોવાથી ત્યાં જ દર્શાવવામાં આવશે.
[ હવે ૧૩ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છેઃ ]
[શ્લોકાર્થ-] દશિ-શક્તિ-વૃત્તિસ્વરૂપ (દર્શનશાનચારિત્રરૂપે પરિણમતું) એવું જે એક જ ચૈતન્યસામાન્યરૂપ નિજ આત્મતત્ત્વ, તે મોક્ષેચ્છુઓને (મોક્ષનો) પ્રસિદ્ધ માર્ગ છે; આ માર્ગ વિના મોક્ષ નથી. ૨૩.
ચક્ષુ, અચકું, અવધિ-ત્રણ દર્શન વિભાવિક છે કહ્યાં; નિરપેક્ષ, સ્વ૫રાપેક્ષ-એ બે ભેદ છે પર્યાયના. ૧૪.
અન્વયાર્થ વલુરશુરવધય:] ચ, અચક્ષુ અને અવધિ [ તિન્ન: ]િ એ ત્રણે [વિમાનંદEય: ] વિભાવદર્શન [તિ મળતા: ] કહેવામાં આવ્યાં છે. [પર્યાયઃ ફિવિરુત્વ: ] પર્યાય દ્વિવિધ છે: [સ્વપરાપેક્ષ:] સ્વપરાપેક્ષ (સ્વ ને પરની અપેક્ષા યુક્ત) [૨] અને [ નિરપેક્ષ:] નિરપેક્ષ.
ટીકા-આ, અશુદ્ધ દર્શનની તથા શુદ્ધ ને અશુદ્ધ પર્યાયની સૂચના છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #61
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
मतिज्ञानावरणीयकर्मक्षयोपशमेन यथा मूर्तं वस्तु जानाति तथा चक्षुर्दर्शनावरणीयकर्मक्षयोपशमेन मूर्तं वस्तु पश्यति च। यथा श्रुतज्ञानावरणीयकर्मक्षयोपशमेन श्रुतद्वारेण द्रव्यश्रुतनिगदितमूर्तामूर्तसमस्तं वस्तुजातं परोक्षवृत्त्या जानाति तथैवाचक्षुर्दर्शनावरणीयकर्मक्षयोपशमेन स्पर्शनरसनघ्राणश्रोत्रद्वारेण तत्तद्योग्यविषयान् पश्यति च। यथा अवधिज्ञानावरणीयकर्मक्षयोपशमेन शुद्धपुद्गलपर्यंतं मूर्तद्रव्यं जानाति तथा अवधिदर्शनावरणीयकर्मक्षयोपशमेन समस्तमूर्तपदार्थं पश्यति च।
अत्रोपयोगव्याख्यानानन्तरं पर्यायस्वरूपमच्यते। परि समन्तात भेदमेति गच्छतीति पर्यायः। अत्र स्वभावपर्यायः षड्द्रव्यसाधारणः अर्थपर्यायः अवाङ्मनसगोचरः अतिसूक्ष्मः आगमप्रामाण्यादभ्युपगम्योऽपि च षड्ढानिवृद्धिविकल्पयुतः। अनंतभागवृद्धिः असंख्यातभागवृद्धिः संख्यातभागवृद्धिः संख्यातगुणवृद्धिः असंख्यातगुणवृद्धिः अनंतगुणवृद्धिः, तथा
જેમ મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી (જીવ) મૂર્ત વસ્તુને જાણે છે, તેમ ચક્ષુદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી (જીવ) મૂર્ત વસ્તુને *દેખે છે. જેમ શ્રુતજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી (જીવ) શ્રત દ્વારા દ્રવ્યશ્રુતે કહેલા મૂર્ત-અમૂર્ત સમસ્ત વસ્તુસમૂહને પરોક્ષ રીતે જાણે છે, તેમ અચક્ષુદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી (જીવ) સ્પર્શન, રસન, ઘાણ અને શ્રોત્ર દ્વારા તેને તેને યોગ્ય વિષયોને દેખે છે. જેમ અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી (જીવ) શુદ્ધપુદ્ગલપર્યત (-પરમાણુ સુધીના) મૂર્તદ્રવ્યને જાણે છે, તેમ અવધિદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી (જીવ) સમસ્ત મૂર્ત પદાર્થને દેખે છે.
(ઉપર પ્રમાણે) ઉપયોગનું વ્યાખ્યાન કર્યા પછી અહીં પર્યાયનું સ્વરૂપ કહેવામાં આવે
પરિ સત્તાન મેમેતિ પર્યાય છે.
છતાંતિ પર્યાવ: અર્થાત્ જે સર્વ તરફથી ભેદને પામે તે
તેમાં, સ્વભાવપર્યાય છ દ્રવ્યને સાધારણ છે, અર્થપર્યાય છે, વાણી અને મનને અગોચર, છે, અતિ સૂક્ષ્મ છે, આગમપ્રમાણથી સ્વીકારવાયોગ્ય તેમ જ છ હાનિ-વૃદ્ધિના ભેદો સહિત છે અર્થાત્ અનંતભાગ વૃદ્ધિ, અસંખ્યાતભાગ વૃદ્ધિ, સંખ્યાતભાગ વૃદ્ધિ, સંખ્યાતગુણ વૃદ્ધિ, અસંખ્યાતગુણ વૃદ્ધિ અને અનંતગુણ વૃદ્ધિ સહિત હોય છે અને એવી
* દેખવું = સામાન્યપણે અવલોકવું સામાન્ય પ્રતિભાસ થવો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #62
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૩પ
કહાનજૈનશાસ્ત્રમાળા]
જીવ અધિકાર हानिश्च नीयते। अशुद्धपर्यायो नरनारकादिव्यंजनपर्याय इति।
(માલિની) अथ सति परभावे शुद्धमात्मानमेकं सहजगुणमणीनामाकरं पूर्णबोधम्। भजति निशितबुद्धिर्यः पुमान् शुद्धदृष्टि: स भवति परमश्रीकामिनीकामरूपः।। २४ ।।
(માનિની) इति परगुणपर्यायेषु सत्सूत्तमानां हृदयसरसिजाते राजते कारणात्मा। सपदि समयसारं तं परं ब्रह्मरूपं भज भजसि निजोत्थं भव्यशार्दूल स त्वम्।। २५ ।।
(પૃથ્વી) क्वचिल्लसति सद्गुणैः क्वचिदशुद्धरूपैर्गुणैः
क्वचित्सहजपर्ययैः क्वचिदशुद्धपर्यायकैः। રીતે (વૃદ્ધિની જેમ) હાનિ પણ ઉતારાય છે.
અશુદ્ધપર્યાય નર-નારકાદિ વ્યંજનપર્યાય છે.
[ હવે ૧૪ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ત્રણ શ્લોકો કહે છેઃ ]
[શ્લોકાર્થ-] પરભાવ હોવા છતાં, સહજગુણમણિની ખાણરૂપ અને પૂર્ણજ્ઞાનવાળા શુદ્ધ આત્માને એકને જે તીક્ષ્ણબુદ્ધિવાળો શુદ્ધદષ્ટિ પુરુષ ભજે છે, તે પુરુષ પરમશ્રીરૂપી કામિનીનો (મુક્તિસુંદરીનો) વલ્લભ બને છે. ૨૪.
[ શ્લોકાર્થ-ડે એ રીતે પર ગુણપર્યાયો હોવા છતાં, ઉત્તમ પુરુષોના હૃદયકમળમાં કારણ-આત્મા વિરાજે છે. પોતાથી ઉત્પન્ન એવા તે પરમબ્રહ્મરૂપ સમયસારને -કે જેને તું ભજી રહ્યો છે તેને, હે ભવ્યશાર્દૂલ (ભવ્યોત્તમ), તું શીધ્ર ભજ; તું તે છે. ૨૫.
[ શ્લોકાર્થ-] જીવતત્વ કવચિત્ સદ્ગુણો સહિત *વિલસે છે-દેખાય છે, * વિલસવું = દેખાવ દેવો; દેખાવું ઝળકવું; આવિર્ભૂત થવું; પ્રગટ થવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #63
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
36]
નિયમસાર
__ [मपानश्रीदुई
सनाथमपि जीवतत्त्वमनाथं समस्तैरिदं नमामि परिभावयामि सकलार्थसिद्धयै सदा।। २६ ।।
णरणारयतिरियसुरा पज्जाया ते विहावमिदि भणिदा। कम्मोपाधिविवजियपज्जाया ते सहावमिदि भणिदा।।१५ ।।
नरनारकतिर्यक्सुराः पर्यायास्ते विभावा इति भणिताः। कर्मोपाधिविवर्जितपर्यायास्ते स्वभावा इति भणिताः।। १५ ।।
स्वभावविभावपर्यायसंक्षेपोक्तिरियम्।
तत्र स्वभावविभावपर्यायाणां मध्ये स्वभावपर्यायस्तावत् द्विप्रकारेणोच्यते। कारणशुद्धपर्याय: कार्यशुद्धपर्यायश्चेति। इह हि सहजशुद्धनिश्चयेन अनाद्यनिधनामूर्तातीन्द्रियस्वभावशुद्धसहजज्ञानसहजदर्शनसहजचारित्रसहजपरमवीतरागसुखात्मकशुद्धान्तस्तत्त्वस्वरूप स्वકવચિત્ અશુદ્ધરૂપ ગુણો સહિત વિલસે છે, કવચિત સહજ પર્યાયો સહિત વિલસે છે અને કવચિત્ અશુદ્ધ પર્યાયો સહિત વિકસે છે. આ બધાથી સહિત હોવા છતાં પણ જે એ બધાથી રહિત છે એવા આ જીવતત્ત્વને હું સકળ અર્થની સિદ્ધિને માટે સદા નમું છું, ભાવું છું. ર૬.
तिर्यय-ना२४-हेव-न२ पर्याय वैमावि , પર્યાય કર્મોપાધિવર્જિત તે સ્વભાવિક ભાખિયા. ૧૫.
अन्वयार्थ:-[ नरनारकतिर्यक्सुराः पर्यायाः] मनुष्य, न॥२६, तिथंय ने ३५३५ ५यायो [ ते] ते [विभावाः] विभा५यायो [इति भणिताः] वाम या छ; [ कर्मोपाधिविवर्जितपर्यायाः] आँपाधि रहित ५र्यायो [ते] ते [ स्वभावाः ] स्वमा५यायो [इति भणिता:] हेवामा साव्या छ.
ટીકાઃ-આ, સ્વભાવપર્યાયો અને વિભાવપર્યાયોનું સંક્ષેપકથન છે.
ત્યાં, સ્વભાવપર્યાયો અને વિભાવપર્યાયો મધ્ય પ્રથમ સ્વભાવપર્યાય બે પ્રકારે કહેવામાં આવે છે. કારણશુદ્ધપર્યાય અને કાર્યશુદ્ધપર્યાય.
અહીં સહજ શુદ્ધ નિશ્ચયથી, અનાદિ-અનંત, અમૂર્ત, અતીન્દ્રિયસ્વભાવવાળાં અને શુદ્ધ એવાં સહજજ્ઞાન-સહજદર્શન-સહજચારિત્ર-સહજપરમવીતરાગસુખાત્મક શુદ્ધ-અંતઃતત્ત્વસ્વરૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #64
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
જીવ અધિકાર
[૩૭
भावानन्तचतुष्टयस्वरूपेण सहांचितपंचमभावपरिणतिरेव कारणशुद्धपर्याय इत्यर्थः। साद्यनिधनामूर्तातीन्द्रियस्वभावशुद्धसद्भूतव्यवहारेण केवलज्ञानकेवलदर्शनकेवलसुखकेवलशक्तियुक्तफलरूपानंतचतुष्टयेन सार्धं परमोत्कृष्टक्षायिकभावस्य शुद्धपरिणतिरेव कार्यशुद्धपर्यायश्च। अथवा पूर्वसूत्रोपात्तसूक्ष्मऋजुसूत्रनयाभिप्रायेण षड्द्रव्यसाधारणा: सूक्ष्मास्ते हि अर्थपर्यायाः शुद्धा इति बोद्धव्याः। उक्तः समासतः शुद्धपर्यायविकल्पः।
इदानी व्यंजनपर्याय उच्यते। व्यज्यते प्रकटीक्रियते अनेनेति व्यञ्जनपर्यायः। कुतः, ? लोचनगोचरत्वात् पटादिवत्। अथवा सादिसनिधनमूर्तविजातीयंविभावस्वभावत्वात्, दृश्यमानविनाशस्वरूपत्वात्।
व्यंजनपर्यायश्च-पर्यायिनमात्मानमन्तरेण पर्यायस्वभावात् शुभाशुभमिश्रपरिणामेनात्मा જે સ્વભાવ-અનંત ચતુષ્ટયનું સ્વરૂપ તેની સાથેની જે પૂજિત પંચમભાવપરિણતિ (તેની સાથે તન્મયપણે રહેલી જે પુજ્ય એવી પરિણામિકભાવની પરિણતિ ) તે જ કારણશુદ્ધપર્યાય છે, એવો અર્થ છે.
સાદિ-અનંત, અમૂર્ત, અતીન્દ્રિયસ્વભાવવાળા શુદ્ધસદ્દભૂતવ્યવહારથી, કેવળજ્ઞાનકેવળદર્શન-કેવળસુખ-કેવળશક્તિયુક્ત ફળરૂપ અનંત ચતુષ્ટયની સાથેની (-અનંત ચતુષ્ટયની સાથે તન્મયપણે રહેલી) જે પરમોત્કૃષ્ટ ક્ષાયિકભાવની શુદ્ધપરિણતિ તે જ *કાર્યશુદ્ધપર્યાય છે. અથવા, પૂર્વ સૂત્રમાં કહેલા સૂક્ષ્મ ઋજાસૂત્રનયના અભિપ્રાયથી, છ દ્રવ્યોને સાધારણ અને સૂક્ષ્મ એવા તે અર્થપયોય શુદ્ધ જાણવા ( અર્થાત્ તે અર્થપર્યાયો જ શુદ્ધપર્યાયો છે. ).
(એ રીતે) શુદ્ધપર્યાયના ભેદ સંક્ષેપથી કહ્યા.
હવે વ્યંજનપર્યાય કહેવામાં આવે છે. જેનાથી વ્યક્ત થાય-પ્રગટ થાય તે વ્યંજનપર્યાય છે. શા કારણે ? પટાદિની (વસ્ત્ર વગેરેની ) માફક ચક્ષુગોચર હોવાથી પ્રગટ થાય છે ); અથવા. સાદિ-સાત મૂર્ત વિજાતીયવિભાવસ્વભાવવાળો હોવાથી, દેખાઈને નાશ પામવાના સ્વરૂપવાળો હોવાથી પ્રગટ થાય છે).
પર્યાયી આત્માના જ્ઞાન વિના આત્મા પર્યાયસ્વભાવવાળો હોય છે; તેથી * સહજજ્ઞાનાદિ સ્વભાવ-અનંત ચતુયુક્ત કારણશુદ્ધપર્યાયમાંથી કેવળજ્ઞાનાદિ અનંત ચતુર્યયુક્ત કાર્યશુદ્ધપર્યાય પ્રગટે છે. પૂજનીય પરમપરિણામિકભાવપરિણતિ તે કારણશુદ્ધપર્યાય છે. અને શુદ્ધ ક્ષાયિકભાવપરિણતિ તે કાર્યશુદ્ધપર્યાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #65
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
व्यवहारेण नरो जातः, तस्य नराकारो नरपर्यायः। केवलेनाशुभकर्मणा व्यवहारेणात्मा नारको जातः, तस्य नारकाकारो नारकपर्यायः। किञ्चिच्छुभमिश्रमायापरिणामेन तिर्यक्कायजो व्यवहारेणात्मा, तस्याकारस्तिर्यक्पर्यायः। केवलेन शुभकर्मणा व्यवहारेणात्मा देवः, तस्याकारो देवपर्यायश्चेति।
अस्य पर्यायस्य प्रपञ्चो ह्यागमान्तरे दृष्टव्य इति।
(મતિની) अपि च बहुविभावे सत्ययं शुद्धदृष्टि: सहजपरमतत्त्वाभ्यासनिष्णातबुद्धिः। सपदि समयसारान्नान्यदस्तीति मत्त्वा स भवति परमश्रीकामिनीकामरूपः।। २७ ।।
माणुस्सा दुवियप्पा कम्ममहीभोगभूमिसंजादा। सत्तविहा णेरइया णादव्वा पुढविभेदेण।। १६ ।।
શુભાશુભરૂપ મિશ્ર પરિણામથી આત્મા વ્યવહારે મનુષ્ય થાય છે, તેનો મનુષ્યાકાર તે મનુષ્યપર્યાય છે; કેવળ અશુભ કર્મથી વ્યવહારે આત્મા નારક થાય છે, તેનો નારક-આકાર તે નારકપર્યાય છે; કિંચિશુભમિશ્રિત માયાપરિણામથી આત્મા વ્યવહારે તિર્યંચકાયમાં જન્મે છે, તેનો આકાર તે તિર્યંચપર્યાય છે, અને કેવળ શુભ કર્મથી વ્યવહારે આત્મા દેવ થાય છે, તેનો આકાર તે દેવપર્યાય છે.-આ વ્યંજનપર્યાય છે. આ પર્યાયનો વિસ્તાર અન્ય આગમમાં જોઈ લેવો.
[ હવે ૧૫ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ]
[ શ્લોકાર્થ:-] બહુ વિભાવ હોવા છતાં પણ, સહજ પરમ તત્ત્વના અભ્યાસમાં જેની બુદ્ધિ પ્રવીણ છે એવો આ શુદ્ધદષ્ટિવાળો પુરુષ, “સમયસારથી અન્ય કાંઈ નથી' એમ માનીને, શીઘ્ર પરમશ્રીરૂપી સુંદરીનો વલ્લભ થાય છે. ૨૭.
છે કર્મભૂમિજ ભોગભૂમિન-ભેદ બે મનુજો તણા, ને પૃથ્વીભેદે સસ ભેદો જાણવા નારક તણા. ૧૬.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #66
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ અધિકાર
[ ૩૯
चउदहभेदा भणिदा तेरिच्छा सुरगणा चउब्भेदा। एदेसिं वित्थारं लोयविभागेसु णादव्वं ।। १७ ।।
मानुषा द्विविकल्पाः कर्ममहीभोगभूमिसंजाताः। सप्तविधा नारका ज्ञातव्याः पृथ्वीभेदेन।। १६ ।। चतुर्दशभेदा भणितास्तिर्यञ्चः सुरगणाश्चतुर्भेदाः। एतेषां विस्तारो लोकविभागेषु ज्ञातव्यः।। १७ ।।
चतुर्गतिस्वरूपनिरूपणाख्यानमेतत्।
मनोरपत्यानि मनुष्याः। ते द्विविधाः, कर्मभूमिजा भोगभूमिजाश्चेति। तत्र कर्मभूमिजाश्च द्विविधाः, आर्या म्लेच्छाश्चेति। आर्याः पुण्यक्षेत्रवर्तिनः। म्लेच्छाः पापक्षेत्रवर्तिनः। भोगभूमिजाश्चार्यनामघेयधरा जघन्यमध्यमोत्तमक्षेत्रवर्तिनः एकद्वित्रि
તિપંચના છે ચૌદ ભેદો, ચાર ભેદો દેવના; આ સર્વનો વિસ્તાર છે નિર્દિષ્ટ લોકવિભાગમાં. ૧૭
અન્વયાર્થ:- મનુષT: વિવેન્યT: ] મનુષ્યોના બે ભેદ છે: [ કર્મમરીમોભૂમિસંગાતા: ] કર્મભૂમિમાં જન્મેલા અને ભોગભૂમિમાં જન્મેલા; [પૃથ્વીમેન્ટેન] પૃથ્વીના ભેદથી [ નારા:] નારકો [ સપ્તવિધા: જ્ઞાતવ્યા:] સાત પ્રકારના જાણવા; [તિર્યંન્વ:] તિર્યંચોના [ વતુર્વમેવા: ] ચૌદ ભેદ [ મળતા: ] કહ્યા છે; [ સુર:] દેવસમૂહોના [ વતુર્મા:] ચાર ભેદ છે. [તેષાં વિસ્તાર:] આમનો વિસ્તાર [ નો વિમાનેષ જ્ઞાતવ્ય:] લોકવિભાગમાંથી જાણી લેવો.
ટીકા-આ, ચાર ગતિના સ્વરૂપનિરૂપણરૂપ કથન છે.
* મનુનાં સંતાન તે મનુષ્યો છે. તેઓ બે પ્રકારના છેકર્મભૂમિ અને ભોગભૂમિજ. તેમાં કર્મભૂમિજ મનુષ્યો પણ બે પ્રકારના છેઃ આર્ય અને સ્વેચ્છ. પુણ્યક્ષેત્રમાં રહેનારા તે આ છે અને પાપક્ષેત્રમાં રહેનારા તે મ્લેચ્છ છે. ભોગભૂમિજ મનુષ્યો આર્ય નામને ધારણ કરે છે, જઘન્ય, મધ્યમ અથવા ઉત્તમ ક્ષેત્રમાં રહેનારા છે
* ભોગભૂમિના અંતમાં અને કર્મભૂમિના આદિમાં થતા કુલકરો મનુષ્યોને આજીવિકાનાં સાધન
શીખવીને લાલિત-પાલિતા કરે છે તેથી તેઓ મનુષ્યોના પિતા સમાન છે. કુલકરને મનુ કહેવામાં આવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #67
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
पल्योपमायुषः।
रत्नशर्करावालुकापंकधूमतमोमहातमःप्रभाभिधानसप्तपृथ्वीनां भेदान्नारकजीवाः सप्तधा भवन्ति। प्रथमनरकस्य नारका ोकसागरोपमायषः। द्वितीयनरकस्य नारकाः त्रिसागरोपमायुषः। तृतीयस्य सप्त। चतुर्थस्य दश। पंचमस्य सप्तदश। षष्ठस्य द्वाविंशतिः। सप्तमस्य त्रयस्त्रिंशत्। अथ विस्तरभयात् संक्षेपेणोच्यते। तिर्यञ्चः
સૂક્ષ્મ ન્દ્રિયपर्याप्तकापर्याप्तकबादरैकेन्द्रियपर्याप्तकापर्याप्तकद्वींद्रियपर्याप्तकापर्याप्तकत्रीन्द्रियपर्याप्तकापय fकचतुरिन्द्रियपर्याप्तकापर्याप्तकासंज्ञिपंचेन्द्रियपर्याप्तकापर्याप्तकसंज्ञिपंचेन्द्रियपर्याप्तकापर्याप तकभेदाचतुर्दशभेदा भवन्ति। भावनव्यंतरज्योतिःकल्पवासिकभेदाद्देवाश्चतुर्णिकायाः। एतेषां चतुर्गतिजीवभेदानां भेदो लोकविभागाभिधानपरमागमे दृष्टव्यः। इहात्मस्वरूपप्ररूपणान्तरायहेतुरिति पूर्वसूरिभिः सूत्रकृद्भिरनुक्त इति। અને એક પલ્યોપમ, બે પલ્યોપમ અથવા ત્રણ પલ્યોપમના આયુષવાળા છે.
રત્નપ્રભા, શર્કરપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા ધૂમપ્રભા, તમ:પ્રભા અને મહાતમ:પ્રભા નામની સાત પૃથ્વીના ભેદને લીધે નારક જીવો સાત પ્રકારે છે. પહેલી નરકના નારકો એક સાગરોપમના આયુષવાળા છે, બીજી નરકના નારકો ત્રણ સાગરોપમના આયુષવાળા છે, ત્રીજી નરકના નારકો સાત સાગરોપમના આયુષવાળા છે, ચોથી નરકના નારકો દસ સાગરોપમ, પાંચમી નરકના સત્તર સાગરોપમ, છઠ્ઠી નરકના બાવીશ સાગરોપમ અને સાતમી નરકના નારકો તેત્રીશ સાગરોપમના આયુષવાળા છે.
હવે વિસ્તારના ભયને લીધે સંક્ષેપથી કહેવામાં આવે છે:
તિર્યંચોના ચૌદ ભેદ છેઃ (૧-૨) સૂક્ષ્મ એકંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત, (૩-૪) બાદર એકંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત, (૫-૬) હીન્દ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત, (૭-૮) ટીંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત, (૯-૧૦) ચતુરિંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત, (૧૧-૧૨) અસંજ્ઞી પંચંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત, (૧૩-૧૪) સંજ્ઞી પંચેંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત.
દેવોના ચાર નિકાય (સમૂહ) છેઃ (૧) ભવનવાસી, (૨) વ્યંતર, (૩) જ્યોતિષ્ક અને (૪) કલ્પવાસી.
- આ ચાર ગતિના જીવોના ભેદોના ભેદ લોકવિભાગ નામના પરમાગમમાં જોઈ લેવા. અહીં (આ પરમાગમમાં) આત્મસ્વરૂપના નિરૂપણમાં અંતરાયનો હેતુ થાય તેથી સૂત્રર્તા પૂર્વાચાર્યમહારાજે (તે વિશેષ ભેદો) કહ્યા નથી.
[ હવે આ બે ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોકો કહે છે: ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #68
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ અધિકાર
( मंदाक्रांता )
स्वर्गे वाऽस्मिन्मनुजभुवने खेचरेन्द्रस्य दैवाजयोतिर्लोके फणपतिपुरे नारकाणां निवासे। अन्यस्मिन् वा जिनपतिभवने कर्मणां नोऽस्तु सूति: भूयो भूयो भवतु भवतः पादपङ्केजभक्तिः।। २८ ।।
( शार्दूलविक्रीडित )
नानानूननराधिनाथविभवानाकर्ण्य चालोक्य च त्वं क्लिश्नासि मुधात्र किं जडमते पुण्यार्जितास्ते ननु । तच्छक्तिर्जिननाथपादकमलद्वन्द्वार्चनायामियं
भक्तिस्ते यदि विद्यते बहुविधा भोगाः स्युरेते त्वयि ।। २९ ।। कत्ता भोत्ता आदा पोग्गलकम्मस्स होदि ववहारा। कम्मजभावेणादा कत्ता भोत्ता दु णिच्छयदो ।। १८ ।।
कर्ता भोक्ता आत्मा पुद्गलकर्मणो भवति व्यवहारात् । कर्मभावेनात्मा कर्ता भोक्ता तु निश्चयतः ।। १८ ।।
[ ४१
[ श्लोडअर्थ:- ] ( ष्ठिनेंद्र !) हैवयोगे हुं स्वर्गमां हो, म मनुष्यलोङमां हो, વિદ્યાધરના સ્થાનમાં હોઉં, જ્યોતિષ્ક દેવોના લોકમાં હોઉં, નાગેંદ્રના નગરમાં હોઉં, નારકોના નિવાસમાં હોઉં, જિનપતિના ભવનમાં હોઉં કે અન્ય ગમે તે સ્થળે હોઉં, (પરંતુ ) મને કર્મનો ઉદ્દભવ ન હો, ફરી ફરીને આપના પાદપંકજની ભક્તિ હો. ૨૮.
[ શ્લોકાર્થ:- ] નરાધિપતિઓના અનેકવિધ મહા વૈભવોને સાંભળીને તથા દેખીને, હું જડમતિ, તું અહીં ફોગટ કલેશ કેમ પામે છે! તે વૈભવો ખરેખર પુણ્યથી પ્રાપ્ત થાય છે. તે ( પુણ્યોપાર્જનની ) શક્તિ જિનનાથના પાદપદ્મયુગલની પૂજામાં છે; જો તને એ જિનપાદપદ્મની भक्ति होय, तो ते बहुविध लोगो तने ( आपोआप ) हुशे. २८.
આત્મા કરે, વળી ભોગવે પુદ્ગલકરમ વ્યવહા૨થી; ને કર્મજનિત વિભાવનો ર્ડાદિ છે નિશ્ચય થકી. ૧૮.
अन्वयार्थः-[ आत्मा ] आत्मा [ पुद्गलकर्मणः ] पुछ्गलर्भनो [ कर्ता भोक्ता ] -
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #69
--------------------------------------------------------------------------
________________
૪૨]
Version 002: remember fo check http://www.AtmaDharma.com for updates
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
कर्तृत्वभोक्तृत्वप्रकारकथनमिदम्।
आसन्नगतानुपचरितासद्भूतव्यवहारनयाद् द्रव्यकर्मणां कर्ता तत्फलरूपाणां सुखदुःखानां भोक्ता च, आत्मा हि अशुद्धनिश्चयनयेन सकलमोहरागद्वेषादिभावकर्मणां कर्ता भोक्ता च, अनुपचरितासद्भूत-व्यवहारेण नोकर्मणां कर्ता, उपचरितासद्भूतव्यवहारेण घटपटशकटादीनां कर्ता । इत्यशुद्धजीवस्वरूपमुक्तम्।
( માલિની )
अपि च सकलरागद्वेषमोहात्मको यः परमगुरुपदाब्जद्वन्द्वसेवाप्रसादात्। सहजसमयसारं निर्विकल्पं हि बुद्धा
स भवति परमश्रीकामिनीकान्तकान्तः।। ३० ।।
(અનુટુમ્ ) भावकर्मनिरोधेन द्रव्यकर्मनिरोधनम्। द्रव्यकर्मनिरोधेन संसारस्य निरोधनम् ।। ३१ ।।
ભોક્તા [વ્યવહારાત્] વ્યવહારથી [મવતિ] છે [તુ] અને [આત્મા] આત્મા [ ર્મનમાવેન ] કર્મજનિત ભાવનો [í મોōl] ર્તા-ભોક્તા [ નિશ્ચયત: ] ( અશુદ્ધ) નિશ્ચયથી છે.
ટીકા:-આ, ર્તૃત્વ-ભોતૃત્વના પ્રકારનું કથન છે.
આત્મા નિકટવર્તી અનુપરિત અસદ્ભૂત વ્યવહારનયથી દ્રવ્યકર્મનો ર્તા અને તેના ફળરૂપ સુખદુ:ખનો ભોક્તા છે, અશુદ્ધ નિશ્ચયનયથી સમસ્ત મોહરાગદ્વેષાદિ ભાવકર્મનો ર્ડા અને ભોક્તા છે, અનુપરિત અસદ્ભૂત વ્યવહારથી (દેહાદ) નોકર્મનો ર્તા છે, ઉપચરિત અસદ્ભૂત વ્યવહારથી ઘટ-પટ-શકટાદિનો (ઘડો, વસ્ત્ર. ગાડું ઇત્યાદિનો) ર્તા છે. આમ અશુદ્ધ જીવનું સ્વરૂપ કહ્યું.
[હવે ૧૮ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ છ શ્લોકો કહે છે: ]
[શ્લોકાર્થ:-] સકળ મોહરાગદ્વેષવાળો જે કોઈ પુરુષ પરમ ગુરુના ચરણ
કમળયુગલની સેવાના પ્રસાદથી નિર્વિકલ્પ સહજ સમયસારને જાણે છે, તે પુરુષ પરમશ્રીરૂપી સુંદરીનો પ્રિય કાન્ત થાય છે. ૩૦.
[ શ્લોકાર્થ:- ] ભાવકર્મના નિરોધથી દ્રવ્યકર્મનો નિરોધ થાય છે; દ્રવ્યકર્મના
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #70
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
જીવ અધિકાર
[ ૪૩
(વસંતતિન1) संज्ञानभावपरिमुक्तविमग्धजीव: कुर्वन् शुभाशुभमनेकविधं स कर्म। निर्मुक्तिमार्गमणुमप्यभिवाञ्छितुं नो जानाति तस्य शरणं न समस्ति लोके।। ३२ ।।
(વસંતતિન1) यः कर्मशर्मनिकरं परिहृत्य सर्वं निष्कर्मशर्मनिकरामृतवारिपूरे। मजुन्तमत्यधिकचिन्मयमेकरूपं स्वं भावमद्वयममुं समुपैति भव्यः।। ३३ ।।
(માલિની) असति सति विभावे तस्य चिन्तास्ति नो न: सततमनुभवामः शुद्धमात्मानमेकम्। हृदयकमलसंस्थं सर्वकर्मप्रमुक्तं न खलु न खलु मुक्तिर्नान्यथास्त्यस्ति तस्मात्।। ३४ ।।
નિરોધથી સંસારનો નિરોધ થાય છે. ૩૧.
[શ્લોકાર્થ-] જે જીવ સમ્યજ્ઞાનભાવરહિત વિમુગ્ધ (મોહી, ભ્રાન્ત) છે, તે જીવ શુભાશુભ અનેકવિધ કર્મને કરતો થકો મોક્ષમાર્ગને લેશમાત્ર પણ વાંછવાનું જાણતો નથી; તેને લોકમાં (કોઈ ) શરણ નથી. ૩ર.
[શ્લોકાર્થ:-] જે સમસ્ત કર્મજનિત સુખસમૂહને પરિહરે છે, તે ભવ્ય પુરુષ નિષ્કર્મ સુખસમૂહુરૂપી અમૃતના સરોવરમાં મગ્ન થતા એવા આ અતિશયચૈતન્યમય, એકરૂપ, અદ્વિતીય નિજ ભાવને પામે છે. ૩૩.
[ શ્લોકાર્થ:-1 (અમારા આત્મસ્વભાવમાં) વિભાવ અસત્ હોવાથી તેની અમને ચિંતા નથી; અમે તો હૃદયકમળમાં સ્થિત, સર્વ કર્મથી વિમુક્ત, શુદ્ધ આત્માને એકને સતત અનુભવીએ છીએ, કારણ કે અન્ય કોઈ પ્રકારે મુક્તિ નથી, નથી, નથી જ. ૩૪
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #71
--------------------------------------------------------------------------
________________
४४]
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
નિયમસાર
( मालिनी )
भविनि भवगुणाः स्युः सिद्धजीवेऽपि नित्यं निजपरमगुणाः स्युः सिद्धिसिद्धाः समस्ताः । व्यवहरणनयोऽयं निश्चयान्नैव सिद्धिर्न च भवति भवो वा निर्णयोऽयं बुधानाम् ।। ३५ ।।
दव्वत्थिएण जीवा वदिरित्ता पुव्वभणिदपज्जाया । पज्जयणएण जीवा संजुत्ता होंति दुविहेहिं ।। १९ ।।
द्रव्यार्थिकेन जीवा व्यतिरिक्ताः पूर्वभणितपर्यायात् । पर्यायनयेन जीवाः संयुक्ता भवन्ति द्वाभ्याम् ।। १९ ।।
[ भगवानश्री ६६
इह हि नयद्वयस्य सफलत्वमुक्तम्।
द्वौ हि नयौ भगवदर्हत्परमेश्वरेण प्रोक्तौ, द्रव्यार्थिकः पर्यायार्थिकश्चेति । द्रव्यमेवार्थ: प्रयोजनमस्येति द्रव्यार्थिकः । पर्याय एवार्थः प्रयोजनमस्येति पर्यायार्थिकः। न खलु.
[ શ્લોકાર્થ:-] સંસારીમાં સાંસારિક ગુણો હોય છે અને સિદ્ધ જીવમાં સદા સમસ્ત સિદ્ધિસિદ્ધ ( મોક્ષથી સિદ્ધ અર્થાત્ પરિપૂર્ણ થયેલા ) નિજ ૫૨મગુણો હોય છે–આ પ્રમાણે વ્યવહારનય છે. નિશ્ચયથી તો સિદ્ધિ પણ નથી જ અને સંસાર પણ નથી જ. આ બુધ પુરુષોનો निर्णय छे. उप.
પૂર્વોક્ત પર્યાયોથી છે વ્યતિરિક્ત જીવ દ્રવ્યાર્થિકે; ને ઉક્ત પર્યાયોથી છે સંયુક્ત પર્યાયાર્થિક. ૧૯.
अन्वयार्थः-[ द्रव्यार्थिकेन ] द्रव्यार्थि नये [ जीवाः ] पूर्वऽथित पर्यायथी [ व्यतिरिक्ताः ] * व्यतिरिक्त छे; [ पर्यायनयेन ] [ संयुक्ताः भवन्ति ] ते पर्यायथी संयुक्त छे. [ द्वाभ्याम् ] आ रीते
छे.
ટીકા:-અહીં બન્ને નયોનું સફળપણું કહ્યું છે.
ભગવાન અર્હત્ પરમેશ્વરે બે નયો કહ્યા છેઃ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. દ્રવ્ય જ જેનો અર્થ એટલે કે પ્રયોજન છે તે દ્રવ્યાર્થિક છે અને પર્યાય જ જેનો અર્થ એટલે
* व्यतिरिक्त
भिन्न; रहित; शून्य.
वो [ पूर्वभणितपर्यायात् ] पर्यायनये [ जीवाः ] वो वो जन्ने नयोथी संयुक्त
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #72
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ અધિકાર
[૪૫
एकनयायत्तोपदेशो ग्राह्यः, किन्तु तदुभयनयायत्तोपदेशः। सत्ताग्राहकशुद्धद्रव्यार्थिकनयबलेन पूर्वोक्तव्यञ्जनपर्यायेभ्यः सकाशान्मुक्तामुक्तसमस्तजीवराशयः सर्वथा व्यतिरिक्ता एव। कुतः, ? “सव्वे सुद्धा हु सुद्धणया'' इति वचनात्। विभावव्यंजनपर्यायार्थिकनयबलेन ते सर्वे जीवास्संयुक्ता भवन्ति। किंच सिद्धानामर्थपर्यायैः सह परिणतिः, न पुनर्यंजनपर्यायैः सह परिणतिरिति। कुतः? सदा निरंजनत्वात्। सिद्धानां सदा निरंजनत्वे सति तर्हि द्रव्यार्थिकपर्यायार्थिकनयाभ्याम् द्वाभ्याम् संयुक्ताः सर्वे जीवा इति सूत्रार्थो व्यर्थः। निगमो विकल्पः, तत्र भवो नैगमः। स च नैगमनयस्तावत् त्रिविधः, भूतनैगमः वर्तमाननैगम: भाविनैगमश्चेति। अत्र भूतनैगमनयापेक्षया भगवतां सिद्धानामपि व्यंजनपर्यायत्वमशुद्धत्वं च संभवति। पूर्वकाले ते भगवन्तः संसारिण इति व्यवहारात्। किं बहुना, सर्वे जीवा કે પ્રયોજન છે તે પર્યાયાર્થિક છે. એક નયને અવલંબતો ઉપદેશ ગ્રહવાયોગ્ય નથી પણ તે બન્ને નયોને અવલંબતો ઉપદેશ ગ્રહવાયોગ્ય છે. સત્તાગ્રાહક (-દ્રવ્યની સત્તાને જ ગ્રહણ કરનારા). શુદ્ધ દ્રવ્યાર્થિક નયના બળે પૂર્વોક્ત વ્યંજનપર્યાયોથી મુક્ત તેમ જ અમુક્ત (સિદ્ધ તેમ જ સંસારી ) સમસ્ત જીવરાશિ સર્વથા વ્યતિરિક્ત જ છે. કેમ? “સબ્ધ સુદ્ધાં દુ સુદ્ધાયા (શુદ્ધનયે સર્વ જીવ ખરેખર શુદ્ધ છે)” એવું (શાસ્ત્રનું) વચન હોવાથી. વિભાવવ્યંજનપર્યાયાર્થિક નયના બળે તે સર્વ જીવો (પૂર્વોક્ત વ્યંજનપર્યાયોથી) સંયુક્ત છે. વિશેષ એટલું કે-સિદ્ધ જીવોને અર્થપર્યાયો સહિત પરિણતિ છે, પરંતુ વ્યંજનપર્યાયો સહિત પરિણતિ નથી. કેમ? સિદ્ધ જીવો સદા નિરંજન હોવાથી. (પ્રશ્ન:-) જો સિદ્ધ જીવો સદા નિરંજન છે તો બધા જીવો દ્રવ્યાર્થિક તેમ જ પર્યાયાર્થિક બન્ને નયોથી સંયુક્ત છે (અર્થાત્ બધા જીવોને બન્ને નયો લાગુ પડે છે) એવો સૂત્રાર્થ (ગાથાનો અર્થ) વ્યર્થ ઠરે છે. (ઉત્તર-વ્યર્થ નથી ઠરતો કારણ કે-) નિગમ એટલે વિકલ્પ; તેમાં હોય તે *નૈગમ. તે નૈગમનય ત્રણ પ્રકારનો છે. ભૂત નૈગમ, વર્તમાન નૈગમ અને ભાવી નૈગમ. અહીં ભૂત નૈગમનયની અપેક્ષાએ ભગવંત સિદ્ધોને પણ વ્યંજનપર્યાયવાળાપણું અને અશુદ્ધપણું સંભવે છે, કેમકે પૂર્વ કાળે તે ભગવંતો સંસારીઓ હતા એવો વ્યવહાર છે. બહુ કથનથી શું? સર્વ જીવો બે નયોના
* જે ભૂતકાળના પર્યાયને વર્તમાનવત્ સંકલ્પિત કરે (અથવા કહે), ભવિષ્યકાળના પર્યાયને
વર્તમાનવત્ સંકલ્પિત કરે (અથવા કહે), અથવા કંઈક નિષ્પન્નતાયુક્ત અને કંઈક અનિષ્પન્નતાયુક્ત વર્તમાન પર્યાયને સર્વનિષ્પન્નવત સંકલ્પિત કરે (અથવા કહે), તે જ્ઞાનને (અથવા વચનને) નૈગમનય કહે છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #73
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
नयद्वयबलेन शुद्धाशुद्धा इत्यर्थः।
तथा चोक्तं श्रीमदमृतचन्द्रसूरिभिः
| (માનિની) 'उभयनयविरोधध्वंसिनि स्यात्पदांके जिनवचसि रमन्ते ये स्वयं वान्तमोहाः। सपदि समयसारं ते परं ज्योतिरुच्चैरनवमनयपक्षाक्षुण्णमीक्षन्त एव।।''
તથા દિ
(માનિની) अथ नययुगयुक्तिं लंघयन्तो न सन्तः परमजिनपदाब्जद्वन्द्वमत्तद्विरेफाः। सपदि समयसारं ते ध्रुवं प्राप्नुवन्ति
क्षितिषु परमतोक्तेः किं फलं सज्जनानाम्।। ३६ ।। બળે શુદ્ધ તેમ જ અશુદ્ધ છે એવો અર્થ છે.
એવી રીતે (આચાર્ય દેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ચોથા શ્લોક દ્વારા) કહ્યું છે કે:
‘‘[ શ્લોકાર્થ:-] બને નયોના વિરોધને નષ્ટ કરનારા, સ્યાસ્પદથી અંક્તિ જિનવચનમાં જે પુરુષો રમે છે, તેઓ સ્વયમેવ મોહને વમી નાખીને, અનૂતન (-અનાદિ) અને કુનયના પક્ષથી નહિ ખંડિત થતી એવી ઉત્તમ પરમજ્યોતિને-સમયસારને-શીધ્ર દેખે છે જ.''
વળી (આ જીવ અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે):
| [ શ્લોકાર્થ-] જેઓ બે નયોના સંબંધને નહિ ઉલ્લંઘતા થકા પરમજિનના પાદપંકજયુગલમાં મત્ત થયેલા ભ્રમર સમાન છે એવા જે પુરુષો તેઓ શીધ્ર સમયસારને અવશ્ય પામે છે. પૃથ્વી ઉપર પર મતના કથનથી સજ્જનોને શું ફળ છે (અર્થાત્ જગતના જૈનેતર દર્શનોનાં મિથ્યા કથનોથી સજ્જનોને શો લાભ છે)? ૩૬
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #74
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
જીવ અધિકાર
[૪૭
इति सुकविजनपयोजमित्रपंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहश्रीपद्मप्रभमलधारिदेव-विरचितायां नियमसारव्याख्यायां तात्पर्यवृत्तौ जीवाधिकारः प्रथमश्रुतस्कन्धः।।
આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં ( અર્થાત્ શ્રીમદ્ભગવતકુંદકુંદાચાર્યદવપ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં) જીવ અધિકાર નામનો પહેલો શ્રુતસ્કંધ સમાપ્ત થયો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #75
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
555555555
卐
卐
卐
55555555
અજીવ અધિકાર
卐
卐
卐
5555555555555555555
अथेदानीमजीवाधिकार उच्यते।
अणुखंधवियप्पेण दु पोग्गलदव्वं हवेइ दुवियप्पं ।
खंधा हु छप्पयारा परमाणू चेव दुवियप्पो ।। २० ।।
अणुस्कन्धविकल्पेन तु पुद्गलद्रव्यं भवति द्विविकल्पम्। स्कन्धाः खलु षट्प्रकाराः परमाणुश्चैव द्विविकल्पः ।। २० ।।
હવે અજીવ અધિકાર કહેવામાં આવે છે.
पुद्गलद्रव्यविकल्पोपन्यासोऽयम्।
पुद्गलद्रव्यं तावद् विकल्पद्वयसनाथम्, स्वभावपुद्गलो विभावपुद्गलश्चेति। तत्र स्वभावपुद्गलः परमाणुः, विभावपुद्गलः स्कन्धः । कार्यपरमाणुः कारणपरमाणुरिति
૫૨માણુ તેમ જ સ્કંધ એ બે ભેદ પુદ્ગલદ્રવ્યના; છ વિકલ્પ છે કંધો તણા ને ભેદ બે ૫૨માણુના. ૨૦
अन्वयार्थः[ अणुस्कंधविकल्पेन तु ]
परमाणु रखने स्टुंध सेवा जे भेध्थी [ पुद्गलद्रव्यं ] ५छ्गलद्रव्य [ द्विविकल्पम् भवति ] जे भेहवानुं छे; [ स्कंधा: ] स्धो [ खलु ] परेष२ [ षट्प्रकाराः ] छ प्रारना छे [ परमाणुः च एव द्विविकल्पः ] अने परमाणुना जे भे
छे.
टीआ:-आ, पुछ्गसद्रव्यना लेहोनुं स्थन छे.
પ્રથમ તો પુદ્દગલદ્રવ્યના બે ભેદ છેઃ સ્વભાવપુદ્દગલ અને વિભાવપુદ્દગલ. તેમાં, પરમાણુ તે સ્વભાવપુદ્દગલ છે અને સ્કંધ તે વિભાવપુદ્દગલ છે. સ્વભાવપુદ્દગલ કાર્યપરમાણુ અને डारएापरमाशु प्रेम से प्रारे छे धोना छ प्रा२ छे: ( १ ) पृथ्वी, (२) ४५, (3)
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #76
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
અજીવ અધિકાર
| [૪૯
स्वभावपुद्गलो द्विधा भवति। स्कंधाः षट्प्रकाराः स्युः, पृथ्वीजलच्छायाचतुरक्षविषयकर्मप्रायोग्याप्रायोग्यभेदाः। तेषां भेदो वक्ष्यमाणसूत्रेषूच्यते विस्तरेणेति।
(અનુદુમ) गलनादणुरित्युक्तः पूरणात्स्कन्धनामभाक्। विनानेन पदार्थेन लोकयात्रा न वर्तते।।३७ ।।
अइथूलथूल थूलं थूलसुहुमं च सुहुमथूलं च। सुहुमं अइसुहुमं इदि धरादियं होदि छब्भेयं ।। २१ ।। भूपव्वदमादीया भणिदा अइथूलथूलमिदि खंधा। थूला इदि विण्णेया सप्पीजलतेल्लमादीया।। २२ ।। छायातवमादीया थूलेदरखंधमिदि वियाणाहि।
सुहुमथूले दि भणिया खंधा चउरक्खविसया य।। २३ ।। છાયા, (૪) (ચક્ષુ સિવાયની) ચાર ઇંદ્રિયોના વિષયભૂત સ્કંધો, (૫) કર્મયોગ્ય સ્કંધો અને (૬) કર્મને અયોગ્ય સ્કંધો-આવા છે ભેદ છે. સ્કંધોના ભેદ હવે કહેવામાં આવતાં સૂત્રોમાં (હવેની ચાર ગાથાઓમાં) વિસ્તારથી કહેવાશે.
[ હવે ૨૦ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે:].
[શ્લોકાર્થ-] (પુદ્ગલપદાર્થ) ગલન દ્વારા (અર્થાત્ ભિન્ન પડવાથી) “પરમાણુ” કહેવાય છે અને પૂરણ દ્વારા (અર્થાત્ સંયુક્ત થવાથી) “સ્કંધ” નામને પામે છે. આ પદાર્થ વિના લોકયાત્રા હોઈ શકે નહિ. ૩૭.
અતિશૂલવૂલ, ધૂલ, થુલસૂક્ષમ, સૂક્ષ્મણૂલ, વળી સૂક્ષ્મ ને અતિસૂક્ષ્મ-એમ ધરાદિ પુદ્ગલસ્કંધના છ વિકલ્પ છે. ૨૧.
ભૂપર્વતાદિક સ્કંધને અતિશૂલવૂલ જિને કહ્યા, ઘી-તેલ-જળ ઇત્યાદિને વળી ગૂલ સ્કંધો જાણવા; ૨૨.
આત૫ અને છાયાદિને ધૂલસૂક્ષ્મ સ્કંધો જાણજે, ચતુરિંદ્રિના જે વિષય તેને સૂક્ષ્મણૂલ કહ્યા જિને; ૨૩
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #77
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
५०]
નિયમસાર
[मायानश्री.पुं
सुहुमा हवंति खंधा पाओग्गा कम्मवग्गणस्स पुणो। तव्विवरीया खंधा अइसुहमा इदि परूवेंति।। २४ ।।
अतिस्थूलस्थूलाः स्थूलाः स्थूलसूक्ष्माश्च सूक्ष्मस्थूलाश्च । सूक्ष्मा अतिसूक्ष्मा इति धरादयो भवन्ति षड्भेदाः।। २१ ।। भूपर्वताद्या भणिता अतिस्थूलस्थूलाः इति स्कंधाः। स्थूला इति विज्ञेयाः सर्पिर्जलतैलाद्याः।। २२ ।। छायातपाद्याः स्थूलेतरस्कन्धा इति विजानीहि। सूक्ष्मस्थूला इति भणिताः स्कन्धाश्चतुरक्षविषयाश्च ।। २३ ।। सूक्ष्मा भवन्ति स्कन्धाः प्रायोग्याः कर्मवर्गणस्य पुनः। तद्विपरीताः स्कन्धाः अतिसूक्ष्मा इति प्ररूपयन्ति।। २४ ।।
વળી કર્મવર્ગણયોગ્ય સ્કંધો સૂક્ષ્મ સ્કંધો જાણવા, તેનાથી વિપરીત સ્કંધને અતિસૂક્ષ્મ સ્કંધો વર્ણવ્યા. ૨૪.
अन्वयार्थ:-[ अतिस्थूलस्थूलाः ] मतिस्थूवस्थूल, [ स्थूलाः ] स्थूत, [ स्थूलसूक्ष्माः च] स्थूलसूक्ष्म, [ सूक्ष्मस्थूलाः च ] सूक्ष्मस्थूल, [ सूक्ष्माः] सूक्ष्म अने [अतिसूक्ष्माः ] मतिसूक्ष्म [इति] ओम [धरादयः षड्भेदाः भवन्ति ] पृथ्वी वगेरे धोन। छ मे छे.
[ भूपर्वताद्या:] भूमि, पर्वत वगेरे [अतिस्थूलस्थूलाः इति स्कंधाः ] अतिस्थूलस्थूल स्था [ भणिताः ] हेयामा भाव्या छ; [ सर्पिर्जलतैलाद्याः ] घी, ४१, तेल वगेरे [ स्थूलाः इति विज्ञेयाः ] स्थूल स्पो 4.
[छायातपाद्याः ] छ।या, मात५ (तो) 42. [ स्थूलेतरस्कन्धाः इति] स्थूलसूक्ष्म स्पो [विजानीहि ] ] [च] भने [चतुरक्षविषयाः स्कन्धाः ] या२ छन्द्रियोन। विषयभूत याने [ सूक्ष्मस्थूलाः इति ] सूक्ष्मस्थूल [ भणिताः ] 5वामा माया छ.
[पुनः ] वणी [ कर्मवर्गणस्य प्रायोग्याः ] sqfuने योग्य [ स्कन्धाः ] २४ो [ सूक्ष्माः भवन्ति] सूक्ष्म छ; [तद्विपरीताः] तमनाथी विपरीत (अर्थात fuने अयोग्य ) [स्कन्धाः ] २४ो [ अतिसूक्ष्माः इति ] अतिसूक्ष्म [ प्ररूपयन्ति ] पाम आये थे.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #78
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
અજીવ અધિકાર
[ પ૧
विभावपुद्गलस्वरूपाख्यानमेतत्।
अतिस्थूलस्थूला हि ते खलु पुद्गलाः सुमेरुकुम्भिनीप्रभृतयः। धृततैलतक्रक्षीरजलप्रभृतिसमस्तद्रव्याणि हि स्थूलपुद्गलाश्च। छायातपतमःप्रभृतयः स्थूलसूक्ष्मपुद्गलाः। स्पर्शनरसनघ्राणश्रोत्रेन्द्रियाणां विषयाः सूक्ष्मस्थूलपुद्गलाः शब्दस्पर्शरसगन्धाः। शुभाशुभपरिणामद्वारेणागच्छतां शुभाशुभकर्मणां योग्याः सूक्ष्मपुद्गलाः। एतेषां विपरीताः सूक्ष्मसूक्ष्मपुद्गलाः कर्मणामप्रायोग्या इत्यर्थः । अयं विभावपुद्गलक्रमः।
तथा चोक्तं पंचास्तिकायसमये
ટીકાઃ-આ, વિભાવપુદ્ગલના સ્વરૂપનું કથન છે.
સુમેરુ, પૃથ્વી વગેરે (ઘન પદાર્થો) ખરેખર અતિપૂલસ્થૂલ પુગલો છે. ઘી, તેલ, છાશ, દૂધ, જળ વગેરે સમસ્ત (પ્રવાહી) પદાર્થો પૂલ પુદ્ગલો છે. છાયા, આતપ, અંધકાર વગેરે સ્થૂલસૂક્ષ્મ પુદ્ગલો છે. સ્પર્શનેંદ્રિય, રસનેંદ્રિય, ઘાણંદ્રિય અને શ્રોત્રંદ્રિયના વિષયો-સ્પર્શ, રસ, ગંધ અને શબ્દ-સૂક્ષ્મણૂલ પુદ્ગલો છે. શુભાશુભ પરિણામ દ્વારા આવતાં એવાં શુભાશુભ કર્મોને યોગ્ય (સ્કંધો) તે સૂક્ષ્મ પુદગલો છે. આમનાથી વિપરીત અર્થાત કર્મોને અયોગ્ય (સ્કંધો) તે સૂક્ષ્મણૂલ પુદ્ગલો છે. આમ ( આ ગાથાઓનો) અર્થ છે. આ વિભાવપુદ્ગલનો ક્રમ છે.
[ભાવાર્થ-સ્કંધો છ પ્રકારના છે: (૧) કાષ્ઠપાષાણાદિક જે સ્કંધો છેદવામાં આવતાં સ્વયમેવ સંધાઈ શક્તા નથી તે સ્કંધો અતિસ્થલચૂલ છે. (૨) દૂધ, જળ આદિ જે સ્કંધો છેદવામાં આવતાં ફરીને સ્વયમેવ જોડાઈ જાય છે તે સ્કંધો સ્થૂલ છે. (૩) તડકો, છાંયો, ચાંદની, અંધકાર ઇત્યાદિ જે સ્કંધો સ્થૂલ જણાતા હોવા છતાં ભેદી શકાતા નથી કે હસ્તાદિકથી ગ્રહી શકાતા નથી તે સ્કંધો સ્થૂલસૂક્ષ્મ છે. (૪) આંખથી નહિ દેખાતા એવા જે ચાર ઇન્દ્રિયોના વિષયભૂત સ્કંધો સુક્ષ્મ હોવા છતાં સ્થલ જણાય છે (–સ્પર્શનેંદ્રિયથી સ્પર્શી શકાય છે, જીભથી આસ્વાદી શકાય છે, નાકથી સુંધી શકાય છે અથવા કાનથી સાંભળી શકાય છે) તે સ્કંધો સૂક્ષ્મણૂલ છે. (૫) ઇન્દ્રિયજ્ઞાનને અગોચર એવા જે કર્મવર્ગણારૂપ સ્કંધો તે ધો સૂક્ષ્મ છે. (૬) કર્મવર્ગણાથી નીચેના (કર્મવર્ગણાતીત) જે અત્યંત સૂક્ષ્મ દ્વિ–અણુકપર્યત સ્કંધો તે સ્કંધો સૂક્ષ્મસૂક્ષ્મ છે. ]
એવી જ રીતે (શ્રીમદભગવકુંદકુંદાચાર્યદવપ્રણીત) શ્રી પંચાસ્તિકાયસમયમાં (*ગાથા દ્વારા ) કહ્યું છે કે* જાઓ શ્રી પરમશ્રુતપ્રભાવકમંડળ દ્વારા પ્રકાશિત પંચાસ્તિકાય, દ્વિતીય આવૃત્તિ, પાનું ૧૩૦.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #79
--------------------------------------------------------------------------
________________
૫૨ ]
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
उक्तं च मार्गप्रकाशे
નિયમસાર
'पुढवी जलं च छाया चउरिंदियविसयकम्मपाओग्गा । कम्मातीदा एवं छब्भेया पोग्गला होंति ।।"
(અનુન્નુમ્ )
‘स्थूलस्थूलास्ततः स्थूलाः स्थूलसूक्ष्मास्ततः परे। सूक्ष्मस्थूलास्ततः सूक्ष्माः सूक्ष्मसूक्ष्मास्ततः परे ।। '
..
तथा चोक्तं श्रीमदमृतचन्द्रसूरिभिः
[ભગવાનશ્રીકુંદકુંદ
वसंततिलका
'अस्मिन्ननादिनि महत्यविवेकनाटये वर्णादिमान् नटति पुद्गल एव नान्यः । रागादिपुद्गलविकारविरुद्धशुद्धचैतन्यधातुमयमूर्तिरयं च जीवः।।''
तथा हि
‘[ગાથાર્થ:- ] પૃથ્વી, જળ, છાયા, ચા૨ ઇન્દ્રિયોના વિષયભૂત, કર્મને યોગ્ય અને કર્યાતીત-એમ પુદ્દગલો (સ્કંધો ) છ પ્રકારનાં છે.''
વળી માર્ગપ્રકાશમાં (શ્લોક દ્વારા ) કહ્યું છે કેઃ
‘[ શ્લોકાર્થ:-] સ્થૂલસ્થૂલ, પછી સ્કૂલ, ત્યારપછી સ્થૂલસૂક્ષ્મ, પછી સૂક્ષ્મસ્થૂલ, પછી સૂક્ષ્મ અને ત્યારપછી સૂક્ષ્મસૂક્ષ્મ (–આમ સ્કંધો છ પ્રકારના છે).’’
એવી રીતે ( આચાર્યદેવ શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ ( શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૪૪મા શ્લોક દ્વારા ) કહ્યું છે કે
[ શ્લોકાર્થ:-] આ અનાદિ કાળના મોટા અવિવેકના નાટકમાં અથવા નાચમાં વર્ણાદિમાન પુદ્દગલ જ નાચે છે, અન્ય કોઈ નહિ; (અભેદ જ્ઞાનમાં પુદ્દગલ જ અનેક પ્રકારનું દેખાય છે, જીવ તો અનેક પ્રકારનો છે નહિ;) અને આ જીવ તો રાગાદિક પુદ્દગલવિકારોથી વિલક્ષણ, શુદ્ધ ચૈતન્યધાતુમય મૂર્તિ છે.’’
વળી ( આ ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ વિવિધ પ્રકારનાં પુદ્દગલોમાં રિત નિહ કરતાં ચૈતન્યચમત્કારમાત્ર આત્મામાં રતિ કરવાનું શ્લોક દ્વારા કહે છે):
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #80
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
અજીવ અધિકાર
[ ૫૩
(માનિની) इति विविधविकल्पे पुद्गले दृश्यमाने न च कुरु रतिभावं भव्यशार्दूल तस्मिन्। कुरु रतिमतुलां त्वं चिचमत्कारमात्रे भवसि हि परमश्रीकामिनीकामरूपः।। ३८ ।।
धाउचउक्कस्स पुणो जं हेऊ कारणं ति तं णेयो। खंधाणं अवसाणं णादव्वो कजुपरमाणू।। २५ ।।
धातुचतुष्कस्य पुनः यो हेतुः कारणमिति स ज्ञेयः। स्कन्धानामवसानो ज्ञातव्यः कार्यपरमाणुः ।। २५ ।।
कारणकार्यपरमाणुद्रव्यस्वरूपाख्यानमेतत्।
पृथिव्यप्तेजोवायवो धातवश्चत्वारः तेषां यो हेतुः स कारणपरमाणुः। स एव जघन्यपरमाणु: स्निग्धरूक्षगुणानामानन्त्याभावात् समविषमबंधयोरयोग्य इत्यर्थः।
[ શ્લોકાર્થ-] આ રીતે વિવિધ ભેદોવાળું પુદ્ગલ જોવામાં આવતાં, હે ભવ્યશાર્દૂલ ! (ભવ્યોત્તમ!) તું તેમાં રતિભાવ ન કર. ચૈતન્યચમત્કારમાત્રમાં (અર્થાત્ ચૈતન્યચમત્કારમાત્ર આત્મામાં ) તું અતુલ રતિ કર કે જેથી તું પરમશ્રીરૂપી કામિનીનો વલ્લભ થઈશ. ૩૮.
જે હેતુ ધાતુચતુષ્કનો તે કારણાણુ જાણવો; સ્કંધો તણા અવસાનને વળી કાર્યપરમાણુ કહ્યો. ૨૫.
અન્વયાર્થ પુન:] વળી [: ] જે [ ધાતુવતુષ્ય] (પૃથ્વી, પાણી, તેજ ને વાયુએ) ચાર ધાતુઓનો [ હેતુ:] હેતુ છે, [૧] તે [IR” તિ જ્ઞય:] કારણપરમાણુ જાણવો; [ીનામું] સ્કંધોના [અવસાનઃ] અવસાનને (-છૂટા પડેલા અવિભાગી અંતિમ અંશને ) [વાર્યપરમાણુ: ] કાર્યપરમાણુ [ જ્ઞાતવ્ય: ] જાણવો.
ટીકા-આ, કારણપરમાણુદ્રવ્ય અને કાર્યપરમાણુદ્રવ્યના સ્વરૂપનું કથન છે.
પૃથ્વી, જળ, તેજ ને વાયુ એ ચાર ધાતુઓ છે; તેમનો જે હેતુ છે તે કારણપરમાણુ છે. તે જ (પરમાણુ ), એક ગુણ સ્નિગ્ધતા કે રૂક્ષતા હેતાં, સમ કે વિષમ બંધને અયોગ્ય એવો જઘન્ય પરમાણુ છે-એમ અર્થ છે. એક ગુણ સ્નિગ્ધતા કે રૂક્ષતાની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #81
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
स्निग्धरूक्षगुणानामनन्तत्वस्योपरि द्वाभ्याम् चतुर्भिः समबन्धः त्रिभिः पञ्चभिर्विषमबन्धः। अयमत्कष्टपरमाणः। गलतां पदगलद्रव्याणाम अन्तोऽवसानस्तस्मिन स्थितो यः स कार्यपरमाणुः। अणवश्चतुर्भेदाः कार्यकारणजघन्योत्कृष्टभेदैः। तस्य परमाणुद्रव्यस्य स्वरूपस्थितत्वात् विभावाभावात् परमस्वभाव इति।
तथा चोक्तं प्रवचनसारे
‘‘દ્ધિા વા સુવqા વા મyપરિણામ સમા વ વિસમાં વા
समदो दुराधिगा जदि बज्झंति हि आदिपरिहीणा।। णिद्धत्तणेण दुगुणो चदुगुणणिद्धेण बंधमणुभवदि। તુવેઇ વા તિળવો નુ દ્રિ પવાનનુરોાા''
ઉપર, બે ગુણવાળાનો અને ચાર ગુણવાળાનો *સમબંધ થાય છે તથા ત્રણ ગુણવાળાનો અને પાંચ ગુણવાળાનો *વિષમબંધ થાય છે, આ ઉત્કૃષ્ટ પરમાણુ છે. ગળતાં અર્થાત્ છૂટાં પડતાં પુદ્ગલદ્રવ્યોના અંતમાં અવસાનમાં (અંતિમ દશામાં) સ્થિત તે કાર્યપરમાણુ છે (અર્થાત્ સ્કંધો ખંડિત થતાં થતાં જે નાનામાં નાનો અવિભાગ ભાવ રહે તે કાર્યપરમાણુ છે). (આમ ) અણુઓના (-પરમાણુઓના) ચાર ભેદ છેઃ કાર્ય, કારણ, જઘન્ય ને ઉત્કૃષ્ટ. તે પરમાણુદ્રવ્ય સ્વરૂપમાં સ્થિત હોવાથી તેને વિભાવનો અભાવ છે, માટે (તેને) પરમ સ્વભાવ છે.
એ જ રીતે (શ્રીમદભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી પ્રવચનસારમાં (૧૬૫ મી અને ૧૬૬ મી ગાથા દ્વારા ) કહ્યું છે કે
““[ ગાથાર્થ-] પરમાણુ-પરિણામો, સ્નિગ્ધ હો કે રૂક્ષ હો, બેકી અંશવાળા હો કે એક અંશવાળા હો, જો સમાન કરતાં બે અધિક અંશવાળા હોય તો બંધાય છે; જઘન્ય અંશવાળો બંધાતો નથી.
સ્નિગ્ધપણે બે અંશવાળો પરમાણુ ચાર અંશવાળા સ્નિગ્ધ (અથવા રૂક્ષ) પરમાણુ સાથે બંધ અનુભવે છે; અથવા રૂક્ષપણે ત્રણ અંશવાળો પરમાણુ પાંચ અંશવાળા સાથે જોડાયો થકો બંધાય છે.''
* સમબંધ એટલે બેકી ગુણવાળા પરમાણુઓનો બંધ અને વિષમબંધ એટલે એકી ગુણવાળા
પરમાણુઓનો બંધ. અહીં (ટકામાં) સમબંધનું અને વિષમબંધનું એકેક ઉદાહરણ આપ્યું છે તે પ્રમાણે બધાય સમબંધો અને વિષમબંધો સમજી લેવા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #82
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
અજીવ અધિકાર
[ ૫૫
કહાનજૈનશાસ્ત્રમાળા ]
तथा हि
(અનુદુમ્) स्कन्धेस्तैः षट्प्रकारैः किं चतुर्भिरणुभिर्मम। आत्मानमक्षयं शुद्धं भावयामि मुहुर्मुहुः ।। ३९ ।।
अत्तादि अत्तमज्झं अत्तंतं व इंदियग्गेज्झं। अविभागी जं दव्वं परमाणू तं वियाणाहि।। २६ ।।
आत्माद्यात्ममध्यमात्मान्तं नैवेन्द्रियैर्ग्राह्यम्। अविभागि यद्दव्यं परमाणुं तद् विजानीहि।।२६ ।।
परमाणुविशेषोक्तिरियम्।
यथा जीवानां नित्यानित्यनिगोदादिसिद्धक्षेत्रपर्यन्तस्थितानां सहजपरमपारिणामिकभावविवक्षासमाश्रयेण सहजनिश्चयनयेन स्वस्वरूपादप्रच्यवनत्वमुक्तम् , तथा परमाणुद्रव्याणां
વળી (૨૫ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક દ્વારા પુદ્ગલની ઉપેક્ષા કરી શુદ્ધ આત્માની ભાવના કરે છે):
છ પ્રકારના સ્કંધો કે ચાર પ્રકારના અણુઓ સાથે મારે શું છે? હું તો અક્ષય શુદ્ધ આત્માને ફરી ફરીને ભાવું છું. ૩૯.
જે આદિ-મધ્ય અંતમાં પોતે જ છે, અવિભાગી છે, જે ઇન્દ્રિથી નહિ ગ્રાહ્ય છે, પરમાણુ જાણો તેહને. ૨૬.
અન્વયાર્થનું માત્માદ્રિ] પોતે જ જેનો આદિ છે, [માત્મHધ્યક્] પોતે જ જેનું મધ્ય છે અને [માત્માન્તર્] પોતે જ જેનો અંત છે (અર્થાત્ જેના આદિમાં, મધ્યમાં અને અંતમાં પરમાણુનું નિજ સ્વરૂપ જ છે), [gવ રૂન્દ્રિ: ગ્રાહ્યમ] જે ઇન્દ્રિયોથી ગ્રાહ્ય ( જણાવાયોગ્ય ) નથી અને [વદ્ વિમfr] જે અવિભાગી છે, [ત ] તે [પરમાણું દ્રવ્ય ] પરમાણુદ્રવ્ય [વિનાનીfe] જાણ.
ટીકા-આ, પરમાણુનું વિશેષ કથન છે.
જેમ સહજ પરમ પરિણામિકભાવની વિવક્ષાનો આશ્રય કરનારા સહજ નિશ્ચયનયની અપેક્ષાએ નિત્ય અને અનિત્ય નિગોદથી માંડીને સિદ્ધક્ષેત્ર પર્યત રહેલા જીવોનું નિજ સ્વરૂપથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #83
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check htîp://www.AtmaDharma.com for updates
:
૫૬ ]
पंचमभावेन परमस्वभावत्वादात्मपरिणतेरात्मैवादिः, मध्यो हि आत्मपरिणतेरात्मैव, अंतोपि स्वस्यात्मैव चेन्द्रियज्ञानगोचरत्वाद्
અત:
न
परमाणु अनिलानलादिभिरविनश्वरत्वादविभागी हे शिष्य स परमाणुरिति त्वं तं जानीहि ।
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
( અનુદુમ્ )
अप्यात्मनि स्थितिं बुद्धा पुद्गलस्य जडात्मनः ।
सिद्धास्ते किं न तिष्ठंति स्वस्वरूपे चिदात्मनि ।। ४० ।।
एयरसरूवगंधं दोफासं तं हवे सहावगुणं। विहावगुणमिदि भणिदं जिणसमये सव्वपयडत्तं।। २७ ।।
एकरसरूपगंधः द्विस्पर्शः स भवेत्स्वभावगुणः।
विभावगुण इति भणितो जिनसमये सर्वप्रकटत्वम्।। २७ ।।
અચ્યુતપણું કહેવામાં આવ્યું, તેમ પંચમભાવની અપેક્ષાએ પરમાણુદ્રવ્યનો પ૨મસ્વભાવ હોવાથી ૫૨માણુ પોતે જ પોતાની પરિણતિનો આદિ છે, પોતે જ પોતાની પરિણતિનું મધ્ય છે અને પોતે જ પોતાનો અંત પણ છે (અર્થાત્ આદિમાં પણ પોતે જ, મધ્યમાં પણ પોતે જ અને અંતમાં પણ પરમાણુ પોતે જ છે, કયારેય નિજ સ્વરૂપથી ચ્યુત નથી ). જે આવો હોવાથી, ઇન્દ્રિયજ્ઞાનગોચર નહિ હોવાથી અને પવન, અગ્નિ ઇત્યાદિ વડે નાશ પામતો નહિ હોવાથી, અવિભાગી છે તેને, હે શિષ્ય ! તું પરમાણુ જાણ.
[હવે ૨૬ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ]
[શ્લોકાર્થ:-] જડાત્મક પુદ્ગલની સ્થિતિ પોતામાં ( –પુદ્દગલમાં જ) જાણીને ( અર્થાત્ જડસ્વરૂપ પુદ્દગલો પુદ્દગલના નિજ સ્વરૂપમાં જ રહે છે એમ જાણીને), તે સિદ્ધભગવંતો પોતાના ચૈતન્યાત્મક સ્વરૂપમાં કેમ ન રહે? (જરૂર રહે.) ૪૦.
બે સ્પર્શ, રસ-રૂપ-ગંધ એક, સ્વભાવગુણમય તેહ છે; જિનસમયમાંહી વિભાવગુણ સર્વાક્ષપ્રગટ કહેલ છે. ૨૭.
અન્વયાર્થ:[ yરસરુપાંધ: ] જે એક રસવાળું, એક વર્ણવાળું, એક ગંધવાળું અને [દ્વિસ્પર્શ: ] બે સ્પર્શવાળું હોય, [સ: ] તે [ સ્વમાવશુળ: ] સ્વભાવગુણવાળું [મવેત્] છે; [વિમાવશુળ: ] વિભાવગુણવાળાને [બિનસમયે] જિનસમયમાં [સર્વપ્રત્વમ્] સર્વપ્રગટ ( સર્વ
૧. સમય = સિદ્ધાંત; શાસ્ત્ર; શાસન; દર્શન; મત.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #84
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ] અજીવ અધિકાર
[૫૭ स्वभावपुद्गलस्वरूपाख्यानमेतत्।
तिक्तकटुककषायाम्लमधुराभिधानेषु पंचसु रसेष्वेकरसः, श्वेतपीतहरितारुणकृष्णवर्णेष्वेकवर्णः, सुगन्धदुर्गन्धयोरेकगंधः, कर्कशमृदुगुरुलघुशीतोष्णस्निग्धरूक्षाभिधानामष्टानामन्त्यचतुःस्पर्शाविरोधस्पर्शनद्वयम्, एते परमाणोः स्वभावगुणाः जिनानां मते। विभावगुणात्मको विभावपुद्गलः। अस्य द्वयणुकादिस्कंधरूपस्य विभावगुणाः सकलकरणग्रामग्राह्या इत्यर्थः।
तथा चोक्तं पंचास्तिकायसमये
"एयरसवण्णगंधं दोफासं सद्दकारणमसइं।
खंधंतरिदं दव्वं परमाणं तं वियाणाहि।।''
उक्तं च मार्गप्रकाशेઇન્દ્રિયોથી ગ્રાહ્ય ) [ રૂતિ મળત: ] કહેલ છે.
ટીકાઃ-આ, સ્વભાવપુગલના સ્વરૂપનું કથન છે.
તીખો, કડવો, કષાયલો, ખાટો અને મીઠો એ પાંચ રસોમાંનો એક રસ; ધોળો, પીળો, લીલો, રાતો અને કાળો એ (પાંચ) વર્ણોમાંનો એક વર્ણ સુગંધ અને દુર્ગધમાંની એક ગંધ; કઠોર, કોમળ, ભારે, હળવો, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ (ચીકણો) અને રૂક્ષ (લૂખો) એ આઠ સ્પર્શોમાંથી છેલ્લા ચાર સ્પર્શોમાંના અવિરુદ્ધ બે સ્પર્શ આ, જિનોના મતમાં પરમાણના સ્વભાવગુણો છે. વિભાવપુદ્ગલ વિભાવગુણાત્મક હોય છે. આ "દ્ધિ-અણુકાદિસ્કંધરૂપ વિભાવપુદ્ગલના વિભાવગુણો સકળ ઇન્દ્રિયસમૂહુ વડે ગ્રાહ્ય (જણાવાયોગ્ય) છે.-આમ (આ ગાથાનો) અર્થ છે.
એવી રીતે (શ્રીમદભગવકુંદકુંદાચાર્યદવપ્રણીત ) શ્રી પંચાસ્તિકાયસમયમાં (૮૧ મી ગાથા દ્વારા ) કહ્યું છે કે
“[ ગાથાર્થ:- ] એક રસવાળો, એક વર્ણવાળો, એક ગંધવાળો અને બે સ્પર્શવાળો તે પરમાણુ શબ્દનું કારણ છે, અશબ્દ છે અને સ્કંધની અંદર હોય તોપણ દ્રવ્ય છે (અર્થાત્ સદાય સર્વથી ભિન્ન, શુદ્ધ એક દ્રવ્ય છે).''
વળી માર્ગ પ્રકાશમાં (શ્લોક દ્વારા) કહ્યું છે કે:૧. બે પરમાણુઓથી માંડીને અનંત પરમાણુઓનો બનેલો સ્કંધ તે વિભાવપુદ્ગલ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #85
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
(અનુપુર ) "वसुधान्त्यचतुःस्पर्शेषु चिन्त्यं स्पर्शनद्वयम्। वर्णो गन्धो रसश्चैक: परमाणो: न चेतरे।''
तथा हि
(માનિની). अथ सति परमाणोरेकवर्णादिभास्वनिजगुणनिचयेऽस्मिन् नास्ति मे कार्यसिद्धिः। इति निजहृदि मत्त्वा शुद्धमात्मानमेकम् परमसुखपदार्थी भावयेद्भव्यलोकः।। ४१ ।।
अण्णणिरावेक्खो जो परिणामो सो सहावपज्जाओ। खंधसरूवेण पुणो परिणामो सो विहावपज्जाओ।। २८ ।।
अन्यनिरपेक्षो यः परिणामः स स्वभावपर्यायः।
સ્વરુણ પુન: પરિણામ: સ વિભાવ૫ર્યાયઃ ૨૮ [શ્લોકાર્થ:-] પરમાણુને આઠ પ્રકારના સ્પર્શોમાંથી છેલ્લા ચાર સ્પર્શોમાંના બે સ્પર્શ, એક વર્ણ, એક ગંધ અને એક રસ સમજવાં, અન્ય નહિ.''
વળી (૨૭ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોકદ્વારા ભવ્યજનોને શુદ્ધ આત્માની ભાવનાનો ઉપદેશ કરે છે):
[શ્લોકાર્થ-] જો પરમાણુ એકવર્ણાદિરૂપ પ્રકાશતા ( જણાતા) નિજગુણસમૂહમાં છે, તો તેમાં મારી (કાંઈ) કાર્યસિદ્ધિ નથી. (અર્થાત્ પરમાણુ તો એક વર્ણ, એક ગંધ વગેરે પોતાના ગુણોમાં જ છે, તો પછી તેમાં મારું કાંઈ કાર્ય સિદ્ધ થતું નથી );-આમ નિજ હૃદયમાં માનીને પરમ સુખપદનો અર્થી ભવ્યસમૂહ શુદ્ધ આત્માને એકને ભાવે. ૪૧.
પરિણામ પરનિરપેક્ષ તેહ સ્વભાવપર્યય જાણવો; પરિણામ સ્કંધસ્વરૂપ તેહ વિભાવ૫ર્યય જાણવો. ૨૮.
અન્વયાર્થ:- ન્યનિરપેક્ષ: ] અ નિરપેક્ષ (અન્યની અપેક્ષા વિનાનો) [ : પરિણામ:] જે પરિણામ [ સ:] તે [સ્વભાવપર્યાયઃ] સ્વભાવપર્યાય છે [પુન:] અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #86
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
અજીવ અધિકાર
[ ૫૯
पुद्गलपर्यायस्वरूपाख्यानमेतत्।
परमाणुपर्यायः पुद्गलस्य शुद्धपर्यायः परमपारिणामिकभावलक्षणः वस्तुगतषट्प्रकार हानिवृद्धिरूप: अतिसूक्ष्मः अर्थपर्यायात्मक: सादिसनिधनोऽपि परद्रव्यनिरपेक्षत्वाच्छुद्धसद्भूतव्यवहारनयात्मकः। अथवा हि एकस्मिन् समयेऽप्युत्पादव्ययध्रौव्यात्मकत्वात्सूक्ष्मऋजुसूत्रनयात्मकः। स्कन्धपर्यायः स्वजातीयबन्धलक्षणलक्षितत्वादशुद्ध રૂતિ
(માલિની) परपरिणतिदूरे शुद्धपर्यायरूपे सति न च परमाणो: स्कन्धपर्यायशब्दः। भगवति जिननाथे पंचबाणस्य वार्ता न च भवति यथेयं सोऽपि नित्यं तथैव।। ४२ ।।
पोग्गलदव्वं उच्चइ परमाणू णिच्छएण इदरेण।
पोग्गलदव्यो त्ति पुणो ववदेसो होदि खंधस्स।। २९ ।। [ ગ્રંથસ્વરૂપેણ પરિણામ: ] સ્કંધરૂપે પરિણામ [ સ: ] તે [ વિમાપ: ] વિભાવપર્યાય છે.
ટીકાઃ-આ, પુદ્ગલપર્યાયના સ્વરૂપનું કથન છે.
પરમાણુપર્યાય પુદ્ગલનો શુદ્ધપર્યાય છે-કે જે પરમપારિણામિકભાવસ્વરૂપ છે, વસ્તુમાં થતી છ પ્રકારની હાનિવૃદ્ધિરૂપ છે, અતિસૂક્ષ્મ છે, અર્થપર્યાયાત્મક છે અને સાદિ-સાન્ત હોવા છતાં પરદ્રવ્યથી નિરપેક્ષ હોવાને લીધે શુદ્ધસદભૂતવ્યવહારનયાત્મક છે અથવા એક સમયમાં પણ ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક હોવાથી સૂક્ષ્મઋજુસૂત્રનયાત્મક છે.
સ્કંધ પર્યાય સ્વજાતીય બંધરૂપ લક્ષણથી લક્ષિત હોવાને લીધે અશુદ્ધ છે.
[ હવે ટીકાકાર મુનિરાજ ૨૮ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થ-] (પરમાણુ ) પ૨પરિણતિથી દૂર શુદ્ધપર્યાયરૂપ હોવાથી પરમાણુને સ્કંધપર્યાયરૂપ શબ્દ હોતો નથી; જેમ ભગવાન જિનનાથમાં કામદેવની વાર્તા હોતી નથી, તેમ પરમાણુ પણ સદા અશબ્દ જ હોય છે (અર્થાત્ પરમાણુને પણ કદી શબ્દ હોતો નથી). ૪૨.
પરમાણુને “પુદ્ગલદરવ' વ્યપદેશ છે નિશ્ચય થકી; ને સ્કંધને “પુદગલદરવ” વ્યપદેશ છે વ્યવહારથી. ૨૯.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #87
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
६०]
નિયમસાર
[भगवानश्रीदु:
पुद्गलद्रव्यमुच्यते परमाणुर्निश्चयेन इतरेण।
पुद्गलद्रव्यमिति पुनः व्यपदेशो भवति स्कन्धस्य।। २९ ।। पुद्गलद्रव्यव्याख्यानोपसंहारोऽयम्।
स्वभावशुद्धपर्यायात्मकस्य परमाणोरेव पुद्गलद्रव्यव्यपदेश: शुद्धनिश्चयेन। इतरेण व्यवहारनयेन विभावपर्यायात्मनां स्कन्धपुद्गलानां पुद्गलत्वमुपचारतः सिद्धं भवति।
(मालिनी) इति जिनपतिमार्गाद् बुद्धतत्त्वार्थजात: त्यजतु परमशेषं चेतनाचेतनं व। भजतु परमतत्त्वं चिच्चमत्कारमात्रं परविरहितमन्तर्निर्विकल्पे समाधौ।। ४३ ।।
(अनुष्टुभ् ) पुद्गलोऽचेतनो जीवश्चेतनश्चेति कल्पना। साऽपि प्राथमिकानां स्यान्न स्यान्निष्पन्नयोगिनाम।। ४४ ।।
अन्वयार्थ:-[ निश्चयेन] निश्चयथी [परमाणुः] ५२माशुने [पुद्गलद्रव्यम् ] '५६लद्रव्य' [ उच्यते] उपाय छ [पुनः] अने [इतरेण] व्यवहारथी [स्कन्धस्य] धने [पुद्गलद्रव्यम् इति व्यपदेशः ] '५६लद्रव्य' मे नाम [ भवति] होय छे.
ટીકાઃ-આ, પુદ્ગલદ્રવ્યના કથનનો ઉપસંહાર છે.
શુદ્ધનિશ્ચયનયથી સ્વભાવશુદ્ધપર્યાયાત્મક પરમાણુને જ “પુગલદ્રવ્ય” એવું નામ હોય છે. અન્ય એવા વ્યવહારનયથી વિભાવપર્યાયાત્મક સ્કંધપુદગલોને પુદ્ગલપણું ઉપચાર દ્વારા સિદ્ધ थाय छे.
[ હવે ૨૯ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ત્રણ શ્લોકો કહે છેઃ ]
[ શ્લોકાર્થ:-1 એ રીતે જિનપતિના માર્ગ દ્વારા તત્ત્વાર્થસમૂહને જાણીને પર એવાં સમસ્ત ચેતન અને અચેતનને ત્યાગો; અંતરંગમાં નિર્વિકલ્પ સમાધિને વિષે પરવિરહિત (પરથી २हित) यित्यमा२मात्र ५२मतत्त्पने मो. ४3.
ગલ અચેતન છે અને જીવ ચેતન છે એવી જે કલ્પના તે પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #88
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
અજીવ અધિકાર
[૬૧
(ઉપેન્દ્રવજ્ઞા) अचेतने पदगलकायकेऽस्मिन सचेतने वा परमात्मतत्त्वे। न रोषभावो न च रागभावो भवेदियं शुद्धदशा यतीनाम्।। ४५ ।।
गमणणिमित्तं धम्ममधम्मं ठिदि जीवपोग्गलाणं च। अवगहणं आया जीवादीसव्वदव्वाणं।। ३० ।।
गमननिमित्तो धर्मोऽधर्म: स्थितेः जीवपुद्गलानां च। अवगाहनस्याकाशं जीवादिसर्वद्रव्याणाम्।।३० ।।
धर्माधर्माकाशानां संक्षेपोक्तिरियम्।
अयं धर्मास्तिकायः स्वयं गतिक्रियारहितः दीर्घिकोदकवत्। स्वभावगतिक्रियापरिणतस्यायोगिनः पंचह्रस्वाक्षरोचारणमात्रस्थितस्य भगवतः सिद्धनामधेययोग्यस्य પ્રાથમિકોને (પ્રથમ ભૂમિકાવાળાઓને) હોય છે, નિષ્પન યોગીઓને હોતી નથી (અર્થાત્ જેમને યોગ પરિપકવ થયો છે તેમને હોતી નથી). ૪૪.
[શ્લોકાર્થ:-] (શુદ્ધ દશાવાળા યતિઓને) આ અચેતન પુદ્ગલકાયમાં શ્રેષભાવ હોતો નથી કે સચેતન પરમાત્મતત્વમાં રાગભાવ હોતો નથી:–આવી શુદ્ધ દશા યતિઓની હોય છે. ૪૫.
જીવ-પુદ્ગલોને ગમન-સ્થાનનિમિત્ત ધર્મ-અધર્મ છે; જીવાદિ સર્વ પદાર્થને અવગાહહેતુ આભ છે. ૩૦.
અન્વયાર્થ– ધર્મ: ] ધર્મ [ નીવપુરાનાનાં] જીવ-પુદ્ગલોને [૧મનનિમિત: ] ગમનનું નિમિત્ત છે [૨] અને [અધર્મ:] અધર્મ [ રિસ્થ7:] (તેમને) સ્થિતિનું નિમિત્ત છે; [સાવાશં] આકાશ [નીવાવિસર્વદ્રવ્યાપા] જીવાદિ સર્વ દ્રવ્યોને [ વાહનચ] અવગાહનનું નિમિત્ત છે.
ટીકા-આ, ધર્મ-અધર્મ-આકાશનું સંક્ષિપ્ત કથન છે.
આ ધર્માસ્તિકાય, વાવના પાણીની માફક, પોતે ગતિક્રિયારહિત છે. માત્ર (અ, ઇ, ઉં, 8. Q-એવા) પાંચ હૃસ્વ અક્ષરના ઉચ્ચારણ જેટલી જેમની સ્થિતિ છે, જેઓ “સિદ્ધ”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #89
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૬૨]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
षट्कापक्रमविमुक्तस्य मुक्तिवामलोचनालोचनगोचरस्य त्रिलोकशिखरिशेखरस्य अपहस्तितसमस्तक्लेशावासपंचविधसंसारस्य पंचमगतिप्रान्तस्य स्वभावगतिक्रियाहेतुः धर्मः; अपि च षट्कापक्रमयुक्तानां संसारिणां विभावगतिक्रियाहेतुश्च। यथोदकं पाठीनानां गमनकारणं तथा तेषां जीवपुद्गलानां गमनकारणं स धर्मः। सोऽयममूर्तः अष्टस्पर्शनविनिर्मुक्त: वर्णरसपंचकगंधद्वितयविनिर्मुक्तश्च अगुरुकलघुत्वादिगुणाधारः लोकमात्राकार: अखण्डैकपदार्थः। सहभुवोः गुणाः, क्रमवर्तिन: पर्यायाश्चेति वचनादस्य गतिहेतोधर्मद्रव्यस्य शुद्धगुणाः शुद्धपर्याया भवन्ति। अधर्मद्रव्यस्य स्थितिहेतुर्विशेषगुणः। अस्यैव तस्य धर्मास्तिकायस्य गणपर्यायाः सर्वे भवन्ति। आकाशस्यावकाशदानलक्षणमेव विशेषगुणः। इतरे धर्माधर्मयोर्गुणाः स्वस्यापि सदृशा इत्यर्थः। लोकाकाशधर्माधर्माणां समानप्रमाणत्वे
નામને યોગ્ય છે, જેઓ છ અપક્રમથી વિમુક્ત છે, જેઓ મુક્તિરૂપી સુલોચનાનાં લોચનનો વિષય છે (અર્થાત્ જેમને મુક્તિરૂપી સુંદરી પ્રેમથી નિહાળે છે), જેઓ ત્રિલોકરૂપી શિખરીના શિખર છે, જેમણે સમસ્ત કલેશના ઘરરૂપ પંચવિધ સંસારને (-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવના પરાવર્તનરૂપ પાંચ પ્રકારના સંસારને) દૂર કર્યો છે અને જેઓ પંચગતિના સીમાડે છે–એવા અયોગી ભગવાનને સ્વભાવગતિક્રિયારૂપે પરિણમતાં *સ્વભાવગતિક્રિયાનો હેતુ ધર્મ છે. વળી છે અપક્રમથી યુક્ત એવા સંસારીઓને તે (ધર્મ) *વિભાવગતિક્રિયાનો હેતુ છે. જેમ પાણી માછલાંને ગમનનું કારણ છે, તેમ તે ધર્મ તે જીવ-પુદ્ગલોને ગમનનું કારણ (નિમિત્ત) છે. તે ધર્મ અમૂર્ત, આઠ સ્પર્શ રહિત, તેમ જ પાંચ વર્ણ, પાંચ રસ અને બે ગંધ વિનાનો, અગુરુલઘુત્વાદિ ગુણોના આધારભૂત, લોકમાત્ર આકારવાળો (-લોકપ્રમાણ આકારવાળો), અખંડ એક પદાર્થ છે. ““સહભાવી ગુણો છે અને ક્રમવર્તી પર્યાયો છે'' એવું (શાસ્ત્રનું ) વચન હોવાથી ગતિના હેતુભૂત આ ધર્મદ્રવ્યને શુદ્ધ ગુણો અને શુદ્ધ પર્યાયો હોય છે.
અધર્મદ્રવ્યનો વિશેષગુણ સ્થિતિહેતુત્વ છે. આ અધર્મદ્રવ્યના (બાકીના) ગુણ-પર્યાયો જેવા તે ધર્માસ્તિકાયના (બાકીના) સર્વ ગુણ-પર્યાયો હોય છે.
આકાશનો, અવકાશદાનરૂપ લક્ષણ જ વિશેષગુણ છે. ધર્મ અને અધર્મના બાકીના ગુણો આકાશના બાકીના ગુણો જેવા પણ છે.
૧ શિખરી = શિખરવંત; પર્વત. * સ્વભાવગતિક્રિયા તથા વિભાવગતિક્રિયાના અર્થ માટે ૨૩મું પાનું જાઓ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #90
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
અજીવ અધિકાર
[ ૬૩
सति न ह्यलोकाकाशस्य ह्रस्वत्वमिति।
इह गमननिमित्तं यत्स्थितेः कारणं वा यदपरमखिलानां स्थानदानप्रवीणम्। तदखिलमवलोक्य द्रव्यरूपेण सम्यक् प्रविशतु निजतत्त्वं सर्वदा भव्यलोकः।। ४६ ।।
समयावलिभेदेण दु दुवियप्पं अहव होइ तिवियप्पं। तीदो संखेज्जावलिहदसंठाणप्पमाणं तु।।३१ ।।
समयावलिभेदेन तु द्विविकल्पोऽथवा भवति त्रिविकल्पः। अतीत: संख्यातावलिहतसंस्थानप्रमाणस्तु।।३१ ।।
-આ પ્રમાણે (આ ગાથાનો) અર્થ છે.
(અહીં એમ ખ્યાલમાં રાખવું કે) લોકાકાશ, ધર્મ અને અધર્મ સરખા પ્રમાણવાળાં હોવાથી કાંઈ અલોકાકાશને ટૂંકાપણું-નાનાપણું નથી (-અલોકાકાશ તો અનંત છે).
[ હવે ૩૦ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે: ]
| [ શ્લોકાર્થ-] અહીં એમ આશય છે કે જે (દ્રવ્ય) ગમનનું નિમિત્ત છે, જે (દ્રવ્ય) સ્થિતિનું કારણ છે, વળી બીજાં જે (દ્રવ્ય) સર્વને સ્થાન દેવામાં પ્રવીણ છે, તે બધાને સમ્યક દ્રવ્યરૂપે અવલોકીને (યથાર્થપણે સ્વતંત્ર દ્રવ્યો તરીકે સમજીને ) ભવ્યસમૂહ સર્વદા નિજ તત્ત્વમાં પ્રવેશો. ૪૬.
આવલિ-સમયના ભેદથી બે ભેદ વા ત્રણ ભેદ છે; સંસ્થાનથી સંખ્યાતગુણ આવલિ પ્રમાણ અતીત છે. ૩૧.
અન્વયાર્થ:[ સમયાવનિમેટ્રેન 1] સમય અને આવલિના ભેદથી [ દ્વિવિ7:] વ્યવહારકાળના બે ભેદ છે [ અથવા] અથવા [ ત્રિવિત્વ: મવતિ] (ભૂત, વર્તમાન અને ભવિષ્યના ભેદથી) ત્રણ ભેદ છે. [બતીત:] અતીત કાળ [ સંરક્યાતાવતિહતસંસ્થાનકમાપ: 1] (અતીત) સંસ્થાનોના અને સંખ્યાત આવલિના ગુણાકાર જેટલો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #91
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
व्यवहारकालस्वरूपविविधविकल्पकथनमिदम्।
एकस्मिन्नभःप्रदेशे यः परमाणुस्तिष्ठति तमन्यः परमाणुर्मन्दचलनालंधयति स समयो व्यवहारकालः। तादृशैरसंख्यातसमयैः निमिषः, अथवा नयनपुटघटनायत्तो निमेषः। निमेषाष्टकैः काष्ठा। षोडशभिः काष्ठाभिः कला। द्वात्रिंशत्कलाभिर्घटिका। षष्टिनालिकमहोरात्रम्। त्रिंशदहोरात्रैर्मासः। द्वाभ्याम् मासाभ्याम् ऋतुः। ऋतुभिस्त्रिभिरयनम्। अयनद्वयेन संवत्सरः। इत्यावल्यादिव्यवहारकालक्रमः। इत्थं समयावलिभेदेन द्विधा भवति, अतीतानागतवर्तमानभेदात् त्रिधा वा। अतीतकाल-प्रपंचोऽयमुच्यते-अतीतसिद्धानां सिद्धपर्यायप्रादुर्भावसमयात् पुरागतो ह्यावल्यादि-व्यवहारकाल: स कालस्यैषां संसारावस्थायां यानि संस्थानानि गतानि तैः सदृशत्वादनन्तः। अनागतकालोऽप्यनागतसिद्धानामनागतशरीराणि यानि तैः सदृश इत्यामुक्ते: मुक्ते:
ટીકાઃ-આ, વ્યવહારકાળના સ્વરૂપનું અને તેના વિવિધ ભેદોનું કથન છે.
એક આકાશપ્રદેશે જે પરમાણુ રહેલો હોય તેને બીજો પરમાણુ મંદ ગતિથી ઓળંગે તેટલો કાળ તે સમયરૂપ વ્યવહારકાળ છે. એવા અસંખ્ય સમયોનો નિમેષ થાય છે.. આંખ વિંચાય તેટલો કાળ તે નિમેષ છે. આઠ નિમેષની કાષ્ઠા થાય છે. સોળ કાપ્યાની કળા, બત્રીશ કળાની ઘડી, સાઠ ઘડીનું અહોરાત્ર, ત્રીશ અહોરાત્રનો માસ, બે માસની ઋતુ, ત્રણ ઋતુનું અયન અને બે અયનનું વર્ષ થાય છે. આમ આવલિ આદિ વ્યવહારકાળનો ક્રમ છે. આ પ્રમાણે વ્યવહારકાળ સમય અને આવલિના ભેદથી બે પ્રકારે છે અથવા અતીત, અનાગત અને વર્તમાનના ભેદથી ત્રણ પ્રકારે છે.
આ (નીચે પ્રમાણે ), અતીત કાળનો વિસ્તાર કહેવામાં આવે છે. અતીત સિદ્ધોને સિદ્ધપર્યાયના 'પ્રાદુર્ભાવસમયથી પહેલાં વીતેલો જે આવલિ આદિ વ્યવહારકાળ તે, તેમને સંસાર-અવસ્થામાં જેટલાં સંસ્થાનો વીતી ગયાં તેમના જેટલો હોવાથી અનંત છે. (અનાગત સિદ્ધોને મુક્તિ થતાં સુધીનો) અનાગત કાળ પણ અનાગત સિદ્ધોનાં જે મુક્તિપર્યત અનાગત
૧. પ્રાદુર્ભાવ = પ્રગટ થવું તે; ઉત્પન્ન થવું તે. ૨. સિદ્ધભગવાનને અનંત શરીરો વીતી ગયાં; તે શરીરો કરતાં સંખ્યાતગુણી આવલિઓ વીતી
ગઈ. માટે અતીત શરીરો પણ અનંત છે અને અતીત કાળ પણ અનંત છે. અતીત શરીરો કરતાં અતીત આવલિઓ સંખ્યાતગણી હોવા છતાં બન્ને અનંત હોવાથી બન્નેને અનંતપણાની અપેક્ષાએ સરખાં કહ્યાં છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #92
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કાનજૈનશાસ્ત્રમાળા ]
અજીવ અધિકાર
[૬૫
सकाशादित्यर्थः।
तथा चोक्तं पंचास्तिकायसमये
"समओ णिमिसो कट्ठा कला य णाली तदो दिवारत्ती।
मासोदुअयणसंवच्छरो त्ति कालो परायत्तो।।'' તથા દિને
(માતિની). समयनिमिषकाष्ठा सत्कलानाडिकाद्याद दिवसरजनिभेदाज्जायते काल एषः। न च भवति फलं मे तेन कालेन किंचिद्
निजनिरुपमतत्त्वं शुद्धमेकं विहाय।। ४७ ।। जीवादु पोग्गलादो णंतगुणा चावि संपदा समया।
लोयायासे संति य परमट्ठो सो हवे कालो।।३२ ।। શરીરો તેમના જેટલો છે.
આમ (આ ગાથાનો) અર્થ છે.
એવી રીતે (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદવપ્રણીત) શ્રી પંચાસ્તિકાયસમયમાં (૨૫ મી ગાથા દ્વારા ) કહ્યું છે કે
“[ગાથાર્થ-] સમય, નિમેષ, કાષ્ઠા, કળા, ઘડી, દિનરાત, માસ, ઋતુ, અયન અને વર્ષ-એ રીતે પરાશ્રિત કાળ ( –જેમાં પરની અપેક્ષા આવે છે એવો વ્યવહારકાળ) છે.''
વળી ( ૩૧ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
[શ્લોકાર્થ-] સમય, નિમેષ, કાષ્ઠા, કળા, ઘડી, દિનરાત વગેરે ભેદોથી આ કાળ (વ્યવહારકાળ) ઉત્પન્ન થાય છે; પરંતુ શુદ્ધ એક નિજ નિરુપમ તત્ત્વને છોડીને, તે કાળથી મને કાંઈ ફળ નથી. ૪૭.
જીવોથી ને પુદ્ગલથી પણ સમયો અનંતગુણા કહ્યા; તે કાળ છે પરમાર્થ, જે છે સ્થિત લોકાકાશમાં. ૩૨.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #93
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
जीवात् पुद्गलतोऽनंतगुणाश्चापि संप्रति समयाः।
लोकाकाशे संति च परमार्थः स भवेत्कालः।। ३२ ।। मुख्यकालस्वरूपाख्यानमेतत्।
जीवराशेः पुद्गलराशेः सकाशादनन्तगुणाः। के ते? समयाः। कालाणवः लोकाकाशप्रदेशेषु पृथक् पृथक् तिष्ठन्ति, स कालः परमार्थ इति। तथा चोक्तं प्रवचनसारे
''समओ दु अप्पदेसो पदेसमेत्तस्स दव्वजादस्स।
वदिवददो सो वट्टदि पदेसमागासदव्वस्स।।'' अस्यापि समयशब्देन मुख्यकालाणुस्वरूपमुक्तम्।
अन्यच्च
અન્વયાર્થ:સંપ્રતિ] હવે, [ નીવાત્] જીવથી [પુનિત: ૨ ગરિ] તેમ જ પુદ્ગલથી પણ [અનંતાણી:] અનંતગુણા [સમય:] સમયો છે; [૨] અને [તોછાવાશે સંતિ] જે (કાલાણુઓ) લોકાકાશમાં છે, [1:] તે [પરમાર્થ: નિ: મ ] પરમાર્થ કાળ છે.
ટીકાઃ-આ, મુખ્ય કાળના સ્વરૂપનું કથન છે.
જીવરાશિથી અને પુદ્ગલરાશિથી અનંતગુણા છે. કોણ? સમયો. કાલાણુઓ લોકાકાશના પ્રદેશોમાં પૃથક પૃથક રહેલા છે, તે કાળ પરમાર્થ છે.
એવી રીતે (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી પ્રવચનસારમાં (૧૩૮ મી ગાથા દ્વારા) કહ્યું છે કે -
[ ગાથાર્થ-] કાળ તો અપ્રદેશ છે. પ્રદેશમાત્ર પુદ્ગલ-પરમાણુ આકાશદ્રવ્યના પ્રદેશને મંદ ગતિથી ઓળંગતો હોય ત્યારે તે વર્તે છે અર્થાત્ નિમિત્તભૂતપણે પરિણમે છે.'
આમાં (આ પ્રવચનસારની ગાથામાં) પણ “સમય” શબ્દથી મુખ્યકાલાણુનું સ્વરૂપ કહ્યું
છે.
વળી અન્યત્ર (આચાર્યવર શ્રીનેમિચંદ્રસિદ્ધાંતિદેવવિરચિત બૃહદ્રવ્યસંગ્રહમાં ૨૨ મી ગાથા દ્વારા) કહ્યું છે કે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #94
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check htîp://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
અજીવ અધિકાર
'लोयायासपदेसे एक्क्के जे ट्ठिया हु एक्केक्का । रयणाणं रासी इव ते कालाणू असंखदव्वाणि।।”
તથા હિ
..
उक्तं च मार्गप्रकाशे
..
(અનુષ્ટુમ્ )
कालाभावे न भावानां परिणामस्तदंतरात् । न द्रव्यं नापि पर्याय: सर्वाभावः प्रसज्यते ॥
(અનુન્નુમ્ ) वर्तनाहेतुरेषः स्यात् कुम्भकृच्चक्रमेव तत्। पंचानामस्तिकायानां नान्यथा वर्तना भवेत् ॥ ४८ ॥
(અનુન્નુમ્ ) प्रतीतिगोचराः सर्वे जीवपुद्गलराशयः । ધર્માધર્મનમ:ાલા: સિદ્ધા: સિદ્ધાન્તપĀતે ૪૬ ।।
[૬૭
‘‘[ ગાથાર્થ:- ] લોકાકાશના એક એક પ્રદેશે જે એક એક કાલાણુ રત્નોના રાશિની માફક ખરેખર સ્થિત છે, તે કાલાણુઓ અસંખ્ય દ્રવ્યો છે.
વળી માર્ગપ્રકાશમાં પણ (શ્ર્લોક દ્વારા ) કહ્યું છે કેઃ
‘[ શ્લોકાર્થ:- ] કાળના અભાવમાં, પદાર્થોનું પરિણમન ન હોય; અને પરિણમન ન હોય તો, દ્રવ્ય પણ ન હોય તથા પર્યાય પણ ન હોય; એ રીતે સર્વના અભાવનો (શૂન્યનો ) પ્રસંગ આવે.’’
વળી (૩૨ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોકો કહે છે):
[ શ્લોકાર્થ:-] કુંભારના ચક્રની માફક (અર્થાત્ જેમ ઘડો થવામાં કુંભારનો ચાકડો નિમિત્ત છે તેમ ), આ પરમાર્થકાળ (પાંચ અસ્તિકાયોની) વર્તનાનું નિમિત્ત છે. એના વિના, પાંચ અસ્તિકાયોને વર્તના (-પરિણમન) હોઈ શકે નહિ. ૪૮.
[ શ્લોકાર્થ:- ] સિદ્ધાંતપદ્ધતિથી (શાસ્ત્રપરંપરાથી ) સિદ્ધ એવાં જીવરાશિ, પુદ્દગલ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #95
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
जीवादीदव्वाणं परिवट्टणकारणं हवे कालो। धम्मादिचउण्हं णं सहावगुणपज्जया होति।।३३ ।।
जीवादिद्रव्याणां परिवर्तनकारणं भवेत्कालः।
धर्मादिचतुर्णां स्वभावगुणपर्याया भवंति।। ३३ ।। कालादिशुद्धामूर्ताचेतनद्रव्याणां स्वभावगुणपर्यायाख्यानमेतत्।
इह हि मुख्यकालद्रव्यं जीवपुद्गलधर्माधर्माकाशानां पर्यायपरिणतिहेतुत्वात् परिवर्तनलिङ्गमित्युक्तम्। अथ धर्माधर्माकाशकालानां स्वजातीयविजातीयबंधसम्बन्धाभावात् विभावगुणपर्यायाः न भवंति, अपि तु स्वभावगुणपर्याया भवंतीत्यर्थः। ते गुणपर्यायाः पूर्वं प्रतिपादिताः, अत एवात्र संक्षेपतः सूचिता इति। રાશિ, ધર્મ, અધર્મ, આકાશ ને કાળ બધાંય પ્રતીતિગોચર છે (અર્થાત્ છ યે દ્રવ્યોની પ્રતીતિ થઈ શકે છે). ૪૯.
જીવપુદગલાદિ પદાર્થને પરિણમનકા૨ણ કાળ છે; ધર્માદિ ચાર સ્વભાવગુણપર્યાયવંત પદાર્થ છે. ૩૩.
અન્વયાર્થીનું નીવાવિદ્રવ્યાના] જીવાદિ દ્રવ્યોને [ પરિવર્તનવIRM{] પરિવર્તનનું કારણ (-વર્તનાનું નિમિત ) [ તિ: ભવેત્] કાળ છે. [વવિઘતુળ] ધર્માદિ ચાર દ્રવ્યોને [ સ્વભાવ,પર્યાયા: ] સ્વભાવગુણપર્યાયો [ભવંતિ] હોય છે.
ટીકાઃ-આ, કાળાદિ શુદ્ધ અમૂર્ત અચેતન દ્રવ્યોના સ્વભાવગુણપર્યાયોનું કથન છે.
મુખ્યકાળદ્રવ્ય, જીવ, પુગલ, ધર્મ, અધર્મ અને આકાશની (-પાંચ અસ્તિકાયોની) પર્યાયપરિણતિનો હેતુ હોવાથી તેનું લિંગ પરિવર્તન છે (અર્થાત્ કાળદ્રવ્યનું લક્ષણ વર્તનાતુત્વ છે) એમ અહીં કહ્યું છે.
હવે (બીજી વાત એ કે ), ધર્મ, અધર્મ, આકાશ અને કાળને સ્વજાતીય કે વિજાતીય બંધનો સંબંધ નહિ હોવાથી તેમને વિભાવગુણપર્યાયો હોતા નથી, પરંતુ સ્વભાવગુણપર્યાયો હોય છે-એમ અર્થ છે. તે સ્વભાવગુણપર્યાયોનું પૂર્વે પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેથી જ અહીં સંક્ષેપથી સૂચન કરવામાં આવ્યું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #96
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
અજીવ અધિકાર
[ ૬૯
(માનિની) इति विरचितमुचैर्द्रव्यषट्कस्य भास्वद् विवरणमतिरम्यं भव्यकर्णामृतं यत्। तदिह जिनमुनीनां दत्तचित्तप्रमोदं ।
भवतु भवविमुक्त्यै सर्वदा भव्यजन्तोः।। ५० ।। एदे छद्दव्वाणि य कालं मोत्तूण अत्थिकाय त्ति। णिद्दिट्ठा जिणसमये काया हु बहुप्पदेसत्तं ।। ३४ ।।
एतानि षड्द्रव्याणि च कालं मुक्त्वास्तिकाया इति। निर्दिष्टा जिनसमये कायाः खलु बहुप्रदेशत्वम्।।३४ ।।
अत्र कालद्रव्यमन्तरेण पूर्वोक्तद्रव्याण्येव पंचास्तिकाया भवंतीत्युक्तम्।
इह हि द्वितीयादिप्रदेशरहितः कालः, 'समओ अप्पदेसो' इति वचनात्। [ હવે ૩૩ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે:]
[ શ્લોકાર્થ-એ રીતે ભવ્યોનાં કર્ણોને અમૃત એવું જે છ દ્રવ્યોનું અતિ રમ્ય દેદીપ્યમાન (-સ્પષ્ટ) વિવરણ વિસ્તારથી કરવામાં આવ્યું, તે જિનમુનિઓના ચિત્તને પ્રમોદ દેનારું પદ્રવ્યવિવરણ ભવ્ય જીવન સર્વદા ભવવિમુક્તિનું કારણ હો. ૫૦.
જિનસમયમાંહી કાળ છોડી શેષ પાંચ પદાર્થ જે; તે અસ્તિકાય કહ્યા; અનેકપ્રદેશયુત તે કાય છે. ૩૪.
અન્વયાર્થ – કાન્ન મુવી ] કાળ છોડીને [પતાનિ પહદ્રવ્યાળિ ૨] આ છ દ્રવ્યોને (અર્થાત્ બાકીનાં પાંચ દ્રવ્યોને) [ નિસમયે] જિનસમયમાં ( જિનદર્શનમાં ) [ સ્તિવાયા:
તિ] “અસ્તિકાય” [નિgિn:] કહેવામાં આવ્યાં છે. [વહુપ્રવેશત્વમ્ ] બહુપ્રદેશીપણું [વતુ છાયા:] તે કાયવ છે.
ટીકા:-આ ગાથામાં કાળદ્ર સિવાય પૂર્વોક્ત દ્રવ્યો જ પંચાસ્તિકાય છે એમ કહ્યું છે.
અહીં (આ વિશ્વમાં) કાળ દ્વિતીયાદિ પ્રદેશ રહિત (અર્થાત્ એક કરતાં વધારે પ્રદેશો વિનાનો) છે, કારણ કે “સમો 3પૂવેસો (કાળ અપ્રદેશી છે)” એવું (શાસ્ત્રનું) વચન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #97
--------------------------------------------------------------------------
________________
Version 002: remember fo check http://www.AtmaDharma.com for updates
૭૦ ]
[ભગવાનશ્રીકુંદકુંદ
अस्य हि द्रव्यत्वमेव, इतरेषां पंचानां कायत्वमस्त्येव । बहुप्रदेशप्रचयत्वात् कायः । काया इव कायाः। पंचास्तिकायाः । अस्तित्वं नाम सत्ता । सा किंविशिष्टा ? सप्रतिपक्षा, अवान्तरसत्ता महासत्तेति । तत्र समस्तवस्तुविस्तरव्यापिनी મહાસત્તા, प्रतिनियतवस्तुव्यापिनी ह्यवान्तरसत्ता। समस्तव्यापकरूपव्यापिनी महासत्ता, प्रति-नियतैकरूपव्यापिनी ह्यवान्तरसत्ता। अनन्तपर्यायव्यापिनी महासत्ता, प्रतिनियतैकपर्यायव्यापिनी ह्यवान्तरसत्ता। अस्तीत्यस्य भावः अस्तित्वम् । अनेन अस्तित्वेन कायत्वेन सनाथाः पंचास्तिकायाः। कालद्रव्यस्यास्तित्वमेव, न कायत्वं, काया इव बहुप्रदेशाभावादिति ।
( આર્યા)
इति जिनमार्गाम्भोधेरुद्धृता पूर्वसूरिभिः प्रीत्या । षड्द्रव्यरत्नमाला कंठाभरणाय भव्यानाम्।। ५१ ।।
છે. આને દ્રવ્યપણું જ છે, બાકીનાં પાંચને કાયપણું (પણ ) છે જ.
બહુ પ્રદેશોના સમૂહવાળું હોય તે ‘કાય’ છે. ‘કાય’ કાય જેવાં (-શ૨ી૨ જેવાં અર્થાત્ બહુપ્રદેશોવાળાં) હોય છે. અસ્તિકાયો પાંચ છે.
અસ્તિત્વ એટલે સત્તા. તે કેવી છે? મહાસત્તા અને અવાંતરસત્તા-એમ સપ્રતિપક્ષ છે. ત્યાં, સમસ્ત વસ્તુવિસ્તારમાં વ્યાપનારી તે મહાસત્તા છે, પ્રતિનિયત વસ્તુમાં વ્યાપના૨ી તે અવાંતરસત્તા છે; સમસ્ત વ્યાપક રૂપમાં વ્યાપનારી તે મહાસત્તા છે, પ્રતિનિયત એક રૂપમાં વ્યાપનારી તે અવાંતરસત્તા છે; અનંત પર્યાયોમાં વ્યાપનારી તે મહાસત્તા છે, પ્રતિનિયત એક પર્યાયમાં વ્યાપનારી તે અવાંતરસત્તા છે. પદાર્થનો ‘અસ્તિ’ એવો ભાવ તે અસ્તિત્વ છે.
નિયમસાર
આ અસ્તિત્વથી અને કાયત્વથી સહિત પાંચ અસ્તિકાયો છે. કાળદ્રવ્યને અસ્તિત્વ જ છે, કાયત્વ નથી, કારણ કે કાયની માફક તેને બહુ પ્રદેશોનો અભાવ છે.
[હવે ૩૪ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ]
[ શ્લોકાર્થ:- ] એ રીતે જિનમાર્ગરૂપી રત્નાકરમાંથી પૂર્વાચાર્યોએ પ્રતિપૂર્વક
૧. સપ્રતિપક્ષ વિરોધી છે.) ૨. પ્રતિનિયત ૩. અસ્તિ = છે. ( અસ્તિત્વ
=
=
પ્રતિપક્ષ સહિત; વિરોધી સહિત. ( મહાસત્તા અને અવાંતરસતા પરસ્પર
નિયત; નિશ્ચિત; અમુક જ.
હોવાપણું )
=
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #98
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
અજીવ અધિકાર
[ ૭૧
संखेज्जासंखेजाणंतपदेसा हवंति मुत्तस्स। धम्माधम्मस्स पुणो जीवस्स असंखदेसा हु।।३५ ।। लोयायासे तावं इदरस्स अणंतयं हवे देसा। कालस्स ण कायत्तं एयपदेसो हवे जम्हा।। ३६ ।।
संख्यातासंख्यातानंतप्रदेशा भवन्ति मूर्तस्य। धर्माधर्मयोः पुनर्जीवस्यासंख्यातप्रदेशाः खलु।। ३५ ।। लोकाकाशे तद्वदितरस्यानंता भवन्ति देशाः। कालस्य न कायत्वं एकप्रदेशो भवेद्यस्मात।।३६ ।।
षण्णां द्रव्याणां प्रदेशलक्षणसंभवप्रकारकथनमिदम्।
પદ્રવ્યરૂપી રત્નોની માળા ભવ્યોના કંઠના આભરણને અર્થે બહાર કાઢી છે. પ૧.
અણસંખ્ય, સંખ્ય, અનંત હોય પ્રદેશ મૂર્તિક દ્રવ્યને, અણસંખ્ય જાણ પ્રદેશ ધર્મ, અધર્મ તેમ જ જીવને; ૩૫. અણસંખ્ય લોકાકાશમાંહી, અનંત જાણ અલોકને, છે કાળ એકપ્રદેશી, તેથી ન કાળને કાયત્વ છે. ૩૬.
અન્વયાર્થ– મૂર્તસ્ય ] મૂર્ત દ્રવ્યને [ સંધ્યાત સંધ્યાતાનંતપ્રવેશ: ] સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશો [ ભવન્તિ] હોય છે; [ ધર્માધર્મયો:] ધર્મ, અધર્મ [પુન: નીવચ] તેમ જ જીવને [ar] ખરેખર [મસંરક્યાતપ્રવેશ:] અસંખ્યાત પ્રદેશો છે;
[નોરો ] લોકાકાશને વિષે [તતિ] ધર્મ, અધર્મ તેમ જ જીવની માફક ( અસંખ્યાત પ્રદેશો) છે; [ રૂતરસ્ય] બાકીનું જે અલોકાકાશ તેને [ અનંતા: ફેશT:] અનંત પ્રદેશો [અવન્તિ] છે. [વાતચ] કાળને [વાયત્વે ન] કાયપણું નથી, [યરમાત્] કારણ કે [ પ્રવેશ:] તે એકપ્રદેશી [ ભવેત્] છે.
ટીકાઃ-આમાં છ દ્રવ્યોના પ્રદેશનું લક્ષણ અને તેના સંભવનો પ્રકાર કહેલ છે (અર્થાત આ ગાથામાં પ્રદેશનું લક્ષણ તેમ જ છ દ્રવ્યોને કેટલા કેટલા પ્રદેશ હોય છે તે કહ્યું છે).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #99
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check htîp://www.AtmaDharma.com for updates
૭૨ ]
[ભગવાનશ્રીકુંદકુંદ
शुद्धपुद्गलपरमाणुना गृहीतं नभःस्थलमेव प्रदेशः । एवंविधाः पुद्गलद्रव्यस्य प्रदेशाः संख्याता असंख्याता अनन्ताश्च। लोकाकाशधर्माधर्मैकजीवानामसंख्यातप्रदेशा भवन्ति । इतरस्यालोकाकाशस्यानन्ताः प्रदेशा भवन्ति । कालस्यैकप्रदेशो भवति, अतः कारणादस्य कायत्वं न भवति अपि तु द्रव्यत्वमस्त्येवेत्ति ।
નિયમસાર
(ઉપેન્દ્રવન્દ્રા) पदार्थरत्नाभरणं मुमुक्षोः
कृतं मया कंठविभूषणार्थम्। अनेन धीमान् व्यवहारमार्गं बुद्धा पुनर्बोधति शुद्धमार्गम् ।। ५२ ।।
पोग्गलदव्वं मुत्तं मुत्तिविरहिया हवंति सेसाणि। चेदणभावो जीवो चेदणगुणवज्जिया सेसा ।। ३७ ।।
શુદ્ધપુદ્દગલપરમાણુ વડે રોકાયેલું આકાશસ્થળ જ પ્રદેશ છે (અર્થાત્ શુદ્ધ પુદ્દગલરૂપ ૫૨માણુ આકાશના જેટલા ભાગને રોકે તેટલો ભાગ તે આકાશનો પ્રદેશ છે). પુદ્દગલદ્રવ્યને *એવા પ્રદેશો સંખ્યાત, અસંખ્યાત અને અનંત હોય છે. લોકાકાશને, ધર્મને, અધર્મને તથા એક જીવને અસંખ્યાત પ્રદેશો છે. બાકીનું જે અલોકાકાશ તેને અનંત પ્રદેશો છે. કાળને એક પ્રદેશ છે, તે કારણથી તેને કાયપણું નથી પરંતુ દ્રવ્યપણું છે જ.
[હવે આ બે ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ]
[ શ્લોકાર્થ:-] પદાર્થોરૂપી ( -છ દ્રવ્યોરૂપી ) રત્નોનું આભરણ મેં મુમુક્ષુના કંઠની શોભા અર્થે બનાવ્યું છે; એના વડે ધીમાન પુરુષ વ્યવહારમાર્ગને જાણીને, શુદ્ઘમાર્ગને પણ જાણે છે. પર.
છે મૂર્ત પુદ્ગલદ્રવ્ય, શેષ પદાર્થ મૂર્તિવિહીન છે; ચૈતન્યયુત છે જીવ ને ચૈતન્યવર્જિત શેષ છે. ૩૭.
* આકાશના પ્રદેશની માફક, કોઈ પણ દ્રવ્યનો એક પરમાણુ વડે વ્યપાવાયોગ્ય જે અંશ તેને તે દ્રવ્યનો પ્રદેશ કહેવામાં આવે છે. દ્રવ્યે પુદ્દગલ એકપ્રદેશી હોવા છતાં પર્યાયે સ્કંધપણાની અપેક્ષાએ પુદ્દગલને બે પ્રદેશોથી માંડીને અનંત પ્રદેશો પણ સંભવે છે.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #100
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
અજીવ અધિકાર
पुद्गलद्रव्यं मूर्तं मूर्तिविरहितानि भवन्ति शेषाणि । चैतन्यभावो जीवः चैतन्यगुणवर्जितानि शेषाणि ।। ३७ ।।
अजीवद्रव्यव्याख्यानोपसंहारोयम् ।
तेषु मूलपदार्थेषु पुद्गलस्य मूर्तत्वम्, इतरेषाममूर्तत्वम् । जीवस्य चेतनत्वम्, इतरेषामचेतनत्वम्। स्वजातीयविजातीयबन्धापेक्षया जीवपुद्गलयोरशुद्धत्वम्, धर्मादीनां चतुर्णां विशेषगुणापेक्षया शुद्धत्वमेवेति।
(માલિની)
इति ललितपदानामावलिर्भाति नित्यं वदनसरसिजाते यस्य भव्योत्तमस्य। सपदि समयसारस्तस्य हृत्पुण्डरीके लसति निशितबुद्धेः किं पुनश्चित्रमेतत् ।। ५३ ।।
[ ૭૩
અન્વયાર્થ:[ પુત્ıતદ્રવ્ય] પુદ્દગલદ્રવ્ય [મૂર્ત] મૂર્ત છે, [શેષાળિ] બાકીનાં દ્રવ્યો [ મૂર્તિવિહિતાનિ] મૂર્તત્વ રહિત [ભવન્તિ ] છે; [ નીવ: ] જીવ [ ચૈતન્યમાવ: ] ચૈતન્યભાવવાળો છે, [શેષાળિ] બાકીનાં દ્રવ્યો [ ચૈતન્યમુળવર્તિતાનિ] ચૈતન્યગુણ રહિત છે.
ટીકા:-આ, અજીવદ્રવ્ય સંબંધી કથનનો ઉપસંહાર છે.
તે (પૂર્વોક્ત) મૂળ પદાર્થોમાં, પુદ્દગલ મૂર્ત છે, બાકીના અમૂર્ત છે; જીવ ચેતન છે, બાકીના અચેતન છે; સ્વજાતીય અને વિજાતીય બંધની અપેક્ષાથી જીવ તથા પુદ્દગલને (બંધઅવસ્થામાં ) અશુદ્ધપણું હોય છે, ધર્માદિચા૨ પદાર્થોને વિશેષગુણની અપેક્ષાથી (સદા) શુદ્ધપણું
જ છે.
[હવે આ અજીવ અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ બ્લોક કહે છેઃ ]
[શ્લોકાર્થ:-] એ રીતે લલિત પદોની પંક્તિ જે ભગોત્તમના વદનારવિંદમાં સદા શોભે છે, તે તીક્ષ્ણ બુદ્ધિવાળા પુરુષના હૃદયકમળમાં શીઘ્ર સમયસાર (-શુદ્ધ આત્મા) પ્રકાશે છે. અને એમાં શું આશ્ચર્ય છે? ૫૩.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #101
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
इति सुकविजनपयोजमित्रपंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहश्रीपद्मप्रभमलधारिदेव-विरचितायां नियमसारव्याख्यायां तात्पर्यवृत्तौ अजीवाधिकारो द्वितीयः श्रुतस्कन्धः।।
આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં ( અર્થાત્ શ્રીમદ્ભગવતકુંદકુંદાચાર્યદવપ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં) અજીવ અધિકાર નામનો બીજો શ્રુતસ્કંધ સમાપ્ત થયો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #102
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
-3શુદ્ધભાવ અધિકાર
59555555555555555
अथेदानी शुद्धभावाधिकार उच्यते।
जीवादिबहित्तचं हेयमुवादेयमप्पणो अप्पा। कम्मोपाधिसमुभवगुणपज्जाएहिं वदिरित्तो।।३८ ।।
जीवादिबहिस्तत्त्वं हेयमुपादेयमात्मनः आत्मा। कर्मोपाधिसमुद्रवगुणपर्यायैर्व्यतिरिक्तः।। ३८ ।।
हेयोपादेयतत्त्वस्वरूपाख्यानमेतत्। जीवादिसप्ततत्त्वजातं परद्रव्यत्वान्न ह्युपादेयम्। आत्मनः सहजवैराग्यप्रासाद
હવે શુદ્ધભાવ અધિકાર કહેવામાં આવે છે.
છે બાહ્યતત્ત્વ જીવાદિ સર્વે હેય, આત્મા ગ્રાહ્ય છે, --જે કર્મથી ઉત્પન્ન ગુણ૫ર્યાયથી વ્યતિરિક્ત છે. ૩૮.
अन्वयार्थ:जीवादिबहिस्तत्त्वं] ®ula मातत्य [हेयम्] हेय छ; [ कर्मोपाधिसमुद्भवगुणपर्यायैः] आँपा४िनित शुर्यायोथी [व्यतिरिक्त:] व्यतिरित [ आत्मा ] २मात्मा [आत्मनः ] मात्माने [ उपादेयम् ] उपाय छ.
ટીકા:-આ, હેય અને ઉપાદેય તત્ત્વના સ્વરૂપનું કથન છે.
જીવાદિ સાત તત્ત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી. સહજ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #103
--------------------------------------------------------------------------
________________
Version 002: remember fo check http://www.AtmaDharma.com for updates
૭૬ ]
शिखरशिखामणेः परद्रव्यपराङ्मुखस्य पंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहस्य परमजिनयोगीश्वरस्य स्वद्रव्यनिशितमतेरुपादेयो भावान्तराणामगोचरत्वाद्
ह्यात्मा।
औदयिकादिचतुर्णां
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
द्रव्यभावनोकर्मोपाधिसमुपजनितविभावगुणपर्यायरहितः, अनादिनिधनामूर्तातीन्द्रियस्वभावशुद्ध- सहजपरमपारिणामिकभावस्वभावकारणपरमात्मा ह्यात्मा।अत्यासन्नभव्यजीवानामेवंभूतं निजपरमात्मानमन्तरेण न किंचिदुपादेयमस्तीति।
(मालिनी )
जयति समयसारः सर्वतत्त्वैकसारः सकलविलयदूरः प्रास्तदुर्वारमारः । दुरिततरुकुठारः शुद्धबोधावतार:
सुखजलनिधिपूरः क्लेशवाराशिपारः।। ५४ ।।
વૈરાગ્યરૂપી મહેલના શિખરનો જે શિખામણ છે, પરદ્રવ્યથી જે પરાભુખ છે, પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેને પરિગ્રહ છે, જે પરમ જિનયોગીશ્વર છે, સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે-એવા આત્માને ‘ આત્મા' ખરેખર ઉપાદેય છે. ઔદિયક આદિ ચાર ભાવાંતોને અગોચર હોવાથી જે ( કા૨ણપ૨માત્મા ) દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મરૂપ ઉપાધિથી જનિત વિભાવગુણપર્યાયો વિનાનો છે, તથા અનાદિ-અનંત અમૂર્ત અહીંદ્રિયસ્વભાવવાળો શુદ્ધ-સહજપરમ-પારિણામિકભાવ જેનો સ્વભાવ છે–એવો કા૨ણપ૨માત્મા તે ખરેખર ‘આત્મા ’ છે. અતિઆસન્ન ભવ્યજીવોને એવા નિજ પરમાત્મા સિવાય (બી) કાંઈ ઉપાદેય નથી.
[હવે ૩૮ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે: ]
=
[શ્લોકાર્થ:- ] સર્વ તત્ત્વોમાં જે એક સાર છે, જે સમસ્ત નાશ પામવાયોગ્ય ભાવોથી દૂર છે, જેણે દુર્વા૨ કામને નષ્ટ કર્યો છે, જે પાપરૂપ વૃક્ષને છેદનાર કુહાડો છે, જે शुद्ध જ્ઞાનનો અવતાર છે, જે સુખસાગરનું પૂર છે અને જે લેશોદધિનો કિનારો છે, તે સમયસાર (શુદ્ધ આત્મા ) જયવંત વર્તે છે. ૫૪.
૧. શિખામણિ
ટોચ ઉપ૨નું રત્ન; ચૂડામણિ; કલગીનું રત્ન.
૨. ભાવાંતરો = અન્ય ભાવો.[ ઔયિક, ઔપમિક, ક્ષાયોપમિક અને ક્ષાયિક-એ ચાર
ભાવો પરમપારિણામિકભાવથી અન્ય હોવાને લીધે તેમને ભાવાંતરો કહ્યા છે. પરમપારિણામિક-ભાવ જેનો સ્વભાવ છે એવો કા૨ણપ૨માત્મા આ ચાર ભાવાંતરોને અગોચર છે.]
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #104
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધભાવ અધિકાર
णो खलु सहावठाणा णो माणवमाणभावठाणा वा । णो हरिसभावठाणा णो जीवस्साहरिस्सठाणा वा ।। ३९ ।
न खलु स्वभावस्थानानि न मानापमानभावस्थानानि वा । न हर्षभावस्थानानि न जीवस्याहर्षस्थानानि वा ।। ३९ ।।
[ ૭૭
निर्विकल्पतत्त्वस्वरूपाख्यानमेतत्।
त्रिकालनिरुपाधिस्वरूपस्य शुद्धजीवास्तिकायस्य न खलु विभावस्वभावस्थानानि। प्रशस्ताप्रशस्तसमस्तमोहरागद्वेषाभावान्न च मानापमानहेतुभूतकर्मोदयस्थानानि। न खलु शुभपरिणतेरभावाच्छुभकर्म, शुभकर्माभावान्न संसारसुखं, संसारसुखस्याभावान्न
हर्षस्थानानि।
न चाशुभपरिणतेरभावादशुभकर्म, अशुभकर्माभावान्न दुःखं, दुःखाभावान्न चाहर्षस्थाना ચેતિા
જીવને ન સ્થાન સ્વભાવનાં, માનાપમાન તણાં નહીં, જીવને ન સ્થાનો હર્ષનાં, સ્થાનો અહર્ષ તણાં નહીં. ૩૯.
અન્વયાર્થ:[ નીવત્સ્ય ] જીવને [તુ ] ખરેખર [7 स्वभावस्थानानि ] સ્વભાવસ્થાનો ( વિભાવસ્વભાવનાં સ્થાનો) નથી, [ત્ત માનાપમાનમાવસ્થાનાનિ વા] માનાપમાનભાવનાં સ્થાનો નથી, [ન હર્ષમાવસ્થાનાનિ] હર્ષભાવનાં સ્થાનો નથી [ī] કે [ ન સહર્ષસ્થાનાનિ] અહર્ષનાં સ્થાનો નથી.
ટીકા:-આ, નિર્વિકલ્પ તત્ત્વના સ્વરૂપનું કથન છે.
ત્રિકાળ-નિરુપાધિ જેનું સ્વરૂપ છે એવા શુદ્ધ જીવાસ્તિકાયને ખરેખર વિભાવસ્વભાવસ્થાનો ( - વિભાવરૂપ સ્વભાવનાં સ્થાનો ) નથી; (શુદ્ધ જીવાસ્તિકાયને) પ્રશસ્ત કે અપ્રશસ્ત સમસ્ત મોહ-રાગ-દ્વેષનો અભાવ હોવાથી માન-અપમાનના હેતુભૂત કર્મોદયનાં સ્થાનો નથી; (શુદ્ધ જીવાસ્તિકાયને) શુભ પરિણતિનો અભાવ હોવાથી શુભ કર્મ નથી, શુભ કર્મનો અભાવ હોવાથી સંસારસુખ નથી, સંસાર-સુખનો અભાવ હોવાથી હર્ષસ્થાનો નથી; વળી (શુદ્ધ જીવાસ્તિકાયને ) અશુભ પરિણતિનો અભાવ હોવાથી અશુભ કર્મ નથી, અશુભ કર્મનો અભાવ હોવાથી દુ:ખ નથી, દુ:ખનો અભાવ હોવાથી અહર્ષસ્થાનો નથી.
[હવે ૩૯ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે: ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #105
--------------------------------------------------------------------------
________________
૭૮ ]
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
[ભગવાનશ્રીકુંદકુંદ
નિયમસાર
(શાર્દૂનવિદ્રીડિત)
प्रीत्यप्रीतिविमुक्तशाश्वतपदे निःशेषतोऽन्तर्मुख
निर्भेदोदितशर्मनिर्मितवियद्विम्बाकृतावात्मनि ।
चैतन्यामृतपूरपूर्णवपुषे प्रेक्षावतां गोचरे बुद्धिं किं न करोषि वाञ्छसि सुखं त्वं संसृतेर्दुष्कृतेः।। ५५ ।।
णो ठिदिबंधद्वाणा पयडिट्ठाणा पदेसठाणा वा । अणुभागट्ठाणा जीवस्स ण उदयठाणा वा ।। ४० ।।
न स्थितिबंधस्थानानि प्रकृतिस्थानानि प्रदेशस्थानानि वा । नानुभागस्थानानि जीवस्य नोदयस्थानानि वा ।। ४० ।।
अत्र प्रकृतिस्थित्यनुभागप्रदेशबन्धोदयस्थाननिचयो जीवस्य न समस्तीत्युक्तम्। नित्यनिरुपरागस्वरूपस्य निरंजननिजपरमात्मतत्त्वस्य न खलु
जघन्यमध्यमोत्कृष्टद्रव्य
[ શ્લોકાર્થ:-]
પ્રીતિ-અપ્રીતિ રહિત શાશ્વત પદ છે, જે નિઃશેષપણે અંતર્મુખ અને નિર્ભદપણે પ્રકાશમાન એવા સુખનો બનેલો છે, જે નભમંડળ સમાન આકૃતિવાળો (અર્થાત્ નિરાકાર-અરૂપી ) છે, ચૈતન્યામૃતના પૂરથી ભરેલું જેનું સ્વરૂપ છે, જે વિચારવંત ડાહ્યા પુરુષોને ગોચ છે–એવા આત્મામાં તું રુચિ કેમ કરતો નથી અને દુષ્કૃતરૂપ સંસારના સુખને કેમ વાંછે છે? ૫૫.
=
સ્થિતિબંધસ્થાનો, પ્રકૃતિસ્થાન, પ્રદેશનાં સ્થાનો નહીં, અનુભાગનાં નહિ સ્થાન જીવને, ઉદયનાં સ્થાનો નહીં. ૪૦
અન્વયાર્થ:[ નીવત્સ્ય] જીવને [ન સ્થિતિબંધસ્થાનાનિ] સ્થિતિબંધસ્થાનો નથી, [પ્રકૃતિસ્થાનાનિ] પ્રકૃતિસ્થાનો નથી, [ પ્રવેશસ્થાનાનિ વા] પ્રદેશસ્થાનો નથી, [TM અનુભાવસ્થાનાનિ] અનુભાગસ્થાનો નથી [ વા ] કે [ ન હવ્યસ્થાનાનિ] ઉદયસ્થાનો નથી.
ટીકા:-અહીં (આ ગાથામાં) પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધનાં સ્થાનોનો તથા ઉદયનાં સ્થાનોનો સમૂહ જીવને નથી એમ કહ્યું છે.
સદા *નિરુપરાગ જેનું સ્વરૂપ છે એવા નિરંજન (નિર્દોષ ) નિજ પરમાત્મતત્ત્વને * નિરુપરાગ ઉપરાગ વિનાનું. [ઉપરાગ = કોઈ પદાર્થમાં, અન્ય ઉપાધિની સમીપતાના નિમિત્તે થતો ઉપાધિને અનુરૂપ વિકારી ભાવ; ઔપાધિક ભાવ; વિકાર; મલિનતા.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #106
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધભાવ અધિકાર
कर्मस्थितिबंधस्थानानि।
ज्ञानावरणाद्यष्टविधकर्मणां
T
तत्तद्योग्यपुद्गलद्रव्यस्वाकारः प्रकृतिबन्धः, तस्य स्थानानि न भवन्ति । अशुद्धान्तस्तत्त्वकर्मपुद्गलयोः परस्परप्रदेशानुप्रवेशः प्रदेशबन्ध:, अस्य बंधस्य स्थानानि वा न भवन्ति । शुभाशुभकर्मणां निर्जरासमये सुखदुःखफलप्रदानशक्तियुक्तो ह्यनुभागबन्ध:, अस्य स्थानानां वा न चावकाशः । न च द्रव्यभावकर्मोदयस्थानानामप्यवकाशोऽस्ति इति ।
तथा चोक्तं श्रीअमृतचन्द्रसूरिभिः
(માલિની) ' न हि विदधति बद्धस्पृष्टभावादयोऽमी स्फुटमुपरि तरन्तोऽप्येत्य यत्र प्रतिष्ठाम्। अनुभवतु तमेव द्योतमानं समन्तात् जगदपगतमोहीभूय सम्यक्स्वभावम्।।
તથા હિ
ખરેખર દ્રવ્યકર્મના જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ સ્થિતિબંધનાં સ્થાનો નથી. જ્ઞાનાવરણાદિ અવિધ કર્મોમાંના તે તે કર્મને યોગ્ય એવો જે પુદ્ગલદ્રવ્યનો સ્વ-આકાર તે પ્રકૃતિબંધ છે; તેનાં સ્થાનો (નિરંજન નિજ ૫૨માત્મતત્ત્વને ) નથી. અશુદ્ધ અંતઃતત્ત્વના ( -અશુદ્ધ આત્માના ) અને કર્મપુદ્દગલના પ્રદેશોનો પરસ્પર પ્રવેશ તે પ્રદેશબંધ છે; આ બંધનાં સ્થાનો પણ (નિરંજન નિજ પરમાત્મતત્ત્વને ) નથી. શુભાશુભ કર્મની નિર્જરાના સમયે સુખદુઃખરૂપ ફળ દેવાની શક્તિવાળો તે અનુભાગબંધ છે; આનાં સ્થાનોનો પણ અવકાશ (નિરંજન નિજ પરમાત્મતત્ત્વને વિષે ) નથી. વળી દ્રવ્યકર્મ તથા ભાવકર્મના ઉદયનાં સ્થાનોનો પણ અવકાશ (નિરંજન નિજ ૫રમાત્મતત્ત્વને વિષે ) નથી.
એવી રીતે આચાર્યદેવ ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ ( શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૧૧ મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ
[ ૭૯
[ શ્લોકાર્થ:- ] જગત મોહરહિત થઈને સર્વ તરફથી પ્રકાશમાન એવા તે સમ્યક્ સ્વભાવને જ અનુભવો કે જેમાં આ બĀસ્પષ્ટત્વ આદિ ભાવો ઉત્પન્ન થઈને સ્પષ્ટપણે ઉ૫૨
તરતા હોવા છતાં ખરેખર સ્થિતિ પામતા નથી.
1
વળી (૪૦ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છે ):
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #107
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
८०]
નિયમસાર
[भगवान श्री
( अनुष्टुभ् ) नित्यशुद्धचिदानन्दसंपदामाकरं परम्। विपदामिदमेवोचैरपदं चेतये पदम्।। ५६ ।।
( वसंततिलका) यः सर्वकर्मविषभूरुहसंभवानि मुक्त्वा फलानि निजरूपविलक्षणानि। भक्तेऽधना सहजचिन्मयमात्मतत्त्वं प्राप्नोति मुक्तिमचिरादिति संशयः कः।। ५७ ।।
णो खइयभावठाणा णो खयउवसमसहावठाणा वा। ओदइयभावठाणा णो उवसमणे सहावठाणा वा।। ४१ ।।
न क्षायिकभावस्थानानि न क्षयोपशमस्वभावस्थानानि वा। औदयिकभावस्थानानि नोपशमस्वभावस्थानानि वा।। ४१ ।।
[श्लोडार्थ:-] ४ नित्य-शुद्ध यिहान६३पी संपहीनी उत्कृष्ट पाए। छ भने ४ વિપદાઓનું અત્યંતપણે અપદ છે (અર્થાત જ્યાં વિપદા બિલકુલ નથી) એવા આ જ પદને હું अनुमछु. ५६.
[श्लोार्थ:-] (अशुम तम ४ शुम) सर्व भ३पी विषवृक्षोथी उत्पन्न थdi, નિજરૂપથી વિલક્ષણ એવાં ફળોને છોડીને જે જીવ હમણાં સહજચૈતન્યમય આત્મતત્ત્વને ભોગવે છે, તે જીવ અલ્પ કાળમાં મુક્તિને પામે છે–એમાં શો સંશય છે? પ૭.
સ્થાનો ન ક્ષાયિકભાવના, ક્ષાયોપથમિક તણાં નહીં; સ્થાનો ન ઉપશમભાવનાં કે ઉદયભાવ તણાં નહીં. ૪૧.
अन्वयार्थ:-[न क्षायिकभावस्थानानि] ®पने क्षायिभान स्थानो नथी, [न क्षयोपशमस्वभावस्थानानि वा] क्षयोपशमस्यमापन स्थानो नथी, [औदयिकभावस्थानानि] मोहयित्भावन स्थानो नथी । वा] [ न उपशमस्वभावस्थानानि] ७५शमस्यमापन स्थानो नथी.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #108
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધભાવ અધિકાર
चतुर्णां विभावस्वभावानां स्वरूपकथनद्वारेण पंचमभावस्वरूपाख्यानमेतत्।
कर्मणां क्षये भवः क्षायिकभावः । कर्मणां क्षयोपशमे भवः क्षायोपशमिकभावः । कर्मणामुदये ભવ: औदयिकभावः। कर्मणामुपशमे ભવ: औपशमिक ભાવ:। सकलकर्मोपाधिविनिर्मुक्त: परिणामे भवः पारिणामिकभावः । एषु पंचसु तावदौपशमिकभावो द्विविध:, क्षायिकभावश्च नवविध:, क्षायोपशमिकभावोऽष्टादशभेद:, औदयिकभाव एकविंशतिभेदः, पारिणामिकभावस्त्रिभेदः। अथौपशमिकभावस्य उपशमसम्यक्त्वम् उपशमचारित्रम् च। क्षायिकभावस्य क्षायिकसम्यक्त्वं यथाख्यातचारित्रं, केवलज्ञानं केवलदर्शनं 7, अन्तरायकर्मक्षयसमुपजनितदान-लाभभोगोपभोगवीर्याणि क्षायोपशमिकभावस्य _मतिश्रुतावधिमनःपर्ययज्ञानानि कुमतिकुश्रुतविभंगभेदादज्ञानानि त्रीणि,
ચેતિા
चत्वारि,
ટીકા:-ચાર વિભાવસ્વભાવોના સ્વરૂપકથન દ્વારા પંચમભાવના સ્વરૂપનું આ કથન છે.
[ ૮૧
*કર્મોના ક્ષયે જે ભાવ હોય તે ક્ષાયિકભાવ છે. કર્મોના ક્ષયોપશમે જે ભાવ હોય તે ક્ષાયોપશમિકભાવ છે. કર્મોના ઉદયે જે ભાવ હોય તે ઔદિયકભાવ છે. કર્મોના ઉપશમે જે ભાવ હોય તે ઔપમિકભાવ છે. સકળ કર્મોપાધિથી વિમુક્ત એવો, પરિણામે જે ભાવ હોય તે પારિણામિકભાવ છે.
આ પાંચ ભાવોમાં, ઔપમિકભાવના બે ભેદ છે, ક્ષાયિકભાવના નવ ભેદ છે, ક્ષાયોપમિકભાવના અઢાર ભેદ છે, ઔદિયકભાવના એકવીશ ભેદ છે, પારિણામિકભાવના ત્રણ ભેદ છે.
હવે, ઔપમિકભાવના બે ભેદ આ પ્રમાણે છેઃ ઉપશમસમ્યક્ત્વ અને ઉપશમચારિત્ર.
ક્ષાયિકભાવના નવ ભેદ આ પ્રમાણે છેઃ ક્ષાયિકસમ્યક્ત્વ, યથાખ્યાતચારિત્ર, કેવળજ્ઞાન ને કેવળદર્શન, તથા અંતરાયકર્મના ક્ષયજનિત દાન, લાભ, ભોગ, ઉપભોગ ને વીર્ય.
ક્ષાયોપમિકભાવના અઢાર ભેદ આ પ્રમાણે છેઃ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન ને મન:પર્યયજ્ઞાન એમ જ્ઞાન ચાર; કુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન ને વિભંગજ્ઞાન
=
* કર્મોના ક્ષયે કર્મોના ક્ષયમાં; કર્મોના ક્ષયના સદ્દભાવમાં. [વ્યવહારે કર્મોના ક્ષયની અપેક્ષા જીવના જે ભાવમાં આવે તે ક્ષાયિભાવ છે. ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #109
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૮૨ ]
નિયમસાર
| ભગ
નિશ્રીકુંદકુંદ
चक्षुरचक्षुरवधिदर्शनभेदाद्दर्शनानि त्रीणि, कालकरणोपदेशोपशमप्रायोग्यताभेदाल्लब्धयः पञ्च , वेदकसम्यक्त्वं, वेदकचारित्रं, संयमासंयमपरिणतिश्चेति। औदयिकभावस्य नारकतिर्यङ्मनुष्यदेवभेदाद् गतयश्चतस्रः, क्रोधमानमायालोभभेदात् कषायाश्चत्वारः, स्त्रीपुंनपुंसकभेदाल्लिङ्गानि त्रीणि, सामान्यसंग्रहनयापेक्षया मिथ्यादर्शनमेकम् , अज्ञानं चैकम् , असंयमता चैका , असिद्धत्वं चैकम् , शुक्लपद्मपीतकापोतनीलकृष्णभेदाल्लेश्याः षट् च भवन्ति। पारिणामिकस्य जीवत्वपारिणामिकः, भव्यत्वपारिणामिकः, अभव्यत्वपारिणामिकः, इति त्रिभेदाः। अथायं जीवत्वपारिणामिकभावो भव्याभव्यानां सदृशः, भव्यत्वपारिणामिकभावो भव्यानामेव भवति, अभव्यत्वपारिणामिकभावोऽभव्यानामेव भवति। इति पंचभावप्रपंचः।
___पंचानां भावानां मध्ये क्षायिकभावः कार्यसमयसारस्वरूपः स त्रैलोक्यप्रक्षोभहेतुभूततीर्थकरत्वोपार्जितसकलविमलकेवलावबोधसनाथतीर्थनाथस्य भगवतः सिद्धस्य वा એવા ભેદને લીધે અજ્ઞાન ત્રણ; ચક્ષુદર્શન, અચક્ષુદર્શન ને અવધિદર્શન એવા ભેદને લીધે દર્શન ત્રણ; કાળલબ્ધિ, કરણલબ્ધિ, ઉપદેશલબ્ધિ, ઉપશમલબ્ધિ ને પ્રાયોગ્યતાલબ્ધિ એવા ભેદને લીધે લબ્ધિ પાંચ; વેદકસમ્યકત્વ; વેદકચારિત્ર અને સંયમસંયમપરિણતિ.
ઔદયિકભાવના એકવીશ ભેદ આ પ્રમાણે છે: નારકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ ને દેવગતિ એવા ભેદને લીધે ગતિ ચાર; ક્રોધકષાય, માનકષાય, માયાકષાય ને લોભકષાય એવા ભેદને લીધે કષાય ચાર; સ્ત્રીલિંગ, પુંલિંગ અને નપુંસકલિંગ એવા ભેદને લીધે લિંગ ત્રણ: સામાન્યસંગ્રહનયની અપેક્ષાએ મિથ્યાદર્શન એક, અજ્ઞાન એક ને અસંયમતા એક; અસિદ્ધત્વ એક; શુકલલેશ્યા, પમલેશ્યા, પીતલેશ્યા, કાપોતલેશ્યા, નીલલેશ્યા ને કૃષ્ણલેશ્યા એવા ભેદને લીધે વેશ્યા છે.
પરિણામિકભાવના ત્રણ ભેદ આ પ્રમાણે છે: જીવત્વપારિણામિક, ભવ્યત્વ-પારિણામિક અને અભવ્યત્વપારિણામિક. આ જીવત્વપારિણામિકભાવ ભવ્યોને તેમ જ અભવ્યોને સમાન હોય છે; ભવ્યત્વપારિણામિકભાવ ભવ્યોને જ હોય છે; અભવ્યત્વ-પરિણામિકભાવ અભવ્યોને જ હોય
આ રીતે પાંચ ભાવોનું કથન કર્યું.
પાંચ ભાવો મળે ક્ષાયિકભાવ કાર્યસમયસારસ્વરૂપ છે; તે (ક્ષાયિકભાવ) ત્રિલોકમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #110
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
શુદ્ધભાવ અધિકાર
[૮૩
भवति। औदयिकौपशमिकक्षायोपशमिकभावाः संसारिणामेव भवन्ति, न मुक्तानाम्। पूर्वोक्तभावचतुष्टयमावरणसंयुक्तत्वात् न मुक्तिकारणम्। त्रिकालनिरुपाधिस्वरूपनिरंजननिजपरमपंचमभावभावनया पंचमगतिं मुमुक्षवो यान्ति यास्यन्ति गताश्चेति।
अंचितपंचमगतये पंचमभावं स्मरन्ति विद्वान्सः। संचितपंचाचाराः किंचनभावप्रपंचपरिहीणाः।।५८ ।।
(માલિની) सुकृतमपि समस्तं भोगिनां भोगमूलं त्यजतु परमतत्त्वाभ्यासनिष्णातचित्तः। उभयसमयसारं सारतत्त्वस्वरूपं
भजतु भवविमुक्त्यै कोऽत्र दोषो मुनीशः।। ५९ ।। * પ્રક્ષોભના હેતુભૂત તીર્થંકરપણા વડ પ્રાપ્ત થતા સકળ-વિમળ કેવળજ્ઞાનથી યુક્ત તીર્થનાથને ( તેમ જ ઉપલક્ષણથી સામાન્ય કેવળીને) અથવા સિદ્ધભગવાનને હોય છે. ઔદયિક, ઔપથમિક અને ક્ષાયોપથમિક ભાવો સંસારીઓને જ હોય છે, મુક્ત જીવોને નહિ.
પૂર્વોક્ત ચાર ભાવો આવરણસંયુક્ત હોવાથી મુક્તિનું કારણ નથી. ત્રિકાળ નિરુપાધિ જેનું સ્વરૂપ છે એવા નિરંજન નિજ પરમ પંચમભાવની (-પારિણામિકભાવની) ભાવનાથી પંચમગતિએ મુમુક્ષુઓ (વર્તમાન કાળે) જાય છે, (ભવિષ્ય કાળે ) જશે અને (ભૂત કાળે ) જતા.
[ હવે ૪૧ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોકો કહે છે: ]
[ શ્લોકાર્થ:- ] (જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યરૂપ) પાંચ આચારોથી યુક્ત અને કાંઈ પણ પરિગ્રહપ્રપંચથી સર્વથા રહિત એવા વિદ્વાનો પૂજનીય પંચમગતિને પ્રાપ્ત કરવા માટે પંચમભાવને સ્મરે છે. ૫૮.
[ શ્લોકાર્થ-] સઘળુંય સુકૃત (શુભ કર્મ, ભોગીઓના ભોગનું મૂળ છે; પરમ
* પ્રક્ષોભ = ખળભળાટ [ તીર્થકરના જન્મકલ્યાણકાદિ પ્રસંગે ત્રણે લોકમાં આનંદમય
ખળભળાટ થાય છે.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #111
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૮૪]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
चउगइभवसंभमणं जाइजरामरणरोगसोगा य। कुलजोणिजीवमग्गणठाणा जीवस्स णो संति।।४२ ।।
चतुर्गतिभवसंभ्रमणं जातिजरामरणरोगशोकाश्च ।
निजीवमार्गणस्थानानि जीवस्य नो सन्ति।।४२ ।।
इह हि शुद्धनिश्चयनयेन शुद्धजीवस्य समस्तसंसारविकारसमुदयो न समस्तीत्युक्तम्।
द्रव्यभावकर्मस्वीकाराभावाच्चतसृणां नारकतिर्यङ्मनुष्यदेवत्वलक्षणानां गतीनां परिभ्रमणं न भवति। नित्यशुद्धचिदानन्दरूपस्य कारणपरमात्मस्वरूपस्य द्रव्यभावकर्मग्रहणयोग्यविभावपरिणतेरभावान्न जातिजरामरणरोगशोकाश्च। चतुर्गतिजीवानां कुल
તત્ત્વના અભ્યાસમાં નિષ્ણાત ચિત્તવાળા મુનીશ્વર ભવથી વિમુક્ત થવા અર્થે તે સઘળાય શુભ કર્મને છોડો અને *સારતત્ત્વસ્વરૂપ એવા ઉભય સમયસારને ભજો. એમાં શો દોષ છે? ૫૯.
ચઉગતિભ્રમણ નહિ, જન્મ મરણ ન, રોગ શોક જરા નહીં, કુળ, યોનિ કે જીવસ્થાન માર્ગણસ્થાન જીવને છે નહીં. ૪૨.
અન્વયાર્થ – નીવર્ચ] જીવને [વતુતિમવસંક્રમ ] ચાર ગતિના ભવોમાં પરિભ્રમણ [નાતિનરામરારો શો 1:] જન્મ, જરા, મરણ, રોગ, શોક, [ jયોનિનીવમાગરથાનાનિ ] કુળ, યોનિ, જીવસ્થાનો અને માર્ગણાસ્થાનો [નો સન્તિ] નથી.
ટીકાઃ-શુદ્ધ નિશ્ચયનયે શુદ્ધ જીવને સમસ્ત સંસારવિકારોનો સમુદાય નથી એમ અહીં (આ ગાથામાં) કહ્યું છે.
દ્રવ્યકર્મ તથા ભાવકર્મનો સ્વીકાર નહિ હોવાથી જીવને નારકત્વ, તિર્યંચત્વ, મનુષ્યત્વ અને દેવત્વસ્વરૂપ ચાર ગતિઓનું પરિભ્રમણ નથી.
નિત્ય-શુદ્ધ ચિદાનંદરૂપ કારણ પરિમાત્મસ્વરૂપ જીવને દ્રવ્યકર્મ તથા ભાવકર્મના પ્રશ્નને યોગ્ય વિભાવપરિણતિનો અભાવ હોવાથી જન્મ, જરા, મરણ, રોગ અને શોક નથી
* સમયસાર સારભૂત તત્ત્વ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #112
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
શુદ્ધભાવ અધિકાર
| [ ૮૫
योनिविकल्प इह नास्ति इत्युच्यते। तद्यथा-पृथ्वीकायिकजीवानां द्वाविंशतिलक्षकोटिकलानि, अप्कायिकजीवानां सप्तलक्षकोटिकलानि, तेजस्कायिकजीवानां त्रिलक्षकोटिकुलानि, वायुकायिकजीवानां सप्तलक्षकोटिकुलानि, वनस्पतिकायिकजीवानाम् अष्टोत्तरविंशति-लक्षकोटिकुलानि, द्वीन्द्रियजीवानां सप्तलक्षकोटिकुलानि, त्रीन्द्रियजीवानाम् अष्टलक्षकोटिकुलानि, चतुरिन्द्रियजीवानां नवलक्षकोटिकुलानि, पंचेन्द्रियेषु जलचराणां सार्धद्वादशलक्षकोटिकुलानि, आकाशचरजीवानां द्वादशलक्षकोटिकुलानि, चतुष्पदजीवानां दशलक्षकोटिकुलानि, सरीसृपानां नवलक्षकोटिकुलानि, नारकाणां पंचविंशतिलक्षकोटिकुलानि, मनुष्याणां द्वादशलक्षकोटिकलानि. देवानां षड्विंशतिलक्षकोटिकुलानि। सर्वाणि सार्धसप्तनवत्यग्रशतकोटिलक्षाणि ૨૭૦૦૦૦૦૦૦૦૦૦૦)
पृथ्वीकायिकजीवानां सप्तलक्षयोनिमुखानि, अप्कायिकजीवानां सप्तलक्षयोनिमुखानि, तेजस्कायिकजीवानां सप्तलक्षयोनिमुखानि, वायुकायिकजीवानां सप्तलक्ष-योनिमुखानि, नित्यनिगोदिजीवानां सप्तलक्षयोनिमुखानि, चतुर्गतिनिगोदिजीवानां सप्तलक्षयोनिमुखानि,
ચતુર્ગતિ (ચાર ગતિના) જીવોનાં કુળ તથા યોનિના ભેદ જીવમાં નથી એમ (વે) કહેવામાં આવે છે. તે આ પ્રમાણે
પૃથ્વીકાયિક જીવોનાં બાવીશ લાખ કરોડ કુળ છે: અપ્પાયિક જીવોનાં સાત લાખ કરોડ કુળ છે: તેજકાયિક જીવોનાં ત્રણ લાખ કરોડ કુળ છે; વાયુકાયિક જીવોનાં સાત લાખ કરોડ કુળ છે; વનસ્પતિકાયિક જીવોનાં અઠયાવીશ લાખ કરોડ કુળ છે; વીંદ્રિય જીવોનાં સાત લાખ કરોડ કુળ છે; ત્રીદ્રિય જીવોનાં આઠ લાખ કરોડ કુળ છે; ચતુરિંદ્રિય જીવોનાં નવ લાખ કરોડ કુળ છે; પંચંદ્રિય જીવોને વિષે જળચર જીવોનાં સાડા બાર લાખ કરોડ કુળ છે; ખેચર જીવોનાં બાર લાખ કરોડ કુળ છે; ચાર પગવાળા જીવોનાં દશ લાખ કરોડ કુળ છે; સર્પાદિક પેટે ચાલનારા જીવોનાં નવ લાખ કરોડ કુળ છે; નારકોનાં પચીશ લાખ કરોડ કુળ છે; મનુષ્યોનાં બાર લાખ કરોડ કુળ છે અને દેવોનાં છવ્વીશ લાખ કરોડ કુળ છે. બધાં થઈને એક સો સાડી સત્તાણું લાખ કરોડ (૧૯૭૫OOOOOOOOOOO) કુળ છે.
પૃથ્વીકાયિક જીવોનાં સાત લાખ યોનિમુખ છે; અષ્કાયિક જીવોનાં સાત લાખ યોનિમુખ છે; તેજકાયિક જીવોનાં સાત લાખ યોનિમુખ છે; વાયુકાયિક જીવોનાં સાત લાખ યોનિમુખ છે; નિત્ય નિગોદી જીવોનાં સાત લાખ યોનિમુખ છે; ચતુર્ગતિ (-ચાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #113
--------------------------------------------------------------------------
________________
Version 002: remember fo check http://www.AtmaDharma.com for updates
૮૬ ]
[ભગવાનશ્રીકુંદકુંદ
वनस्पतिकायिकजीवानां दशलक्षयोनिमुखानि, द्वीन्द्रियजीवानां द्विलक्षयोनिमुखानि, त्रीन्द्रियजीवानां द्विलक्षयोनिमुखानि चतुरिन्द्रियजीवानां द्विलक्षयोनिमुखानि, देवानां चतुर्लक्षयोनिमुखानि, नारकाणां चतुर्लक्षयोनिमुखानि तिर्यग्जीवानां चतुर्लक्षयोनिमुखानि, मनुष्याणां चतुर्दशलक्षयोनिमुखानि ।
નિયમસાર
3
स्थूलसूक्ष्मैकेन्द्रियसंज्ञ्यसंज्ञिपंचेन्द्रियद्वीन्द्रियत्रींद्रिय
चतुरिन्द्रियपर्याप्तापर्याप्तक
भेदसनाथचतुर्दशजीवस्थानानि । गतीन्द्रियकाययोगवेदकषायज्ञानसंयमदर्शनलेश्याभव्यसम्यक्त्वसंज्ञ्याहारविकल्पलक्षणानि मार्गणास्थानानि । एतानि सर्वाणि च तस्य भगवतः परमात्मनः शुद्धनिश्चयनयबलेन न सन्तीति भगवतां सूत्रकृतामभिप्रायः।
तथा चोक्तं श्रीमदमृतचंद्रसूरिभिः
ગતિમાં પરિભ્રમણ કરનારા અર્થાત્ ઇતર ) નિગોદી જીવોનાં સાત લાખ યોનિમુખ છે; વનસ્પતિકાયિક જીવોનાં દશ લાખ યોનિમુખ છે; ઢીંદ્રિય જીવોનાં બે લાખ યોનિમુખ છે; ત્રીંદ્રિય જીવોનાં બે લાખ યોનિમુખ છે; ચતુરિંદ્રિય જીવોનાં બે લાખ યોનિમુખ છે; દેવોનાં ચાર લાખ યોનિમુખ છે; નારકોનાં ચાર લાખ યોનિમુખ છે; તિર્યંચ જીવોનાં ચાર લાખ યોનિમુખ છે; મનુષ્યોનાં ચૌદ લાખ યોનિમુખ છે. (બધાં થઈને ૮૪૦૦૦૦૦ યોનિમુખ છે.)
સૂક્ષ્મ એકેંદ્રિય પર્યાપ્ત ને અપર્યાપ્ત, સ્થૂલ એકેંદ્રિય પર્યાસ ને અપર્યાસ, ઢીંદ્રિય પર્યાસ ને અપર્યાસ, ત્રીંદ્રિય પર્યાસ ને અપર્યાસ, ચતુરિંદ્રિય પર્યાસ ને અપર્યાપ્ત, અસંજ્ઞી પંચેંદ્રિય પર્યાપ્ત ને અપર્યાપ્ત, સંજ્ઞી પંચંદ્રિય પર્યાસ ને અપર્યાપ્ત-એવા ભેદોવાળાં ચૌદ જીવસ્થાનો છે.
ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, લેશ્યા, ભવ્યત્વ, સમ્યક્ત્વ, સંશિત્વ અને આહાર-એવા ભેદસ્વરૂપ (ચૌદ) માર્ગણાસ્થાનો છે.
આ બધાં, તે ભગવાન પરમાત્માને શુદ્ઘનિશ્ચયનયના બળે (–શુદ્ઘનિશ્ચયનયે ) નથી–એમ ભગવાન સૂત્રર્તાનો (શ્રીમદ્દભગવકુંદકુંદાચાર્યદેવનો ) અભિપ્રાય છે.
એવી રીતે ( આચાર્યદેવ ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ ( શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૩૫-૩૬ મા બે શ્લોકો દ્વારા ) કહ્યું છે કે:
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #114
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
શુદ્ધભાવ અધિકાર
[૮૭
(મતિની) "सकलमपि विहायाबाय चिच्छक्तिरिक्तं स्फुटतरमवगाह्य स्वं च चिच्छक्तिमात्रम। इममपरि चरंतं चारु विश्वस्य साक्षात નયતુ પરમાત્માત્માનાત્મન્યનત્તમતા''
(અનુકુમ) "चिच्छक्तिव्याप्तसर्वस्वसारो जीव इयानयम्। अतोऽतिरिक्ताः सर्वेऽपि भावाः पौद्गलिका अमी।।''
તથા દિ
(માનિની) अनवरतमखण्डज्ञानसद्भावनात्मा व्रजति न च विकल्पं संसृते?ररूपम्। अतुलमनघमात्मा निर्विकल्पः समाधि:
परपरिणतिदूरं याति चिन्मात्रमेषः।। ६० ।। “[ શ્લોકાર્થ:-] ચિલ્શક્તિથી રહિત અન્ય સકળ ભાવોને મૂળથી છોડીને અને ચિન્શક્તિમાત્ર એવા નિજ આત્માનું અતિ ટપણે અવગાહન કરીને, આત્મા સમસ્ત વિશ્વના ઉપર સુંદર રીતે પ્રવર્તતા એવા આ કેવળ (એક) અવિનાશી આત્માને આત્મામાં સાક્ષાત્ અનુભવો.''
“[ શ્લોકાર્થ-] ચૈતન્યશક્તિથી વ્યાસ જેનો સર્વસ્વ-સાર છે એવો આ જીવ એટલો જ માત્ર છે; આ ચિન્શક્તિથી શૂન્ય જે આ ભાવો છે તે બધાય પૌદ્ગલિક છે.''
વળી (૪૨ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છે):
[ શ્લોકાર્થ:-] સતતપણે અખંડ જ્ઞાનની સદ્દભાવનાવાળો આત્મા (અર્થાત્ “હું અખંડ જ્ઞાન છું' એવી સાચી ભાવના જેને નિરંતર વર્તે છે તે આત્મા) સંસારના ઘોર વિકલ્પને પામતો નથી, પરંતુ નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત કરતો થકો પરપરિણતિથી દૂર, અનુપમ, અના ચિન્માત્રને (ચૈતન્યમાત્ર આત્માને) પામે છે. ૬O.
૧. અનઘ = દોષ રહિત, નિષ્પા૫; મળ રહિત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #115
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૮૮]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
(wથરા) इत्थं बुद्ध्वोपदेशं जननमृतिहरं यं जरानाशहेतुं भक्तिप्रह्वामरेन्द्रप्रकटमुकुटसद्रत्नमालार्चितां ः। वीरात्तीर्थाधिनाथादुरितमलकुलध्वांतविध्वंसदक्षं एते संतो भवाब्धेरपरतटममी यांति सच्छीलपोताः।। ६१ ।।
णिइंडो णिबंदो णिम्ममो णिक्कलो णिरालंबो। णीरागो णिद्दोसो णिम्मूढो णिब्भयो अप्पा।। ४३ ।।
निर्दण्डः निर्द्वन्द्वः निर्ममः निःकल: निरालंबः। નીર: નિષ: નિર્મૂઢ: નિર્મા: માત્માના ૪રૂ II
इह हि शुद्धात्मनः समस्तविभावाभावत्वमुक्तम्।
[ શ્લોકાર્થ-] ભક્તિથી નમેલા દેવેંદ્રો મુગટની સુંદર રત્નમાળા વડે જેમનાં ચરણોને પ્રગટ રીતે પૂજે છે એવા મહાવીર તીર્થાધિનાથ દ્વારા આ સંતો જન્મ–જરા-મૃત્યુનો નાશક અને દુષ્ટ મળસમૂહરૂપી અંધકારનો ધ્વંસ કરવામાં ચતુર એવો આ પ્રકારનો (પૂર્વોક્ત) ઉપદેશ સમજીને, સલ્હીલરૂપી નૌકા વડે ભવાબ્ધિના સામા કિનારે પહોંચી જાય છે. ૬૧.
નિર્દડ ને નિર્દદ્ર, નિર્મમ, નિઃશરીર, નીરાગ છે, નિર્દોષ, નિર્ભય, નિરવલંબન, આતમા નિર્મૂઢ છે. ૪૩.
અન્વયાર્થનું માત્મા] આત્મા [ નિષ્ઠ:] નિર્દડ, [નિર્દન્દ્રઃ] નિર્દ, [નિર્મ: ] નિર્મમ, [નિ:] નિઃશરીર, [નિરાસંવ:] નિરાલંબ, [ નીરા :] નીરાગ, [ નિર્દોષ: ] નિર્દોષ, [ નિર્મૂઢ:] નિર્મૂઢ અને [ નિર્મા:] નિર્ભય છે.
ટીકા:-અહીં (આ ગાથામાં) ખરેખર શુદ્ધ આત્માને સમસ્ત વિભાવનો અભાવ છે એમ કહ્યું છે. ૧. નિર્દડ = દંડ રહિત. (જે મનવચનકાયાશ્રિત પ્રવર્તનથી આત્મા દંડાય છે તે પ્રવર્તનને દંડ
કહેવામાં આવે છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #116
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધભાવ અધિકાર
मनोदण्डो वचनदण्डः कायदण्डश्चेत्येतेषां योग्यद्रव्यभावकर्मणामभावान्निर्दण्डः।
प्रशस्ताप्रशस्तसमस्तमोहरागद्वेषा-भावान्निर्ममः ।
निश्चयेन
परमपदार्थव्यतिरिक्तसमस्तपदार्थसार्थाभावान्निर्द्वन्द्वः ।
निश्चयेनौदारिकवैक्रियिकाहारकतैजसकार्मणाभिधानपंचशरीरप्रपंचाभावान्निः कलः । निश्चयेन परमात्मनः परद्रव्यनिरवलम्बत्वान्निरालम्बः। मिथ्यात्ववेदरागद्वेषहास्यरत्यरतिशोक
निश्चयेन
મૂ:,
भयजुगुप्साक्रोधमानमायालोभाभिधानाभ्यन्तरचतु र्दशपरिग्रहाभावान्नीरागः।
निखिलदुरितमलकलंकपंकनिर्निक्तसमर्थसहजपरमवीतरागसुखसमुद्रमध्यनिर्मग्नस्फुटितसह जा-वस्थात्मसहजज्ञानगात्रपवित्रत्वान्निर्दोषः । सहजनिश्चयनयबलेन सहजज्ञानसहजदर्शनसहजचारित्रसहजपरमवीतरागसुखाद्यनेकपरमधर्माधारनिजपरमतत्त्वपरिच्छेदनसमर्थत्वान्नि
साद्यनिधनामूर्तातीन्द्रियस्वभावशुद्धसद्भूतव्यवहारनयबलेन
[ ૮૯
अथवा
त्रिकालत्रिलोकवर्तिस्थावर
जंगमात्मकनिखिलद्रव्यगुणपर्यायैकसमयपरिच्छित्तिसमर्थसकलविमलकेवल
મનદંડ, વચનદંડ અને કાયદંડને યોગ્ય દ્રવ્યકર્મો તથા ભાવકર્મોનો અભાવ હોવાથી આત્મા નિર્દંડ છે. નિશ્ચયથી ૫૨મ પદાર્થ સિવાયના સમસ્ત પદાર્થસમૂહનો (આત્મામાં ) અભાવ હોવાથી આત્મા નિર્દેદ્ર (દ્વૈત રહિત ) છે. પ્રશસ્ત-અપ્રશસ્ત સમસ્ત મોહ-રાગ-દ્વેષનો અભાવ હોવાથી આત્મા નિર્મમ (મમતા રહિત ) છે. નિશ્ચયથી ઔદારિક, વૈક્રિયિક, આહા૨ક, તૈજસ અને કાર્યણ નામનાં પાંચ શરીરોના સમૂહનો અભાવ હોવાથી આત્મા નિઃશરીર છે. નિશ્ચયથી પરમાત્માને પરદ્રવ્યનું અવલંબન નહિ હોવાથી આત્મા નિરાલંબ છે. મિથ્યાત્વ, વેદ, રાગ, દ્વેષ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, ક્રોધ, માન, માયા અને લોભ નામનાં ચૌદ અત્યંત પરિગ્રહોનો અભાવ હોવાથી આત્મા નીરાગ છે. નિશ્ચયથી સમસ્ત પાપમળકલંકરૂપી કાદવને ધોઈ નાખવામાં સમર્થ,સહજ-પરમવીતરાગ-સુખસમુદ્રમાં મગ્ન ( ડૂબેલી, લીન ) પ્રગટ સહજાવસ્થાસ્વરૂપ જે સહજજ્ઞાનશરીર તેના વડે પવિત્ર હોવાને લીધે આત્મા નિર્દોષ છે. સહજ નિશ્ચયનયથી સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ ૫રમવીતરાગ સુખ વગેરે અનેક ૫૨મ ધર્મોના આધારભૂત નિજ ૫૨મતત્ત્વને જાણવામાં સમર્થ હોવાથી આત્મા નિર્મૂઢ (મૂઢતા રહિત) છે; અથવા, સાદિ-અનંત અમૂર્ત અહીંદ્રિયસ્વભાવવાળા શુદ્ધસદ્દભૂત વ્યવહારનયથી ત્રણ કાળના અને ત્રણ લોકના સ્થાવર-જંગમસ્વરૂપ સમસ્ત દ્રવ્ય-ગુણ-પર્યાયોને એક સમયે જાણવામાં સમર્થ સકળ-વિમળ (સર્વથા નિર્મળ ) કેવળજ્ઞાનરૂપે અવસ્થિત થવાથી આત્મા નિર્મૂઢ છે. સમસ્ત પાપરૂપી શૂરવીર શત્રુઓની સેના જેમાં પ્રવેશી શક્તી નથી
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #117
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૯૦]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
ज्ञानावस्थत्वान्निर्मूढश्च। निखिलदुरितवीरवैरिवाहिनीदुःप्रवेशनिजशुद्धान्तस्तत्त्वमहादुर्गनिलय-त्वान्निर्भयः। अयमात्मा યુવાધેય: તિા
तथा चोक्तममृताशीतौ
(માતિની). स्वरनिकरविसर्गव्यंजनाद्यक्षरैर्यद रहितमहितहीनं शाश्वतं मुक्तसंख्यम्। अरसतिमिररूपस्पर्शगंधाम्बुवायुक्षितिपवनसखाणुस्थूलदिक्चक्रवालम्।।''
तथा हि
(માનિની) दुरघवनकुठारः प्राप्तदुष्कर्मपारः परपरिणतिदूरः प्रास्तरागाब्धिपूरः। हतविविधविकार: सत्यशर्माब्धिनीरः
सपदि समयसार: पातु मामस्तमारः।। ६२ ।। એવા નિજ શુદ્ધ અંત:તત્ત્વરૂપ મહા દુર્ગમાં (કિલ્લામાં ) વસતો હોવાથી આત્મા નિર્ભય છે. આવો આ આત્મા ખરેખર ઉપાદેય છે.
એવી રીતે (શ્રી યોગેંદ્રદેવકૃત) અમૃતાશીતિમાં (૫૭ મા શ્લોક દ્વારા) કહ્યું છે કે –
“[ શ્લોકાર્થ-] આત્મતત્ત્વ સ્વરસમૂહ, વિસર્ગ ને વ્યંજનાદિ અક્ષરો રહિત તથા સંખ્યા રહિત છે (અર્થાત અક્ષર અને અંકનો આત્મતત્ત્વમાં પ્રવેશ નથી), અહિત વિનાનું છે, શાશ્વત છે, અંધકાર તેમ જ સ્પર્શ, રસ, ગંધ અને રૂપ વિનાનું છે, પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુના અણુઓ રહિત છે તથા સ્કૂલ દિચક્ર ( દિશાઓના સમૂહ) રહિત છે.''
વળી (૪૩ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ સાત શ્લોક કહે છે):
[ોકાર્થ-] જે (સમયસાર) દુષ્ટ પાપોના વનને છેદવાનો કુહાડો છે, જે દુષ્ટ કર્મોના પારને પહોંચ્યો છે (અર્થાત્ જેણે કર્મોનો અંત આણ્યો છે), જે પરપરિણતિથી દૂર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #118
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
શુદ્ધભાવ અધિકાર
[૯૧
(મતિની) जयति परमतत्त्वं तत्त्वनिष्णातपद्मप्रभमुनिहृदयाब्जे संस्थितं निर्विकारम्। हतविविधविकल्पं कल्पनामात्ररम्याद् भवभवसुखदुःखान्मुक्तमुक्तं बुधैर्यत्।। ६३ ।।
(માલિની) अनिशमतुलबोधाधीनमात्मानमात्मा सहजगुणमणीनामाकरं तत्त्वसारम्। निजपरिणतिशर्माम्भोधिमजुन्तमेनं भजतु भवविमुक्त्यै भव्यताप्रेरितो यः।। ६४ ।।
(ડૂતવિનંવિત) भवभोगपराङ्मुख हे यते पदमिदं भवहेतुविनाशनम्। भज निजात्मनिमग्नमते पुन
स्तव किमध्रुववस्तुनि चिन्तया।। ६५ ।। છે, જેણે રાગરૂપી સમુદ્રના પૂરને નષ્ટ કર્યું છે, જેણે વિવિધ વિકારોને હણી નાખ્યા છે, જે સાચા સુખસાગરનું નીર છે અને જેણે કામને અસ્ત કર્યો છે, તે સમયસાર મારું શીધ્ર રક્ષણ કરો. ૬ર.
[શ્લોકાર્થ-] જે તત્ત્વનિષ્ણાત (વસ્તુસ્વરૂપમાં નિપુણ) પદ્મપ્રભમુનિના હૃદયકમળમાં સુસ્થિત છે, જે નિર્વિકાર છે, જેણે વિવિધ વિકલ્પોને હણી નાખ્યા છે, અને જેને બુધપુરુષોએ કલ્પનામાત્ર-રમ્ય એવાં ભવભવનાં સુખોથી તેમ જ દુઃખોથી મુક્ત (રહિત ) કહ્યું છે, તે પરમતત્ત્વ જયવંત છે. ૬૩.
[ોકાર્થ-] જે આત્મા ભવ્યતા વડે પ્રેરિત હોય, તે આત્મા ભવથી વિમુક્ત થવા અર્થે નિરંતર આ આત્માને ભજો-કે જે (આત્મા) અનુપમ જ્ઞાનને આધીન છે, જે સહજગુણમણિની ખાણ છે, જે (સર્વ) તત્ત્વોમાં સાર છે અને જે નિજ પરિણતિના સુખસાગરમાં મગ્ન થાય છે. ૬૪.
જ આત્મામાં લીન બુદ્ધિવાળા તથા ભવથી ને ભોગથી પરામુખ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #119
--------------------------------------------------------------------------
________________
૯૨ ]
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
નિયમસાર
(વ્રુતવિસંવિત ) समयसारमनाकुलमच्युतं जननमृत्युरुजादिविवर्जितम् । सहजनिर्मलशर्मसुधामयं समरसेन सदा परिपूजये ।। ६६ ।।
[ભગવાનશ્રીકુંદકુંદ
(ચંદ્રવા)
इत्थं निजज्ञेन निजात्मतत्त्वमुक्तं पुरा सूत्रकृता विशुद्धम् । बुवा च यन्मुक्तिमुपैति भव्यस्तद्भावयाम्युतमशर्मणेऽहम्।। ६७ ।।
(वसंततिलका
आद्यन्तमुक्तमनधं परमात्मतत्त्वं निर्द्वन्द्वमक्षयविशालवरप्रबोधम्। तद्भावनापरिणतो भुवि भव्यलोक:
सिद्धिं प्रयाति भवसंभवदुःखदूराम्।। ६८ ।।
થયેલા હૈ તિ! તું ભવહેતુનો વિનાશ કરનારા એવા આ (ધ્રુવ) પદને ભજ; અધ્રુવ વસ્તુની ચિંતાથી તારે શું પ્રયોજન છે? ૬૫.
[ શ્લોકાર્થ:- ] જે અનાકુળ છે, *અચ્યુત છે, જન્મ-મૃત્યુ-રોગાદિ રહિત છે, સહજ નિર્મળ સુખામૃતમય છે, તે સમયસારને હું સમરસ (સમતાભાવ ) વડે સદા પૂજું છું. ૬૬.
=
[ શ્લોકાર્થ:-] એ રીતે પૂર્વે નિજજ્ઞ સૂત્રકારે આત્મજ્ઞાની સૂત્રર્તા શ્રીમદભગવકુંદકુંદાચાર્યદેવે ) જે વિશુદ્ધ નિજાત્મતત્ત્વનું વર્ણન કર્યું અને જેને જાણીને ભવ્ય જીવ મુક્તિને પામે છે, તે નિજાત્મતત્ત્વને ઉત્તમ સુખની પ્રાપ્તિ અર્થે હું ભાવું છું. ૬૭.
[ શ્લોકાર્થ:- ] પરમાત્મતત્ત્વ આદિ-અંત વિનાનું છે, દોષ રહિત છે, નિર્દ્ર છે અને અક્ષય વિશાળ ઉત્તમ જ્ઞાનસ્વરૂપ છે. જગતમાં જે ભવ્ય જનો તેની ભાવનારૂપે પરિણમે છે, તેઓ ભવાનિત દુઃખોથી દૂર એવી સિદ્ધિને પામે છે. ૬૮.
* અચ્યુત
અસ્ખલિત; નિજ સ્વરૂપથી નહિ ખસેલું.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #120
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
શુદ્ધભાવ અધિકાર
णिग्गंथो णीरागो णिस्सल्लो सयलदोसणिम्मुक्को। णिक्कामो णिक्कोहो णिम्माणो णिम्मदो अप्पा।। ४४ ।।
निर्ग्रन्थो नीरागो निःशल्यः सकलदोषनिर्मुक्तः। નિ:વામો નિ:ધો નિર્માનો નિર્મમાત્મા ૪૪ /
अत्रापि शुद्धजीवस्वरूपमुक्तम्।
बाह्याभ्यन्तरचतुर्विंशतिपरिग्रहपरित्यागलक्षणत्वान्निर्ग्रन्थः। सकलमोहरागद्वेषात्मकचेतनकर्माभावान्नीरागः। निदानमायामिथ्याशल्यत्रयाभावान्निःशल्यः। शुद्धनिश्चयनयेन शुद्धजीवास्तिकायस्य द्रव्यभावनोकर्माभावात् सकलदोषनिर्मुक्तः। शुद्धनिश्चयनयेन निजपरमतत्त्वेऽपि वांछाभावान्निःकामः। निश्चयनयेन प्रशस्ताप्रशस्तसमस्तपरद्रव्यपरिणतेरभावान्नि:
નિગ્રંથ છે, નિષ્કામ છે, નિ:ક્રોધ, જીવ નિર્માન છે, નિઃશલ્ય તેમ નીરાગ, નિર્મદ, સર્વદોષવિમુક્ત છે. ૪૪.
અન્વયાર્થક્ષાત્મા] આત્મા [ નિ9: ] નિર્ગથ, નિરાT: ] નીરાગ, [ નિ:શ:] નિઃશલ્ય, [સવોષનિર્મુp:] સર્વદોષવિમુક્ત, [નિઃામ:] નિષ્કામ, [ નિ:ોધ:] નિઃક્રોધ, [ નિર્માન: ] નિર્માન અને [ નિર્મ:] નિર્મદ છે.
ટીકા:-અહીં (આ ગાથામાં) પણ શુદ્ધ જીવનું સ્વરૂપ કહ્યું છે.
શુદ્ધ જીવાસ્તિકાય બાહ્ય-અત્યંતર *ચોવીશ પરિગ્રહના પરિત્યાગરૂપ હોવાથી નિગ્રંથ છે; સકળ મોહ–રાગ-દ્વષાત્મક ચેતન કર્મના અભાવને લીધે નીરાગ છે; નિદાન, માયા અને મિથ્યાત્વ-એ ત્રણ શલ્યોના અભાવને લીધે નિઃશલ્ય છે; શુદ્ધ નિશ્ચયનયથી શુદ્ધ જીવાસ્તિકાયને દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મનો અભાવ હોવાને લીધે સર્વદોષવિમુક્ત છે; શુદ્ધ નિશ્ચયનયથી નિજ પરમ તત્ત્વની પણ વાંછા નહિ હોવાથી નિષ્કામ છે; નિશ્ચયનયથી પ્રશસ્ત-અપ્રશસ્ત સમસ્ત પરદ્રવ્યપરિણતિનો અભાવ હોવાને લીધે નિ:ક્રોધ છે; નિશ્ચયનયથી સદા પરમ સમરસીભાવસ્વરૂપ હોવાને લીધે નિર્માન છે; નિશ્ચયનયથી નિઃશેષપણે અંતર્મુખ
* ક્ષેત્ર, મકાન, ચાંદી, સોનું, ધન, ધાન્ય, દાસી, દાસ, કપડાં અને વાસણ એમ દસ પ્રકારનો
બાહ્ય પરિગ્રહ છે; એક મિથ્યાત્વ, ચાર કષાય અને નવ નોકષાય એમ ચૌદ પ્રકારનો અભ્યતર પરિગ્રહું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #121
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
९४ ]
[ भगवानश्री ६६
परमसमरसीभावात्मकत्वान्निर्मानः । निश्चयनयेन
क्रोधः । निःशेषतोऽन्तर्मुखत्वान्निर्मदः ।
उक्तप्रकारविशुद्धसहजसिद्धनित्यनिरावरणनिजकारणसमयसार - स्वरूपमुपादेयमिति।
तथा चोक्तं श्रीमदमृतचन्द्रसूरिभिः
निश्चयनयेन सदा
तथा हि
"
નિયમસાર
मंदाक्रांता ) 'इत्युच्छेदात्परपरिणतेः कर्तृकर्मादिभेदभ्रान्तिध्वंसादपि च सुचिराल्लब्धशुद्धात्मतत्त्वः। सञ्चिन्मात्रे महसि विशदे मूर्छितश्चेतनोऽयं स्थास्यत्युद्यत्सहजमहिमा सर्वदा मुक्त एव ।।"
( मंदाक्रांता ) ज्ञानज्योतिःप्रहतदुरितध्वान्तसंघातकात्मा नित्यानन्दाद्यतुलमहिमा सर्वदा मूर्तिमुक्तः । स्वस्मिन्नुच्चैरविचलतया जातशीलस्य मूलं यस्तं वन्दे भवभयहरं मोक्षलक्ष्मीशमीशम् ।। ६९ ।।
હોવાને લીધે નિર્મદ છે. ઉક્ત પ્રકારનું (ઉપર કહેલા પ્રકારનું), વિશુદ્ધ સહજસિદ્ધ નિત્યનિરાવરણ નિજ કારણસમયસારનું સ્વરૂપ ઉપાદેય છે.
એવી રીતે ( આચાર્યદેવ ) શ્રીમદ્દ અમૃતચંદ્રસૂરિએ (શ્રી પ્રવચનસારની ટીકામાં ૮ મા सोऽ द्वारा ) ऽधुं छे े:
“[ श्लोडअर्थ:- ] मे रीते परपरिशतिना अच्छे ६ द्वारा ( अर्थात् परद्रव्य३५ પરિણમનના નાશ દ્વારા) તેમ જ ર્ડા, કર્મ વગેરે ભેદો હોવાની જે ભ્રાંતિ તેના પણ નાશ દ્વારા આખરે જેણે શુદ્ધ આત્મતત્ત્વને ઉપલબ્ધ કર્યું છે-એવો આ આત્મા, ચૈતન્યમાત્રરૂપ વિશદ (નિર્મળ ) તેજમાં લીન રહ્યો થકો, પોતાના સહજ (સ્વાભાવિક) મહિમાના પ્રકાશમાનપણે सर्वा मुक्त ४ रहेशे."
વળી (૪૪ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
[ શ્લોકાર્થ:- ] જેણે જ્ઞાનજ્યોતિ વડે પાપરૂપી અંધકારસમૂહનો નાશ કર્યો છે, જે
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #122
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધભાવ અધિકાર
[૯૫
वण्णरसगंधफासा थीपुंसणउंसयादिपज्जाया। संठाणा संहणणा सव्वे जीवस्स णो संति।।४५ ।। अरसमरूवमगंधं अव्वत्तं चेदणागुणमसइं। जाण अलिंगग्गहणं जीवमणिद्दिट्ठसंठाणं।। ४६ ।।
वर्णरसगंधस्पर्शाः स्त्रीपुंनपुंसकादिपर्यायाः। संस्थानानि संहननानि सर्वे जीवस्य नो सन्ति।। ४५ ।। अरसमरूपमगंधमव्यक्तं चेतनागुणमशब्दम्। जानीह्यलिंगग्रहणं जीवमनिर्दिष्टसंस्थानम्।। ४६ ।।
इह हि परमस्वभावस्य कारणपरमात्मस्वरूपस्य समस्तपौद्गलिकविकारजातं न समस्तीत्युक्तम्। નિત્ય આનંદ આદિ અતુલ મહિમાનો ધરનાર છે, જે સર્વદા અમૂર્ત છે, જે પોતામાં અત્યંત અવિચળપણા વડે ઉત્તમ શીલનું મૂળ છે, તે ભવભયને હરનારા મોક્ષલક્ષ્મીના ઐશ્વર્યવાન સ્વામીને હું વંદું છું. ૬૯.
સ્ત્રી-પુરુષ આદિક પર્યયો, રસવર્ણગંધસ્પર્શ ને સંસ્થાન તેમ જ સંહનન સૌ છે નહિં જીવદ્રવ્યને. ૪૫. જીવ ચેતનાગુણ, અરસરૂપ, અગંધશબ્દ, અવ્યક્ત છે, વળી લિંગગ્રહણવિહીન છે, સંસ્થાન ભાખ્યું ન તેહને. ૪૬.
અન્વયાર્થ:– વરસથરપર્શી:] વર્ણરસ-ગંધ-સ્પર્શ, [સ્ત્રીપુનપુંસાદ્રિપર્યાયા:] સ્ત્રી-પુરુષ-નપુંસકાદિ પર્યાયો, [ સંસ્થાનાનિ] સંસ્થાનો અને [ સંદનનાનિ] સંહનનો-[ સર્વે] એ બધાં [નીવચ] જીવને [નો સન્તિ] નથી.
| [ નીવર્] જીવને [કરસન્] અરસ, [બન્] અરૂપ, [કથન ] અગંધ, [ સવ્યસ્] અવ્યક્ત, [ વેતનાTણમ] ચેતનાગુણવાળો, [ શબ્દ ] અશબ્દ, [ મન્નિના પ્રમ્ ]
અલિંગગ્રહણ (લિંગથી અગ્રાહ્ય ) અને [ગનિર્વિસંરથાન] જેને કોઈ સંસ્થાન કહ્યું નથી એવો [નાનીદિ] જાણ.
ટીકા:-અહીં (આ બે ગાથાઓમાં) પરમસ્વભાવભૂત એવું છે કારણ પરમાત્માનું સ્વરૂપ તેને સમસ્ત પૌગલિક વિકારસમૂહું નથી એમ કહ્યું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #123
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check htîp://www.AtmaDharma.com for updates
૯૬ ]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
निश्चयेन वर्णपंचकं, रसपंचकं, गन्धद्वितयं, स्पर्शाष्टकं, स्त्रीपुंनपुंसकादिविजातीयविभावव्यंजनपर्यायाः, कुब्जादिसंस्थानानि, वज्रर्षभनाराचादिसंहननानि विद्यन्ते पुद्गलानामेव, न जीवानाम् । संसारावस्थायां संसारिणो जीवस्य स्थावरनामकर्मसंयुक्तस्य कर्मफलचेतना भवति, त्रसनामकर्मसनाथस्य कार्ययुतकर्मफलचेतना भवति । कार्यपरमात्मनः कारणपरमात्मनश्च शुद्धज्ञानचेतना भवति । अत एव कार्यसमयसारस्य वा कारणसमयसारस्य वा शुद्धज्ञानचेतना सहजफलरूपा ભવતિા અત: सहजशुद्धज्ञानचेतनात्मानं निजकारणपरमात्मानं संसारावस्थायां मुक्तावस्थायां वा सर्वदैकरूपत्वादुपादेयमिति हे शिष्य त्वं जानीहि इति।
तथा चोक्तमेकत्वसप्ततौ
..
(મંવાાંતા)
आत्मा भिन्नस्तद्नुगतिमत्कर्म भिन्नं तयोर्या प्रत्यासत्तेर्भवति विकृतिः साऽपि भिन्ना तथैव । कालक्षेत्रप्रमुखमपि यत्तच्च भिन्नं मतं मे भिन्नं भिन्नं निजगुणकलालंकृतं सर्वमेतत्।।"
નિશ્ચયથી પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, આઠ સ્પર્શ, સ્ત્રી-પુરુષ-નપુંસકાદિ વિજાતીય વિભાવવ્યંજનપર્યાયો, કુબ્જાદિ સંસ્થાનો, વજ્રર્ષભનારાચાદિ સંહનનો પુદ્દગલોને જ છે, જીવોને નથી. સંસાર–અવસ્થામાં સ્થાવરનામકર્મયુક્ત સંસારી જીવને કર્મફળચેતના હોય છે, ત્રસનામકર્મયુક્ત સંસારી જીવને કાર્ય સહિત કર્મફળચેતના હોય છે. કાર્યપ૨માત્માને અને કા૨ણપ૨માત્માને શુદ્ધજ્ઞાનચેતના હોય છે. તેથી જ કાર્યસમયસારને કે કારણસમયસારને સહજફળરૂપ શુદ્ધજ્ઞાનચેતના હોય છે. આથી, સહજશુદ્ધ-જ્ઞાનચેતનાસ્વરૂપ નિજ કારણપરમાત્મા સંસારાવસ્થામાં કે મુક્તાવસ્થામાં સર્વદા એકરૂપ હોવાથી ઉપાદેય છે એમ, કે શિષ્ય ! તું જાણ.
એવી રીતે એકત્વસતિમાં (શ્રીપદ્મનંદી-આચાર્યદેવકૃત પદ્મનંદિપંચવિંતિકા નામના શાસ્ત્રને વિષે એકત્વસતિ નામના અધિકારમાં ૭૯ મા શ્લોક દ્વારા ) કહ્યું છે કેઃ
66
‘[ શ્લોકાર્થ:- ] મારું એમ મંતવ્ય છે કે-આત્મા જુદો છે અને તેની પાછળ પાછળ જનારું કર્મ જુદું છે; આત્મા અને કર્મની અતિ નિકટતાથી જે વિકૃતિ થાય છે તે પણ તેવી જ રીતે (આત્માથી ) જુદી છે; વળી કાળ-ક્ષેત્રાદિક જે છે તે પણ (આત્માથી ) જુદાં છે. નિજ નિજ ગુણકળાથી અલંકૃત આ બધુંય જુદે જુદું છે ( અર્થાત્
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #124
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
શુદ્ધભાવ અધિકાર
[ ૯૭
તથા દિ
(માલિની) असति च सति बन्धे शुद्धजीवस्य रूपाद् रहितमखिलमूर्तद्रव्यजालं विचित्रम्। इति जिनपतिवाक्यं वक्ति शुद्धं बुधानां भुवनविदितमेतद्भव्य जानीहि नित्यम्।।७० ।।
जारिसिया सिद्धप्पा भवमल्लिय जीव तारिसा होति। जरमरणजम्ममुक्का अट्ठगुणालंकिया जेण।। ४७ ।।
यादृशाः सिद्धात्मानो भवमालीना जीवास्तादृशा भवन्ति।
जरामरणजन्ममुक्ता अष्टगुणालंकृता येन।। ४७ ।। शुद्धद्रव्यार्थिकनयाभिप्रायेण संसारिजीवानां मुक्तजीवानां विशेषाभावोपन्यासोयम्। પોતપોતાના ગુણો અને પર્યાયોથી યુક્ત સર્વ દ્રવ્યો અત્યંત જુદે જુદાં છે).''
વળી ( આ બે ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
[ શ્લોકાર્થ-] “બંધ હો કે ન હો (અર્થાત્ બંધાવસ્થામાં કે મોક્ષાવસ્થામાં), સમસ્ત વિચિત્ર મૂર્તદ્રવ્યજાળ (અનેકવિધ મૂર્તદ્રવ્યોનો સમૂહ) શુદ્ધ જીવના રૂપથી વ્યતિરિક્ત છે'' એમ જિનદેવનું શુદ્ધ વચન બુધ પુરુષોને કહે છે. આ ભુવનવિદિતને (આ જગતપ્રસિદ્ધ સત્યને), હે ભવ્ય ! તું સદા જાણ. ૭૦.
જેવા જીવો છે સિદ્ધિગત તેવા જીવો સંસારી છે,
જેથી જનમમરણાદિહીન ને અષ્ટગુણસંયુક્ત છે. ૪૭. અન્યથાર્થનું યાદશા:] જેવા [ સિદ્ધાત્માન: ] સિદ્ધ આત્માઓ છે [ તાદશી:] તેવા [ ભવમ્ માત્રીના નીવા:] ભવલીન (સંસારી) જીવો [ ભવન્તિ] છે, [૧] જેથી (તે સંસારી
જીવો સિદ્ધાત્માઓની માફક) [નરામરણન”મુp:] જન્મ-જરા-મરણથી રહિત અને [અષ્ટપુળાનંવૃતા: ] આઠ ગુણોથી અલંકૃત છે.
ટીકાઃ-શુદ્ધદ્રવ્યાર્થિક નયના અભિપ્રાય સંસારી જીવોમાં અને મુક્ત જીવોમાં તફાવત નહિ હોવાનું આ કથન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #125
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૯૮]
નિયમસાર
[ભગવાનશ્રી કુંદકુંદ
ये केचिद् अत्यासन्नभव्यजीवाः ते पूर्वं संसारावस्थायां संसारक्लेशायासचित्ताः सन्तः सहजवैराग्यपरायणाः द्रव्यभावलिंगधराः परमगुरुप्रसादासादितपरमागमाभ्यासेन सिद्धक्षेत्रं परिप्राप्य निर्व्याबाधसकलविमलकेवलज्ञानकेवलदर्शनकेवलसुखकेवलशक्तियुक्ताः सिद्धात्मानः कार्यसमयसाररूपाः कार्यशुद्धाः। ते यादृशास्तादृशा एव भविनः शुद्धनिश्चयनयेन। येन कारणेन तादृशास्तेन जरामरणजन्ममुक्ताः सम्यक्त्वाद्यष्टगुणपुष्टितुष्टाश्चेति।
(અનુકુમ ) प्रागेव शुद्धता येषां सधियां कधियामपि। नयेन केनचित्तेषां भिदां कामपि वेदम्यहम्।। ७१ ।।
असरीरा अविणासा अणिंदिया णिम्मला विसुद्धप्पा।
जह लोयग्गे सिद्धा तह जीवा संसिदी णेया।।४८ ।।
જે કોઈ અતિ-આસન્ન-ભવ્ય જીવો થયા, તેઓ પૂર્વે સંસારાવસ્થામાં સંસાર-કલેશથી થાકેલા ચિત્તવાળા થયા થકા સહજવૈરાગ્યપરાયણ થવાથી દ્રવ્ય-ભાવ લિંગને ધારણ કરીને પરમગુરુના પ્રસાદથી પ્રાપ્ત કરેલા પરમાગમના અભ્યાસ વડે સિદ્ધક્ષેત્રને પામીને અવ્યાબાધ (બાધા રહિત) સકળ-વિમળ (સર્વથા નિર્મળ ) કેવળજ્ઞાન- કેવળદર્શન-કેવળસુખકેવળવીર્યયુક્ત સિદ્ધાત્માઓ થઈ ગયા-કે જે સિદ્ધાત્માઓ કાર્યસમયસારરૂપ છે, *કાર્યશુદ્ધ છે. જેવા તે સિદ્ધાત્માઓ છે તેવા જ શુદ્ધનિશ્ચયનયથી ભવવાળા ( સંસારી) જીવો છે. જે કારણે તે સંસારી જીવો સિદ્ધાત્માઓ જેવા છે, તે કારણે તે સંસારી જીવો જન્મજરામરણથી રહિત અને સમ્યકત્વાદિ આઠ ગુણોની પુષ્ટિથી તુષ્ટ છે (-સમ્યકત્વ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, સૂક્ષ્મત્વ, અવગાહન, અગુસ્લઘુ અને અવ્યાબાધ એ આઠ ગુણોની સમૃદ્ધિથી આનંદમય
[ હવે ૪૭ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે: ]
[શ્લોકાર્થ-] જે સુબુદ્ધિઓને તેમ જ કુબુદ્ધિઓને પ્રથમથી જ શુદ્ધતા છે, તેમનામાં કાંઈ પણ ભેદ હું કયા નયથી જાણું? (તેમનામાં ખરેખર કાંઈ પણ ભેદ અર્થાત્ તફાવત નથી.) ૭૧.
અશરીર ને અવિનાશ છે, નિર્મળ, અતીન્દ્રિય, શુદ્ધ છે, જ્યમ લોક-અગ્રે સિદ્ધ, તે રીત જાણ સૌ સંસારીને. ૪૮.
* કાર્યશુદ્ધ = કાર્ય–અપેક્ષાએ શુદ્ધ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #126
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
શુદ્ધભાવ અધિકાર
[ ૯૯
अशरीरा अविनाशा अतीन्द्रिया निर्मला विशुद्धात्मानः। यथा लोकाग्रे सिद्धास्तथा जीवाः संसृतौ ज्ञेयाः।। ४८ ।।
अयं च कार्यकारणसमयसारयोर्विशेषाभावोपन्यासः।
निश्चयेन पंचशरीरप्रपंचाभावादशरीराः, निश्चयेन नरनारकादिपर्यायपरित्यागस्वीकाराभावादविनाशाः, युगपत्परमतत्त्वस्थितसहजदर्शनादिकारणशुद्धस्वरूपपरिच्छित्तिसमर्थसहजज्ञानज्योतिरपहस्तितसमस्तसंशयस्वरूपत्वादतीन्द्रियाः, मलजनकक्षायोपशमिकादिविभावस्वभावानामभावान्निर्मलाः, द्रव्यभावकर्माभावाद् विशुद्धात्मानः यथैव लोकाग्रे भगवन्तः सिद्धपरमेष्ठिनस्तिष्ठन्ति , तथैव संसृतावपि अमी केनचिन्नयबलेन संसारिजीवाः शुद्धा इति।
અન્વયાર્થ– યથા] જેમ [ નોઝારો] લોકાગ્રે [ સિદ્ધ:] સિદ્ધભગવંતો [શરીરT:] અશરીરી, [ કવિનાશ: ] અવિનાશી, [બતીન્દ્રિયા:] અતીન્દ્રિય, [ નિર્માતા: ] નિર્મળ અને [ વિશુદ્ધાત્માનઃ] વિશુદ્ધાત્મા (વિશુદ્ધસ્વરૂપી) છે, [તથા] તેમ [ સંસ્કૃત ] સંસારમાં [નીવા:] (સર્વ) જીવો [ શેયા:] જાણવા.
ટીકા:-વળી આ, કાર્યસમયસારમાં અને કારણસમયસારમાં તફાવત નહિ હોવાનું કથન
જેવી રીતે લોકાગ્રે સિદ્ધપરમેષ્ઠી ભગવંતો નિશ્ચયથી પાંચ શરીરના પ્રપંચના અભાવને લીધે “અશરીરી' છે, નિશ્ચયથી નર-નારકાદિ પર્યાયોના ત્યાગગ્રહણના અભાવને લીધે “અવિનાશી ” છે, પરમ તત્ત્વમાં સ્થિત સહજદર્શનાદિરૂપ કારણ-શુદ્ધસ્વરૂપને યુગપુદ્ગ જાણવામાં સમર્થ એવી સહજજ્ઞાનજ્યોતિ વડે જેમાંથી સમસ્ત સંશયો દૂર કરવામાં આવ્યા છે એવા સ્વરૂપવાળા હોવાને લીધે “અતીન્દ્રિય” છે, મળજનક ક્ષાયોપથમિકાદિ વિભાવસ્વભાવોના
માવને લીધે ‘નિર્મળ’ છે અને દ્રવ્યકર્મો તથા ભાવકર્માના અભાવને લીધે ‘વિશુદ્ધાત્મા’ છે, તેવી જ રીતે સંસારમાં પણ આ સંસારી જીવો કોઈ નયના બળે (કોઈ નયની) શુદ્ધ છે.
[ હવે ૪૮ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #127
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૦]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
(શાર્દૂનવિહિત) शुद्धाशुद्धविकल्पना भवति सा मिथ्याशि प्रत्यहं शुद्धं कारणकार्यतत्त्वयुगलं सम्यग्दृशि प्रत्यहम्। इत्थं यः परमागमार्थमतुलं जानाति सद्दक् स्वयं सारासारविचारचारुधिषणा वन्दामहे तं वयम्।। ७२ ।।
एदे सव्वे भावा ववहारणयं पडुच्च भणिदा हु। सव्वे सिद्धसहावा सुद्धणया संसिदी जीवा।। ४९ ।।
एते सर्वे भावाः व्यवहारनयं प्रतीत्य भणिताः खलु।
सर्वे सिद्धस्वभावाः शुद्धनयात् संसृतौ जीवाः ।। ४९ ।। निश्चयव्यवहारनययोरुपादेयत्वप्रद्योतनमेतत्।
[ શ્લોકાર્થ:-] શુદ્ધ-અશુદ્ધની જે "વિકલ્પના તે મિથ્યાદષ્ટિને હંમેશાં હોય છે; સમ્યગ્દષ્ટિને તો હંમેશાં (એવી માન્યતા હોય છે કે, કારણતત્ત્વ અને કાર્યતત્ત્વ અને શુદ્ધ છે. આ રીતે પરમાગમના અતુલ અર્થને સારાસારના વિચારવાળી સુંદર બુદ્ધિ વડે જે સમ્યગ્દષ્ટિ સ્વયં જાણે છે, તેને અમે વંદન કરીએ છીએ. ૭૨.
આ સર્વ ભાવ કહેલ છે વ્યવહારનયના આશ્રયે; સંસારી જીવ સમસ્ત સિદ્ધસ્વભાવી શુદ્ધનયાશ્રયે. ૪૯.
અન્વયાર્થ{ તે] આ (પૂર્વોક્ત) [સર્વે ભાવ:] બધા ભાવો [ રવ7] ખરેખર [ વ્યવહારનાં પ્રતીત્ય] વ્યવહારનયનો આશ્રય કરીને [ મળતા:] ( સંસારી જીવોમાં વિદ્યમાન ) કહેવામાં આવ્યા છે; [શુદ્ધયા] શુદ્ધનયથી [સંસ્કૃત ] સંસારમાં રહેલા [સર્વે નીવા:] સર્વ જીવો [ સિદ્ધરસ્વમાવા:] સિદ્ધસ્વભાવી છે.
ટીકાઃ-આ, નિશ્ચયનય અને વ્યવહારનયના ઉપાદેયપણાનું પ્રકાશન (-કથન) છે.
૧ વિકલ્પના = વિપરીત કલ્પના; ખોટી માન્યતા; અનિશ્ચય; શંકા; ભેદ પાડવા. ૨ પ્રમાણભૂત જ્ઞાનમાં શુદ્ધાત્મદ્રવ્યનું તેમ જ તેના પર્યાયોનું બન્નેનું સમ્યક જ્ઞાન હોવું જોઈએ.
પોતાને કથંચિત્ વિભાવ૫ર્યાયો વિધમાન છે” એવો સ્વીકાર જ જેના જ્ઞાનમાં ન હોય તેને શુદ્ધાત્મદ્રવ્યનું પણ સાચું જ્ઞાન હોઈ શકે નહિ. માટે “વ્યવહારનયના વિષયોનું પણ જ્ઞાન તો ગ્રહણ કરવા યોગ્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #128
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
શુદ્ધભાવ અધિકાર
[૧/૧
ये पूर्वं न विद्यन्ते इति प्रतिपादितास्ते सर्वे विभावपर्यायाः खलु व्यवहारनयादेशेन विद्यन्ते। संसृतावपि ये विभावभावैश्चतुर्भि: परिणताः सन्तस्तिष्ठन्ति अपि च ते सर्वे भगवतां सिद्धानां शुद्धगुणपर्यायैः सदृशाः शुद्धनयादेशादिति।
तथा चोक्तं श्रीमदमृतचन्द्रसूरिभिः
(માનિની). ‘‘વ્યવદરણના: ચદપિ ૫૬વ્યાमिह निहितपदानां हंत हस्तावलम्बः। तदपि परममर्थं चिच्चमत्कारमात्रं परविरहितमन्तः पश्यतां नैष किंचित्।।''
પૂર્વે જે વિભાવપર્યાયો “વિદ્યમાન નથી' એમ પ્રતિપાદિત કરવામાં આવ્યા છે તે બધા વિભાવપર્યાયો ખરેખર વ્યવહારનયના કથનથી વિધમાન છે. વળી જેઓ (વ્યવહારનયના કથનથી) ચાર વિભાવભાવે પરિણત હોવાથી સંસારમાં પણ રહ્યા છે તે બધા શુદ્ધનયના કથનથી શુદ્ધગુણપર્યાયો વડે સિદ્ધભગવંતો સમાન છે (અર્થાત્ જે જીવો વ્યવહારનયના કથનથી ઔદયિકાદિ વિભાવભાવોવાળા હોવાથી સંસારી છે તેઓ બધા શુદ્ધનયના કથનથી શુદ્ધ ગુણો અને શુદ્ધ પર્યાયોવાળા હોવાથી સિદ્ધ સદેશ છે).
એવી રીતે (આચાર્યદવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં પાંચમાં શ્લોક દ્વારા ) કહ્યું છે કેઃ
“[ શ્લોકાર્થ:-] જોકે વ્યવહારનય આ પ્રથમ ભૂમિકામાં જેમણે પગ મૂકયો છે એવા જીવોને, અરેરે! હસ્તાવલંબરૂપ ભલે હોય, તોપણ જે જીવો ચૈતન્યચમત્કારમાત્ર, પરથી રહિત એવા પરમ પદાર્થને અંતરંગમાં દેખે છે તેમને એ વ્યવહારનય કાંઈ નથી.''
છે” એવી વિવેક્ષાથી જ અહીં વ્યવહારનયને ઉપાદેય કહ્યો છે, તેમનો આશ્રય ગ્રહણ કરવા યોગ્ય છે' એવી વિવક્ષાથી નહિ. વ્યવહારનયના વિષયોનો આશ્રય (–આલંબન, વલણ, સંમુખતા, ભાવના) તો છોડવાયોગ્ય જ છે એમ સમજાવવા ૫૦મી ગાથામાં વ્યવહારનયને સ્પષ્ટપણે હેય કહેવામાં આવશે. જે જીવને અભિપ્રાયમાં શુદ્ધાત્મદ્રવ્યના આશ્રયનું ગ્રહણ અને પર્યાયોના આશ્રયનો ત્યાગ હોય, તે જ જીવને દ્રવ્યનું તેમ જ પર્યાયોનું જ્ઞાન સમ્યક છે એમ સમજવું, અન્યને નહિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #129
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
१०२]
નિયમસાર
[भगवान श्री.पुं
तथा हि
(स्वागता) शुद्धनिश्चयनयेन विमुक्तौ संसृतावपि च नास्ति विशेषः। एवमेव खलु तत्त्वविचारे शुद्धतत्त्वरसिकाः प्रवदन्ति।।७३ ।।
पुव्वुत्तसयलभावा परदव्वं परसहावमिदि हेयं । सगदव्वमुवादेयं अंतरतचं हवे अप्पा।।५० ।।
पूर्वोक्तसकलभावाः परद्रव्यं परस्वभावा इति हेयाः। स्वकद्रव्यमुपादेयं अन्तस्तत्त्वं भवेदात्मा।। ५० ।।
हेयोपादेयत्यागोपादानलक्षणकथनमिदम्। ये केचिद् विभावगुणपर्यायास्ते पूर्व व्यवहारनयादेशादुपादेयत्वेनोक्ताः शुद्धવળી (આ ૪૯ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
[cोडार्थ:- ] 'शुद्धनिश्चयनयथा भुडितम तम ४ संसारमा तयत नथी;' २भाम. ४ ખરેખર, તત્ત્વ વિચારતાં (-પરમાર્થ વસ્તુસ્વરૂપનો વિચાર અથવા નિરૂપણ કરતાં), શુદ્ધ તત્ત્વના રસિક પુરુષો કહે છે. ૭૩.
પૂર્વોક્ત ભાવો પર-દરવ પરભાવ, તેથી હેય છે; मात्मा ४ छे माहेय, अंत:तत्प३५ निद्रव्य है. ५०.
अन्वयार्थ:-[ पूर्वोक्तसकलभावाः ] पूर्वोऽत. सर्व मापो [ परस्वभावाः ] ५२२५ मावो छ, [परद्रव्यम् ] ५२द्रव्य छ, [इति] तेथी [ हेयाः] हेय छ; [अन्तस्तत्त्वं] अंत:तत्त्व [स्वकद्रव्यम् ] मे स्पद्रव्य-[आत्मा ] मामा-[उपादेयम् ] उपाय [भवेत् ] छे.
टीs:-, हेय-उपाय अथवा त्या-६एन। स्व३५नु ऽथन . જે કોઈ વિભાવગુણપર્યાયો છે તે પૂર્વે (૪૯ મી ગાથામાં) વ્યવહારનયના કથન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #130
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
શુદ્ધભાવ અધિકાર
[૧૦૩
निश्चयनयबलेन हेया भवन्ति। कुतः? परस्वभावत्वात्, अत एव परद्रव्यं भवति। सकलविभावगुणपर्यायनिर्मुक्तं शुद्धान्तस्तत्त्वस्वरूपं स्वद्रव्यमुपादेयम्। अस्य खलु सहजज्ञानसहजदर्शनसहजचारित्रसहजपरमवीतरागसुखात्मकस्य शुद्धान्तस्तत्त्वस्वरूपस्याधारः सहजपरमपारिणामिकभावलक्षणकारणसमयसार इति।
तथा चोक्तं श्रीमदमृतचन्द्रसूरिभि:
(શાર્દૂતવિહિત) "सिद्धान्तोऽयमुदात्तचित्तचरितैर्मोक्षार्थिभिः सेव्यतां शुद्धं चिन्मयमेकमेव परमं ज्योतिः सदैवास्म्यहम्। एते ये तु समुल्लसन्ति विविधा भावाः पृथग्लक्षणास्तेऽहं नास्मि यतोऽत्र ते मम परद्रव्यं समग्रा अपि।।''
તથા દિ
દ્વારા ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા પરંતુ શુદ્ધનિશ્ચયનયના બળે (શુદ્ધનિશ્ચયનય) તેઓ હેય છે. શા કારણથી ? કારણ કે તેઓ પરસ્વભાવો છે, અને તેથી જ પરદ્રવ્ય છે. સર્વ વિભાવગુણપર્યાયોથી રહિત શુદ્ધ-અંત:તત્ત્વસ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાદેય છે. ખરેખર સહજજ્ઞાનસહજદર્શન-સહજચારિત્ર-સહજપરમવીતરાગ-સુખાત્મક શુદ્ધઅંત:તત્ત્વસ્વરૂપ આ સ્વદ્રવ્યનો આધાર સહજપરમપરિણામિકભાવલક્ષણ (-સહજ પરમ પરિણામિક ભાવ જેનું લક્ષણ છે. એવો) કારણસમયસાર છે.
એવી રીતે ( આચાર્યદેવ શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૧૮૫ માં શ્લોક દ્વારા) કહ્યું છે કે
“[ શ્લોકાર્થ-] જેમના ચિત્તનું ચરિત્ર ઉદાત્ત (–ઉદાર, ઉચ્ચ, ઉજ્વળ ) છે એવા મોક્ષાર્થીઓ આ સિદ્ધાંતનું સેવન કરો કે-“હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું; અને આ જે ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે તે હું નથી, કારણ કે તે બધાય મને પરદ્રવ્ય છે.”
વળી (આ ૫૦ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #131
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
१०४]
નિયમસાર
[भगवान श्रीकुं
(शालिनी) न ह्यस्माकं शुद्धजीवास्तिकायादन्ये सर्वे पुद्गलद्रव्यभावाः। इत्थं व्यक्तं वक्ति यस्तत्त्ववेदी सिद्धिं सोऽयं याति तामत्यपूर्वाम्।।७४ ।।
विवरीयाभिणिवेसविवज्जियसद्दहणमेव सम्मत्तं। संसयविमोहविब्भमविवज्जियं होदि सण्णाणं।। ५१ ।। चलमलिणमगाढत्तविवजियसद्दहणमेव सम्मत्तं। अधिगमभावो णाणं हेयोवादेयतचाणं ।। ५२ ।। सम्मत्तस्स णिमित्तं जिणसुत्तं तस्स जाणया पुरिसा। अंतरहेऊ भणिदा दंसणमोहस्स खयपहुदी।। ५३ ।। सम्मत्तं सण्णाणं विजुदि मोक्खस्स होदि सुण चरणं। ववहारणिच्छएण दु तम्हा चरणं पवक्खामि।।५४ ।।
[श्लोार्थ:-] 'शुद्ध स्तियथा अन्य सेवा ४ ५३ पुसद्रव्यन भायो ते ખરેખર અમારા નથી'-આમ જે તત્ત્વવેદી સ્પષ્ટપણે કહે છે તે અતિ અપૂર્વ સિદ્ધિને પામે છે.
७४.
શ્રદ્ધાન વિપરીત-અભિનિવેશવિહીન તે સમ્યકત્વ છે; સંશય-વિમોહનવિભ્રાંતિ વિરહિત જ્ઞાન સમ્યજ્ઞાન છે. ૫૧. ચલ મલ-અગાઢપણા રહિત શ્રદ્ધાન તે સમ્યકત્વ છે; આદેય-હેય પદાર્થનો અવબોધ સમ્યજ્ઞાન છે. પ૨. જિનસૂત્ર સમક્તિહેતુ છે, ને સૂત્રજ્ઞાતા પુરુષ જે ते संतईतुभोक्षयाहि भने. ५3. સમ્યકત્વ, સમ્યજ્ઞાન તેમ જ ચરણ મુક્તિપંથ છે; તેથી કહીશ હું ચરણને વ્યવહાર ને નિશ્ચય વડે. ૫૪.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #132
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
શુદ્ધભાવ અધિકાર
[१०५
ववहारणयचरित्ते ववहारणयस्स होदि तवचरणं। णिच्छयणयचारित्ते तवचरणं होदि णिच्छयदो।। ५५ ।।
विपरीताभिनिवेशविवर्जितश्रद्धानमेव सम्यक्त्वम्। संशयविमोहविभ्रमविवर्जितं भवति संज्ञानम्।। ५१ ।। चलमलिनमगाढत्वविवर्जितश्रद्धानमेव सम्यक्त्वम्। अधिगमभावो ज्ञानं हेयोपादेयतत्त्वानाम।। ५२ ।। सम्यक्त्वस्य निमित्तं जिनसूत्रं तस्य ज्ञायकाः पुरुषाः। अन्तहेतवो भणिता: दर्शनमोहस्य क्षयप्रभृतेः।। ५३ ।। सम्यक्त्वं संज्ञानं विद्यते मोक्षस्य भवति शृणु चरणम्। व्यवहारनिश्चयेन तु तस्माचरणं प्रवक्ष्यामि।। ५४ ।। व्यवहारनयचरित्रे व्यवहारनयस्य भवति तपश्चरणम्। निश्चयनयचारित्रे तपश्चरणं भवति निश्चयतः।। ५५ ।।
વ્યવહારનયચારિત્રમાં વ્યવહારનું તપ હોય છે; તપ હોય છે નિશ્ચય થકી, ચારિત્ર જ્યાં નિશ્ચયનયે. ૫૫.
अन्वयार्थ:-[ विपरीताभिनिवेशविवर्जितश्रद्धानम् एव] विपरीत *अभिनिवेश रहित श्रद्धान ते ४ [ सम्यक्त्वम् ] सभ्यत्व छ; [ संशयविमोहविभ्रमविवर्जितम् ] संशय, विभोर्ड ने विभ्रम रहित (1) ते [ संज्ञानम् भवति ] सभ्यान छे.
[चलमलिनमगाढत्वविवर्जितश्रद्धानम् एव] यत, मलिनता भने मuढत रहित श्रद्धान त ०४ [ सम्यक्त्वम् ] सभ्यइत्य छ; [ हेयोपादेयतत्त्वानाम् ] हेय भने उपाय तत्वोने [अधिगमभावः ] 81841३५ मा ते [ज्ञानम् ] ( सभ्य६) शान छे.
[सम्यक्त्वस्य निमित्तं] सभ्यइत्यनु निमित्त [ जिनसूत्रं] निसूत्र छ; [ तस्य ज्ञायकाः पुरुषाः] निसूजन। २॥ पुरुषोने [अन्तर्हेतवः] (सभ्य इत्यना) अंतरं हेतुमो [भणिताः ] या छ, [ दर्शनमोहस्य क्षयप्रभृते: ] ॥२९॥ तमने निमोहन। क्षयाहि छे.
[शृणु ] Aiमण, [ मोक्षस्य ] भोक्षने माटे [ सम्यक्त्वं ] सभ्यइत्य होय छ, [ संज्ञानं ]
* अभिनिवेश = अभिप्राय; साय.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #133
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
रत्नत्रयस्वरूपाख्यानमेतत्।
भेदोपचाररत्नत्रयमपि तावद् विपरीताभिनिवेशविवर्जितश्रद्धानरूपं भगवतां सिद्धिपरंपराहेतुभूतानां पंचपरमेष्ठिनां चलमलिनागाढविवर्जितसमुपजनितनिश्चलभक्तियुक्तत्वमेव। विपरीते हरिहिरण्यगर्भादिप्रणीते पदार्थसार्थे ह्यभिनिवेशाभाव इत्यर्थः। संज्ञानमपि च संशयविमोहविभ्रमविवर्जितमेव। तत्र संशयः तावत् जिनो वा शिवो वा देव इति। विमोह: शाक्यादिप्रोक्ते वस्तुनि निश्चयः। विभ्रमो ह्यज्ञानत्वमेव। पापक्रियानिवृत्तिपरिणामश्चारित्रम्। इति भेदोपचाररत्नत्रयपरिणतिः। तत्र जिनप्रणीतहेयोपादेयतत्त्वपरिच्छित्तिरेव सम्यग्ज्ञानम्। अस्य सम्यक्त्वपरिणामस्य बाह्यसहकारिकारणं वीतरागसर्वज्ञमुखकमलविनिर्गतसमस्तवस्तुप्रतिपादनसमर्थद्रव्यश्रुतमेव तत्त्वज्ञानमिति। ये मुमुक्षवः तेऽप्युपचारतः पदार्थनिर्णयहेतुत्वात्
સમ્યજ્ઞાન [ વિદ્યતે] હોય છે, [વરણમ્] ચારિત્ર (પણ) [ મવતિ] હોય છે; [તસ્મા] તેથી [ વ્યવહારનિશ્ચયે તુ] હું વ્યવહાર અને નિશ્ચયથી [વરનું પ્રવક્ષ્યામિ] ચારિત્ર કહીશ.
[ વ્યવહારનયરિત્રે] વ્યવહારનયના ચારિત્રમાં [વ્યવહારનયરચ] વ્યવહારનયનું [તપશ્ચરામ] તપશ્ચરણ [ ભવતિ] હોય છે; [ નિશ્ચયનયવારિત્રે] નિશ્ચયનયના ચારિત્રમાં [ નિશ્ચયત:] નિશ્ચયથી [ તપશ્ચરણમ્] તપશ્ચરણ [મવતિ] હોય છે.
ટીકાઃ-આ, રત્નત્રયના સ્વરૂપનું કથન છે.
પ્રથમ, ભેદોપચાર-રત્નત્રય આ પ્રમાણે છે: વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાનરૂપ એવું જે સિદ્ધિના પરંપરાહેતુભૂત ભગવંત પંચપરમેષ્ઠી પ્રત્યેનું ચળતા–મલિનતા-અગાઢતા રહિત ઊપજેલું નિશ્ચળ ભક્તિયુક્તપણું તે જ સમ્યકત્વ છે. વિષ્ણુબ્રહ્માદિકથિત વિપરીત પદાર્થસમૂહ પ્રત્યેના અભિનિવેશનો અભાવ તે જ સમ્યકત્વ છે-એવો અર્થ છે. સંશય, વિમોહ ને વિભ્રમ રહિત (જ્ઞાન) તે જ સમ્યજ્ઞાન છે. ત્યાં, જિન દેવ હશે કે શિવ દેવ હશે (–એવો શંકારૂપભાવ) તે સંશય છે; શાકયાદિકથિત વસ્તુમાં નિશ્ચય (અર્થાત બુદ્ધાદિએ કહેલા પદાર્થનો નિર્ણય) તે વિમોહ છે; અજ્ઞાનપણું (અર્થાત વસ્તુ શું છે તે સંબંધી અજાણપણું) તે જ વિભ્રમ
છે. પાપક્રિયાથી નિવૃત્તિરૂપ પરિણામ તે ચારિત્ર છે. આમ ભેદોપચાર-રત્નત્રયપરિણતિ છે. તેમાં, જિનપ્રણીત ય-ઉપાદેય તત્ત્વોનું જ્ઞાન તે જ સમ્યજ્ઞાન છે. આ સમ્યકત્વપરિણામનું બાહ્ય સહકારી કારણ વીતરાગ-સર્વજ્ઞના મુખકમળમાંથી નીકળેલું સમસ્ત વસ્તુના પ્રતિપાદનમાં સમર્થ એવું દ્રવ્યશ્રુતરૂપ તત્ત્વજ્ઞાન જ છે. જે મુમુક્ષુઓ છે તેમને પણ ઉપચારથી પદાર્થનિર્ણયના હેતુપણાને લીધે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #134
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધભાવ અધિકાર
[ ૧૦૭
अंतरंगहेतव इत्युक्ताः दर्शनमोहनीयकर्मक्षयप्रभृतेः सकाशादिति। अभेदानुपचाररत्नत्रयपरिणतेर्जीवस्य
टंकोत्कीर्णज्ञायकैकस्वभावनिजपरमतत्त्वश्रद्धानेन, तत्परिच्छित्तिमात्रांत-र्मुखपरमबोधेन, तद्रूपाविचलस्थितिरूपसहजचारित्रेण अभूतपूर्व: सिद्धपर्यायो भवति। यः परमजिनयोगीश्वरः प्रथमं पापक्रियानिवृत्तिरूपव्यवहारनयचारित्रे तिष्ठति, तस्य खलु व्यवहारनयगोचरतपश्चरणं भवति। सहजनिश्चयनयात्मकपरमस्वभावात्मकपरमात्मनि प्रतपनं तपः। स्वस्वरूपाविचलस्थितिरूपं सहजनिश्चयचारित्रम् अनेन तपसा भवतीति।
तथा चोक्तमेकत्वसप्ततौ
(અનુમ) ‘‘ર્શન નિશ્ચય: પુસિ વધસ્તકોઇ રૂગતો
स्थितिरत्रैव चारित्रमिति योगः शिवाश्रयः।।''
(સમ્યક્તપરિણામના) અંતરંગ હેતુઓ કહ્યા છે, કારણ કે તેમને દર્શનમોહનીયકર્મના ક્ષયાદિક
અભેદ–અનુ૫ચાર-રત્નત્રયપરિણતિવાળા જીવને, ટંકોત્કીર્ણ જ્ઞાયક જેનો એક સ્વભાવ છે એવા નિજ પરમ તત્ત્વની શ્રદ્ધા વડે, તજ્ઞાનમાત્ર (–તે નિજ પરમ તત્ત્વના જ્ઞાનમાત્રસ્વરૂપ) એવા અંતર્મુખ પરમબોધ વડે અને તે-રૂપે (અર્થાત નિજ પરમ તત્ત્વરૂપે) અવિચળપણે સ્થિત થવારૂપ સહજચારિત્ર વડે *અભૂતપૂર્વ સિદ્ધપર્યાય થાય છે. જે પરમજિનયોગીશ્વર પહેલાં પાપક્રિયાથી નિવૃત્તિરૂપ વ્યવહારનયના ચારિત્રમાં હોય છે, તેને ખરેખર વ્યવહારનયગોચર તપશ્ચરણ હોય છે. સહજનિશ્ચયનયાત્મક પરમસ્વભાવસ્વરૂપ પરમાત્મામાં પ્રતપન તે તપ છે; નિજ સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજનિશ્ચયચારિત્ર આ તપથી હોય છે.
એવી રીતે એકત્વસતિમાં (શ્રીપાનંદી–આચાર્યદેવકૃત પદ્મનંદિપંચવિંતિકા નામના શાસ્ત્રને વિષે એકવસતિ નામના અધિકારમાં ૧૪મા શ્લોક દ્વારા ) કહ્યું છે કે:
“[શ્લોકાર્થ-] આત્માનો નિશ્ચય તે દર્શન છે, આત્માનો બોધ તે જ્ઞાન છે, આત્મામાં જ સ્થિતિ તે ચારિત્ર છે; આવો યોગ (અર્થાત્ આ ત્રણેની એક્તા) શિવપદનું કારણ
* અભૂતપૂર્વ = પૂર્વે કદી નહિ થયેલો એવો અપૂર્વ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #135
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૮]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
તથા -
(મતિની). जयति सहजबोधस्तादृशी दृष्टिरेषा चरणमपि विशुद्धं तद्विधं चैव नित्यम्। अघकुलमलपंकानीकनिर्मुक्तमूर्तिः सहजपरमतत्त्वे संस्थिता चेतना च।।७५ ।।
इति सुकविजनपयोजमित्रपंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहश्रीपद्मप्रभमलधारिदेव-विरचितायां नियमसारव्याख्यायां तात्पर्यवृत्तौ शुद्धभावाधिकारः तृतीयः श्रुतस्कन्धः।।
વળી ( આ શુદ્ધભાવ અધિકારની છેલ્લી પાંચ ગાથાઓની ટીકા પુર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે):
જ જ્ઞાન સદા જયવંત છે, તેવી (-સહજ) આ દષ્ટિ સદા જયવંત છે, તેવું જ (-સહજ ) વિશુદ્ધ ચારિત્ર પણ સદા જયવંત છે; પાપસમૂહુરૂપી મળની અથવા કાદવની પંક્તિથી રહિત જેનું સ્વરૂપ છે એવી સહજપરમતત્ત્વમાં સંસ્થિત ચેતના પણ સદા જયવંત છે. ૭૫.
આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહું હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં (અર્થાત શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિગ્રંથ મુનિરાજ શ્રીપદ્મપ્રભમલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં) શુદ્ધભાવ અધિકાર નામનો ત્રીજો શ્રુતસ્કંધ સમાપ્ત થયો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #136
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
5555555555555555555555555
-४+ व्य१९२यरित्र अघि२. +
अथेदानी व्यवहारचारित्राधिकार उच्यते।
कुलजोणिजीवमग्गणठाणाइसु जाणिऊण जीवाणं। तस्सारंभणियत्तणपरिणामो होइ पढमवदं।। ५६ ।।
कलयोनिजीवमार्गणास्थानादिष ज्ञात्वा जीवानाम। तस्यारम्भनिवृत्तिपरिणामो भवति प्रथमव्रतम्।। ५६ ।।
अहिंसाव्रतस्वरूपाख्यानमेतत्।
कुलविकल्पो योनिविकल्पश्च जीवमार्गणास्थानविकल्पाश्च प्रागेव प्रतिपादिताः। अत्र पुनरुक्तिदोषभयान्न प्रतिपादिताः। तत्रैव तेषां भेदान् बुद्ध्वा तद्रक्षापरिणतिरेव
હવે વ્યવહારચારિત્ર અધિકાર કહેવામાં આવે છે.
७५स्थान,
भास्थान, योनि, लापिनीने, આરંભથી નિવૃત્તિરૂપ પરિણામ તે વ્રત પ્રથમ છે. પ૬.
अन्वयार्थ:-[ जीवानाम् ] पोन [कुलयोनिजीवमार्गणास्थानादिषु] हुण, योनि, ®वस्थान, भार्ग।स्थान ५२ [ ज्ञात्वा] 9ीने [तस्य ] तमन। [ आरम्भनिवृत्तिपरिणामः ] भामथी निवृत्ति३५ ५२९॥ ते [ प्रथमव्रतम् ] पहेतुं व्रत [भवति] छे.
ટીકાઃ-આ, અહિંસાવ્રતના સ્વરૂપનું કથન છે.
કુળભેદ, યોનિભેદ, જીવસ્થાનના ભેદ અને માર્ગણાસ્થાનના ભેદ પહેલાં જ (૪૨ મી ગાથાની ટીકામાં જ) પ્રતિપાદિત કરવામાં આવ્યા છે, અહીં પુનરુક્તિદોષના ભયથી પ્રતિપાદિત કર્યા નથી. ત્યાં કહેલા તેમના ભેદોને જાણીને તેમની રક્ષારૂપ પરિણતિ તે જ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #137
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૦]
નિયમસાર
[ભગવાનશ્રી કુંદકુંદ
भवत्यहिंसा। तेषां मृतिर्भवतु वा न वा, प्रयत्नपरिणाममन्तरेण सावद्यपरिहारो न भवति। अत एव प्रयत्नपरे हिंसापरिणतेरभावादहिंसाव्रतं भवतीति।
तथा चोक्तं श्रीसमन्तभद्रस्वामिभि:
(શિરવરિળી) "अहिंसा भूतानां जगति विदितं ब्रह्म परमं न सा तत्रारम्भोऽस्त्यणरपि च यत्राश्रमविधौ। ततस्तत्सिद्धयर्थं परमकरुणो ग्रन्थमुभयं भवानेवात्याक्षीन्न च विकृतवेषोपधिरतः।।''
તથા દિ
અહિંસા છે. તેમનું મરણ થાઓ કે ન થાઓ, *પ્રયત્નરૂપ પરિણામ વિના સાવધપરિહાર (દોષનો ત્યાગ ) થતો નથી. આથી જ પ્રયત્નપરાયણને હિંસાપરિણતિનો અભાવ હોવાથી અહિંસાવ્રત હોય છે.
એવી રીતે (આચાર્યવર) શ્રી સમંતભદ્રસ્વામીએ (બૃહસ્વયંભૂસ્તોત્રમાં શ્રી નમિનાથ ભગવાનની સ્તુતિ કરતાં ૧૧૯મા શ્લોક દ્વારા ) કહ્યું છે કેઃ
“[ શ્લોકાર્થ:-1 જગતમાં વિદિત છે કે જીવોની અહિંસા પરમ બ્રહ્મ છે. જે આશ્રમની વિધિમાં લેશ પણ આરંભ છે ત્યાં (–તે આશ્રમમાં અર્થાત્ સગ્રંથપણામાં) તે અહિંસા હોતી નથી. માટે તેની સિદ્ધિને અર્થે, (હે નમિનાથ પ્રભુ !) પરમ કણાવંત એવા આપશ્રીએ બન્ને ગ્રંથને છોડ્યા (-દ્રવ્ય તેમ જ ભાવ બન્ને પ્રકારના પરિગ્રહને તજી નિગ્રંથપણું અંગીકૃત કર્યું), વિકૃત વેશ તથા પરિગ્રહમાં રત ન થયા.''
વળી (પ૬ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે):
* મુનિને (મુનિcોચિત) શુદ્ધપરિણતિની સાથે વર્તતો જે (હઠ વગરનો) દેહચેષ્ટાદિકસંબંધી
શુભોપયોગ તે વ્યવહાર-પ્રયત્ન છે. [ શુદ્ધપરિણતિ ન હોય ત્યાં શુભોપયોગ હઠ સહિત હોય છે; તે શુભોપયોગ તો વ્યવહાર-પ્રયત્ન પણ કહેવાતો નથી.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #138
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
વ્યવહારચારિત્ર અધિકાર
[ १११
(मालिनी) त्रसहतिपरिणामध्वांतविध्वंसहेतु: सकलभुवनजीवग्रामसौख्यप्रदो यः। स जयतु जिनधर्मः स्थावरैकेन्द्रियाणां
विविधवधविदूरश्चारुशर्माब्धिपूरः।। ७६ ।। रागेण व दोसेण व मोहेण व मोसभासपरिणाम। जो पजहदि साहु सया बिदियवदं होइ तस्सेव।। ५७ ।।
रागेण वा द्वेषेण वा मोहेन वा मृषाभाषापरिणाम। यः प्रजहाति साधुः सदा द्वितीयव्रतं भवति तस्यैव।। ५७
सत्यव्रतस्वरूपाख्यानमेतत्।
अत्र मृषापरिणामः सत्यप्रतिपक्षः, स च रागेण वा द्वेषेण वा मोहेन वा जायते। सदा यः साधुः आसन्नभव्यजीवः तं परिणामं परित्यजति तस्य द्वितीयव्रतं भवति इति।
[श्लोार्थ:-] सातन। ५२९॥म३५. अंधा२न। नशनो ४ हेतु छ, स. सोऽन। જીવસમૂહને જે સુખપ્રદ છે, સ્થાવર એકેંદ્રિય જીવોના વિવિધ વધથી જે બહુ દૂર છે અને સુંદર સુખસાગરનું જે પૂર છે, તે જિનધર્મ જયવંત વર્તે છે. ૭૬.
વિષ-રાગ-વિમોહજનિત મૃષા તણા પરિણામને જે છોડતા મુનિરાજ, તેને સર્વદા વ્રત દ્વિતીય છે. ૫૭
अन्वयार्थ:-[ रागेणा वा ] थी, [ द्वेषेण वा] द्वषयी [ मोहेन वा ] अथवा भोथी थता [ मृषाभाषापरिणामं] मृषा मापान। ५२९॥मने [ यः साधुः ] 8 साधु [प्रजहाति] छोडे छ, [ तस्य एव ] तेने ४ [ सदा ] सह. [ द्वितीयव्रतं ] [ी प्रत [ भवति ] छे.
ટીકા:-આ, સત્યવ્રતના સ્વરૂપનું કથન છે.
અહીં (એમ કહ્યું છે કે ), સત્યનો પ્રતિપક્ષ (અર્થાત્ સત્યથી વિરુદ્ધ પરિણામ) તે મૃષાપરિણામ છે; તે (અસત્ય બોલવાના પરિણામ) રાગથી, દ્વેષથી અથવા મોથી થાય છે; જે સાધુ-આસન્નભવ્ય જીવ-તે પરિણામને પરિત્યજે છે (-સમસ્ત પ્રકારે છોડ છે), તેને બીજાં વ્રત होय छे.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #139
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૨]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
(શાંતિની) वक्ति व्यक्तं सत्यमुच्चैर्जनो यः स्वर्गस्त्रीणां भूरिभोगैकभाक् स्यात्। अस्मिन् पूज्यः सर्वदा सर्वसद्भिः
सत्यात्सत्यं चान्यदस्ति व्रतं किम्।। ७७ ।। गामे वा णयरे वाऽरण्णे वा पेच्छिऊण परमत्थं । जो मुयदि गहणभावं तिदियवदं होदि तस्सेव।। ५८ ।।
ग्रामे वा नगरे वाऽरण्ये वा प्रेक्षयित्वा परमर्थम्।
यो मुंचति ग्रहणभावं तृतीयव्रतं भवति तस्यैव।। ५८ ।। तृतीयव्रतस्वरूपाख्यानमेतत्।
वृत्यावृत्तो ग्रामः तस्मिन् वा चतुर्भिर्गोपुरैर्भासुरं नगरं तस्मिन् वा मनुष्यसंचारशून्यं वनस्पतिजातवल्लीगुल्मप्रभृतिभिः परिपूर्णमरण्यं तस्मिन् वा परेण विसृष्टं
[ હવે પ૭ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે:]
[ શ્લોકાર્થ:- ] જે પુરુષ અતિ સ્પષ્ટપણે સત્ય બોલે છે, તે સ્વર્ગની સ્ત્રીઓના પુષ્કળ ભોગોનો એક ભાગી થાય છે (અર્થાત્ તે પરલોકમાં અનન્યપણે દેવાંગનાઓના બહુ ભોગોને પામે છે, અને આ લોકમાં સર્વદા સર્વ સપુરુષોનો પૂજ્ય બને છે. ખરેખર સત્યથી શું બીજાં કોઈ (ચડિયાતું) વ્રત છે? ૭૭.
નગરે, અરણ્ય, ગ્રામમાં કો વસ્તુ પરની દેખીને છોડે ગ્રહણ પરિણામ છે, તે પુરુષને વ્રત તૃતીય છે. ૫૮.
અન્વયાર્થ: પ્રામે વા] ગ્રામમાં, [નારે વા] નગરમાં [સરળે વા] કે વનમાં [ પરમ્ અર્થમ્] પારકી વસ્તુને [ પ્રેક્ષયિત્વા] દેખીને [ :] જે (સાધુ) [ગ્રહમાવં] તેને ગ્રહવાના ભાવને [મુવતિ] છોડે છે, [ તસ્ય વ ] તેને જ [ તૃતીયવ્રત ] ત્રીજ વ્રત [ ભવતિ]
ટીકા:-આ, ત્રીજા વ્રતના સ્વરૂપનું કથન છે.
જેના ફરતી વાડ હોય તે ગ્રામ (ગામડું) છે; જે ચાર દરવાજાથી સુશોભિત હોય તે નગર છે; જે મનુષ્યના સંચાર વિનાનું, વનસ્પતિસમૂહ, વેલીઓ અને ઝાડનાં ઝુંડ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #140
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
વ્યવહારચારિત્ર અધિકાર
[ ૧૧૩
निहितं पतितं वा विस्मृतं वा परद्रव्यं दृष्ट्वा स्वीकारपरिणामं य: परित्यजति, तस्य हि तृतीयव्रतं भवति इति।
(સા ) आकर्षति रत्नानां संचयमुचैरचौर्य्यमेतदिह। स्वर्गस्त्रीसुखमूलं क्रमेण मुक्त्यंगनायाश्च ।। ७८ ।। दद्गुण इत्थिरूवं वांछाभावं णियत्तदे तासु। मेहुणसण्णविवज्जियपरिणामो अहव तुरियवदं।। ५९ ।।
दृष्ट्वा स्त्रीरूपं वांच्छाभावं निवर्तते तासु।
मैथुनसंज्ञाविवर्जितपरिणामोऽथवा तुरीयव्रतम्।। ५९ ।। चतुर्थव्रतस्वरूपकथनमिदम्।
વગેરેથી ગીચોગીચ ભરેલું હોય તે અરણ્ય છે. આવાં ગ્રામ, નગર કે અરણ્યમાં બીજાથી તજાયેલી, મુકાયેલી, પડી ગયેલી અથવા ભુલાઈ ગયેલી પરવસ્તુને દેખીને તેના સ્વીકારપરિણામને (અર્થાત તેને પોતાની કરવાના-ગ્રહવાના પરિણામને ) જે પરિત્યજે છે, તેને ખરેખર ત્રીજાં વ્રત હોય છે.
[ હવે ૫૮ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[ શ્લોકાર્થ-] આ ઉગ્ર અચૌર્ય આ લોકમાં રત્નોના સંચયને આકર્ષે છે અને (પરલોકમાં) સ્વર્ગની સ્ત્રીઓના સુખનું કારણ છે તેમ જ ક્રમે કરીને મુક્તિરૂપી સ્ત્રીના સુખનું કારણ છે. ૭૮.
સ્ત્રીરૂપ દેખી સ્ત્રી પ્રતિ અભિલાષભાવનિવૃત્તિ જે, વા મિથુનસંજ્ઞારહિત જે પરિણામ તે વ્રત તુર્ય છે. ૫૯.
અન્વયાર્થ – સ્ત્રીરૂપે દá] સ્ત્રીઓનું રૂપ દેખીને [તાસુ] તેમના પ્રત્યે [વાંચ્છામાd નિવર્તત] વાંછાભાવની નિવૃત્તિ તે [ષથવા] અથવા [ મૈથુન સંજ્ઞાવિવર્નિતપરિણામ:] મૈથુનસંજ્ઞારહિત જે પરિણામ તે [તુરીયવ્રતમ્] ચોથું વ્રત છે.
ટીકાઃ-આ, ચોથા વ્રતના સ્વરૂપનું કથન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #141
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪]
નિયમસાર
[ ભગવાન શ્રી કુંદકુંદ
कमनीयकामिनीनां तन्मनोहराङ्गनिरीक्षणद्वारेण समुपजनितकौतूहलचित्तवांच्छापरित्यागेन, अथवा वेदोदयाभिधाननोकषायतीव्रोदयेन संजातमैथुनसंज्ञापरित्यागलक्षणशुभपरिणामेन च ब्रह्मचर्यव्रतं भवति इति।
(માનિની) भवति तनुविभूतिः कामिनीनां विभूतिं स्मरसि मनसि कामिंस्त्वं तदा मद्वचः किम्। सहजपरमतत्त्वं स्वस्वरूपं विहाय व्रजसि विपुलमोहं हेतुना केन चित्रम्।। ७९ ।।
सव्वेसिं गंथाणं चागो णिरवेक्खभावणापुव्वं । पंचमवदमिदि भणिदं चारित्तभरं वहंतस्स।। ६० ।।
सर्वेषां ग्रन्थानां त्यागो निरपेक्षभावनापूर्वम्। पंचमव्रतमिति भणितं चारित्रभरं वहतः।। ६० ।।
સુંદર કામિનીઓનાં મનોહર અંગના નિરીક્ષણ દ્વારા ઊપજતી કુતૂહલતાનાચિત્તવાંછાના-પરિત્યાગથી, અથવા પુરુષવેદોદય નામનો જે નોકષાયનો તીવ્ર ઉદય તેને લીધે ઊપજતી મૈથુનસંજ્ઞાના પરિત્યાગસ્વરૂપ શુભ પરિણામથી, બ્રહ્મચર્યવ્રત હોય છે
[ હવે પ૯ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે: ]
[ શ્લોકાર્થ:-] કામિનીઓની જે શરીરવિભૂતિ તે વિભૂતિને, હે કામી પુરુષ! જો તું મનમાં સ્મરે છે, તો મારા વચનથી તને શો લાભ થશે? અહો ! આશ્ચર્ય થાય છે કે સહજ પરમતત્ત્વને-નિજ સ્વરૂપને-છોડીને તું શા કારણે વિપુલ મોહને પામે છે! ૭૯.
નિરપેક્ષ ભાવન સહિત સર્વ પરિગ્રહોનો ત્યાગ જે, તે જાણવું વ્રત પાંચમું ચારિત્રભર વહનારને. ૬૦.
અન્વયાર્થ:નિરપેક્ષમાવનાપૂર્વમ્ ] નિરપેક્ષ ભાવનાપૂર્વક (અર્થાત્ જે ભાવનામાં
૧. મુનિને મુનિcોચિત નિરપેક્ષ શુદ્ધ પરિણતિની સાથે વર્તતો જે (હઠ વગરનો) સર્વપરિગ્રહું
ત્યાગસંબંધી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #142
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ] વ્યવહારચારિત્ર અધિકાર
[ ૧૧૫ इह हि पंचमव्रतस्वरूपमुक्तम्।
सकलपरिग्रहपरित्यागलक्षणनिजकारणपरमात्मस्वरूपावस्थितानां परमसंयमिनां परम-जिनयोगीश्वराणां सदैव निश्चयव्यवहारात्मकचारुचारित्रभरं वहतां, बाह्याभ्यन्तरचतुर्विंशतिप-रिग्रहपरित्याग एव परंपरया पंचमगतिहेतुभूतं पंचमव्रतमिति।
तथा चोक्तं समयसारे
પરની અપેક્ષા નથી એવી શુદ્ધ નિરાલંબન ભાવના સહિત ) [ સર્વેષાં ગ્રન્થીનાં ત્યારેT:] સર્વ પરિગ્રહોનો ત્યાગ (સર્વપરિગ્રહત્યાગસંબંધી શુભભાવ) તે, [વારિત્રમાં વહત:] ચારિત્રભર વહનારને [પંચમવ્રતમ્ રૂતિ મણિતમ્ ] પાંચમું વ્રત કહ્યું છે.
ટીકા:-અહીં (આ ગાથામાં) પાંચમા વ્રતનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે.
સકળ પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ નિજ કારણપરમાત્માના સ્વરૂપમાં અવસ્થિત (સ્થિર રહેલા) પરમસંયમીઓને-પરમ જિનયોગીશ્વરોને-સદાય નિશ્ચયવ્યવહારાત્મક સુંદર ચારિત્રભર વહુનારાઓને, બાહ્ય-અભ્યતર ચોવીશ પ્રકારના પરિગ્રહનો પરિત્યાગ જ પરંપરાએ પંચમગતિના હેતુભૂત એવું પાંચમું વ્રત છે.
એવી રીતે (શ્રીમદભગવકુંદકુંદાચાર્યદવપ્રણીત) શ્રી સમયસારમાં (૨૦૮મી ગાથા દ્વારા) કહ્યું છે કે:
શુભોપયોગ તે વ્યવહાર અપરિગ્રહવ્રત કહેવાય છે. શુદ્ધ પરિણતિ ન હોય ત્યાં શુભોપયોગ હઠ સહિત હોય છે; તે શુભોપયોગ તો વ્યવહાર-વ્રત પણ કહેવાતો નથી. [ આ પાંચમા વ્રતની માફક અન્ય વ્રતોનું પણ સમજી લેવું.]
૧. ચારિત્રભર = ચારિત્રનો ભાર; ચારિત્રસમૂહ; ચારિત્રની અતિશયતા. ૨. શુભોપયોગરૂપ વ્યવહારવ્રત શુદ્ધોપયોગનો હેતુ છે અને શુદ્ધોપયોગ મોક્ષનો હેતુ છે એમ
ગણીને અહીં ઉપચારથી વ્યવહારવ્રતને મોક્ષની પરંપરાહત કહેલ છે. ખરેખર તો શુભોપયોગી મુનિને મુનિયોગ્ય શુદ્ધપરિણતિ જ (શુદ્ધાત્મદ્રવ્યને અવલંબતી હોવાથી) વિશેષ શુદ્ધિરૂપ શુદ્ધોપયોગનો હેતુ થાય છે અને તે શુદ્ધોપયોગ મોક્ષનો હેતુ થાય છે. આ રીતે આ શુદ્ધપરિણતિમાં રહેલા મોક્ષના પરંપરાહેતુપણાનો આરોપ તેની સાથે રહેલા શુભોપયોગમાં કરીને વ્યવહારવ્રતને મોક્ષનો પરંપરાતુ કહેવામાં આવે છે. જ્યાં શુદ્ધપરિણતિ જ ન હોય ત્યાં વર્તતા શુભોપયોગમાં મોક્ષના પરંપરાહતપણાનો આરોપ પણ કરી શકાતો નથી, કેમ કે જ્યાં મોક્ષનો યથાર્થ પરંપરા હેતુ પ્રગટયો જ નથી-વિધમાન જ નથી ત્યાં શુભપયોગમાં આરોપ કોનો કરવો ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #143
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬ ]
નિયમસાર
[ ભગવાન શ્રીકુંદકુંદ
''मज्झं परिग्गहो जदि तदो अहमजीवदं तु गच्छेज।
णादेव अहं जम्हा तम्हा ण परिग्गहो मज्झ।।''
तथा हि
(હરિણી) त्यजतु भवभीरुत्वाद्भव्यः परिग्रहविग्रहं निरुपमसुखावासप्राप्त्यै करोतु निजात्मनि। स्थितिमविचला शर्माकारां जगज्जुनदुर्लभां न च भवति महच्चित्रं चित्रं सतामसतामिदम्।।८० ।।
पासुगमग्गेण दिवा अवलोगंतो जुगप्पमाणं हि। गच्छइ पुरदो समणो इरियासमिदी हवे तस्स।।६१ ।।
प्रासुकमार्गेण दिवा अवलोकयन् युगप्रमाणं खलु। પાછતિ પુરત: શ્રમM: સતિર્મવેત્તસ્થા ૬૨ //
““[ ગાથાર્થ-] જો પરદ્રવ્ય-પરિગ્રહ મારો હોય તો હું અજીવપણાને પામું. હું તો જ્ઞાતા જ છું તેથી (પરદ્રવ્યરૂપ) પરિગ્રહ મારો નથી.'
વળી (૬) મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
[શ્લોકાર્થ-] ભવ્ય જીવ ભવભીપણાને લીધે પરિગ્રહવિસ્તારને છોડો અને નિરુપમ સુખના *આવાસની પ્રાપ્તિ અર્થે નિજ આત્મામાં અવિચળ, સુખાકાર ( સુખમયી) તથા જગતજનોને દુર્લભ એવી સ્થિતિ (સ્થિરતા) કરો. અને આ (નિજાત્મામાં અચળ સુખાત્મક સ્થિતિ કરવાનું કાર્ય) સન્દુરુષોને કાંઈ મહા આશ્ચર્યની વાત નથી, અસત્પષોને આશ્ચર્યની વાત છે. ૮૦.
અવલોકી માર્ગ ધુરા પ્રમાણ કરે ગમન મુનિરાજ જે દિવસે જ પ્રાસુક માર્ગમાં, ઈર્યાસમિતિ તેહને. ૬૧.
અવયાર્થ – કમળ: ] જે શ્રમણ [પ્રાસુમાન] પ્રાસુક માર્ગે [ વિવા] દિવસે [ યુપ્રિમાઈ ] ધુરા પ્રમાણ [ પુરત: ] આગળ [વતુ નવનોવેયન ] જોઈને [Tછતિ ] ચાલે છે,
* આવાસ = નિવાસસ્થાન; ઘર; રહેઠાણ આયતન.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #144
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
વ્યવહારચારિત્ર અધિકાર
[૧૧૭
अत्रेर्यासमितिस्वरूपमुक्तम्।
यः परमसंयमी गुरुदेवयात्रादिप्रशस्तप्रयोजनमुद्दिश्यैकयुगप्रमाणं मार्गम् अवलोकयन् स्थावरजंगमप्राणिपरिरक्षार्थं दिवैव गच्छति, तस्य खलु परमश्रमणस्येर्यासमितिर्भवति। व्यवहारसमितिस्वरूपमुक्तम्।
इदानीं
निश्चयसमितिस्वरूपमुच्यते। अभेदानुपचाररत्नत्रयमार्गेण परमधर्मिणमात्मानं सम्यग् इता परिणति: समितिः। अथवा निजपरमतत्त्वनिरतसहज- परमबोधादिपरमधर्माणां संहतिः समितिः। इति निश्चयव्यवहारसमितिभेदं बुद्ध्वा तत्र परमनिश्चयसमितिमुपयातु भव्य इति। [ 1 ] તેને દૂર્વાસમિતિ: ] ઈર્યાસમિતિ [ મ ] હોય છે.
ટીકા:-અહીં (આ ગાથામાં) ઈર્યાસમિતિનું સ્વરૂપ કહ્યું છે.
જે *પરમસંયમી ગુયાત્રા (ગુરુ પાસે જવું), દેવયાત્રા (દેવ પાસે જવું) વગેરે પ્રશસ્ત પ્રયોજનનો ઉદ્દેશ રાખીને એક ધોંસરા જેટલો માર્ગ જોતો જોતો સ્થાવર તથા જંગમ પ્રાણીઓની પરિરક્ષ (સમસ્ત પ્રકારે રક્ષા) અર્થે દિવસે જ ચાલે છે, તે પરમશ્રમણને ઈર્યાસમિતિ હોય છે. ( આ પ્રમાણે) વ્યવહારસમિતિનું સ્વરૂપ કહેવામાં આવ્યું.
હવે નિશ્ચય સમિતિનું સ્વરૂપ કહેવામાં આવે છે. અભેદ-અનુપચાર-રત્નત્રયરૂપી માર્ગે પરમધર્મી એવા (પોતાના) આત્મા પ્રત્યે સમ્યક ઇતિ” ( –ગતિ ) અર્થાત પરિણતિ તે સમિતિ છે; અથવા, નિજ પરમતત્ત્વમાં લીન સહજ પરમજ્ઞાનાદિક પરમધર્મોની સંહતિ (-મિલન, સંગઠન) તે સમિતિ છે.
આ પ્રમાણે નિશ્ચય અને વ્યવહારરૂપ સમિતિભેદો જાણીને તેમાં (–તે બેમાંથી) પરમનિશ્ચય સમિતિને ભવ્ય જીવ પ્રાપ્ત કરો.
[ હવે ૬૧ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ચાર શ્લોક કહે છે: ]
* પરમસંયમી મુનિને (અર્થાત્ મુનિયોગ્ય શુદ્ધપરિણતિવાળા મુનિને) શુદ્ધપરિણતિની સાથે
વર્તતો જે (હઠ વગરનો) ઈર્યાસબંધી (-ગમનસંબંધી, ચાલવાસંબંધી) શુભોપયોગ તે વ્યવહાર ઈર્યાસમિતિ છે. શુદ્ધપરિણતિ ન હોય ત્યાં સુભોપયોગ હુઠ સહિત હોય છે, તે શુભોપયોગ તો વ્યવહાર સમિતિ પણ કહેવાતો નથી. [ આ ઈર્યાસમિતિની માફક અન્ય સમિતિઓનું પણ સમજી લેવું.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #145
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
(મંવાળાંતા) इत्थं बद्धा परमसमितिं मक्तिकान्तासखीं यो मुक्त्वा संगं भवभयकरं हेमरामात्मकं च। स्थित्वाऽपूर्वे सहजविलसचिचमत्कारमात्रे भेदाभावे समयति च यः सर्वदा मुक्त एव।। ८१ ।।
(માતિની) जयति समितिरेषा शीलमूलं मुनीनां त्रसहतिपरिदूरा स्थावरणां हते। भवदवपरितापक्लेशजीमूतमाला सकलसुकृतसीत्यानीकसन्तोषदायी।। ८२ ।।
(માનિની) नियतमिह जनानां जन्म जन्मार्णवेऽस्मिन् समितिविरहितानां कामरोगातुराणाम्। मुनिप कुरु ततस्त्वं त्वन्मनोगेहमध्ये ह्यपवरकममुष्याश्चारुयोषित्सुमुक्तेः।। ८३ ।।
[ શ્લોકાર્થ-] આ રીતે મુક્તિકાન્તાની (મુક્તિસુંદરીની) સખી પરમસમિતિને મીને જે જીવ ભવભયના કરનારા કંચનકામિનીના સંગને છોડીને. અપર્વ. સહજ-વિલસતા (સ્વભાવથી પ્રકાશતા), અભેદ ચૈતન્યચમત્કારમાત્રમાં સ્થિત રહી (તેમાં) સમ્યક “ઇતિ” (-ગતિ) કરે છે અર્થાત સમ્યપણે પરિણમે છે, તે સર્વદા મુક્ત જ છે. ૮૧.
[ શ્લોકાર્થ:-1 જે (સમિતિ) મુનિઓને શીલનું (–ચારિત્રનું) મૂળ છે, જે ત્રણ જીવોના ઘાતથી તેમ જ સ્થાવર જીવોના ઘાતથી સમસ્ત પ્રકારે દૂર છે, જે ભવદાવાનળના પરિતાપરૂપી કલેશને શાંત કરનારી તથા સમસ્ત સુકૃતરૂપી ધાન્યના રાશિને (પોષણ આપીને) સંતોષ દેનારી મેઘમાળા છે, તે આ સમિતિ જયવંત છે. ૮૨.
[ શ્લોકાર્થ:-] અહીં ( વિશ્વમાં) એ નક્કી છે કે આ જન્માર્ણવમાં (ભવસાગરમાં) સમિતિરહિત કામરોગાતુર (-ઇચ્છારૂપી રોગથી પીડિત) જનોનો જન્મ થાય છે. તેથી હે મુનિ! તું તારા મનરૂપી ઘરમાં આ સુમુક્તિરૂપી સુંદર સ્ત્રી માટે નિવાસગૃહ (ઓરડો ) રાખ (અર્થાત તું મુક્તિનું ચિંતવન કરો. ૮૩.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #146
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
વ્યવહારચારિત્ર અધિકાર
[ ૧૧૯
(મા ) निश्चयरूपां समितिं सूते यदि मुक्तिभाग्भवेन्मोक्षः। बत न च लभतेऽपायात् संसारमहार्णवे भ्रमति।। ८४ ।।
पेसुण्णहासकक्कसपरणिंदप्पप्पसंसियं वयणं। परिचत्ता सपरहिदं भासासमिदी वदंतस्स।। ६२ ।।
पैशून्यहास्यकर्कशपरनिन्दात्मप्रशंसितं वचनम्। परित्यज्य स्वपरहितं भाषासमितिर्वदतः।। ६२ ।।
अत्र भाषासमितिस्वरूपमुक्तम्।
कर्णेजपमुखविनिर्गतं नृपतिकर्णाभ्यर्णगतं चैकपुरुषस्य एककुटुंबस्य एकग्रामस्य वा महद्विपत्कारणं वचपैशून्यम्। क्वचित् कदाचित् किंचित् परजनविकाररूपमवलोक्य त्वाकर्ण्य च हास्याभिधाननोकषायसमुपजनितम् ईषच्छुभमिश्रितमप्यशुभकर्मकारणं
[શ્લોકાર્થ-] જો જીવ નિશ્ચયરૂપ સમિતિને ઉત્પન્ન કરે, તો તે મુક્તિને પામે છેમોક્ષરૂપ થાય છે. પરંતુ સમિતિના નાશથી (-અભાવથી), અરેરે ! તે મોક્ષ પામતો નથી, પણ સંસારરૂપી મહાસાગરમાં ભમે છે. ૮૪.
નિજસ્તવન, પરનિંદા, પિશુનતા, હાસ્ય, કર્કશ વચનને છોડી સ્વ૫રહિત જે વદે, ભાષાસમિતિ તેહને. ૬૨.
અન્વયાર્થ: વૈશૂન્યદાચવશપનિન્દ્રાત્મપ્રશંસિત વનસ્] પૈશૂન્ય (ચાડી), હાસ્ય, કર્કશ ભાષા, પરનિંદા અને આત્મપ્રશંસારૂપ વચનો [ પરિત્યષ્ય ] પરિત્યાગીને [સ્વરહિત વત:] જે સ્વપરહિતરૂપ વચનો બોલે છે, તેને [ ભાષાસમિતિઃ] ભાષાસમિતિ હોય છે.
ટીકા:-અહીં ભાષાસમિતિનું સ્વરૂપ કહ્યું છે.
ચાડીખોર માણસના મુખમાંથી નીકળેલાં અને રાજાના કાનની નિકટ પહોંચેલાં, કોઈ એક પુરુષ, કોઈ એક કુટુંબ કે કોઈ એક ગામને મહા વિપત્તિના કારણભૂત એવાં વચનો તે પૈશૂન્ય છે. કયાંક કયારેક કોઈક પરજનોના વિકૃત રૂપને અવલોકીને અથવા સાંભળીને હાસ્ય નામના નોકષાયથી ઉત્પન્ન થતું, જરાક શુભ સાથે મિશ્રિત હોવા છતાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #147
--------------------------------------------------------------------------
________________
Version 002: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૨૦]
[ભગવાનશ્રીકુંદકુંદ
स्वस्य
पुरुषमुखविकारगतं हास्यकर्म । कर्णशष्कुलीविवराभ्यर्णगोचरमात्रेण परेषामप्रीतिजननं हि कर्कशवचः। परेषां भूताभूतदूषणपुरस्सरवाक्यं भूताभूतगुणस्तुतिरात्मप्रशंसा । एतत्सर्वमप्रशस्तवचः परित्यज्य शुभशुद्धपरिणतिकारणं वचो भाषासमितिरिति ।
परनिन्दा । स्वस्य च परस्य च
तथा चोक्तं श्रीगुणभद्रस्वामिभिः
तथा च
નિયમસાર
અશુભ કર્મનું કારણ, પુરુષના મુખના વિકાર સાથે સંબંધવાળું, તે હાસ્યકર્મ છે. કાનના છિદ્રની
નજીક પહોંચવામાત્રથી જે બીજાઓને અપ્રીતિ ઉપજાવે છે તે કર્કશ વચનો છે. બીજાનાં વિદ્યમાન-અવિધમાન દૂષણપૂર્વકનાં વચનો (અર્થાત્ પરના સાચા તેમ જ જઠા દોષો કહેનારાં વચનો) તે પરિનંદા છે. પોતાના વિધમાન-અવિધમાન ગુણોની સ્તુતિ તે આત્મપ્રશંસા છે.-આ બધાં અપ્રશસ્ત વચનો પરિત્યાગીને સ્વ તેમ જ પ૨ને શુભ અને શુદ્ધ પરિણિતના કારણભૂત વચનો તે ભાષામિતિ છે.
(માલિની)
""
— समधिगतसमस्ताः सर्वसावद्यदूरा: स्वहितनिहितचित्ताः शांतसर्वप्रचाराः। स्वपरसफलजल्पाः सर्वसंकल्पमुक्ताः कथमिह न विमुक्तेर्भाजनं ते विमुक्ताः ।।'
એવી રીતે ( આચાર્યવ૨ ) શ્રી ગુણભદ્રસ્વામીએ (આત્માનુશાસનમાં ૨૨૬મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ
* પ્રચાર
"
[ શ્લોકાર્થ:- ] જેમણે બધું (વસ્તુસ્વરૂપ ) જાણી લીધું છે, જેઓ સર્વ સાવધથી દૂર છે, જેમણે સ્વહિતમાં ચિત્તને સ્થાપ્યું છે, જેમને સર્વ *પ્રચાર શાંત થયો છે, જેમની ભાષા સ્વપરને સફળ (હિતરૂપ) છે, જેઓ સર્વ સંકલ્પ રહિત છે, તે વિમુક્ત પુરુષો આ લોકમાં વિમુક્તિનું ભાજન કેમ ન હોય ? ( અર્થાત્ આવા મુનિજનો અવશ્ય મોક્ષનાં પાત્ર છે.)’’
વળી (૬૨ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે ):
=
વહીવટ; કામ માથે લેવું તે; આરંભ; બાહ્ય પ્રવૃત્તિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #148
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
વ્યવહારચારિત્ર અધિકાર
[ ૧૨૧
(અનુદુમ ) परब्रह्मण्यनुष्ठाननिरतानां मनीषिणाम्। अन्तरैरप्यलं जल्पैः बहिर्जल्पैश्च किं पुनः।। ८५ ।।
कदकारिदाणुमोदणरहिदं तह पासुगं पसत्थं च। दिण्णं परेण भत्तं समभुत्ती एसणासमिदी।। ६३ ।।
कृतकारितानुमोदनरहितं तथा प्रासुकं प्रशस्तं च। दत्तं परेण भक्तं संभुक्तिः एषणासमितिः।। ६३ ।।
अत्रैषणासमितिस्वरूपमुक्तम्। तद्यथा
मनोवाक्कायानां प्रत्येकं कृतकारितानुमोदनैः कृत्वा नव विकल्पा भवन्ति, न तैः संयुक्तमन्नं नवकोटिविशुद्धमित्युक्तम्; अतिप्रशस्तं मनोहरम; हरितकायात्मकसूक्ष्मप्राणि
[શ્લોકાર્થ-] પરબ્રહ્મના અનુષ્ઠાનમાં નિરત (અર્થાત્ પરમાત્માના આચરણમાં લીન) એવા ડાહ્યા પુરુષોને-મુનિજનોને અંતર્જલ્પથી (-વિકલ્પરૂપ અંતરંગ ઉત્થાનથી) પણ બસ થાઓ, બહિર્ષલ્પની (ભાષા બોલવાની) તો વાત જ શી ? ૮૫.
અનુમનન-કૃત-કારિતવિહીન, પ્રશસ્ત, પ્રાસુક અશનને -પરદત્તને મુનિ જે ગ્રહે, એષણસમિતિ તેહને. ૬૩.
અન્વયાર્થ પરેન ] પર વડે દેવામાં આવેલું, [ તવારિતાનુમોદ્રનરહિત ] કૃતકારિત-અનુમોદન રહિત, [ તથા પ્રાસુ] પ્રાસુક [પ્રશસ્તે ૨] અને *પ્રશસ્ત [ મ ] ભોજન કરવારૂપ [ સંપુત્તિ:] જે સમ્યક આહારગ્રહણ [gષણ સમિતિ:] તે એષણાસમિતિ છે.
ટીકા:-અહીં એષણાસમિતિનું સ્વરૂપ કહ્યું છે. તે આ પ્રમાણે
મન, વચન અને કાયામાંના પ્રત્યેકને કૃત, કારિત અને અનુમોદના સહિત ગણીને તેમના નવ ભેદો થાય છે, તેમનાથી સંયુક્ત અન્ન નવ કોટિએ વિશુદ્ધ નથી એમ (શાસ્ત્રમાં) કહ્યું છે; અતિપ્રશસ્ત એટલે મનોહર (અન્ન ); હરિતકાયમય સૂક્ષ્મ પ્રાણીઓના
* પ્રશસ્ત = સારું; શાસ્ત્રમાં પ્રશંસેલું; જે વ્યવહારે પ્રમાદાદિનું કે રોગાદિનું નિમિત્ત ન હોય
એવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #149
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૨]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
संचारागोचरं प्रासुकमित्यभिहितम; प्रतिग्रहोचस्थानपादक्षालनार्चनप्रणामयोगशुद्धिभिक्षाशद्धिनामधेयैर्नवविधपण्यैः प्रतिपत्तिं कृत्वा श्रद्धाशक्त्यलब्धताभक्तिज्ञानदयाक्षमाऽभिधानसप्तगुणसमाहितेन शुद्धेन योग्याचारेणोपासकेन दत्तं भक्तं भुंजानः तिष्ठति यः परमतपोधन: तस्यैषणासमितिर्भवति। इति व्यवहारसमितिक्रमः। अथ निश्चयतो जीवस्याशनं नास्ति परमार्थतः, षट्प्रकारमशनं व्यवहारतः संसारिणामेव भवति।
તથા વો
સમયસારે (?)
"णोकम्मकम्महारो लेप्पाहारो य कवलमाहारो। उज्ज मणो वि य कमसो आहारो छव्विहो यो।।''
સંચારને અગોચર તે પ્રાસુક (અન્ન)-એમ (શાસ્ત્રમાં) કહ્યું છે. *પ્રતિગ્રહ, ઉચ્ચ સ્થાન, પાદપ્રક્ષાલન, અર્ચન, પ્રણામ, યોગશુદ્ધિ (મન-વચન-કાયાની શુદ્ધિ ) અને ભિક્ષાશુદ્ધિ-એ નવવિધ પુણ્યથી (નવધા ભક્તિથી) આદર કરીને, શ્રદ્ધા, શક્તિ, અલુબ્ધતા, ભક્તિ, જ્ઞાન, દયા અને ક્ષમા-એ (દાતાના) સાત ગુણો સહિત શુદ્ધ યોગ્ય-આચારવાળા ઉપાસક વડે દેવામાં આવેલું (નવ કોટિએ શુદ્ધ, પ્રશસ્ત અને પ્રાસુક) ભોજન જે પરમ તપોધન લે છે, તેને એષણાસમિતિ હોય છે. આમ વ્યવહારસમિતિનો ક્રમ છે.
હવે નિશ્ચયથી એમ છે કે જીવને પરમાર્થે અશન નથી; છ પ્રકારનું અશન વ્યવહારથી સંસારીઓને જ હોય છે.
એવી રીતે શ્રી *સમયસારમાં (?) કહ્યું છે કે:
“[ ગાથાર્થ -] નોકર્મ-આહાર, કર્મ-આહાર, લેપ-આહાર, કવલ-આહાર, ઓજઆહાર અને મન-આહાર-એમ આહાર ક્રમશઃ છ પ્રકારનો જાણવો.''
* પ્રતિગ્રહુ = “આહારપાણી શુદ્ધ છે, તિષ્ઠ, તિષ્ઠ, તિષ્ઠ (-ઊભા રહો, ઊભા રહો, ઊભા
રહો)” એમ કહીને આહારગ્રહણની વિનતિ કરવી તે; કૃપા કરવા માટે વિનતિ આદરસન્માન, [ આમ પ્રતિગ્રહુ કરવામાં આવતાં, જો મુનિ કૃપા કરી ઊભા રહે તો દાતાના સાત ગુણોથી યુક્ત શ્રાવક તેમને પોતાના ઘરમાં લઈ જઈ, ઉચ્ચ સ્થાને બિરાજમાન કરી, પગ ધોઈને, પૂજન કરે છે અને પ્રણામ કરે છે. પછી મન-વચન-કાયાની શુદ્ધિપૂર્વક શુદ્ધ ભિક્ષા દે છે. ]
* અહીં ઉદ્ધત કરેલી ગાથા સમયસારમાં નથી પરંતુ પ્રવચનસારમાં (પ્રથમ અધિકારની ૨૦મી
ગાથાની તાત્પર્યવૃત્તિ-ટીકામાં) અવતરણરૂપે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #150
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
વ્યવહારચારિત્ર અધિકાર
अशुद्धजीवानां विभावधर्मं प्रति व्यवहारनयस्योदाहरणमिदम्।
इदानीं निश्चयस्योदाहृतिरुच्यते। तद्यथा
" जस्स अणेसणमप्पा तं पि तवो तप्पडिच्छगा समणा। अण्णं भिक्खमणेसणमध ते समणा अणाहारा ।।
तथा चोक्तं श्रीगुणभद्रस्वामिभिः
..
(માલિની)
यमनियमनितान्तः शान्तबाह्यान्तरात्मा परिणमितसमाधिः सर्वसत्त्वानुकम्पी। विहितहितमिताशी क्लेशजालं समूलं दहति निहतनिद्रो निश्चिताध्यात्मसारः।।"
[૧૨૩
-અશુદ્ધ જીવોના વિભાવધર્મ વિષે વ્યવહારનયનું આ (અવતરણ કરેલી ગાથામાં ) ઉદાહરણ છે.
હવે (શ્રી પ્રવચનસારની ૨૨૭મી ગાથા દ્વારા) નિશ્ચયનું ઉદાહરણ કહેવામાં આવે છે. તે આ પ્રમાણે:
‘[ગાથાર્થ:- ] જેનો આત્મા એષણારતિ છે ( અર્થાત્ જે અનશનસ્વભાવી
આત્માને જાણતો હોવાને લીધે સ્વભાવથી આહારની ઇચ્છા રહિત છે) તેને તે પણ તપ છે; (વળી) તેને પ્રાપ્ત કરવા માટે (-અનશનસ્વભાવી આત્માને પરિપૂર્ણપણે પ્રાપ્ત કરવા માટે) પ્રયત્ન કરનારા એવા જે શ્રમણો તેમને અન્ય (−સ્વરૂપથી જાદી એવી) ભિક્ષા એષણા વિના (-એષણાદોષ રહિત ) હોય છે; તેથી તે શ્રમણો અનાહારી છે.’’
એવી રીતે ( આચાર્યવ૨ ) શ્રી ગુણભદ્રસ્વામીએ ( આત્માનુશાસનમાં ૨૨૫મા શ્લોક દ્વારા ) કહ્યું છે કેઃ
‘[શ્લોકાર્થ:-] જેણે અધ્યાત્મના સારનો નિશ્ચય કર્યો છે, જે અત્યંત યમનિયમ સહિત છે, જેનો આત્મા બહારથી અને અંદરથી શાંત થયો છે, જેને સમાધિ પરિણમી છે, જેને સર્વ જીવો પ્રત્યે અનુકંપા છે, જે વિહિત (−શાસ્ત્રાજ્ઞા મુજબનું)
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #151
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૪]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
તથા દિ
(શાલિની) भुक्त्वा भक्तं भक्तहस्ताग्रदत्तं ध्यात्वात्मानं पूर्णबोधप्रकाशम्। तप्त्वा चैवं सत्तपः सत्तपस्वी
प्राप्नोतीद्धां मुक्तिवारांगनां सः।। ८६ ।। पोत्थइकमंडलाइं गहणविसग्गेसु पयतपरिणामो। आदावणणिक्खेवणसमिदी होदि त्ति णिद्दिट्ठा।।६४ ।।
पुस्तककमण्डलादिग्रहणविसर्गयोः प्रयत्नपरिणामः। आदाननिक्षेपणसमितिर्भवतीति निर्दिष्टा।। ६४ ।।
अत्रादाननिक्षेपणसमितिस्वरूपमुक्तम्।
*હિત-મિત ભોજન કરનાર છે, જેણે નિદ્રાનો નાશ કર્યો છે, તે (મુનિ) કલેશજાળને સમૂળગી બાળી નાખે છે.''
વળી (૬૩ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે ):
[ શ્લોકાર્ચ- ] ભક્તના હસ્તાગ્રથી (-હાથની આંગળીઓથી) દેવામાં આવેલું ભોજન લઈને, પૂર્ણ-જ્ઞાનપ્રકાશવાળા આત્માનું ધ્યાન કરીને, એ રીતે સત્ તપને (-સમ્યક્ તપને) તપીને, તે સત્ તપસ્વી (-સાચો તપસ્વી) દેદીપ્યમાન મુક્તિવારાંગનાને (-મુક્તિરૂપી સ્ત્રીને) પ્રાપ્ત કરે છે. ૮૬.
શાસ્ત્રાદિ ગ્રહતાં-મૂક્તા મુનિના પ્રયત પરિણામને આદાનનિક્ષેપણ સમિતિ કહેલ છે આગમ વિષે. ૬૪.
અન્વયાર્થ:પુસ્તહબ્રમ_નાાિદળવિસર્જાયો:] પુસ્તક, કમંડળ વગેરે લેવા-મૂકવા સંબંધી [પ્રયત્નપરિણામ:] પ્રયત્નપરિણામ તે [કાવાનનિક્ષેપણસમિતિ:] આદાનનિક્ષેપણસમિતિ [ મવતિ] છે [તિ નિર્તિા ] એમ કહ્યું છે.
ટીકા:-અહીં આદાનનિક્ષેપણસમિતિનું સ્વરૂપ કહ્યું છે.
* હિત-મિત = હિતકર અને માપસર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #152
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
વ્યવહારચારિત્ર અધિકાર
[૧૨૫
अपहृतसंयमिनां संयमज्ञानाद्युपकरणग्रहणविसर्गसमयसमुद्भवसमितिप्रकारोक्तिरियम्। उपेक्षासंयमिनां न पुस्तककमण्डलुप्रभृतयः, अतस्ते परमजिनमुनयः एकान्ततो निस्पृहाः, अत एव बाह्योपकरणनिर्मुक्ताः। अभ्यन्तरोपकरणं निजपरमतत्त्वप्रकाशदक्षं निरुपाधिस्वरूपसहजज्ञानमन्तरेण न किमप्युपादेयमस्ति। अपहृतसंयमधराणां परमागमार्थस्य पुनः पुनः प्रत्यभिज्ञानकारणं पुस्तकं ज्ञानोपकरणमिति यावत्, शौचोपकरणं च कायविशुद्धिहेतु: कमण्डलु:, संयमोपकरणहेतु: पिच्छ। एतेषां ग्रहणविसर्गयोः समयसमुद्रवप्रयत्नपरिणामविशुद्धिरेव हि आदाननिक्षेपणसमितिरिति निर्दिष्टेति।
(મતિની) समितिषु समितीयं राजते सोत्तमानां परमजिनमुनीनां संहतौ क्षांतिमैत्री। त्वमपि कुरु मन:पंकेरुहे भव्य नित्यं भवसि हि परमश्रीकामिनीकांतकांतः।। ८७ ।।
આ, અપહતસંયમીઓને સંયમજ્ઞાનાદિકના ઉપકરણો લેતી-મૂક્તી વખતે ઉત્પન્ન થતી સમિતિનો પ્રકાર કહ્યો છે. ઉપેક્ષાસંયમીઓને પુસ્તક, કમંડળ વગેરે હોતાં નથી; તે પરમજિનમુનિઓ એકાંતે (–સર્વથા ) નિસ્પૃહ હોય છે તેથી જ તેઓ બાહ્ય ઉપકરણ રહિત હોય છે. અત્યંતર ઉપકરણભૂત, નિજ પરમતત્ત્વને પ્રકાશવામાં ચતુર એવું જે નિરુપાધિસ્વરૂપ સહજ જ્ઞાન તેના સિવાય બીજું કંઈ તેમને ઉપાદેય નથી. અપહતસંયમધરોને પરમાગમના અર્થનું ફરીફરીને પ્રત્યભિજ્ઞાન થવામાં કારણભૂત એવું પુસ્તક તે જ્ઞાનનું ઉપકરણ છે; શૌચનું ઉપકરણ કાયવિશુદ્ધિના હેતુભૂત કમંડળ છે; સંયમનું ઉપકરણ-હેતુ પીંછી છે. આ ઉપકરણોને લેતી-મૂક્તી વખતે ઉદ્ભવતી પ્રયત્નપરિણામરૂપ વિશુદ્ધિ તે જ આદાનનિક્ષેપણસમિતિ છે એમ (શાસ્ત્રમાં) કહ્યું છે.
[ હવે ૬૪ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે:]
[ શ્લોકાર્થ-] ઉત્તમ પરમજિનમુનિઓની આ સમિતિ સમિતિઓમાં શોભે છે.
૧. અપહતસંયમી = અપહતસંયમવાળા મુનિ. [ અપવાદ, વ્યવહારનય, એકદેશપરિત્યાગ,
અપહતસંયમ (હીણો-ઓછાવાળો સંયમ), સરાગચારિત્ર અને શુભોપયોગ-એ બધાં એકાર્થ છે.]
૨. ઉપેક્ષાસંયમી = ઉપેક્ષાસંયમવાળા મુનિ. [ ઉત્સર્ગ, નિશ્ચયનય, સર્વપરિત્યાગ, ઉપેક્ષાસંયમ,
વીતરાગચારિત્ર અને શુદ્ધોપયોગ-એ બધાં એકાર્થ છે.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #153
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૬]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
पासुगभूमिपदेसे गूढे रहिए परोपरोहेण। उच्चारादिचागो पइट्ठासमिदी हवे तस्स।। ६५ ।।
प्रासुकभूमिप्रदेशे गूढे रहिते परोपरोधेन। उच्चारादित्यागः प्रतिष्ठासमितिर्भवेत्तस्य।। ६५ ।।
मुनीनां कायमलादित्यागस्थानशुद्धिकथनमिदम्।
शुद्धनिश्चयतो जीवस्य देहाभावान्न चान्नग्रहणपरिणतिः। व्यवहारतो देह: विद्यते; तस्यैव हि देहे सति ह्याहारग्रहणं भवति; आहारग्रहणान्मलमूत्रादयः संभवन्त्येव। अत एव संयमिनां मलमूत्रविसर्गस्थानं निर्जन्तुकं परेषामुपरोधेन विरहितम्। तत्र स्थाने शरीरधर्म कृत्वा पश्चात्तस्मात्स्थानादुत्तरेण कतिचित् पदानि गत्वा ह्युदङ्मुखः स्थित्वा
તેના સંગમાં ક્ષાંતિ અને મૈત્રી હોય છે (અર્થાત્ આ સમિતિયુક્ત મુનિને ધીરજ-સહનશીલતાક્ષમાં અને મૈત્રીભાવ હોય છે). હવે ભવ્ય ! તું પણ મન-કમળમાં સદા તે સમિતિ ધારણ કર, કે જેથી તું પરમશ્રીરૂપી કામિનીનો પ્રિય કાન્ત થઈશ (અર્થાત્ મુક્તિલક્ષ્મીને વરીશ ). ૮૭.
જે ભૂમિ પ્રાસુક, ગૂઢ ને ઉપરોધ જ્યાં પરનો નહીં, મળત્યાગ ત્યાં કરનારને સમિતિ પ્રતિષ્ઠા૫ન તણી. ૬૫.
અન્વયાર્થ:– પરોવરોધેન રહિતે] જેને પરના ઉપરોધ વિનાના (-બીજાથી રોકવામાં ન આવે એવા), [] ગૂઢ અને [પ્રાસુમૂનિપ્રવેશ] પ્રાસુક ભૂમિપ્રદેશમાં [૩ીરાવિત્યા :] મળાદિનો ત્યાગ હોય, [તસ્ય] તેને [પ્રતિક સમિતિ:] પ્રતિષ્ઠાપન સમિતિ [મવેત્ ] હોય છે.
ટીકાઃ-આ, મુનિઓને કાયમળાદિત્યાગના સ્થાનની શુદ્ધિનું કથન છે.
શુદ્ધનિશ્ચયથી જીવને દેહનો અભાવ હોવાથી અન્નગ્રહણરૂપ પરિણતિ નથી. વ્યવહારથી (જીવન) દેહ છે; તેથી તેને જ દેહ હોતાં આહારગ્રહણ છે; આહારગ્રહણને લીધે મળમૂત્રાદિક સંભવે છે જ. તેથી જ સંયમીઓને મળમૂત્રાદિકના ઉત્સર્ગનું (–ત્યાગનું) સ્થાન જંતુરહિત અને પરના ઉપરોધ રહિત હોય છે. તે સ્થાને શરીરધર્મ કરીને પછી જે પરમસંયમી તે સ્થાનથી ઉત્તર દિશામાં કેટલાંક પગલાં જઈને ઉત્તરમુખે ઊભા રહીને,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #154
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
વ્યવહારચારિત્ર અધિકાર
[૧૨૭
चोत्सृज्य कायकर्माणि संसारकारणं परिणामं मनश्च संसृतेनिमित्तं, स्वात्मानमव्यग्रो भूत्वा ध्यायति यः परमसंयमी मुहुर्मुहुः कलेवरस्याप्यशुचित्वं वा परिभावयति, तस्य खलु प्रतिष्ठापनसमितिरिति। नान्येषां स्वैरवृत्तीनां यतिनामधारिणां काचित् समितिरिति।
(માલિની) समितिरिह यतीनां मुक्तिसाम्राज्यमूलं जिनमतकुशलानां स्वात्मचिंतापराणाम्। मधुसखनिशितास्वातसंभिन्नचेत:सहितमुनिगणानां नैव सा गोचरा स्यात्।। ८८ ।।
(દરજી) समितिसमितिं बुद्ध्वा मुक्त्यङ्गनाभिमतामिमां भवभवभयध्वान्तप्रध्वंसपूर्णशशिप्रभाम्। मुनिप तव सद्दीक्षाकान्तासखीमधुना मुदा जिनमततपःसिद्धं यायाः फलं किमपि ध्रुवम्।। ८९ ।।
કાયકર્મોનો (–શરીરની ક્રિયાઓનો), સંસારના કારણભૂત હોય એવા પરિણામનો તથા સંસારના નિમિત્તભૂત મનનો ઉત્સર્ગ કરીને, નિજ આત્માને અવ્યગ્ર (એકાગ્ર) થઈને ધ્યાવે છે અથવા ફરીફરીને કલેવરનું (–શરીરનું) પણ અશુચિપણું સર્વ તરફથી ભાવે છે, તેને ખરેખર પ્રતિષ્ઠાપન સમિતિ હોય છે. બીજા સ્વચ્છેદવૃત્તિવાળા યતિનામધારીઓને કોઈ સમિતિ હોતી નથી.
[ હવે ૬૫ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ત્રણ શ્લોક કહે છે: ]
[શ્લોકાર્થ-] જિનમતમાં કુશળ અને સ્વાત્મચિંતનમાં પરાયણ એવા યતિઓને આ સમિતિ મુક્તિસામ્રાજ્યનું મૂળ છે. કામદેવના તીક્ષ્ણ અન્નસમૂહથી ભેદાયેલા હૃદયવાળા મુનિગણોને તે (સમિતિ) ગોચર નથી જ હોતી. ૮૮.
[શ્લોકાર્થ-] હે મુનિ! સમિતિઓમાંની આ સમિતિને-કે જે મુક્તિરૂપી સ્ત્રીને વહાલી છે, જે ભવભવના ભયરૂપી અંધકારને નષ્ટ કરવા માટે પૂર્ણ ચંદ્રની પ્રભા સમાન છે. તથા તારી સ-દીક્ષારૂપી કાન્તાની (સાચી દીક્ષારૂપી પ્રિય સ્ત્રીની) સખી છે તેને-હવે પ્રમોદથી જાણીને, જિનમતકથિત તપથી સિદ્ધ થતા એવા કોઈ (અનુપમ ) ધ્રુવ ફળને તું પામીશ. ૮૯.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૨૮ ]
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
નિયમસાર
(વ્રુતવિાંવિત) समितिसंहतितः फलमुत्तमं सपदि याति मुनि: परमार्थतः। न च मनोवचसामपि गोचरं किमपि केवलसौख्यसुधामयम्।। ९० ।।
[ભગવાનશ્રીકુંદકુંદ
कालुस्समोहसण्णारागद्दोसाइअसुहभावाणं । परिहारो मणुगुत्ती ववहारणयेण परिकहियं ।। ६६ ।।
कालुष्यमोहसंज्ञारागद्वेषाद्यशुभभावानाम्।
परिहारो मनोगुप्तिः व्यवहारनयेन परिकथिता ।। ६६ ।।
व्यवहारमनोगुप्तिस्वरूपाख्यानमेतत्।
क्रोधमानमायालोभाभिधानैश्चतुर्भिः कषायैः क्षुभितं चित्तं कालुष्यम् । मोहो
[શ્લોકાર્થ:-] સમિતિની સંગતિ દ્વારા ખરેખર મુનિ મન-વાણીને પણ અગોચર (-મનથી અચિંત્ય અને વાણીથી અકથ્ય) એવું કોઈ કેવળસુખામૃતમય ઉત્તમ ફળ શીઘ્ર પામે છે. ૯૦.
કાલુષ્ય, સંજ્ઞા, મોહ, રાગ, દ્વેષ આદિ અશુભના
પરિહા૨ને મનગુપ્તિ છે ભાખેલ નય વ્યવહારમાં. ૬૬.
અન્વયાર્થ:[ ઋતુષ્યમોહસંજ્ઞા દ્વેષાદ્યશુમમાવાનામ્] કલુપતા, મોહ, સંજ્ઞા, રાગ, દ્વેષ વગે૨ે અશુભ ભાવોના [પરિહાર: ] પરિહારને [ વ્યવહારનયન] વ્યવહારનયથી [મનોગુપ્તિ: ] મનોગુતિ [ પરિથિતા ] કહેલ છે.
ટીકા:-આ, વ્યવહાર *મનોગુપ્તિના સ્વરૂપનું કથન છે.
ક્રોધ, માન, માયા અને લોભ નામના ચાર કષાયોથી ક્ષુબ્ધ થયેલું ચિત્ત તે કલુષતા
* મુનિને મુનિત્વોચિત શુદ્ધપરિણતિની સાથે વર્તતો જે (ઠ વગરનો) મન-આશ્રિત, વચનઆશ્રિત કે કાય-આશ્રિત શુભોપયોગ તેને વ્યવહાર ગુતિ કહેવામાં આવે છે, કારણ કે શુભોપયોગમાં મન, વચન કાય સાથે અશુભોપયોગરૂપ જોડાણ નથી. શુદ્ધપરિણિત ન હોય ત્યાં શુભોપયોગ ઠ સહિત હોય છે. તે શુભોપયોગ તો વ્યવહારગૃતિ પણ કહેવાતો નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #156
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
વ્યવહારચારિત્ર અધિકાર
[ ૧૨૯
दर्शनचारित्रभेदाद् द्विधा। संज्ञा आहारभयमैथुनपरिग्रहाणां भेदाचतुर्धा। रागः प्रशस्ताप्रशस्तभेदेन द्विविधः। असह्यजनेषु वापि चासह्यपदार्थसार्थेषु वा वैरस्य परिणामो द्वेषः। इत्याद्यशुभपरिणामप्रत्ययानां परिहार एव व्यवहारनयाभिप्रायेण मनोगुप्तिरिति।
(વસંતતિન) गुप्तिर्भविष्यति सदा परमागमार्थचिंतासनाथमनसो विजितेन्द्रियस्य। बाह्यान्तरङ्गपरिषङ्गविवर्जितस्य । श्रीमजिनेन्द्रचरणस्मरणान्वितस्य।। ९१ ।।
थीराजचोरभत्तकहादिवयणस्स पावहेउस्स। परिहारो वयगुत्ती अलियादिणियत्तिवयणं वा।।६७ ।।
છે. દર્શનમોહ અને ચારિત્રમોહ એવા (બે) ભેદોને લીધે મોહ બે પ્રકારે છે. આહારસંશા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા એવા (ચાર) ભેદોને લીધે સંજ્ઞા ચાર પ્રકારે છે. પ્રશસ્ત રાગ અને અપ્રશસ્ત રાગ એવા (બે) ભેદને લીધે રાગ બે પ્રકારનો છે. અસહ્ય જનો પ્રત્યે અથવા અસહ્ય પદાર્થસમૂહો પ્રત્યે વૈરનો પરિણામ તે દ્વેષ છે.-ઇત્યાદિ *અશુભ પરિણામપ્રત્યયોનો પરિહાર જ (અર્થાત્ અશુભ પરિણામરૂપ ભાવપાપાગ્નવોનો ત્યાગ જ) વ્યવહારનયના અભિપ્રાયથી મનોગુતિ છે.
[ હવે ૬૬ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે: ]
[ શ્લોકાર્થ-] જેનું મન પરમાગમના અર્થોના ચિંતનયુક્ત છે, જે વિજિતેંદ્રિય છે (અર્થાત જેણે ઇન્દ્રિયોને વિશેષપણે જીતી છે), જે બાહ્ય તેમ જ અભ્યતર સંગ રહિત છે અને જે શ્રીજિનંદ્રચરણના સ્મરણથી સંયુક્ત છે, તેને સદા ગુતિ હોય છે. ૯૧.
સ્ત્રી-રાજ-ભોજન-ચોરકથની હેતુ છે જે પાપની તસુ ત્યાગ, હા અલીકાદિનો જે ત્યાગ, ગુમિ વચનની. ૬૭.
* પ્રત્યયો = આગ્નવો; કારણો. (સંસારનાં કારણોથી આત્માનું ગોપન-રક્ષણ કરવું તે ગુમિ છે.
ભાવપાપાન્સવો તેમ જ ભાવપુણ્યાગ્નવો સંસારનાં કારણો છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #157
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૦]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
स्त्रीराजचौरभक्तकथादिवचनस्य पापहेतोः। परिहारो वाग्गुप्तिरलीकादिनिवृत्तिवचनं वा।। ६७ ।।
इह वाग्गुप्तिस्वरूपमुक्तम्।
अतिप्रवृद्धकामैः कामुकजनैः स्त्रीणां संयोगविप्रलंभजनितविविधवचनरचना कर्तव्या श्रोतव्या च सैव स्त्रीकथा। राज्ञां युद्धहेतूपन्यासो राजकथाप्रपंचः। चौराणां चौरप्रयोगकथनं चौरकथाविधानम्।
अतिप्रवृद्धभोजनप्रीत्या विचित्रमंडकावलीखंडदधिखंडसिताशनपानप्रशंसा भक्तकथा। आसामपि कथानां परिहारो वाग्गुप्तिः। अलीकनिवृत्तिश्च वाग्गुप्तिः। अन्येषां अप्रशस्तवचसां निवृत्तिरेव वा वाग्गुप्ति: તા
तथा चोक्तं श्रीपूज्यपादस्वामिभि:
અન્વયાર્થ – પપહેતો: ] પાપનાં હેતુભૂત એવાં [સ્ત્રીરનિયોરમથાન્િવનચ] સ્ત્રીકથા, રાજકથા, ચોરકથા, ભક્તકથા ઇત્યાદિરૂપ વચનોનો [પરિદાર:] પરિહાર [વા] અથવા [ અતીફિનિવૃતિવચનં] અસત્યાદિકની નિવૃત્તિવાળાં વચનો [ વાપ્તિ ] તે વચનગુતિ છે.
ટીકા:-અહીં વચનગુતિનું સ્વરૂપ કહ્યું છે.
જેમને કામ અતિ વૃદ્ધિ પામ્યો હોય એવા કામી જનો વડે કરવામાં આવતી અને સાંભળવામાં આવતી એવી જે સ્ત્રીઓની સંયોગવિયોગજનિત વિવિધ વચનરચના (સ્ત્રીઓ સંબંધી વાત) તે જ સ્ત્રીકથા છે; રાજાઓનું યુદ્ધહેતુક કથન (અર્થાત્ રાજાઓ વડે કરવામાં આવતાં યુદ્ધાદિકનું કથન) તે રાજકથાપ્રપંચ છે; ચોરોનું ચોરપ્રયોગકથન તે ચોરકથાવિધાન છે (અર્થાત્ ચોરો વડે કરવામાં આવતા ચોરીના પ્રયોગોની વાત તે ચોરકથા છે); અતિ વૃદ્ધિ પામેલી ભોજનની પ્રીતિ વડે મેંદાની પુરી ને ખાંડ, દહીં-ખાંડ, સાકર ઇત્યાદિ અનેક પ્રકારનાં અશન-પાનની પ્રશંસા તે ભક્તકથા (ભોજનકથા) છે.-આ બધી કથાઓનો પરિહાર તે વચનગુતિ છે. અસત્યની નિવૃત્તિ પણ વચનગુમિ છે. અથવા (અસત્ય ઉપરાંત) બીજા અપ્રશસ્ત વચનોની નિવૃત્તિ તે જ વચનગુતિ છે.
એવી રીતે (આચાર્યવર) શ્રી પૂજ્યપાદસ્વામીએ (સમાધિતંત્રમાં ૧૭મા શ્લોક દ્વારા) કહ્યું છે કે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #158
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
વ્યવહારચારિત્ર અધિકાર
[ ૧૩૧
(અનુપુમ ) “pવં ત્યવત્તા વદિવં ત્યmત્તરશેષતા Sષ યો: સમસેન પ્રવીપ: પરમાત્મન:શા''
तथा हि
(મંદાક્રાંતા) त्यक्त्वा वाचं भवभयकरी भव्यजीवः समस्तां ध्यात्वा शुद्धं सहजविलसच्चिच्चमत्कारमेकम्। पश्चान्मुक्तिं सहजमहिमानन्दसौख्याकरी तां प्राप्नोत्युच्चैः प्रहतदुरितध्वांतसंघातरूपः।। ९२ ।।
बंधणछेदणमारणआकुंचण तह पसारणादीया। कायकिरियाणियत्ती णिद्दिट्ठा कायगुत्ति ति।।६८ ।।
बंधनछेदनमारणाकुंचनानि तथा प्रसारणादीनि। कायक्रियानिवृत्तिः निर्दिष्टा कायगुप्तिरिति।।६८ ।।
“[ શ્લોકાર્થ-] એ રીતે બહિર્વચનોને ત્યાગીને અંતર્વચનોને અશેષતઃ (સંપૂર્ણપણે) ત્યાગવાં.-આ, સંક્ષેપથી યોગ (અર્થાત્ સમાધિ) છે-કે જે યોગ પરમાત્માનો પ્રદીપ છે (અર્થાત્ પરમાત્માને પ્રકાશનાર દીવો છે ).''
વળી (આ ૬૭ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
[ શ્લોકાર્થ-] ભવ્યજીવ ભવભયની કરનારી સમસ્ત વાણીને છોડી શુદ્ધ સહજવિલસતા ચૈતન્યચમત્કારનું એકનું ધ્યાન કરીને, પછી, પાપરૂપી તિમિરસમૂહને નષ્ટ કરીને સહજમહિમાવંત આનંદસૌખ્યની ખાણરૂપ એવી તે મુક્તિને અતિશયપણે પ્રાપ્ત કરે છે. ૯૨.
વધ, બંધ ને છેદનમયી, વિસ્તરણ-સંકોચનમયી ઇત્યાદિ કાયક્રિયા તણી નિવૃત્તિ તનગુતિ કહી. ૬૮,
અન્વયાર્થ:– વંથનbદ્રનHIRળાવનાન] બંધન, છેદન, મારણ (-મારી નાખવું), આકુંચન (-સંકોચવું) [ તથા ] તથા [પ્રસારાવનિ] પ્રસારણ (-વિસ્તારવું) ઇત્યાદિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #159
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૨]
નિયમસાર
[ ભગવાનશ્રી કુંદકુંદ
अत्र कायगुप्तिस्वरूपमुक्तम्।
कस्यापि नरस्य तस्यान्तरंगनिमित्तं कर्म, बंधनस्य बहिरंगहेतुः कस्यापि कायव्यापारः। छेदनस्याप्यन्तरंगकारणं कर्मोदयः, बहिरंगकारणं प्रमत्तस्य कायक्रिया। मारणस्याप्यन्तरङ्गहेतुरांतर्यक्षयः, बहिरङ्गकारणं कस्यापि कायविकृतिः। आकुंचनप्रसारणादिहेतुः संहरणविसर्पणादिहेतुसमुद्धातः। एतासां कायक्रियाणां निवृत्तिः कायगुप्तिरिति।
(અનુકુમ ) मुक्त्वा कायविकारं यः शुद्धात्मानं मुहुर्मुहुः। संभावयति तस्यैव सफलं जन्म संसृतौ।। ९३ ।।
जा रायादिणियत्ती मणस्स जाणीहि तं मणोगुत्ती। अलियादिणियत्तिं वा मोणं वा होइ वइगुत्ती।। ६९ ।।
[ કાયયિાનિવૃત્તિ:] કાયક્રિયાઓની નિવૃત્તિને [ ઝાયગુપ્ત: તિ નિર્વિદા ] કાયગુપ્તિ કહી છે.
ટીકા-અહીં કાયગુપ્તિનું સ્વરૂપ કહ્યું છે.
કોઈ પુરુષને બંધનનું અંતરંગ નિમિત્ત કર્મ છે, બંધનનો બહિરંગ હેતુ કોઈનો કાયવ્યાપાર છે; છેદનનું પણ અંતરંગ કારણ કર્મોદય છે, બહિરંગ કારણ પ્રમત્ત જીવની કામક્રિયા છે; મારણનો પણ અંતરંગ હેતુ આંતરિક (નિકટ) સંબંધનો (આયુષ્યનો) ક્ષય છે, બહિરંગ કારણ કોઈની કાયવિકૃતિ છે; આકુંચન, પ્રસારણ વગેરેનો હેતુ સંકોચવિસ્તારાદિકના હેતુભૂત સમુદ્યાત છે.-આ કાયક્રિયાઓની નિવૃત્તિ તે કાયગુપ્તિ છે.
[ હવે ૬૮ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે: ]
[શ્લોકાર્થ-] કાયવિકારને છોડીને જે ફરીફરીને શુદ્ધાત્માની સંભાવના (સમ્યક ભાવના) કરે છે, તેનો જ જન્મ સંસારમાં સફળ છે. ૯૩.
મનમાંથી જે રાગાદિની નિવૃત્તિ તે મનગુમિ છે; અલીકાદિની નિવૃત્તિ અથવા મૌન વાચાગુપ્તિ છે. ૬૯
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #160
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
વ્યવહારચરિત્ર અધિકાર
[ १33
या रागादिनिवृत्तिर्मनसो जानीहि तां मनोगुप्तिम्। अलीकादिनिवृत्तिर्वा मौनं वा भवति वाग्गुप्तिः।। ६९ ।।
निश्चयनयेन मनोवाग्गुप्तिसूचनेयम्।
सकलमोहरागद्वेषाभावादखंडाद्वैतपरमचिद्रूपे सम्यगवस्थितिरेव निश्चयमनोगुप्तिः। हे शिष्य त्वं तावदचलितां मनोगुप्तिमिति जानीहि। निखिलानृतभाषापरिहृतिर्वा मौनव्रतं च। मूर्तद्रव्यस्य चेतनाभावाद् अमूर्तद्रव्यस्येंद्रियज्ञानागोचरत्वादुभयत्र वाक्प्रवृत्तिर्न भवति। इति निश्चयवाग्गुप्तिस्वरूपमुक्तम्।
(शार्दूलविक्रीडित) शस्ताशस्तमनोवचस्समुदयं त्यक्त्वात्मनिष्ठापर: शुद्धाशुद्धनयातिरिक्तमनघं चिन्मात्रचिन्तामणिम्। प्राप्यानंतचतुष्टयात्मकतया सार्धं स्थितां सर्वदा जीवन्मुक्तिमुपैति योगितिलकः पापाटवीपावकः।। ९४ ।।
अन्वयार्थ:-[ मनसः ] मनमाथी [ या] ४ [ रागादिनिवृत्तिः] २॥२॥नी निवृत्ति [ताम्] तेने [ मनोगुप्तिम् ] मनोगुति [जानीहि ] 1९1. [अलीकादिनिवृत्तिः] असत्याहिनी निवृत्ति [वा] अथवा [ मौनं वा] भौन [वाग्गुप्तिः भवति] ते वयनगुप्ति जे.
ટીકાઃ-આ, નિશ્ચયનયથી મનોગુપ્તિની અને વચનગુપ્તિની સૂચના છે.
સકળ મોહરાગદ્વેષના અભાવને લીધે અખંડ અદ્વૈત પરમચિતૂપમાં સમ્યકપણે અવસ્થિત રહેવું તે જ નિશ્ચયમનોગુપ્તિ છે. હે શિષ્ય! તું તેને ખરેખર અચલિત મનોગુપ્તિ જાણ.
સમસ્ત અસત્ય ભાષાનો પરિહાર અથવા મૌનવ્રત તે વચનગુપ્તિ છે. મૂર્તદ્રવ્યને ચેતનાનો અભાવ હોવાને લીધે અને અમૂર્તદ્રવ્ય ઇન્દ્રિયજ્ઞાનથી અગોચર હોવાને લીધે બન્ને પ્રત્યે વચનપ્રવૃત્તિ થતી નથી. આ રીતે નિશ્ચયવચનગુપ્તિનું સ્વરૂપ કહેવામાં આવ્યું.
[ હવે ૬૯ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે: ]
[ શ્લોકાર્થ-] પાપરૂપી અટવીને બાળવામાં અગ્નિ સમાન એવો યોગિતિલક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #161
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
कायकिरियाणियत्ती काउस्सग्गो सरीरगे गुत्ती। हिंसाइणियत्ती वा सरीरगुत्ति त्ति णिद्दिट्ठा ।। ७० ।।
कायक्रियानिवृत्तिः कायोत्सर्ग: शरीरके गुप्तिः।
हिंसादिनिवृत्तिर्वा शरीरगुप्तिरिति निर्दिष्टा।। ७० ।। निश्चयशरीरगुप्तिस्वरूपाख्यानमेतत्।
सर्वेषां जनानां कायेषु बह्वयः क्रिया विद्यन्ते, तासां निवृत्ति: कायोत्सर्गः, स एव गुप्तिर्भवति। पंचस्थावराणां त्रसानां च हिंसानिवृत्तिः कायगुप्तिर्वा। परमसंयमधरः परमजिनयोगीश्वरः यः स्वकीयं वपुः स्वस्य वपुषा विवेश तस्यापरिस्पंदमूर्तिरेव निश्चयकायगप्तिरिति।
तथा चोक्तं तत्त्वानुशासने
(મુનિશિરોમણિ ) પ્રશસ્ત-અપ્રશસ્ત મનવાણીના સમુદાયને છોડીને આત્મનિષ્ઠામાં પરાયણ રહેતો થકો, શુદ્ધનય અને અશુદ્ધનયથી રહિત એવા અનઘ (-નિર્દોષ) ચૈતન્યમાત્ર ચિંતામણિને પ્રાપ્ત કરીને, અનંત ચતુષ્ટયાત્મકપણા સાથે સર્વદા સ્થિત એવી જીવન્મુક્તિને પામે છે. ૯૪.
જે કાયકર્મનિવૃત્તિ કાયોત્સર્ગ તે તનગુપ્તિ છે; હિંસાદિની નિવૃત્તિને વળી કાયગુપ્તિ કહેલ છે. ૭૦.
અન્વયાર્થ:pયક્રિયાનિવૃત્તિ ] કાયકિયાઓની નિવૃત્તિરૂપ [ વાયો: ] કાયોત્સર્ગ [ શરીરજે મુક્તિ ] શરીરસંબંધી ગુપ્તિ છે; [T] અથવા [હિંસવિનિવૃત્તિ:] હિંસાદિની નિવૃત્તિને [ શરીરશુત્તિ: તિ] શરીરગુપ્તિ [ નિર્વેિદ ] કહી છે.
ટીકા:-આ, નિશ્ચયશરીરગુપ્તિના સ્વરૂપનું કથન છે.
સર્વ જનોને કાયાસંબંધી બહુ ક્રિયાઓ હોય છે; તેમની નિવૃત્તિ તે કાયોત્સર્ગ છે; તે જ ગુપ્તિ (અર્થાત્ કાયગુપ્તિ) છે. અથવા પાંચ સ્થાવરોની અને ત્રસોની હિંસાનિવૃત્તિ તે કાયગુપ્તિ છે. જે પરમસંયમધર પરમજિનયોગીશ્વર પોતાના (ચૈતન્યરૂપ) શરીરમાં પોતાના (ચૈતન્યરૂપ) શરીરથી પ્રવેશી ગયા, તેમની અપરિપંદમૂર્તિ જ (-અકંપા દશા જ) નિશ્ચયકાયગુપ્તિ છે.
એવી રીતે શ્રી તત્ત્વાનુશાસનમાં (શ્લોક દ્વારા) કહ્યું છે કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #162
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
વ્યવહારચારિત્ર અધિકાર
[૧૩૫
(અનુપુમ ) "उत्सृज्य कायकर्माणि भावं च भवकारणम।
स्वात्मावस्थानमव्यग्रं कायोत्सर्गः स उच्यते।।'' तथा हि
(નુકુમ ) अपरिस्पन्दरूपस्य परिस्पन्दात्मिका तनुः।
व्यवहाराद्भवेन्मेऽतस्त्यजामि विकृतिं तनोः।। ९५ ।। घणघाइकम्मरहिया केवलणाणाइपरमगुणसहिया। चोत्तिसअदिसयजुत्ता अरिहंता एरिसा होति।।७१ ।।
घनघातिकर्मरहिताः केवलज्ञानादिपरमगुणसहिताः।
चतुस्त्रिंशदतिशययुक्ता अर्हन्त ईदृशा भवन्ति।। ७१ ।। भगवतोऽर्हत्परमेश्वरस्य स्वरूपाख्यानमेतत्। आत्मगुणघातकानि घातिकर्माणि घनरूपाणि सान्द्रीभूतात्मकानि ज्ञानदर्शना
““[શ્લોકાર્થ:-] કાયકિયાઓને તથા ભવના કારણભૂત ( વિકારી) ભાવને છોડીને અવ્યગ્રપણે નિજ આત્મામાં સ્થિત રહેવું, તે કાયોત્સર્ગ કહેવાય છે.''
વળી (આ ૭) મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
[શ્લોકાર્થ-] અપરિસ્પંદાત્મક એવા મને પરિસ્પંદાત્મક શરીર વ્યવહારથી છે; તેથી હું શરીરની વિકૃતિને તજું છું. ૯૫.
ઘનઘાતિકર્મ વિહીન ને ચોત્રીશ અતિશય યુક્ત છે, કૈવલ્યજ્ઞાનાદિક પરમગુણ યુક્ત શ્રી અર્વત છે. ૭૧.
રહિત,
અન્વયાર્થ – ઘનશાતિર્મુદિતા:]
ઘનઘાતી કર્મ [ વોવનજ્ઞાનાદ્રિપરમગુણસહિતા:] કેવળજ્ઞાનાદિ પરમ ગુણો સહિત અને [ વારિવંશવતિશયયુp:] ચોત્રીશ અતિશય સંયુક્ત [ ફૅદશા:] આવા, [ સન્ત:] અહંતો [અવન્તિ] હોય છે.
ટીકા:-આ, ભગવાન અત્ પરમેશ્વરના સ્વરૂપનું કથન છે. [ ભગવંત અહતો કેવા હોય છે?] (૧) જેઓ આત્મગુણોનાં ઘાતક ઘાતકર્મો છે અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #163
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬ ]
નિયમસાર
| [ ભગવાનશ્રીકુંદકુંદ
वरणान्तरायमोहनीयानि तैर्विरहितास्तथोक्ताः। प्रागुप्तघातिचतुष्कप्रध्वंसनासादितत्रैलोक्यप्रक्षोभहेतुभूतसकलविमलकेवलज्ञानकेवलदर्शनकेवलशक्तिकेवलसखसहतिाश्च। निःस्वेदनिर्मलादिचतुस्त्रिंशदतिशयगुणनिलयाः। ईदृशा भवन्ति भगवन्तोऽर्हन्त इति।
(માનિની) जयति विदितगात्रः स्मेरनीरेजनेत्रः सकतनिलयगोत्र: पंडिताम्भोजमित्रः। मुनिजनवनचैत्रः कर्मवाहिन्यमित्र: सकलहितचरित्रः श्रीसुसीमासुपुत्रः।। ९६ ।।
(માનિની). स्मरकरिमृगराजः पुण्यकंजाहिराजः सकलगणसमाज: सर्वकल्पावनीज:। स जयति जिनराजः प्रास्तदुःकर्मबीज: पद्नुतसुरराजस्त्यक्तसंसारभूजः।। ९७ ।।
જેઓ ઘન એટલે કે ઘાટાં છે-એવાં જે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય ને મોહનીય કર્મો તેમનાથી રહિત વર્ણવવામાં આવેલા; (૨) જે પૂર્વે વાવેલાં ચાર ઘાતિકર્મોના નાશથી પ્રાપ્ત થાય છે એવાં, ત્રણ લોકને *પ્રક્ષોભના હેતભૂત સકળવિમળ (સર્વથા નિર્મળ) કેવળજ્ઞાન, કેવળદર્શન, કેવળશક્તિ ને કેવળસુખ સહિત; તથા (૩) સ્વદરહિત, મળરહિત ઇત્યાદિ ચોત્રીશ અતિશયગુણોના રહેઠાણરૂપ –આવા, ભગવંત અતો હોય છે.
[ હવે ૭૧ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ પાંચ શ્લોકો કહે છેઃ ]
[શ્લોકાર્થ-] પ્રખ્યાત (અર્થાત્ પરમૌદારિક) જેમનું શરીર છે, પ્રફુલ્લિત કમળ જેવાં જેમનાં નેત્ર છે, પુણ્યનું રહેઠાણ (અર્થાત્ તીર્થંકરપદ) જેમનું ગોત્ર છે, પંડિતરૂપી કમળોને (વિકસાવવા માટે) જેઓ સૂર્ય છે, મુનિજનરૂપી વનને જેઓ ચૈત્ર છે (અર્થાત્ મુનિજનરૂપી વનને ખિલવવામાં જેઓ વસંતઋતુ સમાન છે), કર્મની સેનાના જેઓ શત્રુ છે અને સર્વને હિતરૂપ જેમનું ચરિત્ર છે, તે શ્રી સુસીમા માતાના સુપુત્ર (શ્રી પદ્મપ્રભ તીર્થંકર) જયવંત છે. ૯૬.
[શ્લોકાર્થ-] જેઓ કામદેવરૂપી હાથીને મારવા ) માટે સિંહ છે, જેઓ
* પ્રલોભના અર્થ માટે ૮૩ મા પાનાનું પદટિપ્પણ જાઓ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #164
--------------------------------------------------------------------------
________________
Version 002: remember fo check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
વ્યવહારચારિત્ર અધિકાર
(मालिनी )
जितरतिपतिचापः सर्वविद्याप्रदीपः परिणतसुखरूपः पापकीनाशरूपः। हतभवपरितापः श्रीपदानम्रभूपः स जयति जितकोपः प्रह्णविद्वत्कलापः।। ९८ ।।
(માલિની)
जयति विदितमोक्षः पद्मपत्रायताक्षः प्रजितदुरितकक्ष: प्रास्तकंदर्पपक्षः। पदयुगनतयक्षः तत्त्वविज्ञानदक्षः कृतबुधजनशिक्षः प्रोक्तनिर्वाणदीक्षः।। ९९ ।
પુણ્યરૂપી કમળને (વિકસાવવા) માટે ભાનુ છે, જેઓ સર્વ ગુણોના સમાજ ( –સમુદાય ) છે, જેઓ સર્વ કલ્પિત (ચિંતિત) દેનાર કલ્પવૃક્ષ છે, જેમણે દુષ્ટ કર્મના બીજને નષ્ટ કર્યું છે, જેમનાં ચરણમાં સુરેંદ્રો નમે છે અને જેમણે સંસારરૂપી વૃક્ષનો ત્યાગ કર્યો છે, તે જિનરાજ ( શ્રી પદ્મપ્રભ ભગવાન ) જયવંત છે. ૯૭.
[ ૧૩૭
[શ્લોકાર્થ:-] કામદેવનાં બાણને જેમણે જીતી લીધાં છે, સર્વ વિદ્યાઓના જેઓ પ્રદીપ (-પ્રકાશક) છે, સુખરૂપે જેમનું સ્વરૂપ પરિણમ્યું છે, પાપને (મારી નાખવા) માટે જેઓ યમરૂપ છે, ભવના પરિતાપનો જેમણે નાશ કર્યો છે, ભૂપતિઓ જેમના શ્રીપદમાં (–મહિમાયુક્ત પુનિત ચરણોમાં) નમે છે, ક્રોધને જેમણે જીત્યો છે અને વિદ્વાનોનો સમુદાય જેમની આગળ ઢળી પડે છે, તે (શ્રી પદ્મપ્રભનાથ ) જયવંત છે. ૯૮.
[શ્લોકાર્થ:- ] પ્રસિદ્ધ જેમનો મોક્ષ છે, પદ્મપત્ર (–કમળનાં પાન ) જેવાં દીર્ઘ જેમનાં નેત્ર છે, *પાપકક્ષાને જેમણે જીતી લીધી છે, કામદેવના પક્ષનો જેમણે નાશ કર્યો છે, યક્ષ જેમના ચરણયુગલમાં નમે છે, તત્ત્વવિજ્ઞાનમાં જેઓ દક્ષ ( ચતુર ) છે, બુધજનોને જેમણે શિક્ષા (શિખામણ ) આપી છે અને નિર્વાણદીક્ષા જેઓ ઉચ્ચર્યા છે, તે (શ્રી પદ્મપ્રભ જિનેન્દ્ર) જયવંત છે. ૯૯.
* કક્ષા = ભૂમિકા; શ્રેણી; સ્થિતિ; પડખું.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #165
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮]
નિયમસાર
[ ભગવાન શ્રીકુંદકુંદ
(માલિની) मदननगसुरेशः कान्तकायप्रदेश: पदविनतयमीशः प्रास्तकीनाशपाशः। दुरघवनहुताशः कीर्तिसंपूरिताश: जयति जगदधीशः चारुपद्मप्रभेशः।। १०० ।।
णट्ठट्ठकम्मबंधा अट्ठमहागुणसमण्णिया परमा। लोयग्गठिदा णिच्चा सिद्धा ते एरिसा होंति।। ७२ ।।
नष्टाष्टकर्मबन्धा अष्टमहागुणसमन्विताः परमाः।
लोकाग्रस्थिता नित्याः सिद्धास्ते ईदृशा भवन्ति।। ७२ ।। भगवतां सिद्धिपरंपराहेतुभूतानां सिद्धपरमेष्ठीनां स्वरूपमत्रोक्तम्। निरवशेषेणान्तर्मुखाकारध्यानध्येयविकल्पविरहितनिश्चयपरमशुक्लध्यानबलेन नष्टाष्ट
[ શ્લોકાર્થ:-] કામદેવરૂપી પર્વતને માટે (અર્થાત્ તેને તોડી નાખવામાં) જેઓ (વજધર) ઇંદ્ર સમાન છે, કાન્ત (મનોહર) જેમનો કાયપ્રદેશ છે, મુનિવરો જેમનાં ચરણમાં નમે છે, યમના પાશનો જેમણે નાશ કર્યો છે, દુષ્ટ પાપરૂપી વનને (બાળવા) માટે જેઓ અગ્નિ છે, સર્વ દિશાઓમાં જેમની કીર્તિ વ્યાપી ગઈ છે અને જગતના જેઓ અધીશ (નાથ) છે, તે સુંદર પદ્મપ્રભેશ જયવંત છે. ૧OO.
છે અષ્ટ કર્મ વિનષ્ટ, અષ્ટ મહાગુણે સંયુક્ત છે, શાશ્વત, પરમ ને લોક-અગ્રવિરાજમાન શ્રી સિદ્ધ છે. ૭૨.
અન્વયાર્થીનું નETVર્મવન્યા: ] આઠ કર્મના બંધને જેમણે નષ્ટ કરેલ છે એવા, [અમદા ગુણસમન્વિતા:] આઠ મહાગુણો સહિત, [૫રમ:] પરમ, [તો સ્થિતી: ] લોકના અગ્રે સ્થિત અને [ નિત્ય:] નિત્ય-[ફૅદશા: ] આવા, [તે સિદ્ધાઃ] તે સિદ્ધો [ ભવત્તિ] હોય
ટીકાઃ-સિદ્ધિના પરંપરા હેતુભૂત એવા ભગવંત સિદ્ધપરમેષ્ઠીઓનું સ્વરૂપ અહીં કહ્યું છે.
[ ભગવંત સિદ્ધો કેવા હોય છે?] (૧) "નિરવશેષપણે અંતર્મુખાકાર, ધ્યાન-ધ્યયના વિકલ્પ રહિત નિશ્ચય-પરમશુકલધ્યાનના બળથી જેમણે આઠ કર્મના બંધને નષ્ટ કરેલ છે એવા;
૧. નિરવશેષપણે = અશેષત:; કાંઈ બાકી રાખ્યા વિના; સંપૂર્ણપણે; સર્વથા. [ પરમશુકલધ્યાનનો
આકાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #166
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
વ્યવહારચારિત્ર અધિકાર
[૧૩૯
कर्मबंधाः। क्षायिकसम्यक्त्वाद्यष्टगुणपुष्टितुष्टाश्च। त्रितत्त्वस्वरूपेषु विशिष्टगुणाधारत्वात् परमाः। त्रिभुवनशिखरात्परतो गतिहेतोरभावात् लोकाग्रस्थिताः। व्यवहारतोऽभूतपूर्वपर्याय प्रच्यवनाभावान्नित्याः। ईदृशास्ते भगवन्तः सिद्धपरमेष्ठिन इति।
(માલિની) व्यवहरणनयेन ज्ञानपुंजः स सिद्धः त्रिभुवनशिखराग्रगावचूडामणिः स्यात्। सहजपरमचिच्चिन्तामणौ नित्यशुद्धे निवसति निजरूपे निश्चयेनैव देवः।। १०१ ।।
( ઘર) नीत्वास्तान् सर्वदोषान् त्रिभुवनशिखरे ये स्थिता देहमुक्ताः तान् सर्वान् सिद्धिसिद्धयै निरुपमविशदज्ञानदृकशक्तियुक्तान्। सिद्धान् नष्टाष्टकर्मप्रकृीतसमुदयान् नित्यशुद्धाननन्तान् अव्याबाधान्नमामि त्रिभुवनतिलकान् सिद्धिसीमन्तिनीशान्।। १०२ ।।
(૨) “ક્ષાયિક સમ્યકત્વાદિ અષ્ટ ગુણોની પુષ્ટિથી તુષ્ટ; (૩) વિશિષ્ટ ગુણોના આધાર હોવાથી તત્ત્વનાં ત્રણ સ્વરૂપોમાં પરમ (૪) ત્રણ લોકના શિખરથી આગળ ગતિહેતુનો અભાવ હોવાથી લોકના અગ્રે સ્થિત; (૫) વ્યવહારથી અભૂતપૂર્વ પર્યાયમાંથી (-પૂર્વે કદી નહિ થયેલા એવા સિદ્ધપર્યાયમાંથી) ટ્યુત થવાનો અભાવ હોવાને લીધે નિત્ય-આવા, તે ભગવંત સિદ્ધપરમેષ્ઠીઓ હોય છે.
[ હવે ૭ર મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ત્રણ શ્લોક કહે છે: ]
[શ્લોકાર્થ-] વ્યવહારનયથી જ્ઞાનકુંજ એવા તે સિદ્ધભગવાન ત્રિભુવનશિખરની ટોચના (ચૈતન્યઘનરૂપ) નક્કર ચૂડામણિ છે; નિશ્ચયથી તે દેવ સહજપરમચૈતન્યચિંતામણિસ્વરૂપ નિત્યશુદ્ધ નિજ રૂપમાં જ વસે છે. ૧૦૧.
[ શ્લોકાર્થ:-] જેઓ સર્વ દોષોને નષ્ટ કરીને દેહમુક્ત થઈને ત્રિભુવનશિખરે સ્થિત
અર્થાત્ સ્વરૂપ સંપૂર્ણપણે અંતર્મુખ હોય છે.] ૧. સિદ્ધભગવંતો ક્ષાયિક સમ્યત્વ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, સૂક્ષ્મત્વ, અવગાહન,
અગુરુલઘુ અને અવ્યાબાધ એ આઠ ગુણોની પુષ્ટિથી સંતુષ્ટ-આનંદમય હોય છે. ૨. સિદ્ધભગવંતો વિશિષ્ટ ગુણોના આધાર હોવાથી બહિ:તત્ત્વ, અંતઃતત્ત્વ અને પરમતત્ત્વ એવા ત્રણ - તત્ત્વસ્વરૂપોમાંથી પરમતત્ત્વસ્વરૂપ છે. ૩. ચૂડામણિ = શિખામણિ; કલગીનું રત્ન; ટોચ ઉપરનું રત્ન.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #167
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૦]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
(અનુપુમ) स्वस्वरूपस्थितान शद्धान प्राप्ताष्टगणसंपदः। नष्टाष्टकर्मसंदोहान् सिद्धान् वंदे पुनः पुनः।। १०३ ।।
पंचाचारसमग्गा पंचिंदियदंतिदप्पणिद्दलणा। धीरा गुणगंभीरा आयरिया एरिसा होति।।७३ ।।
पंचाचारसमग्राः पंचेन्द्रियदंतिदर्पनिर्दलनाः। धीरा गुणगंभीरा आचार्या ईदृशा भवन्ति।।७३ ।।
अत्राचार्यस्वरूपमुक्तम्।
ज्ञानदर्शनचारित्रतपोवीर्याभिधानैः पंचभिः आचारैः समग्राः। स्पर्शनरसन
છે, જેઓ નિરુપમ વિશદ (-નિર્મળ) જ્ઞાનદર્શનશક્તિથી યુક્ત છે, જેમણે આઠ કર્મની પ્રકૃતિના સમુદાયને નષ્ટ કર્યો છે, જેઓ નિત્યશુદ્ધ છે, જેઓ અનંત છે, અવ્યાબાધ છે, ત્રણ લોકમાં પ્રધાન છે અને મુક્તિસુંદરીના સ્વામી છે, તે સર્વ સિદ્ધોને સિદ્ધિની પ્રાપ્તિ અર્થે હું નમું છું. ૧૦૨.
[ શ્લોકાર્થ-] જેઓ નિજ સ્વરૂપમાં સ્થિત છે, જેઓ શુદ્ધ છે, જેમણે આઠ ગુણરૂપી સંપદા પ્રાપ્ત કરી છે અને જેમણે આઠ કર્મોનો સમૂહું નષ્ટ કર્યો છે, તે સિદ્ધોને હું ફરીફરીને વધું છું. ૧૦૩.
પરિપૂર્ણ પંચાચારમાં, વળી ધીર ગુણગંભીર છે, પંચેંદ્ધિગજના દર્પદલને દક્ષ શ્રી આચાર્ય છે. ૭૩.
અન્વયાર્થ: પંથાવારસમસ્યા:] પંચાચારોથી પરિપૂર્ણ, [પંચેન્દ્રિયવંતિઃનિર્વતના:] પચંદ્રિયરૂપી હાથીના મદનું હલન કરનારા, [ ધીરા:] ધીર અને [ગુણ મીર :] ગુણગંભીર[ દશા:] આવા, [કાવાર્યા: ] આચાર્યો [ ભવન્તિ] હોય છે.
ટીકા:-અહીં આચાર્યનું સ્વરૂપ કહ્યું છે.
[ભગવંત આચાર્યો કેવા હોય છે?] (૧) જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય નામના પાંચ આચારોથી પરિપૂર્ણ; (૨) સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર નામની પાંચ
કહાનજૈનશાસ્ત્રમાળા ]
વ્યવહારચારિત્ર અધિકાર
[ ૧૪૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #168
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
घ्राणचक्षुःश्रोत्राभिधानपंचेन्द्रियमदान्धसिंधुरदर्पनिर्दलनदक्षाः। निखिलघोरोपसर्गविजयोपार्जित-धीरगुणगंभीराः । एवंलक्षणलक्षितास्ते भगवन्तो ह्याचार्या
રૂતિા
तथा चोक्तं श्रीवादिराजदेवैः
तथा हि
(શાર્દૂનવિદ્રીડિત) 'पंचाचारपरान्नकिंचनपतीन्नष्टकषायाश्रमान् चंचज्ज्ञानबलप्रपंचितमहापंचास्तिकायस्थितीन् ।
..
स्फाराचंचलयोगचंचुरधियः सूरीनुदंचद्गुणान् अंचामो भवदुःखसंचयभिदे भक्तिक्रियाचंचवः।।
(હરિની) सकलकरणग्रामालंबाद्विमुक्तमनाकुलं स्वहितनिरतं शुद्धं निर्वाणकारणकारणम्। शमदमयमावासं मैत्रीदयादममंदिरं निरुपममिदं वंद्यं श्रीचन्द्रकीर्तिमुनेर्मनः ।। १०४ ।।
ઇન્દ્રિયોરૂપી મદાંધ હાથીના દર્પનું દલન કરવામાં દક્ષ (-પંચંદ્રિયરૂપી મદમત્ત હાથીના મદના ચૂરેચૂરા કરવામાં નિપુણ ); (૩–૪) સમસ્ત ઘોર ઉપસર્ગો ૫૨ વિજય પ્રાપ્ત કરતા હોવાથી ધીર અને ગુણગંભીર;–આવાં લક્ષણોથી લક્ષિત, તે ભગવંત આચાર્યો હોય છે.
એવી રીતે ( આચાર્યવ૨) શ્રી વાદિરાજદેવે કહ્યું છે કેઃ
‘‘[શ્લોકાર્થ:- ] જેઓ પંચાચારપરાયણ છે, જેઓ અકિંચનતાના સ્વામી છે, જેમણે કાયસ્થાનોને નષ્ટ કર્યાં છે, પરિણમતા જ્ઞાનના બળ વડે જેઓ મહા પંચાસ્તિકાયની સ્થિતિને સમજાવે છે, વિપુલ અચંચળ યોગમાં (–વિકસિત સ્થિર સમાધિમાં) જેમની બુદ્ધિ નિપુણ છે અને જેમને ગુણો ઊછળે છે, તે આચાર્યોને ભક્તિક્રિયામાં કુશળ એવા અમે ભવદુઃખરાશિને ભેદવા માટે પૂજીએ છીએ.’’
વળી (આ ૭૩ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
[શ્લોકાર્થ:-] સકળ ઇન્દ્રિયસમૂહના આલંબન વિનાનું, અનાકુળ, સ્વસ્તિમાં લીન, શુદ્ધ, નિર્વાણના કા૨ણનું કારણ (-મુક્તિના કારણભૂત શુકલધ્યાનનું કારણ ),
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #169
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૨ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
रयणत्तयसंजुत्ता जिणकहियपयत्थदेसया सूरा। णिक्कंखभावसहिया उवज्झाया एरिसा होति।।७४ ।।
रत्नत्रयसंयुक्ताः जिनकथितपदार्थदेशकाः शूराः।
निःकांक्षभावसहिताः उपाध्याया ईदृशा भवन्ति।।७४ ।। अध्यापकाभिधानपरमगुरुस्वरूपाख्यानमेतद्।
अविचलिताखंडाद्वैतपरमचिद्रूपश्रद्धानपरिज्ञानानुष्ठानशुद्धनिश्चयस्वभावरत्नत्रयसंयुक्त T:..
__जिनेन्द्रवदनारविंदविनिर्गतजीवादिसमस्तपदार्थसार्थोपदेशशूराः। निखिलपरिग्रहपरित्यागलक्षणनिरंजननिजपरमात्मतत्त्वभावनोत्पन्नपरमवीतरागसुखामृतपानोन्मुखास्तत निष्कांक्षा-भावनासनाथाः। एवंभूतलक्षणलक्षितास्ते जैनानामुपाध्याया इति। "શમ-દમયમનું નિવાસસ્થાન, મૈત્રી-દયા-દમનું મંદિર (ઘર)-એવું આ શ્રી ચંદ્રકીર્તિ-મુનિનું નિરુપમ મન (ચૈતન્યપરિણમન) વંધ છે. ૧૦૪.
રત્નત્રયે સંયુક્ત ને નિ:કાંક્ષભાવથી યુક્ત છે,
જિનવ૨કથિત અર્થોપદેશે શૂર શ્રી વિઝાય છે. ૭૪. અન્વયાર્થનું રત્નત્રયસંયુI: ] રત્નત્રયથી સંયુક્ત, [ શૂરા: fબનવથિતપાર્થવેશ: ] જિનકથિત પદાર્થોના શૂરવીર ઉપદેશક અને [નિ:ઝાંક્ષમાવસદિત:] નિઃકાંક્ષભાવ સહિત - [છુંદશT:] આવા, [૩]ધ્યાય] ઉપાધ્યાયો [ ભવન્તિ] હોય છે.
ટીકાઃ-આ, અધ્યાપક (અર્થાત્ ઉપાધ્યાય) નામના પરમગુરુના સ્વરૂપનું કથન છે
[ ઉપાધ્યાયો કેવા હોય છે?] (૧) અવિચલિત અખંડ અદ્વૈત પરમ ચિતૂપનાં શ્રદ્ધાન, જ્ઞાન અને અનુષ્ઠાનરૂપ શુદ્ધ નિશ્ચય-સ્વભાવરત્નત્રયવાળા; (૨) નિંદ્રના મુખારવિંદથી નીકળેલા જીવાદિ સમસ્ત પદાર્થસમૂહને ઉપદેશવામાં શૂરવીર; (૩) સમસ્ત પરિગ્રહના પરિત્યાગરૂપ જે નિરંજન નિજ પરમાત્મતત્ત્વ તેની ભાવનાથી ઉત્પન્ન થતા પરમ વીતરાગ સુખામૃતના પાનમાં સન્મુખ હોવાથી જ નિષ્કાંક્ષભાવના સહિત; આવાં લક્ષણથી લક્ષિત, તે જૈનોના ઉપાધ્યાયો હોય છે.
[ હવે ૭૪ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ]
* શમ = શાંતિ; ઉપશમ. દમ = ઇન્દ્રિયાદિનું દમન; જિતેંદ્રિયતા. યમ = સંયમ. * અનુષ્ઠાન = આચરણ; ચારિત્ર; વિધાન; અમલમાં મૂકવું તે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #170
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
વ્યવહારચારિત્ર અધિકાર
[૧૪૩
(અનુદુમ ) रत्नत्रयमयान शद्धान भव्यांभोजदिवाकरान। ઉપવેદૃનુપાધ્યાયાન નિત્યં વં પુનઃ પુન: ૨૦૬ /
वावारविप्पमुक्का चउव्विहाराहणासयारत्ता। णिग्गंथा णिम्मोहा साहू दे एरिसा होति।।७५ ।।
व्यापारविप्रमुक्ताः चतुर्विधाराधनासदारक्ताः। निर्ग्रन्था निर्मोहाः साधवः ईदृशा भवन्ति ।। ७५ ।।
निरन्तराखंडितपरमतपश्चरणनिरतसर्वसाधुस्वरूपाख्यानमेतत्।
ये महान्तः परमसंयमिनः त्रिकालनिरावरणनिरंजनपरमपंचमभावभावनापरिणताः अत एव समस्तबाह्यव्यापारविप्रमुक्ताः। ज्ञानदर्शनचारित्रपरमतपश्चरणाभिधानचतुर्विधाराधनासदानुरक्ताः। बाह्याभ्यन्तरसमस्तपरिग्रहाग्रहविनिर्मुक्तत्वान्निर्ग्रन्थाः। सदा निरञ्जन
[શ્લોકાર્થ:-] રત્નત્રયમય, શુદ્ધ, ભવ્યકમળના સૂર્ય અને (જિનકથિત પદાર્થોના) ઉપદેશક-એવા ઉપાધ્યાયોને હું નિત્ય ફરીફરીને વંદું છું. ૧૦૫.
નિગ્રંથ છે, નિર્મોહ છે, વ્યાપારથી પ્રવિમુક્ત છે, ચૌવિધ આરાધન વિષે નિત્યાનુરક્ત શ્રી સાધુ છે. ૭૫.
અન્વયાર્થઃ વ્યાપારવિપ્રમુp:] વ્યાપારથી વિમુક્ત (-સમસ્ત વ્યાપાર રહિત), [ચતુર્વિધારાધનારૂવાર:] ચતુર્વિધ આરાધનામાં સદા રક્ત, [નિW:] નિર્ગથ અને [નિર્મોહી: ] નિર્મોહ:-[ફૅદશા:] આવા, [સવ:] સાધુઓ [ ભવત્તિ] હોય છે.
ટીકાઃ-આ, નિરંતર અખંડિત પરમ તપશ્ચરણમાં નિરત (લીન) એવા સર્વ સાધુઓના સ્વરૂપનું કથન છે.
[ સાધુઓ કેવા હોય છે?] (૧) પરમસંયમી મહાપુરુષો હોવાથી ત્રિકાલનિરાવરણ નિરંજન પરમ પંચમભાવની ભાવનામાં પરિણમેલા હોવાને લીધે જ સમસ્ત બાહ્યવ્યાપારથી વિમુક્ત; (૨) જ્ઞાન, દર્શન, ચારિત્ર અને પરમ તપ નામની ચતુર્વિધ આરાધનામાં સદા અનુરક્તક (૩) બાહ્ય-અભ્યતર સમસ્ત પરિગ્રહના ગ્રહણ રહિત હોવાને લીધે નિગ્રંથ; તથા (૪) સદા નિરંજન નિજ કારણસમયસારના સ્વરૂપનાં સમ્યક શ્રદ્ધાન,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #171
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૪]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
निजकारणसमयसारस्वरूपसम्यश्रद्धानपरिज्ञानाचरणप्रतिपक्षमिथ्यादर्शनज्ञानचारित्राभावा ન-ર્માદા:
વો इत्थंभूतपरमनिर्वाणसीमंतिनीचारुसीमंतसीमाशोभामसृणघुसृणरजःपुंजपिंजरितवर्णालंकारावलोकनकौतूहलबुद्धयोऽपि ते सर्वेऽपि साधवः इति।
(કાર્યા) भविनां भवसुखविमुखं त्यक्तं सर्वाभिषंगसंबंधात्। मक्ष विमंव निजात्मनि वंद्यं नस्तन्मनः साधोः।। १०६ ।।
एरिसयभावणाए ववहारणयस्स होदि चारित्तं। णिच्छयणयस्स चरणं एत्तो उड्डे पवक्खामि।। ७६ ।।
ईदृग्भावनायां व्यवहारनयस्य भवति चारित्रम्। निश्चयनयस्य चरणं एतदूर्ध्वं प्रवक्ष्यामि।। ७६ ।।
સમ્યક પરિજ્ઞાન અને સમ્યક આચરણથી પ્રતિપક્ષ એવાં મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રનો અભાવ હોવાને લીધે નિર્મોહ-આવા, પરમનિર્વાણસુંદરીની સુંદર સેંથીની શોભારૂપ કોમળ કેસરના રજ-પુજના સુવર્ણરંગી અલંકારને (કસર-રજની કનકરંગી શોભાને) અવલોકવામાં કૌતુહલબુદ્ધિવાળા તે બધાય સાધુઓ હોય છે (અર્થાત્ પૂર્વોક્ત લક્ષણવાળા, મુક્તિસુંદરીની અનુપમતા અવલોકવામાં આતુર બુદ્ધિવાળા બધાય સાધુઓ હોય છે).
[ હવે ૭૫ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે: ]
[શ્લોકાર્થ:-] ભવવાળા જીવોના ભવસુખથી જે વિમુખ છે અને સર્વ સંગના સંબંધથી જે મુક્ત છે, એવું તે સાધુનું મન અમને વંધ છે. હે સાધુ! તે મનને શીઘ્ર નિજાભામાં મક્સ કરો. ૧૦૬.
આ ભાવનામાં જાણવું ચારિત્ર નય વ્યવહારથી; આના પછી ભાખીશ હું ચારિત્ર નિશ્ચયનય થકી. ૭૬.
અન્વયાર્થ– કુંદમાવાયામ] આવી (પૂર્વોક્ત) ભાવનામાં [ વ્યવહારનયરચ] વ્યવહારનયના અભિપ્રાય [ ચારિત્રમ] ચારિત્ર [ મવતિ] છે; [નિશ્ચયનયસ્ય] નિશ્ચયનયના અભિપ્રાય [વરણમ્] ચારિત્ર [તકૂર્ણ ] આના પછી [પ્રવક્ષ્યામિ] કહીશ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #172
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
વ્યવહારચરિત્ર અધિકાર
[ ૧૪૫
व्यवहारचारित्राधिकारव्याख्यानोपसंहारनिश्चयचारित्रसूचनोपन्यासोऽयम्।
इत्थंभूतायां प्रागुक्तपंचमहाव्रतपंचसमितिनिश्चयव्यवहारत्रिगुप्तिपंचपरमेष्ठिध्यानसंयुक्तायाम् अतिप्रशस्तशुभभावनायां व्यवहारनयाभिप्रायेण परमचारित्रं भवति, वक्ष्यमाणपंचमाधिकारे परमपंचमभावनिरतपंचमगतिहेतुभूतशुद्धनिश्चयनयात्मपरमचारित्रं द्रष्टव्यं भवतीति।
तथा चोक्तं मार्गप्रकाशे
(વંશરચ્છ) "कुसूलगर्भस्थितबीजसोदरं भवेद्विना येन सुदृष्टिबोधनम्। तदेव देवासुरमानवस्तुतं નમામિ ને વર પુનઃ પુનઃા ''
તથા દિ
ટીકા:-આ, વ્યવહારચારિત્ર-અધિકારનું જે વ્યાખ્યાન તેના ઉપસંહારનું અને નિશ્ચયચારિત્રની સૂચનાનું કથન છે.
આવી જે પૂર્વોક્ત પંચમહાવ્રત, પંચસમિતિ, નિશ્ચય-વ્યવહાર ત્રિગુતિ અને પંચપરમેષ્ઠીના ધ્યાનથી સંયુક્ત, અતિપ્રશસ્ત શુભ ભાવના તેમાં વ્યવહારનયના અભિપ્રાય પરમ ચારિત્ર છે; હવે કહેવામાં આવનારા પાંચમા અધિકારને વિષે, પરમ પંચમભાવમાં લીન, પંચમગતિના હેતુભૂત, શુદ્ધનિશ્ચયનયાત્મક પરમ ચારિત્ર દ્રષ્ટવ્ય (–દેખવાયોગ્ય) છે.
એવી રીતે માર્ગપ્રકાશમાં (શ્લોક દ્વારા ) કહ્યું છે કે
[ શ્લોકાર્થ-] જેના વિના (-જે ચારિત્ર વિના) સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન કોઠારની અંદર પડી રહેલાં બીજ (અનાજ) જેવાં છે, તે જ દેવ-અસુર-માનવથી સ્તવવામાં આવેલા જૈન ચરણને (-એવું જે સુર-અસુર-મનુષ્યોથી સ્તવવામાં આવેલું જિનોક્ત ચારિત્ર તેને) હું ફરીફરીને નમું છું.'
વળી ( આ વ્યવહારચારિત્ર અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે):
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૪૬ ]
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
માર્યા )
शीलमपवर्गयोषिदनंगसुखस्यापि मूलमाचार्याः। प्राहुर्व्यवहारात्मकवृत्तमपि तस्य परंपरा हेतुः ।। १०७ ।।
इति
सुकविजनपयोजमित्रपंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहश्रीपद्मप्रभमलधारिदेव-विरचितायां नियमसारव्याख्यायां तात्पर्यवृतौ व्यवहारचारित्राधिकार: चतुर्थः श्रुतस्कन्धः।।
[ શ્લોકાર્થ:-] આચાર્યોએ શીલને ( -નિશ્ચયચારિત્રને ) મુક્તિસુંદરીના અનંગ ( (–અશરીરી ) સુખનું મૂળ કહ્યું છે; વ્યવહારાત્મક ચારિત્ર પણ તેનું પરંપરા કારણ છે. ૧૦૭.
આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં ( અર્થાત્ શ્રીમદ્દભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં ) વ્યવહારચારિત્ર અધિકાર નામનો ચોથો શ્રુતસ્કંધ સમાપ્ત થયો.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #174
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
FFFFFFFFFFFFFFFFFFFF -પ-
F F પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર ન
FFFFFFFFFFFFFFFFFFFF
| (વંશરથ) नमोऽस्तु ते संयमबोधमूर्तये स्मरेभकुंभस्थलभेदनाय वै। विनेयपंकजविकाशभानवे विराजते माधवसेनसूरये।। १०८ ।।
अथ सकलव्यावहारिकचारित्रतत्फलप्राप्तिप्रतिपक्षशुद्धनिश्चयनयात्मकपरमचारित्रप्रतिपादनपरायणपरमार्थप्रतिक्रमणाधिकारः कथ्यते। तत्रादौ तावत् पंचरत्नस्वरूपमुच्यते।
તથા
अथ पंचरत्नावतारः।
[ અધિકારના પ્રારંભમાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્રી માધવસેન આચાર્યદેવને શ્લોક દ્વારા નમસ્કાર કરે છે.]
[ શ્લોકાર્થ:-] સંયમ અને જ્ઞાનની મૂર્તિ, કામરૂપી હાથીના કુંભસ્થળને ભેદનાર અને શિષ્યરૂપી કમળને વિકસવવામાં સૂર્ય સમાન-એવા હે વિરાજમાન (શોભાયમાન ) માધવસેનસૂરિ! તમને નમસ્કાર હો. ૧૦૮.
હવે, સકળ વ્યાવહારિક ચારિત્રથી અને તેના ફળની પ્રાપ્તિથી પ્રતિપક્ષ એવું જે શુદ્ધનિશ્ચયનયાત્મક પરમ ચારિત્ર તેનું પ્રતિપાદન કરનારો પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર કહેવામાં આવે છે. ત્યાં શરૂઆતમાં પંચરત્નનું સ્વરૂપ કહેવામાં આવે છે. તે આ પ્રમાણેઃ
હવે પાંચ રત્નોનું અવતરણ કરવામાં આવે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #175
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
१४८]
નિયમસાર
[मायानश्री
णाहं णारयभावो तिरियत्थो मणुवदेवपज्जाओ। कत्ता ण हि कारइदा अणुमंता व कत्तीणं ।। ७७ ।। णाहं मग्गणठाणो णाहं गुणठाण जीवठाणो ण। कत्ता ण हि कारइदा अणुमंता व कत्तीणं ।। ७८ ।। णाहं बालो वुड्ढो ण चेव तरुणो ण कारणं तेसिं। कत्ता ण हि कारइदा अणुमंता व कत्तीणं ।। ७९ ।। णाहं रागो दोसो ण चेव मोहो ण कारणं तेसिं। कत्ता ण हि कारइदा अणुमंता व कत्तीणं ।। ८० ।। णाहं कोहो माणो ण चेव माया ण होमि लोहो हं। कत्ता ण हि कारइदा अनुमंता णेव कत्तीणं ।। ८१ ।।
नाहं नारकभावस्तिर्यङ्मानुषदेवपर्यायः। कर्ता न हि कारयिता अनुमंता नैव कर्तृणाम्।। ७७ ।।
न॥२६ नही, तिर्यय-मानव-हेवपर्यय कुं नही; इतन, यिन, अनुमंता कुंतनो नही. ७७. હું માર્ગણાસ્થાનો નહીં, ગુણસ્થાન-જીવસ્થાનો નહીં
ર્તા ન, કારયિતા ન, અનમંતા હું ર્તાનો નહીં. ૭૮. हुण-वृद्ध-युवान नहि,दुतमन १२४ नहीं;
ર્તા ન, કારયિતા ન, અનુમંતા હું ર્તાનો નહીં. ૭૯, दुराग-द्वेषन, मोहनडि, तेभर्नु १२४ नही; Sil न, भारयितान, अनुमंता हुंनो नही. ८०. હું ક્રોધ નહિ, નહિ માન, તેમ જ લોભ-માયા છું નહીં, Sil नायितन, अनुमंता कुंतानो नही. ८१.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #176
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમાર્થ–પ્રતિક્રમણ અધિકાર
[१४८
नाहं मार्गणास्थानानि नाहं गुणस्थानानि जीवस्थानानि न। कर्ता न हि कारयिता अनमंता नैव कर्तणाम।। ७८ ।। नाहं वालो वृद्धो न चैव तरुणो न कारणं तेषाम्। कर्ता न हि कारयिता अनुमंता नैव कर्तृणाम्।। ७९ ।। नाहं रागो द्वेषो न चैव मोहो न कारणं तेषाम्। कर्ता न हि कारयिता अनुमंता नैव कर्तृणाम्।। ८० ।। नाहं क्रोधो मानो न चैव माया न भवामि लोभोऽहम्। कर्ता न हि कारयिता अनुमंता नैव कर्तृणाम्।। ८१ ।।
अन्वयार्थ:-[ अहं] ई [नारकभावः] २.७५र्याय, [तिर्यङ्मानुषदेवपर्यायः] तिर्ययपर्याय, मनुष्यपर्याय विपर्याय [न] नथी; [ कर्ता न हि कारयिता] तमनो (९) sal नथी, रयिता (-50वना२) नथी, [कर्तृणाम् अनुमंता न एव ] तिनिो अनुमो६ नथी..
[अहं मार्गणास्थानानि न] कुं भाluस्थानो नथी, [अहं] ९ [ गुणस्थानानि न ] गुस्थानो नथी, [जीवस्थानानि न ] ५स्थानो नथी; [कर्ता न हि कारयिता] तमनो हुँ Sता नथी, रयिता नथी, [ कर्तृणाम् अनुमंता न एव] उतानो अनुमो६ नथी.
[न अहं बाल: वृद्धः] कुंजा नथी, वृद्ध नथी, [न च एव तरुण:] तेम ४ त२९॥ नथी; [ तेषां कारणं न] तमनु (इं) १२९१ नथी; [कर्ता न हि कारयिता] तमनो (हुं) Sl नथी, २यिता नथी, [कर्तृणाम् अनुमंता न एव ] तिनो अनुभ६ नथी.
[न अहं रागः द्वेषः ] हुँ २ नथी, द्वेष नथी, [न च एव मोहः ] तम. ४ भोई नथी; [ तेषां कारणं न] तमनु (ई) १२९॥ नथी; [कर्ता न हि कारयिता] तमनो (ई) 5 नथी, २यिता नथी, [ कर्तृणाम् अनुमंता न एव ] ऽतनिो अनुमो६६ नथी.
[न अहं क्रोध: मानः] हुं ओघ नथी, मान नथी, [ न च एव अहं माया ] तम ४ हुँ भाया नथी, [ लोभः न भवामि ] सोम नथी; [कर्ता न हि कारयिता] तमनो (डु) 5 नथी, यिता नथी, [कर्तृणाम् अनुमंता न एव] उतानो अनुमो. नथी.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫૦ ]
Version 002: remember fo check http://www.AtmaDharma.com for updates
રૂતિા
નિયમસાર
अत्र शुद्धात्मनः सकलकर्तृत्वाभावं दर्शयति।
बह्वारंभपरिग्रहाभावादहं तावन्नारकपर्यायो न भवामि । संसारिणो जीवस्य बह्वारंभपरिग्रहत्वं व्यवहारतो भवति अत एव तस्य नारकायुष्कहेतुभूतनिखिलमोहरागद्वेषा विद्यन्ते, न च मम शुद्धनिश्चयबलेन शुद्धजीवास्तिकायस्य । तिर्यक्पर्यायप्रायोग्यमायामिश्राशुभकर्माभावात्सदा तिर्यक्पर्यायकर्तृत्वविहीनोऽहम्। मनुष्यनामकर्मप्रायोग्यद्रव्यभावकर्माभावान्न मे मनुष्यपर्याय: शुद्धनिश्चयतो समस्तीति। निश्चयेन देवनामधेयाधारदेवपर्याययोग्यसुरससुगंधस्वभावात्मकपुद्गलद्रव्यसम्बन्धाभावान्न मे देवपर्यायः
[ભગવાનશ્રીકુંદકુંદ
चतुर्दशभेदभिन्नानि मार्गणास्थानानि तथाविधभेदविभिन्नानि जीवस्थानानि गुणस्थानानि वा शुद्धनिश्चयनयतः परमभावस्वभावस्य न विद्यन्ते ।
मनुष्यतिर्यक्पर्यायकायवयःकृतविकारसमुपजनितबालयौवनस्थविरवृद्धावस्थाद्यनेकस्थूलकृशविविधभेदाः शुद्धनिश्चयनयाभिप्रायेण न मे सन्ति ।
ટીકા:-અહીં શુદ્ધ આત્માને સકળ ર્તૃત્વનો અભાવ દર્શાવે છે.
બહુ આરંભ તથા પરિગ્રહનો અભાવ હોવાને લીધે હું નાકપર્યાય નથી. સંસારી જીવને બહુ આરંભ-પરિગ્રહ વ્યવહારથી હોય છે અને તેથી જ તેને નારક-આયુના હેતુભૂત સમસ્ત મોહરાગદ્વેષ હોય છે, પરંતુ મને-શુદ્ધનિશ્ચયના બળે શુદ્ધજીવાસ્તિકાયને-તેઓ નથી. તિર્યંચપર્યાયને યોગ્ય માયામિશ્રિત અશુભ કર્મનો અભાવ હોવાને લીધે હું સદા તિર્યંચપર્યાયના ર્તૃત્વ વિહીન છું. મનુષ્યનામકર્મને યોગ્ય દ્રવ્યકર્મ તથા ભાવકર્મનો અભાવ હોવાને લીધે મારે મનુષ્યપર્યાય શુદ્ધનિશ્ચયથી નથી. ‘દેવ’ એવા નામનો આધાર જે દેવપર્યાય તેને યોગ્ય સુરસસુગંધસ્વભાવવાળાં પુદ્દગલદ્રવ્યના સંબંધનો અભાવ હોવાને લીધે નિશ્ચયથી મારે દેવપર્યાય નથી.
ચૌદ ભેદવાળાં માર્ગણાસ્થાનો તથા તેટલા (ચૌદ) ભેદવાળાં જીવસ્થાનો કે ગુણસ્થાનો શુદ્ઘનિશ્ચયનયથી ૫૨મભાવસ્વભાવવાળાને (-૫૨મભાવ જેનો સ્વભાવ છે એવા મને) નથી.
મનુષ્ય અને તિર્યંચપર્યાયની કાયાના, વયકૃત વિકારથી (−ફેરફારથી ) ઉત્પન્ન થતા બાળ-યુવાન–સ્થવિર–વૃદ્ધાવસ્થાદિરૂપ અનેક સ્થૂલ-કૃશ વિવિધ ભેદો શુદ્ધનિશ્ચયનયના અભિપ્રાયો મારે નથી.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #178
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર
[૧૫૧
सत्तावबोधपरमचैतन्यसुखानुभूतिनिरतविशिष्टात्मतत्त्वग्राहकशुद्धद्रव्यार्थिकनयबलेन मे सकलमोहरागद्वेषा न विद्यन्ते।
सहजनिश्चयनयतः सदा निरावरणात्मकस्य शुद्धावबोधरूपस्य सहजचिच्छक्तिमयस्य सहजक्स्फूर्तिपरिपूर्णमूर्तेः स्वरूपाविचलस्थितिरूपसहजयथाख्यातचारित्रस्य न मे निखिलसंसृतिक्लेशहेतवः क्रोधमानमायालोभाः स्युः।
अथामीषां विविधविकल्पाकुलानां विभावपर्यायाणां निश्चयतो नाहं कर्ता, न कारयिता वा भवामि, न चानुमंता वा कर्तृणां पुद्गलकर्मणामिति।
नाहं नारकपर्यायं कुर्वे, सहजचिद्विलासात्मकमात्मानमेव संचिंतये। नाहं तिर्यक्पर्यायं कुर्वे, सहजचिद्विलासात्मकमात्मानमेव संचिंतये। नाहं मनुष्यपर्यायं कुर्वे, सहजचिद्विलासात्मकमात्मानमेव संचिंतये। नाहं देवपर्यायं कुर्वे, सहजचिद्विलासात्मकमात्मानमेव संचिंतये।
नाहं चतुर्दशमार्गणास्थानभेदं कुर्वे, सहजचिद्विलासात्मकमात्मानमेव संचिंतये। नाहं मिथ्यादृष्टयादिगुणस्थानभेदं कुर्वे , सहजचिद्विलासात्मकमात्मानमेव संचिंतये। नाह
સત્તા, અવબોધ, પરમચૈતન્ય અને સુખની અનુભૂતિમાં લીન એવા વિશિષ્ટ આત્મતત્ત્વને ગ્રહનારા શુદ્ધદ્રવ્યાર્થિકનયના બળે મારે સકળ મોહરાગદ્વેષ નથી.
સહજ નિશ્ચયનયથી (૧) સદા નિરાવરણસ્વરૂપ, (૨) શુદ્ધજ્ઞાનરૂપ, (૩) સહજ ચિલ્શક્તિમય, (૪) સહજ દર્શનના સ્કૂરણથી પરિપૂર્ણ મૂર્તિ (–જેની મૂર્તિ અર્થાત્ સ્વરૂપ સહજ દર્શનના સ્કૂરણથી પરિપૂર્ણ છે એવા) અને (૫) સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજ યથાખ્યાત ચારિત્રવાળા એવા મને સમસ્ત સંસારકલેશના હેત ક્રોધ-માન-માયા-લોભ નથી.
હવે, આ (ઉપરોક્ત) વિવિધ વિકલ્પોથી (ભેદોથી) ભરેલા વિભાવપર્યાયોનો નિશ્ચયથી હું ર્તા નથી, કારયિતા નથી અને પુદ્ગલકર્મરૂપ ર્જાનો (-વિભાવપર્યાયોના ર્તા જે પુદ્ગલકર્મો તેમનો-) અનુમોદક નથી (એમ વર્ણવવામાં આવે છે ).
હું નારકપર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું. હું તિર્યંચપર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું. હું મનુષ્યપર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું. હું દેવપર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.
હું ચૌદ માર્ગણાસ્થાનના ભેદોને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #179
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫ર]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
मेकेन्द्रियादिजीवस्थानभेदं कुर्वे , सहजचिद्विलासात्मकमात्मानमेव संचिंतये।
नाहं शरीरगतबालाद्यवस्थानभेदं कुर्वे , सहजचिद्विलासात्मकमात्मानमेव संचिंतये। नाहं रागादिभेदभावकर्मभेदं कुर्वे, सहजचिद्विलासात्मकमात्मानमेव संचिंतये। नाहं भावकर्मात्मकषायचतुष्कं कुर्वे, सहजचिद्विलासात्मकमात्मानमेव संचिंतये। इति पंचरत्नांचितोपन्यासप्रपंचनसकलविभावपर्यायसंन्यासविधानमुक्तं भवतीति।
(વરસંતતિતવI) भव्यः समस्तविषयाग्रहमुक्तचिन्तः स्वद्रव्यपर्ययगुणात्मनि दत्तचित्तः। मुक्त्वा विभावमखिलं निजभावभिन्नं प्राप्नोति मुक्तिमचिरादिति पंचरत्नात्।। १०९ ।।
જ ભાવું છું. હું મિથ્યાદષ્ટિ આદિ ગુણસ્થાનભેદોને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું. હું એકંદ્રિયાદિ જીવસ્થાનભેદોને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.
હું શરીરસંબંધી બાલાદિ અવસ્થાભેદોને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.
હું રાગાદિભેદરૂપ ભાવકર્મના ભેદોને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.
હું ભાવકર્માત્મક ચાર કષાયોને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.
(અહીં ટીકામાં જેમ ર્તા વિષે વર્ણન કર્યું, તેમ કારયિતા અને અનુમંતા-અનુમોદક-વિષે પણ સમજી લેવું.)
આ રીતે પાંચ રત્નોના શોભિત કથનવિસ્તાર દ્વારા સકળ વિભાવપર્યાયોના સંન્યાસનું (–ત્યાગનું) વિધાન કહ્યું છે.
[ હવે આ પાંચ ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છેઃ ]
[શ્લોકાર્થ-] આ પ્રમાણે પંચરત્નો દ્વારા જેણે સમસ્ત વિષયોના ગ્રહણની ચિંતાને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #180
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર
[ ૧૫૩
एरिसभेदभासे मज्झत्थो होदि तेण चारित्तं। तं दिढकरणणिमित्तं पडिक्कमणादी पवक्खामि।। ८२ ।।
ईदृग्भेदाभ्यासे मध्यस्थो भवति तेन चारित्रम्। तदृढीकरणनिमित्तं प्रतिक्रमणादिं प्रवक्ष्यामि।। ८२ ।।
अत्र भेदविज्ञानात् क्रमेण निश्चयचारित्रं भवतीत्युक्तम्।
पूर्वोक्तपंचरत्नांचितार्थपरिज्ञानेन पंचमगतिप्राप्तिहेतुभूते जीवकर्मपुद्गलयोर्भेदाभ्यासे सति, तस्मिन्नेव च ये मुमुक्षवः सर्वदा संस्थितास्ते ह्यत एव मध्यस्थाः, तेन कारणेन तेषां परमसंयमिनां वास्तवं चारित्रं भवति। तस्य चारित्राविचलस्थितिहेतो: प्रतिक्रमणादिनिश्चयक्रिया निगद्यते। अतीतदोषपरिहारार्थं यत्प्रायश्चित्तं क्रियते तत्प्रतिक्रमणम्। आदिशब्देन प्रत्याख्यानादीनां संभवश्चोच्यत इति।
છોડી છે અને નિજ દ્રવ્યગુણપર્યાયના સ્વરૂપમાં ચિત્તને એકાગ્ર કર્યું છે, તે ભવ્ય જીવ નિજ ભાવથી ભિન્ન એવા સકળ વિભાવને છોડી અલ્પ કાળમાં મુક્તિને પ્રાપ્ત કરે છે. ૧૦૯.
આ ભેદના અભ્યાસથી માધ્યસ્થ થઈ ચારિત બને; પ્રતિક્રમણ આદિ કહીશ હું ચારિત્રઢતા કારણે. ૮૨.
અવયાર્થનું રૂંદમેવાભ્યાસે] આવો ભેદ–અભ્યાસ થતાં [મધ્યસ્થ: ] જીવ મધ્યસ્થ થાય છે, [ તેન વારિત્રમ્ ભવતિ] તેથી ચારિત્ર થાય છે. [ તદ્દઢીકરણનિમિત્ત] તેને (ચારિત્રને) દઢ કરવા નિમિત્તે [પ્રતિદ્રમાદ્રિ પ્રવક્ષ્યામિ] હું પ્રતિક્રમણાદિ કહીશ.
ટીકા:-અહીં, ભેદવિજ્ઞાન દ્વારા ક્રમે નિશ્ચય-ચારિત્ર થાય છે એમ કહ્યું છે.
પૂર્વોક્ત પંચરત્નોથી શોભિત અર્થપરિજ્ઞાન (-પદાર્થોના જ્ઞાન) વડે પંચમ ગતિની પ્રાપ્તિના હેતુભૂત એવો જીવન અને કર્મયુગલનો ભેદ-અભ્યાસ થતાં, તેમાં જ જે મુમુક્ષુઓ સર્વદા સંસ્થિત રહે છે, તેઓ તે ( સતત ભેદાભ્યાસ) દ્વારા મધ્યસ્થ થાય છે અને તે કારણથી તે પરમ સંયમીઓને વાસ્તવિક ચારિત્ર થાય છે. તે ચારિત્રની અવિચળ સ્થિતિના હેતુએ પ્રતિક્રમણાદિ નિશ્ચયક્રિયા કહેવામાં આવે છે. અતીત (–ભૂતકાળના) દોષોના પરિહાર અર્થે જે પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે તે પ્રતિક્રમણ છે. “આદિ' શબ્દથી પ્રત્યાખ્યાનાદિનો સંભવ કહેવામાં આવે છે (અર્થાત પ્રતિક્રમણાદિમાં જે “આદિ' શબ્દ છે તે પ્રત્યાખ્યાન વગેરેનો પણ સમાવેશ કરવા માટે છે).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #181
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
तथा चोक्तं श्रीमदमृतचन्द्रसूरिभिः
(નનુદુમ ) ‘‘વિજ્ઞાનત: સિદ્ધા: સિદ્ધી યે રિન છેવના.
अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन।।"
તથા દિ
(માનિની) इति सति मुनिनाथस्योचकैर्भेदभावे स्वयमयमुपयोगाद्राजते मुक्तमोहः। शमजलनिधिपूरक्षालितांहःकलंक: स खलु समयसारस्यास्य भेदः क एषः।। ११० ।।
मोत्तूण वयणरयणं रागादीभाववारणं किच्चा। अप्पाणं जो झायदि तस्स दु होदि त्ति पडिकमणं ।। ८३ ।।
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૧૩૧મા શ્લોક દ્વારા ) કહ્યું છે કે:
[શ્લોકાર્થ:-] જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે; જે કોઈ બંધાયા છે તે તેના જ (ભેદવિજ્ઞાનના જ) અભાવથી બંધાયા છે.''
વળી (આ દરમી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે):
[શ્લોકાર્થ-] એ રીતે જ્યારે મુનિનાથને અત્યંત ભેદભાવ (ભેદવિજ્ઞાનપરિણામ) થાય છે, ત્યારે આ (સમયસાર) સ્વયં ઉપયોગ હોવાથી, મુક્તમોહ (મોહ રહિત) થયો થકો, શમજલનિધિના પૂરથી (ઉપશમસમુદ્રની ભરતીથી) પાપકલંકને ધોઈ નાખીને, વિરાજે (-શોભે) છે;–તે આ ખરેખર, આ સમયસારનો કેવો ભેદ છે! ૧૧૦.
રચના વચનની છોડીને, રાગાદિભાવ નિવારીને, જે જીવ ધ્યાને આત્મને, તે જીવને પ્રતિક્રમણ છે. ૮૩.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #182
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
પરમાર્થ–પ્રતિક્રમણ અધિકાર
[ ૧૫૫
मुक्त्वा वचनरचनां रागादिभाववारणं कृत्वा। आत्मानं यो ध्यायति तस्य तु भवतीति प्रतिक्रमणम्।। ८३ ।।
दैनं दैनं मुमुक्षुजनसंस्तूयमानवाङ्मयप्रतिक्रमणनामधेयसमस्तपापक्षयहेतुभूतसूत्रसमुदयनिरासोऽयम्।
यो हि परमतपश्चरणकारणसहजवैराग्यसुधासिन्धुनाथस्य राकानिशीथिनीनाथ: अप्रशस्तवचनरचनापरिमुक्तोऽपि प्रतिक्रमणसूत्रविषमवचनरचनां मुक्त्वा संसारलतामूलकंदानां निखिलमोहरागद्वेषभावानां निवारणं कृत्वाऽखंडानंदमयं निजकारणपरमात्मानं ध्यायति, तस्य खलु परमतत्त्वश्रद्धानावबोधानुष्ठानाभिमुखस्य सकलवाग्विषयव्यापारविरहितनिश्चयप्रतिक्रमणं भवतीति।
तथा चोक्तं श्रीमदमृतचंद्रसूरिभिः
અન્વયાર્થ – વનરવનાં] વચનરચનાને [મુન્દ્રા] છોડીને, [રામિાવવા૨i ] રાગાદિભાવોનું નિવારણ [ કૃત્વા ] કરીને, [૧] જે [માત્માનં] આત્માને [ ધ્યાયતિ] ધ્યાવે છે, [ Hચ તુ] તેને [પ્રતિદ્રમi ] પ્રતિક્રમણ [ મવતિ તિ] હોય છે.
ટીકા-દિને દિને મુમુક્ષુ જનો વડે ઉચ્ચારવામાં આવતો જે વચનમય પ્રતિક્રમણ નામનો સમસ્ત પાપક્ષયના હેતુભૂત સૂત્રસમુદાય તેનો આ નિરાસ છે (અર્થાત્ તેનું આમાં નિરાકરણખંડન કર્યું છે).
પરમ તપશ્ચરણના કારણભૂત સહજવૈરાગ્યસુધાસાગરને માટે પૂર્ણિમાનો ચંદ્ર એવો જે જીવ ( –પરમ તપનું કારણ એવો જે સહજ વૈરાગ્યરૂપી અમૃતનો સાગર તેને ઉછાળવ અર્થાત્ તેમાં ભરતી લાવવા માટે જે પૂર્ણ ચંદ્ર સમાન છે એવો જે જીવ) અપ્રશસ્ત વચનરચનાથી પરિમુક્ત (-સર્વ તરફથી છૂટેલો) હોવા છતાં પ્રતિક્રમણ સૂત્રની વિષમ (વિવિધ) વચનરચનાને (પણ) છોડીને સંસારલતાનાં મૂળ-કંદભૂત સમસ્ત મોહરાગદ્વેષભાવોનું નિવારણ કરીને અખંડ-આનંદમય નિજ કારણપરમાત્માને ધ્યાવે છે, તે જીવને-કે જે ખરેખર પરમતત્ત્વનાં શ્રદ્ધાન, જ્ઞાન અને અનુષ્ઠાનની સંમુખ છે તેને-વચનસંબંધી સર્વ વ્યાપાર વિનાનું નિશ્ચયપ્રતિક્રમણ હોય છે.
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૨૪૪મા શ્લોક દ્વારા) કહ્યું છે કે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #183
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
(માલિની) ““નમનમતિનનૈર્વિવત્થરનरयमिह परमार्थश्चेत्यतां नित्यमेकः। स्वरसविसरपूर्णज्ञानविस्फूर्तिमात्रान्न खलु समयसारादुत्तरं किंचिदस्ति।।"
તથા દિ
(ગા ) अतितीव्रमोहसंभवपूर्वार्जितं तत्प्रतिक्रम्य। आत्मनि सद्बोधात्मनि नित्यं वर्तेऽहमात्मना तस्मिन्।। १११ ।।
आराहणाइ वट्टइ मोत्तूण विराहणं विसेसेण। सो पडिकमणं उच्चइ पडिकमणमओ हवे जम्हा।। ८४ ।।
आराधनायां वर्तते मुक्त्वा विराधनं विशेषेण। स प्रतिक्रमणमुच्यते प्रतिक्रमणमयो भवेद्यस्मात्।। ८४ ।।
“[ શ્લોકાર્થ-] બહુ કહેવાથી અને બહુ દુર્વિકલ્પોથી બસ થાઓ, બસ થાઓ; અહીં એટલું જ કહેવાનું છે કે આ પરમ અર્થને એકને જ નિરંતર અનુભવો; કારણ કે નિજ રસના ફેલાવથી પૂર્ણ જે જ્ઞાન તેના સ્કુરાયમાન થવામાત્ર જે સમયસાર (-પરમાત્મા ) તેનાથી ઊંચું ખરેખર બીજાં કાંઈ પણ નથી (-સમયસાર સિવાય બીજાં કાંઈ પણ સારભૂત નથી).''
વળી (આ ૮૩ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
[ શ્લોકાર્થ-] અતિ તીવ્ર મોહની ઉત્પત્તિથી જે પૂર્વે ઉપાર્જેલું (કર્મ) તેને પ્રતિક્રમીને, હું સર્બોધાત્મક (સમ્યજ્ઞાનસ્વરૂપ) એવા તે આત્મામાં આત્માથી નિત્ય વર્તુ છું. ૧૧૧.
છોડી સમસ્ત વિરાધના આરાધનામાં જે રહે, તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કારણે. ૮૪.
અવયાર્થ:– વિરાધનં ] જે (જીવ) વિરાધનને [ વિશેષણ ] વિશેષતઃ [ મુન્દ્રા ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #184
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
પરમાર્થ–પ્રતિક્રમણ અધિકાર
[ ૧૫૭
अत्रात्माराधनाय वर्तमानस्य जन्तोरेव प्रतिक्रमणस्वरूपमुक्तम्।
यस्तु परमतत्त्वज्ञानी जीव: निरन्तराभिमुखतया शत्रुटयत्परिणामसंतत्या साक्षात् स्वभावस्थितावात्माराधनायां वर्तते अयं निरपराधः। विगतात्माराधन: सापराधः, अत एव निरवशेषेण विराधनं मुक्त्वा। विगतो राधो यस्य परिणामस्य स विराधनः। यस्मान्निश्चयप्रतिक्रमणमयः स जीवस्तत एव प्रतिक्रमणस्वरूप इत्युच्यते।
तथा चोक्तं समयसारे
“संसिद्धिराधसिद्धं साधियमाराधियं च एयटुं। अवगदराधो जो खलु चेदा सो होदि अवराधो।।''
उक्तं हि समयसारव्याख्यायां च
છોડીને [RTધનાયાં ] આરાધનામાં [ વર્તત ] વર્તે છે, [ 1 ] તે (જીવ) [ પ્રતિમાન] પ્રતિક્રમણ [૩વ્યતે] કહેવાય છે, [યરશ્મા ] કારણ કે તે [પ્રતિવ્રમણમય: ભવેત્ ] પ્રતિક્રમણમય
ટીકા-અહીં આત્માની આરાધનામાં વર્તતા જીવને જ પ્રતિક્રમણસ્વરૂપ કહેલ છે.
જે પરમતત્ત્વજ્ઞાની જીવ નિરંતર અભિમુખપણે (-આત્મસંમુખપણે) અતૂટ (-ધારાવાહી) પરિણામસંતતિ વડે સાક્ષાત્ સ્વભાવસ્થિતિમાં-આત્માની આરાધનામાં -વર્તે છે તે નિરપરાધ છે. જે આત્માના આરાધન રહિત છે તે સાપરાધ છે; તેથી જ, નિરવશેષપણે વિરાધન છોડીને-એમ કહ્યું છે. જે પરિણામ “વિગતરાધ” અર્થાત્ *રાધ રહિત છે તે વિરાધન છે. તે (વિરાધન વિનાનો-નિરપરાધ ) જીવ નિશ્ચયપ્રતિક્રમણમય છે, તેથી જ તેને પ્રતિક્રમણસ્વરૂપ કહેવામાં આવે છે.
એવી રીતે (શ્રીમદભગવકુંદકુંદાચાર્યદવપ્રણીત ) શ્રી સમયસારમાં (૩૦૪ મી ગાથા દ્વારા ) કહ્યું છે કે:
“[ ગાથાર્થ-] સંસિદ્ધિ, રાધ, સિદ્ધ, સાધિત અને આરાધિત-એ શબ્દો એકાર્થ છે; જે આત્મા “અપગતરાધ” અર્થાત્ રાધથી રહિત છે તે આત્મા અપરાધ છે.''
શ્રી સમયસારની (અમૃતચંદ્રાચાર્યદેવકૃત આત્મખ્યાતિ નામની) ટીકામાં પણ (૧૮૭માં શ્લોક દ્વારા) કહ્યું છે કે
* રાધ = આરાધના; પ્રસન્નતા; કૃપા; સિદ્ધિ; પૂર્ણતા; સિદ્ધ કરવું તે; પૂર્ણ કરવું તે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #185
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
(મતિની) ‘‘અનવ૨તમનંર્તધ્યતે સાપરાધ:
स्पृशति निरपराधो बंधनं नैव जातु। नियतमयमशुद्धं स्वं भजन्सापराधो भवति निरपराधः साधु शुद्धात्मसेवी।।"
तथा हि
(મતિની) अपगतपरमात्मध्यानसंभावनात्मा નિયમિદ ભવ: સાપરાધ: મૃત: સ: अनवरतमखंडाद्वैतचिद्भावयुक्तो भवति निरपराधः कर्मसंन्यासदक्षः।। ११२ ।।
मोत्तूण अणायारं आयारे जो दु कुणदि थिरभावं। सो पडिकमणं उच्चइ पडिकमणमओ हवे जम्हा।। ८५ ।।
[શ્લોકાર્થ-] સાપરાધ આત્મા નિરંતર અનંત ( પુદ્ગલપરમાણુરૂપ ) કર્મોથી બંધાય છે. નિરપરાધ આત્મા બંધનને કદાપિ સ્પર્શતો નથી જ, જે સાપરાધ આત્મા છે . નિયમથી પોતાને અશુદ્ધ સેવતો થકો સાપરાધ છે; નિરપરાધ આત્મા તો ભલી રીતે શુદ્ધ આત્માનો સેવનાર હોય છે.''
વળી ( આ ૮૪મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
[શ્લોકાર્થ-] આ લોકમાં જે જીવ પરમાત્મધ્યાનની સંભાવના રહિત છે (અર્થાત્ જે જીવ પરમાત્માના ધ્યાનરૂપ પરિણમનથી રહિત છે–પરમાત્મધ્યાને પરિણમ્યો નથી) તે ભવાર્ત જીવ નિયમથી સાપરાધ ગણવામાં આવ્યો છે; જે જીવ નિરંતર અખંડ-અદ્વૈત-ચૈતન્યભાવથી યુક્ત છે તે કર્મસંન્યાસદક્ષ (-કર્મત્યાગમાં નિપુણ ) જીવ નિરપરાધ છે. ૧૧૨.
જે છોડી અણ-આચારને આચારમાં સ્થિરતા કરે, તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કારણે. ૮૫.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #186
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
પરમાર્થ–પ્રતિક્રમણ અધિકાર
[ ૧૫૯
मुक्त्वानाचारमाचारे यस्तु करोति स्थिरभावम्। स प्रतिक्रमणमुच्यते प्रतिक्रमणमयो भवेद्यस्मात्।। ८५ ।।
अत्र निश्चयचरणात्मकस्य परमोपेक्षासंयमधरस्य निश्चयप्रतिक्रमणस्वरूपं च भवतीत्युक्तम्।
नियतं परमोपेक्षासंयमिनः शुद्धात्माराधनाव्यतिरिक्त: सर्वोऽप्यनाचारः, अत एव सर्वमनाचारं मुक्त्वा ह्याचारे सहजचिद्विलासलक्षणनिरंजने निजपरमात्मतत्त्वभावनास्वरूपे यः सहजवैराग्यभावनापरिणतः स्थिरभावं करोति, स परमतपोधन एव प्रतिक्रमणस्वरूप इत्युच्यते , यस्मात् परमसमरसीभावनापरिणतः सहजनिश्चयप्रतिक्रमणमयो भवतीति।
અવયાર્થીનું : 1] જે (જીવ) [શના વારં] અનાચાર [ મુફ્તિા ] છોડીને [કાવારે] આચારમાં [રિશરમાવ+] સ્થિરભાવ [રોતિ] કરે છે, [:] તે (જીવ) [ પ્રતિવ્રમમ્] પ્રતિક્રમણ [૩વ્યતે] કહેવાય છે, [સ્માર્] કારણ કે તે [પ્રતિમામય: મવેત્ ] પ્રતિક્રમણમય છે.
ટીકા:-અહીં (આ ગાથામાં) નિશ્ચયચરણાત્મક પરમોપેક્ષાસંયમના ધરનારને નિશ્ચયપ્રતિક્રમણનું સ્વરૂપ હોય છે એમ કહ્યું છે.
નિયમથી પરમોપેક્ષાસંયમવાળાને શુદ્ધ આત્માની આરાધના સિવાયનું બધુંય અનાચાર છે; તેથી જ સઘળો અનાચાર છોડીને સહજચિવિલાસલક્ષણ નિરંજન નિજ પરમાત્મતત્ત્વની ભાવનાસ્વરૂપ *આચારમાં જે (પરમ તપોધન ) સહજવૈરાગ્યભાવનારૂપે પરિણમ્યો થકો સ્થિરભાવ કરે છે, તે પરમ તપોધન જ પ્રતિક્રમણસ્વરૂપ કહેવાય છે, કારણ કે તે પરમ સમરસીભાવનારૂપે પરિણમ્યો થકો સહજ નિશ્ચયપ્રતિક્રમણમય છે.
[હવે આ ૮૫ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છે: ]
* સહજચૈતન્યવિલાસાત્મક નિર્મળ નિજ પરમાત્મતત્ત્વને ભાવવું-અનુભવવું તે જ આચારનું
સ્વરૂપ છે; એવા આચારમાં જે પરમ તપોધન સ્થિરતા કરે છે તે પોતે જ પ્રતિક્રમણ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૬૦ ]
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧. સ્ફુરિત ૨. પ્રસંગ
નિયમસાર
(માલિની)
अथ निजपरमानन्दैकपीयूषसान्द्रं
स्फुरितसहजबोधात्मानमात्मानमात्मा।
=
[ભગવાનશ્રીકુંદકુંદ
निजशममयवार्भिर्निर्भरानंदभक्त्या स्नपयतु बहुभिः किं लौकिकालापजालैः ।। ११३ ।।
उम्मग्गं परिचत्ता जिणमग्गे जो दु कुणदि थिरभावं । सो पडिकमणं उच्चइ पडिकमणमओ हवे जम्हा ।। ८६ ।।
[ શ્લોકાર્થ:- ] આત્મા નિજ ૫૨માનંદરૂપી અદ્વિતીય અમૃતથી ગાઢ ભરેલા, ‘સ્ફુરિતસહજ-જ્ઞાનસ્વરૂપ આત્માને નિર્ભર (–ભરચક) આનંદ-ભક્તિપૂર્વક નિજ શમમય જળ વડે સ્નાન કરાવો; બહુ લૌકિક આલાપજાળોથી શું પ્રયોજન છે ( અર્થાત બીજા અનેક લૌકિક કથનસમૂહોથી શું કાર્ય સરે એમ છે)? ૧૧૩.
=
स्रग्धरा ) मुक्त्वानाचारमुच्चैर्जननमृतकरं सर्वदोषप्रसंगं स्थित्वात्मन्यात्मनात्मा निरुपमसहजानंददृग्ज्ञप्तिशक्तौ। बाह्याचारप्रमुक्तः शमजलनिधिवार्बिन्दुसंदोहपूतः
सोऽयं पुण्यः पुराणः क्षपितमलकलिर्भाति लोकोद्धसाक्षी।। ११४ ।।
[શ્લોકાર્થ:-] જે આત્મા જન્મ-મરણને કરનારા, સર્વ દોષોના પ્રસંગવાળા અનાચારને અત્યંત છોડીને, નિરુપમ સહજ આનંદ-દર્શન-જ્ઞાન-વીર્યવાળા આત્મામાં આત્માથી સ્થિત થઈને, બાહ્ય આચારથી મુક્ત થયો થકો, શમરૂપી સમુદ્રના જલબિંદુઓના સમૂહથી પવિત્ર થાય છે, તે આ પવિત્ર પુરાણ (-સનાતન) આત્મા મળરૂપી ક્લેશનો ક્ષય કરીને લોકનો ઉત્કૃષ્ટ સાક્ષી થાય છે. ૧૧૪.
પરિત્યાગી જે ઉન્માર્ગને જિનમાર્ગમાં સ્થિરતા કરે, તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કા૨ણે. ૮૬.
પ્રગટ.
સંગ; સહવાસ; સંબંધ; જોડાણ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #188
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
પરમાર્થ–પ્રતિક્રમણ અધિકાર
[ ૧૬૧
उन्मार्गं परित्यज्य जिनमार्गे यस्तु करोति स्थिरभावम्। स प्रतिक्रमणमुच्यते प्रतिक्रमणमयो भवेद्यस्मात्।। ८६ ।।
अत्र उन्मार्गपरित्यागः सर्वज्ञवीतरागमार्गस्वीकारश्चोक्तः।
यस्तु शंकाकांक्षाविचिकित्साऽन्यदृष्टिप्रशंसासंस्तवमलकलंकपंकनिर्मुक्त: शुद्धनिश्चयसदृष्टि: बुद्धादिप्रणीतमिथ्यादर्शनज्ञानचारित्रात्मकं मार्गाभासमुन्मार्ग परित्यज्य व्यवहारेण
महादेवाधिदेवपरमेश्वरसर्वज्ञवीतरागमार्गे पचमहाव्रतपंचसमितित्रिगुप्तिपंचेन्द्रियनिरोध- षडावश्यकाद्यष्टाविंशतिमूलगुणात्मके स्थिरपरिणामं करोति, शुद्धनिश्चयनयेन सहज- बोधादिशुद्धगुणालंकृते सहजपरमचित्सामान्यविशेषभासिनि निजपरमात्मद्रव्ये स्थिरभावं शुद्धचारित्रमयं करोति, स मुनिर्निश्चयप्रतिक्रमणस्वरूप इत्युच्यते, यस्मान्निश्चयप्रतिक्रमणं
અન્વયાર્થ:: ] જે (જીવ) [ઉન્મા] ઉન્માર્ગને [પરિત્યજ્ય ] પરિત્યાગીને [નિનમા] જિનમાર્ગમાં [રિસ્થરમાવ૫] સ્થિરભાવ [ રોતિ] કરે છે, [ :] તે (જીવ) [ પ્રતિ મણ ] પ્રતિક્રમણ [૩વ્યક્ત ] કહેવાય છે, [વરમાત્] કારણ કે તે [પ્રતિક્રમણમય: ભવેત્ ] પ્રતિક્રમણમય છે.
ટીકા:-અહીં ઉન્માર્ગનો પરિત્યાગ અને સર્વજ્ઞવીતરાગ-માર્ગનો સ્વીકાર વર્ણવવામાં આવેલ છે.
જે શંકા, કાંક્ષા, વિચિકિત્સા, અન્યદષ્ટિપ્રશંસા અને *અન્યદૃષ્ટિસંતવરૂપ મળકલંકપંકથી વિમુક્ત (–મળકલંકરૂપી કાદવથી રહિત) શુદ્ધનિશ્ચયસમ્યગ્દષ્ટિ (જીવ) બુદ્ધાદિપ્રણીત મિથ્યાદર્શનશાનચારિત્રાત્મક માર્ગાભાસરૂપ ઉન્માર્ગને પરિત્યાગીને, વ્યવહારે પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુતિ, પાંચ ઇંદ્રિયોનો નિરોધ, છે આવશ્યક ઇત્યાદિ અઠ્યાવીશ મૂળગુણસ્વરૂપ મહાદેવાધિદેવ-પરમેશ્વર-સર્વજ્ઞ-વીતરાગના માર્ગમાં સ્થિર પરિણામ કરે છે, અને શુદ્ધનિશ્ચયનયે સહજજ્ઞાનાદિ શુદ્ધગુણોથી અલંકૃત, સહજ પરમ ચૈતન્યસામાન્ય અને (સહજ પરમ) ચૈતન્યવિશેષરૂપ જેનો પ્રકાશ છે એવા નિજ પરમાત્મદ્રવ્યમાં શુદ્ધચારિત્રમય સ્થિરભાવ કરે છે, (અર્થાત્ જે શુદ્ધનિશ્ચય-સમ્યગ્દષ્ટિ જીવ વ્યવહાર અઠયાવીશ મૂળગુણાત્મક માર્ગમાં અને નિશ્ચય શુદ્ધ ગુણોથી શોભિત દર્શનજ્ઞાનાત્મક પરમાત્મદ્રવ્યમાં સ્થિર
* અન્યદષ્ટિસંતવ = (૧) મિથ્યાષ્ટિનો પરિચય; (૨) મિથ્યાષ્ટિની સ્તુતિ. (મનથી મિથ્યાષ્ટિનો મહિમા કરવો તે અન્યદષ્ટિપ્રશંસા છે અને મિથ્યાષ્ટિના મહિમાનાં વચનો બોલવાં તે અન્યદષ્ટિસંસ્તવ છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #189
--------------------------------------------------------------------------
________________
Version 002: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૬૨ ]
નિયમસાર
परमतत्त्वगतं तत एव स तपोधनः सदा शुद्ध इति ।
तथा चोक्तं प्रवचनसारव्याख्यायाम्
तथा हि
(શાર્દૂનવિદ્રીડિત)
'इत्येवं चरणं पुराणपुरुषैर्जुष्टं विशिष्टादरैरुत्सर्गादपवादतश्च विचरद्बह्वीः पृथग्भूमिकाः । आक्रम्य क्रमतो निवृत्तिमतुलां कृत्वा यतिः सर्वतश्चित्सामान्यविशेषभासिनि निजद्रव्ये करोतु स्थितिम् ॥'
..
( માલિની )
विषयसुखविरक्ताः शुद्धतत्त्वानुरक्ताः तपसि निरतचित्ताः शास्त्रसंघातमत्ताः। गुणमणिगणयुक्ताः सर्वसंकल्पमुक्ताः कथममृतवधूटीवल्लभा न स्युरेते।। ११५ ।।
[ભગવાનશ્રીકુંદકુંદ
ભાવ કરે છે,) તે મુનિ નિશ્ચય પ્રતિક્રમણસ્વરૂપ કહેવાય છે, કારણ કે તેને પરમતત્ત્વગત (-૫૨માત્મતત્ત્વ સાથે સંબંધવાળું) નિશ્ચયપ્રતિક્રમણ છે તેથી જ તે તપોધન સદા શુદ્ધ છે.
એવી રીતે શ્રી પ્રવચનસારની ( અમૃતચંદ્રાચાર્યદેવકૃત તત્ત્વદીપિકા નામની ) ટીકામાં (૧૫મા શ્લોક દ્વારા ) કહ્યું છે કેઃ
‘[ શ્લોકાર્થ:-] એ પ્રમાણે વિશિષ્ટ આદરવાળા પુરાણ પુરુષોએ સેવેલું, ઉત્સર્ગ અને અપવાદ દ્વારા ઘણી પૃથક પૃથક્ ભૂમિકાઓમાં વ્યાપતું જે ચરણ ( -ચારિત્ર ) તેને યતિ - પ્રાસ કરીને, ક્રમશઃ અતુલ નિવૃત્તિ કરીને, ચૈતન્યસામાન્ય અને ચૈતન્યવિશેષરૂપ જેનો પ્રકાશ છે એવા નિજદ્રવ્યમાં સર્વતઃ સ્થિતિ કરો.''
વળી (આ ૮૬ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે ):
[શ્લોકાર્થ:-] જેઓ વિષયસુખથી વિરક્ત છે, શુદ્ધ તત્ત્વમાં અનુરક્ત છે, તપમાં લીન જેમનું ચિત્ત છે, શાસ્ત્રસમૂહમાં જેઓ મત્ત છે, ગુણરૂપી મણિઓના સમુદાયથી યુક્ત
* આદર = કાળજી; સાવધાની; પ્રયત્ન; બહુમાન.
* મત્ત = મસ્ત; ઘેલા; અતિશય પ્રીતિવંત; અતિ આનંદિત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #190
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર
[ ૧૬૩
मोत्तूण सल्लभावं णिस्सल्ले जो दु साहु परिणमदि। सो पडिकमणं उच्चइ पडिकमणमओ हवे जम्हा।। ८७ ।।
मुक्त्वा शल्यभावं निःशल्ये यस्तु साधुः परिणमति। स प्रतिक्रमणमुच्यते प्रतिक्रमणमयो भवेद्यस्मात्।। ८७ ।।
इह हि निःशल्यभावपरिणतमहातपोधन एव निश्चयप्रतिक्रमणस्वरूप इत्युक्तः।
निश्चयतो निःशल्यस्वरूपस्य परमात्मनस्तावद् व्यवहारनयबलेन कर्मपंकयुक्तत्वात निदानमायामिथ्याशल्यत्रयं विद्यत इत्युपचारतः। अत एव शल्यत्रयं परित्यज्य परमनिःशल्यस्वरूपे तिष्ठति यो हि परमयोगी स निश्चयप्रतिक्रमणस्वरूप इत्युच्यते, यस्मात् स्वरूपगतवास्तवप्रतिक्रमणमस्त्येवेति।
છે અને સર્વ સંકલ્પોથી મુક્ત છે, તેઓ મુક્તિસુંદરીના વલ્લભ કેમ ન થાય? (અવશ્ય થાય જ.) ૧૧૫.
જે સાધુ છોડી શલ્યને નિઃશલ્યભાવે પરિણમે, તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કારણે. ૮૭.
અન્વયાર્થ [ : તુ સદુ:] જે સાધુ [7માવં] શલ્યભાવ [[વવા] છોડીને [ નિ:શન્ય] નિઃશલ્યભાવે [ પરિણતિ] પરિણમે છે, [ :] તે (સાધુ) [ પ્રતિક્રમણમ્ ] પ્રતિક્રમણ [૩વ્યતે] કહેવાય છે, [ માત્] કારણ કે તે [પ્રતિક્રમણમય: સવેત્] પ્રતિક્રમણમય
ટીકા:-અહીં નિઃશલ્યભાવે પરિણત મહાતપોધનને જ નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ કહેલ છે.
પ્રથમ તો, નિશ્ચયથી નિઃશલ્યસ્વરૂપ પરમાત્માને, વ્યવહારનયના બળે કર્માંકથી યુક્તપણું હોવાને લીધે (-વ્યવહારનયે કર્મરૂપી કાદવ સાથે સંબંધ હોવાને લીધે) “તેને નિદાન, માયા અને મિથ્યાત્વરૂપી ત્રણ શલ્યો વર્તે છે' એમ ઉપચારથી કહેવાય છે. આમ હોવાથી જ ત્રણ શલ્યો પરિત્યાગીને જે પરમ યોગી પરમ નિઃશલ્ય સ્વરૂપમાં રહે છે તેને નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ કહેવામાં આવે છે, કારણ કે તેને સ્વરૂપગત (-નિજ સ્વરૂપ સાથે સંબંધવાળું ) વાસ્તવિક પ્રતિક્રમણ છે જ.
[ હવે આ ૮૭ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છે]
૧૬૪]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #191
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
(अनुष्टुभ् )
शल्यत्रयं परित्यज्य निःशल्ये परमात्मनि ।
स्थित्वा विद्वान्सदा शुद्धमात्मानं भावयेत्स्फुटम्।। ९९६ ।।
(पृथ्वी) कषायकलिरंजितं त्यजतु चित्तमुच्चैर्भवान् भवभ्रमणकारणं स्मरशराग्निदग्धं मुहुः । स्वभावनियतं सुखं विधिवशादनासादितं भज त्वमलिनं यते प्रबलसंसृतेर्भीतितः ।। ११७ ।।
चत्ता अगुत्तिभावं तिगुत्तिगुत्तो हवेइ जो साहू ।
सो पडिकमणं उच्चइ पडिकमणमओ हवे जम्हा ।। ८८ ।।
त्यक्त्वा अगुप्तिभावं त्रिगुप्तिगुप्तो भवेद्यः साधुः ।
स प्रतिक्रमणमुच्यते प्रतिक्रमणमयो भवेद्यस्मात् ।। ८८ ।।
[ श्लोडअर्थ:- ] ए शस्यने परित्यागी, निःशस्य परमात्मामां स्थित रही, विद्वाने સદા શુદ્ધ આત્માને સ્ફુટપણે ભાવવો. ૧૧૬.
[ श्लोार्थ:- ] यति ! ४ ( भित्त) भवभ्रमनुं अरए छे अने वारंवार કામબાણના અગ્નિથી દગ્ધ છે-એવા કષાયક્લેશથી રંગાયેલા ચિત્તને તું અત્યંત છોડ; જે વિધિવશાત્ (–કર્મવશપણાને લીધે ) અપ્રાસ છે એવા નિર્મળ *સ્વભાવનિયત સુખને તું
પ્રબળ સંસારની ભીતિથી ડરીને ભજ. ૧૧૭.
=
જે સાધુ છોડી અગુતિભાવ ત્રિગુસિગુપ્તપણે રહે,
તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કા૨ણે. ૮૮.
अन्वयार्थः-[ यः साधुः ] ४ साधु [ अगुप्तिभावं ] अगुप्तिभाव [ त्यक्त्वा ] ने [ त्रिगुप्तिगुप्तः भवेत्] त्रिगुप्तिगुप्त रहे छे, [ सः ] ते ( साधु ) [ प्रतिक्रमणम् ] प्रति भए। [ उच्यते ] ऽहेवाय छे, [ यस्मात् ] St } ते [ प्रतिक्रमणमयः भवेत् ] प्रतिमामय छे.
* स्वभावनियत
સ્વભાવમાં નિશ્ચિત રહેલ; સ્વભાવમાં નિયમથી રહેલ.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #192
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર
[ १६५
त्रिगुप्तिगुप्तलक्षणपरमतपोधनस्य निश्चयचारित्राख्यानमेतत्।
यः परमतपश्चरणसर:सरसिरुहाकरचंडचंडरश्मिरत्यासन्नभव्यो मुनीश्वरः बाह्यप्रपंचरूपम् अगुप्तिभावं त्यक्त्वा त्रिगुप्तिगुप्तनिर्विकल्पपरमसमाधिलक्षणलक्षितम् अत्यपूर्वमात्मानं ध्यायति , यस्मात् प्रतिक्रमणमयः परमसंयमी अत एव स च निश्चयप्रतिक्रमणस्वरूपो भवतीति।
(हरिणी) अथ तनुमनोवाचां त्यक्त्वा सदा विकृतिं मुनिः सहजपरमां गुप्तिं संज्ञानपुंजमयीमिमाम्। भजतु परमां भव्यः शुद्धात्मभावनया समं
भवति विशदं शीलं तस्य त्रिगुप्तिमयस्य तत्।। ११८ ।। मोत्तूण अट्टरुदं झाणं जो झादि धम्मसुक्कं वा। सो पडिकमणं उच्चइ जिणवरणिहिट्ठसुत्तेसु।।८९ ।।
मुक्त्वार्तरौद्रं ध्यानं यो ध्यायति धर्मशुक्लं वा। स प्रतिक्रमणमुच्यते जिनवरनिर्दिष्टसूत्रेषु ।। ८९ ।।
ટીકા-ત્રિગુતિગુસપણું (-ત્રણ ગુતિ વડે ગુપ્તપણું) જેનું લક્ષણ છે એવા પરમ તપોધનને નિશ્ચયચારિત્ર હોવાનું આ કથન છે.
પરમ તપશ્ચરણરૂપી સરોવરના કમળસમૂહું માટે પ્રચંડ સૂર્ય સમાન એવા જે અતિઆસન્નભવ્ય મુનીશ્વર બાહ્ય પ્રપંચરૂપ અગુપ્તિભાવ તજીને, ત્રિગુપ્તિગુપ્ત-નિર્વિકલ્પપરમસમાધિલક્ષણથી લક્ષિત અતિ-અપૂર્વ આત્માને ધ્યાવે છે, તે મુનીશ્વર પ્રતિક્રમણમય પરમસંયમી હોવાથી જ નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ છે.
[ હવે આ ૮૮ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે: ]
[सोडार्थ:-] भन-वयन-यनी वितिने सहा तने, (भब्य मुनि सम्यानन પુંજમથી આ સહજ પરમ ગુપ્તિને શુદ્ધાત્માની ભાવના સહિત ઉત્કૃષ્ટપણે ભજો. ત્રિગુપ્તિમય એવા તે મુનિનું તે ચારિત્ર નિર્મળ છે. ૧૧૮.
તજી આર્ત તેમ જ રૌદ્રને, ધ્યાવે ધરમને, શુકલને,
તે પ્રતિક્રમણ કહેવાય છે જિનવરકથિત સૂત્રો વિષે. ૮૯. अन्वयार्थ:-[ यः ] ४ ( 4 ) [ आरौिद्रं ध्यानं ] भात भने रौद्र ध्यान [ मुक्त्वा ]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #193
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
ध्यानविकल्पस्वरूपाख्यानमेतत्।
स्वदेशत्यागात् द्रव्यनाशात् मित्रजनविदेशगमनात् कमनीयकामिनीवियोगात् अनिष्टसंयोगाद्वा समुपजातमार्तध्यानम्, चौरजारशात्रवजनवधबंधननिबद्धमहद्वेषजनितरौद्रध्यानं च, एतद्वितयम् अपरिमितस्वर्गापवर्गसुखप्रतिपक्षं संसारदुःखमूलत्वान्निरवशेषेण त्यक्त्वा, स्वर्गापवर्गनिःसीमसुखमूलस्वात्माश्रितनिश्चयपरमधर्मध्यानम्, ध्यानध्येयविविधविकल्पविरहितान्तर्मुखाकारसकलकरणग्रामातीतनिर्भेदपरमकलासनाथनिश्चयशुक्लध्यानं च ध्यात्वा यः परमभावभावनापरिणतः भव्यवरपुंडरीक: निश्चयप्रतिक्रमणस्वरूपो भवति, परमजिनेन्द्रवदनारविन्दविनिर्गतद्रव्यश्रुतेषु विदितमिति। ध्यानेषु च चतुर्पु हेयमाद्यं ध्यानद्वितयं, त्रितयं तावदुपादेयं, सर्वदोपादेयं च चतुर्थमिति।।
છોડીને [ ધર્મશુતં વા] ધર્મ અથવા શુકલ ધ્યાનને [ ધ્યાતિ] ધ્યાવે છે, [ :] તે (જીવ) [ fબનવનિર્વેિદસૂત્રેy] જિનવરકથિત સૂત્રોમાં [પ્રતિમણ ] પ્રતિક્રમણ [૩વ્ય] કહેવાય છે.
ટીકાઃ-આ, ધ્યાનના ભેદોના સ્વરૂપનું કથન છે.
(૧) સ્વદેશના ત્યાગથી, દ્રવ્યના નાશથી, મિત્રજનના વિદેશગમનથી, કમનીય (ઇષ્ટ, સુંદર) કામિનીના વિયોગથી અથવા અનિષ્ટના સંયોગથી ઊપજતું જે આર્તધ્યાન, તથા (૨) ચોર-જોર-શત્રુજનોનાં વધ-બંધન સંબંધી મહા વૈષથી ઊપજતું જે રૌદ્રધ્યાન, તે બન્ને ધ્યાનો સ્વર્ગ અને મોક્ષના અપરિમિત સુખથી પ્રતિપક્ષ સંસારદુ:ખનાં મૂળ હોવાને લીધે તે બન્નેને નિરવશેષપણે (સર્વથા) છોડીને, (૩) સ્વર્ગ અને મોક્ષના નિઃસીમ (-બેહદ) સુખનું મૂળ એવું જે સ્વાભાશ્રિત નિશ્ચય-પરમધર્મધ્યાન, તથા (૪) ધ્યાન ને ધ્યેયના વિવિધ વિકલ્પો રહિત, * અંતર્મુખાકાર, સકળ ઇંદ્રિયોના સમૂહથી અતીત (-સમસ્ત ઇન્દ્રિયાતીત) અને નિર્ભદ પરમ કળા સહિત એવું જે નિશ્ચય-શુકલધ્યાન, તેમને ધ્યાઈને, જે ભવ્યવરપુંડરીક (-ભવ્યોત્તમ ) પરમભાવની (પારિણામિક ભાવની) ભાવનારૂપે પરિણમ્યો છે, તે નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ છેએમ પરમ જિનંદ્રના મુખારવિંદથી નીકળેલાં દ્રવ્યશ્રુતમાં કહ્યું છે.
ચાર ધ્યાનોમાં પહેલાં બે ધ્યાન હેય છે, ત્રીજાં પ્રથમ તો ઉપાદેય છે અને ચોથું સર્વદા ઉપાદેય છે.
* અંતર્મુખાકાર = અંતર્મુખ જેનો આકાર અર્થાત્ સ્વરૂપ છે એવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #194
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કાનજૈનશાસ્ત્રમાળા]
પરમાર્થ–પ્રતિક્રમણ અધિકાર
[૧૬૭
तथा चोक्तम्
(અનુપુમ ) "निष्क्रिय करणातीतं ध्यानध्येयविवर्जितम्। अन्तर्मुखं तु यद्धयानं तच्छुक्लं योगिनो विदुः।।''
(વસંતતિના ) ध्यानावलीमपि च शुद्धनयो न वक्ति व्यक्तं सदाशिवमये परमात्मतत्त्वे। सास्तीत्युवाच सततं व्यवहारमार्गस्तत्त्वं जिनेन्द्र तदहो महदिन्द्रजालम।। ११९ ।।
(વસંતતિતા ). सद्बोधमंडनमिदं परमात्मतत्त्वं मुक्तं विकल्पनिकरैरखिलैः समन्तात। नास्त्येष सर्वनयजातगतप्रपंचो ध्यानावली कथय सा कथमत्र जाता।। १२० ।।
એવી રીતે અન્યત્ર શ્લોક દ્વારા) કહ્યું છે કે
“[ શ્લોકાર્થ:-] જે ધ્યાન નિષ્ક્રિય છે, ઇંદ્રિયાતીત છે, ધ્યાનધ્યેયવિવર્જિત (અર્થાત્ ધ્યાન ને ધ્યેયના વિકલ્પો રહિત) છે અને અંતર્મુખ છે, તે ધ્યાનને યોગીઓ શુકલધ્યાન કહે
છે.''
[ હવે આ ૮૯ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છે:]
[ શ્લોકાર્થ:-] પ્રગટપણે સદાશિવમય (નિરંતર કલ્યાણમય) એવા પરમાત્મતત્ત્વને વિષે *ધ્યાનાવલી હોવાનું પણ શુદ્ધનય કહેતો નથી. તે છે (અર્થાત્ ધ્યાનાવલી આત્મામાં છે)'
એમ (માત્ર) વ્યવહારમાર્ગે સતત કહ્યું છે. હું જિનંદ્ર! આવું તે તત્ત્વ (તે નય દ્વારા કહેવું વસ્તુસ્વરૂપ), અહો ! મહા ઇંદ્રજાળ છે. ૧૧૯.
સમ્યજ્ઞાનનું આભૂષણ એવું આ પરમાત્મતત્ત્વ સમસ્ત વિકલ્પસમૂહોથી સર્વતઃ મુક્ત (સર્વ તરફથી રહિત) છે. (આમ) સર્વનયસમૂહ સંબંધી આ પ્રપંચ
* ધ્યાનાવલી = ધ્યાનપંક્તિ; ધ્યાનપરંપરા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #195
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૮]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદमिच्छत्तपहुदिभावा पुव्वं जीवेण भाविया सुइरं। सम्मत्तपहुदिभावा अभाविया होंति जीवेण।। ९० ।। मिथ्यात्वप्रभृतिभावाः पूर्वं जीवेन भाविताः सुचिरम्।
सम्यक्त्वप्रभृतिभावा: अभाविता भवन्ति जीवेन्।।९० ।। आसन्नानासन्नभव्यजीवपूर्वापरपरिणामस्वरूपोपन्यासोऽयम्।
मिथ्यात्वाव्रतकषाययोगपरिणामास्सामान्यप्रत्ययाः, तेषां विकल्पास्त्रयोदश भवन्ति 'मिच्छादिट्ठीआदी जाव सजोगिस्स चरमंतं' इति वचनात्, मिथ्यादृष्टिगुणस्थानादिसयोगिगुणस्थानचरमसमयपर्यंतस्थिता इत्यर्थः।
अनासन्नभव्यजीवेन निरंजननिजपरमात्मतत्त्वश्रद्धानविकले चिरं भाविताः खलु
પરમાત્મતત્ત્વમાં નથી તો પછી તે ધ્યાનાવલી આમાં કઈ રીતે ઊપજી ( અર્થાત્ ધ્યાનાવલી આ પરમાત્મતત્ત્વમાં કેમ હોઈ શકે) તે કહો. ૧૨૦.
મિથ્યાત્વ-આદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે; સમ્યકત્વ-આદિક ભાવ રે! ભાવ્યા નથી પૂર્વે જીવે. ૯૦.
અન્વયાર્થ:- મિથ્યાત્વકમૃતિભાવ:] મિથ્યાત્વાદિ ભાવો [ નીવેન] જીવે [પૂર્વ ] પૂર્વે [ સુરિ{] સુચિર કાળ (બહુ દીર્ઘ કાળ) [ ભાવિતા:] ભાવ્યા છે; [સચવર્તમૃતિમાવા:] સમ્યકત્વાદિ ભાવો [ નીવેન] જીવે [સમાવિતા: મવત્તિ] ભાવ્યા નથી.
ટીકા:-આ, આસન્નભવ્ય અને અનાસન્નભવ્ય જીવના પૂર્વાપર (-પહેલાંના અને પછીના) પરિણામના સ્વરૂપનું કથન છે.
મિયા
મિથ્યાત્વ, અવ્રત, કષાય અને યોગરૂપ પરિણામો સામાન્ય પ્રત્યયો (આસ્રવો) છે; તેમના ભેદ તેર છે, કારણ કે * મિચ્છાવિઠ્ઠીનાવી નાવ સંનોસ્ત ચરમંત' એવું (શાસ્ત્રનું ) વચન છે; મિથ્યાષ્ટિગુણસ્થાનથી માંડીને સયોગીગુણસ્થાનના છેલ્લા સમય સુધી પ્રત્યયો હોય છે–એવો અર્થ છે.
નિરંજન નિજ પરમાત્મતત્ત્વના શ્રદ્ધાન રહિત અનાસન્નભવ્ય જીવે ખરેખર સામાન્ય
* અર્થ –(પ્રત્યયોનો, તેર પ્રકારનો ભેદ કહેવામાં આવ્યો છે-) મિથ્યાદષ્ટિગુણસ્થાનથી માંડીને
સયોગકેવળીગુણસ્થાનના ચરમ સમય સુધીનો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #196
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર
[૧૬૯
सामान्यप्रत्ययाः, तेन स्वरूपविकलेन बहिरात्मजीवेनानासादितपरमनैष्कर्म्यचरित्रेण सम्यग्दर्शनज्ञानचारित्राणि न भावितानि भवन्तीति। अस्य मिथ्यादृष्टेर्विपरीतगुणनिचयसंपन्नोऽत्यासन्नभव्यजीवः। अस्य सम्यग्ज्ञानभावना कथमिति चेत
तथा चोक्तं श्रीगुणभद्रस्वामिभिः
| (અનુકુમ ) "भावयामि भवावर्ते भावनाः प्रागभाविताः।
માવયે ભાવિતા નેતિ મવામાવાય માવના:'' તથા દિ
(માલિની). अथ भवजलराशौ मग्नजीवेन पूर्व किमपि वचनमात्रं निर्वृतेः कारणं यत्। तदपि भवभवेषु श्रूयते वाह्यते वा न च न च बत कष्टं सर्वदा ज्ञानमेकम्।।१२१ ।।
પ્રત્યયોને પૂર્વે સુચિર કાળ ભાવ્યા છે, જેણે પરમ વૈષ્કર્પરૂપ ચારિત્ર પ્રાપ્ત કર્યું નથી એવા તે
સ્વરૂપશૂન્ય બહિરાત્મ-જીવે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર ભાવ્યાં નથી. આ મિથ્યાષ્ટિ જીવથી વિપરીત ગુણસમુદાયવાળો અતિ-આસન્નભવ્ય જીવ હોય છે.
આ (અતિનિકટભવ્ય ) જીવને સમ્યજ્ઞાનની ભાવના કયા પ્રકારે હોય છે એમ પ્રશ્ન કરવામાં આવે તો (આચાર્યવર) શ્રી ગુણભદ્રસ્વામીએ (આત્માનુશાસનમાં ર૩૮મા શ્લોક દ્વારા) કહ્યું છે કે -
“[ શ્લોકાર્થ-] *ભવાવર્તમાં પૂર્વે નહિ ભાવેલી ભાવનાઓ ( હવે ) હું ભાવું છું. તે ભાવનાઓ (પૂર્વ) નહિ ભાવી હોવાથી હું ભવના અભાવ માટે તેમને ભાવું છું (કારણ કે ભવનો અભાવ તો ભવભ્રમણના કારણભૂત ભાવનાઓથી વિરુદ્ધ પ્રકારની, પૂર્વે નહિ ભાવેલી એવી અપૂર્વ ભાવનાઓથી જ થાય).''
વળી ( આ ૯૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):| [ શ્લોકાર્થ-] જે મોક્ષનું કાંઈક કથનમાત્ર ( –કહેવામાત્ર) કારણ છે તેને પણ
* ભવાવર્ત = ભવ-આવર્તક ભવનો ચકરાવો; ભવનું વમળ; ભવ-પરાવર્ત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #197
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૦]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
मिच्छादसणणाणचरित्तं चइऊण णिरवसेसेण। सम्मत्तणाणचरणं जो भावइ सो पडिक्कमणं ।। ९१ ।।
मिथ्यादर्शनज्ञानचरित्रं त्यक्त्वा निरवशेषेण। सम्यक्त्वज्ञानचरणं यो भावयति स प्रतिक्रमणम्।। ९१ ।।
अत्र सम्यग्दर्शनज्ञानचारित्राणां निरवशेषस्वीकारेण मिथ्यादर्शनज्ञानचारित्राणां निरवशेषत्यागेन च परममुमुक्षोनिश्चयप्रतिक्रमणं च भवति इत्युक्तम्।
भगवदर्हत्परमेश्वरमार्गप्रतिकूलमार्गाभासमार्गश्रद्धानं मिथ्यादर्शनं, तत्रैवावस्तुनि वस्तुबुद्धिर्मिथ्याज्ञानं, तन्मार्गाचरणं मिथ्याचारित्रं च, एतत्रितयमपि निरवशेषं त्यक्त्वा, अथवा स्वात्मश्रद्धानपरिज्ञानानुष्ठानरूपविमुखत्वमेव मिथ्यादर्शनज्ञानचारित्रात्मकरत्नत्रयम् ,
एतदपि
( અર્થાત વ્યવહાર-રત્નત્રયને પણ ) ભવસાગરમાં ડેબેલા જીવે પર્વે ભવભવમાં (
) ભવસાગરમાં ડૂબેલા જીવે પૂર્વે ભવભવમાં (-ઘણા ભવોમાં) સાંભળ્યું છે અને આચર્યું (-અમલમાં મૂકયું) છે; પરંતુ અરેરે ! ખેદ છે કે જે સર્વદા એક જ્ઞાન છે તેને (અર્થાત જે સદા એક જ્ઞાનસ્વરૂપ જ છે એવા પરમાત્મતત્વને) જીવે સાંભળ્યું-આચર્યું નથી, નથી. ૧૨૧.
નિ:શેષ મિથ્યાજ્ઞાન-દર્શન-ચરણને પરિત્યાગીને સુજ્ઞાન-દર્શન-ચરણ ભાવે, જીવ તે પ્રતિક્રમણ છે. ૯૧.
અન્વયાર્થ – મિથ્યાનજ્ઞાનવરિત્ર] મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રને [નિરવશેષણ] નિરવશેષપણે [ત્યવસ્વી] છોડીને [ સન્યવેત્ત્વજ્ઞાનવર[] સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રને [:] જે (જીવ) [ ભાવયતિ] ભાવે છે, [1:] તે (જીવ) [પ્રતિમણ ] પ્રતિક્રમણ છે.
ટીકા:-અહીં (આ ગાથામાં), સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રનો નિરવશેષ (-સંપૂર્ણ) સ્વીકાર કરવાથી અને મિથ્યાદર્શનશાનચારિત્રનો નિરવશેષ ત્યાગ કરવાથી પરમ મુમુક્ષુને નિશ્ચયપ્રતિક્રમણ હોય છે એમ કહ્યું છે.
ભગવાન અત્ પરમેશ્વરના માર્ગથી પ્રતિકૂળ માર્ગાભાસમાં માર્ગનું શ્રદ્ધાન તે મિથ્યાદર્શન છે, તેમાં જ કહેલી અવસ્તુમાં વસ્તુબુદ્ધિ તે મિથ્યાજ્ઞાન છે અને તે માર્ગનું આચરણ તે મિથ્યાચારિત્ર છે-આ ત્રણેને નિરવશેષપણે છોડીને. અથવા, નિજ આત્માનાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #198
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર
[ ૧૭૧
त्यक्त्वा। त्रिकालनिरावरणनित्यानंदैकलक्षणनिरंजननिजपरमपारिणामिकभावात्मककारणपरमात्मा ह्यात्मा. तत्स्वरूपश्रद्धानपरिज्ञानाचरणस्वरूपं हि निश्चयरत्नत्रयमः एवं भगवत्परमात्मसुखाभिलाषी यः परमपुरुषार्थपरायणः शुद्धरत्नत्रयात्मकम् आत्मानं भावयति स परमतपोधन एव निश्चयप्रतिक्रमणस्वरूप इत्युक्तः।
(વસંતતિતા) त्यक्त्वा विभावमखिलं व्यवहारमार्गरत्नत्रयं च मतिमान्निजतत्त्ववेदी। शुद्धात्मतत्त्वनियतं निजबोधमेकं श्रद्धानमन्यदपरं चरणं प्रपेदे।। १२२ ।।
उत्तमअटुं आदा तम्हि ठिदा हणदि मुणिवरा कम्म। तम्हा दु झाणमेव हि उत्तमअट्ठस्स पडिकमणं।। ९२ ।।
શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનના રૂપથી વિમુખપણું તે જ મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રાત્મક (મિથ્યા) રત્નત્રય છે;-આને પણ (નિરવશેષપણે ) છોડીને, ત્રિકાળ-નિરાવરણ, નિત્ય આનંદ જેનું એક લક્ષણ છે એવો, નિરંજન નિજ પરમપરિણામિકભાવસ્વરૂપ કારણપરમાત્મા તે આત્મા છે; તેના સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન-આચરણનું રૂપ તે ખરેખર નિશ્ચયરત્નત્રય છે;-આમ ભગવાન પરમાત્માના સુખનો અભિલાષી એવો જે પરમપુરુષાર્થપરાયણ (પરમ તપોધન ) શુદ્ધરત્નત્રયાત્મક આત્માને ભાવે છે, તે પરમ તપોધનને જ (શાસ્ત્રમાં) નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ કહ્યો છે.
| [ હવે આ ૯૧ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે:]
[ોકાર્થ-] સમસ્ત વિભાવને તથા વ્યવહારમાર્ગના રત્નત્રયને છોડીને નિજતત્ત્વવેદી (નિજ આત્મતત્ત્વને જાણનાર-અનુભવનાર) મતિમાન પુરુષ શુદ્ધ આત્મતત્ત્વમાં નિયત (–શુદ્ધાત્મતત્ત્વપરાયણ ) એવું જે એક નિજજ્ઞાન, બીજાં શ્રદ્ધાન અને વળી બીજાં ચારિત્ર તેનો આશ્રય કરે છે. ૧૨૨.
આત્મા જ ઉત્તમ-અર્થ છે, તત્રસ્થ મુનિ કર્મો હણે; તે કારણે બસ ધ્યાન ઉત્તમ-અર્થનું પ્રતિક્રમણ છે. ૯૨.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #199
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૨]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
उत्तमार्थ आत्मा तस्मिन् स्थिता नन्ति मुनिवराः कर्म। तस्मात्तु ध्यानमेव हि उत्तमार्थस्य प्रतिक्रमणम्।। ९२ ।।
ત્ર નિશ્ચયોત્તમાર્થપ્રતિ મળસ્વરુપમુન્
इह हि जिनेश्वरमार्गे मुनीनां सल्लेखनासमये हि द्विचत्वारिंशद्भिराचार्दत्तोत्तमार्थप्रतिक्रमणाभिधानेन देहत्यागो धर्मो व्यवहारेण। निश्चयेन नवार्थेषूत्तमार्थो ह्यात्मा तस्मिन् सच्चिदानंदमयकारणसमयसारस्वरूपे तिष्ठन्ति ये तपोधनास्ते नित्यमरणभीरवः, अत एव कर्मविनाशं कुर्वन्ति। तस्मादध्यात्मभाषयोक्तभेदकरणध्यानध्येयविकल्पविरहितनिरवशेषेणान्तर्मुखाकारसकलेन्द्रियागोचरनिश्चयपरमशुक्लध्यानमेव निश्चयोत्तमार्थप्रतिक्रमणमित्यवबोद्ध-व्यम्। किं च, निश्चयोत्तमार्थप्रतिक्रमणं स्वात्माश्रयनिश्चयधर्मशुक्लध्यानमयत्वादमृतकुंभस्वरूपं भवति, व्यवहारोत्तमार्थप्रतिक्रमणं व्यवहारधर्मध्यानमयत्वाद्विषकुंभस्वरूपं भवति।
અન્વયાર્થનું ઉત્તમર્થ:] ઉત્તમાર્થ (–ઉત્તમ પદાર્થ) [ આત્મા] આત્મા છે. [તરિશ્મન રિચતા] તેમાં સ્થિત [ મુનિવર :] મુનિવરો [ વર્ષ નત્તિ] કર્મને હણે છે. [તસ્માત્ તુ] તેથી [ ધ્યાનમ્ વ ] ધ્યાન જ [ દિ] ખરેખર [ ૩ત્તમાર્થ] ઉત્તમાર્થનું [ પ્રતિ મણ ] પ્રતિક્રમણ
ટીકા:-અહીં (આ ગાથામાં), નિશ્ચય-ઉત્તમાર્થપ્રતિક્રમણનું સ્વરૂપ કહ્યું છે.
જિનેશ્વરના માર્ગમાં મુનિઓની સલ્લેખનાના વખતે, બેંતાલીસ આચાર્યો વડે, જેનું નામ ઉત્તમાર્થપ્રતિક્રમણ છે તે આપવામાં આવતું હોવાને લીધે, દેહત્યાગ વ્યવહારથી ધર્મ છે. નિશ્ચયથી-નવ અર્થોમાં ઉત્તમ અર્થ આત્મા છે; સચ્ચિદાનંદમય કારણસમયસારસ્વરૂપ એવા તે આત્મામાં જે તપોધનો સ્થિત રહે છે, તે તપોધનો નિત્ય મરણભીર છે; તેથી જ તેઓ કર્મનો વિનાશ કરે છે. માટે અધ્યાત્મભાષાએ, પૂર્વોક્ત *ભેદકરણ વિનાનું, ધ્યાન અને ધ્યેયના વિકલ્પો રહિત, નિરવશેષપણે અંતર્મુખ જેનો આકાર છે એવું અને સકળ ઇંદ્રિયોથી અગોચર નિશ્ચયપરમશુકલધ્યાન જ નિશ્ચય-ઉત્તમાર્થપ્રતિક્રમણ છે એમ જાણવું.
વળી, નિશ્ચય-ઉત્તમાર્થપ્રતિક્રમણ સ્વાભાશ્રિત નિશ્ચયશુકલધ્યાનમય હોવાથી અમૃતકુંભસ્વરૂપ છે; વ્યવહારધર્મધ્યાનમય હોવાથી વિષકુંભસ્વરૂપ છે.
એવાં નિશ્ચયધર્મધ્યાન અને વ્યવહાર-ઉત્તમાર્થ પ્રતિક્રમણ
* ભેદકરણ = ભેદ કરવા તે; ભેદ પાડવા તે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #200
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
પરમાર્થ–પ્રતિક્રમણ અધિકાર
[ ૧૭૩
तथा चोक्तं समयसारे
“पडिकमणं पडिसरणं परिहारो धारणा णियत्ती य। जिंदा गरहा सोही अट्ठविहो होइ विसकुंभो।।''
तथा चोक्तं समयसारव्याख्यायाम्
(વસંતતિના) 'यत्र प्रतिक्रमणमेव विषं प्रणीतं तत्राप्रतिक्रमणमेव सुधा कुतः स्यात्। तत्किं प्रमाद्यति जनः प्रपतन्नधोऽध: किं नोर्ध्वमूर्ध्वमधिरोहति निष्प्रमादः।।"
એવી રીતે (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી સમયસારમાં (૩૦૬મી ગાથા દ્વારા) કહ્યું છે કે
“ “ [ ગાથાર્થ-] પ્રતિક્રમણ, પ્રતિસરણ, પરિહાર, ધારણા, "નિવૃત્તિ, નિંદા, ગર્ણ અને ‘શુદ્ધિ-એ આઠ પ્રકારનો વિષકુંભ છે.''
વળી એવી રીતે શ્રી સમયસારની (અમૃતચંદ્રાચાર્યદેવકૃત આત્મખ્યાતિ નામની) ટીકામાં (૧૮૯ મા શ્લોક દ્વારા) કહ્યું છે કે
“[ શ્લોકાર્થ:-] (અરે! ભાઈ, ) જ્યાં પ્રતિક્રમણને જ વિષે કહ્યું છે, ત્યાં અપ્રતિક્રમણ અમૃત કયાંથી હોય? ( અર્થાત્ ન જ હોય.) તો પછી માણસો નીચે નીચે પડતા થકા પ્રમાદી કાં થાય છે? નિષ્પમાદી થયા થકા ઊંચે ઊંચે કાં ચડતા નથી ?'
૧. પ્રતિક્રમણ = કરેલા દોષોનું નિરાકરણ કરવું તે ૨. પ્રતિસરણ = સમ્યકત્વાદિ ગુણોમાં પ્રેરણા ૩. પરિહાર = મિથ્યાત્વરાગાદિ દોષોનું નિવારણ ૪. ધારણા = પંચનમસ્કારાદિ મંત્ર, પ્રતિમા વગેરે બાહ્ય દ્રવ્યોના આલંબન વડ ચિત્તને સ્થિર
કરવું તે ૫. નિવૃત્તિ = બાહ્ય વિષયકપાયાદિ ઇચ્છામાં વર્તતા ચિત્તને પાછું વાળવું તે ૬. નિંદા = આત્મસાક્ષીએ દોષોનું પ્રગટ કરવું તે ૭. ગહ = ગુરુસાક્ષીએ દોષોનું પ્રગટ કરવું તે ૮. શુદ્ધિ = દોષ થતાં પ્રાયશ્ચિત્ત લઈને વિશુદ્ધિ કરવી તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #201
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
तथा हि
(મુન્દ્રાક્રાંતા) आत्मध्यानादपरमखिलं घोरसंसारमूलं ध्यानध्येयप्रमुखसुतपःकल्पनामात्ररम्यम्। बुवा धीमान् सहजपरमानन्दपीयूषपूरे निर्मज्जन्तं सहजपरमात्मानमेकं प्रपेदे।। १२३ ।।
झाणणिलीणो साहू परिचागं कुणइ सव्वदोसाणं। तम्हा दु झाणमेव हि सव्वदिचारस्स पडिकमणं।। ९३ ।।
ध्याननिलीनः साधुः परित्यागं करोति सर्वदोषाणाम्। तस्मात्तु ध्यानमेव हि सर्वातिचारस्य प्रतिक्रमणम्।।९३ ।।
अत्र ध्यानमेकमुपादेयमित्युक्तम्।
વળી ( આ ૯રમી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
[ શ્લોકાર્થ:-] આત્મધ્યાન સિવાયનું બીજાં બધું ઘોર સંસારનું મૂળ છે, (અને ) ધ્યાન-ધ્યયાદિક સુતપ (અર્થાત્ ધ્યાન, ધ્યેય વગેરેના વિકલ્પવાળું શુભ તપ પણ) કલ્પનામાત્ર રમ્ય છે;-આવું જાણીને ધીમાન (-બુદ્ધિમાન પુરુષ) સહજ પરમાનંદરૂપી પીયૂષના પૂરમાં ડૂબતા (-લીન થતા) એવા સહજ પરમાત્માનો એકનો આશ્રય કરે છે. ૧૨૩.
રહી ધ્યાનમાં તલ્લીન, છોડે સાધુ દોષ સમસ્તને; તે કારણે બસ ધ્યાન સૌ અતિચારનું પ્રતિક્રમણ છે. ૯૩.
અન્વયાર્થનું ધ્યાનનિનીન: ] ધ્યાનમાં લીન [ સાધુ: ] સાધુ [ સર્વતોષાગામ] સર્વ દોષોનો [ પરિત્યા] પરિત્યાગ [ રોતિ] કરે છે; [ તાત્ તુ] તેથી [ ધ્યાનમ્ વ] ધ્યાન જ [ દિ] ખરેખર [સર્વાતિવીર ] સર્વ અતિચારનું [પ્રતિવ્રમમ્] પ્રતિક્રમણ છે.
ટીકા:-અહીં ( આ ગાથામાં), ધ્યાન એક ઉપાદેય છે એમ કહ્યું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #202
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
[૧૭૫
कश्चित् परमजिनयोगीश्वरः साधुः अत्यासन्नभव्यजीवः अध्यात्मभाषयोक्तस्वात्माश्रितनिश्चयधर्मध्याननिलीनः निर्भेदरूपेण स्थितः, अथवा सकलक्रियाकांडाडंबर
व्यवहारनयात्मकभेदकरणध्यानध्येयविकल्पनिर्मुक्तनिखिलकरणग्रामागोचरपरमतत्त्वशुद्धान्त
૫રમાર્થ-પ્રતિક્રમણ અધિકાર
तिष्ठति 7,
स
च
निरवशेषेणान्तर्मुखतया प्रशस्ताप्रशस्तसमस्तमोहरागद्वेषाणां परित्यागं करोति, तस्मात् स्वात्माश्रितनिश्चयधर्म- शुक्लध्यानद्वितयमेव सर्वातिचाराणां प्रतिक्रमणमिति ।
स्तत्त्वविषयभेदकल्पनानिरपेक्षनिश्चयशुक्लध्यानस्वरूपे
(અનુટુમ્ )
शुक्लध्यानप्रदीपोऽयं यस्य चित्तालये बभौ ।
स योगी तस्य शुद्धात्मा प्रत्यक्षो भवति स्वयम् ।। १२४ ।।
જે કોઈ ૫૨જિનયોગીશ્વર સાધુ-અતિ-આસન્નભવ્ય જીવ, અધ્યાત્મભાષાએ પૂર્વોક્ત સ્વાત્માશ્રિત નિશ્ચયધર્મધ્યાનમાં લીન થયો થકો અભેદરૂપે સ્થિત રહે છે, અથવા સકળ ક્રિયાકાંડના આડંબર વિનાનું અને વ્યવહારનયાત્મક ભેદકરણ તથા ધ્યાન-ધ્યેયના વિકલ્પ વિનાનું, સમસ્ત ઇંદ્રિયસમૂહથી અગોચર એવું જે પરમ તત્ત્વ-શુદ્ધ અંત:તત્ત્વ, તે સંબંધી ભેદકલ્પનાથી *નિરપેક્ષ નિશ્ચયશુકલધ્યાનસ્વરૂપે સ્થિત રહે છે, તે (સાધુ) નિરવશેષપણે અંતર્મુખ હોવાથી પ્રશસ્ત-અપ્રશસ્ત સમસ્ત મોહરાગદ્વેષનો પરિત્યાગ કરે છે; તેથી (એમ સિદ્ધ થયું કે) સ્વાત્માશ્રિત એવાં જે નિશ્ચયધર્મધ્યાન અને નિશ્ચયશુકલધ્યાન, તે બે ધ્યાન જ સર્વ અતિચારોનું પ્રતિક્રમણ છે.
[હવે આ ૯૩ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે: ]
[શ્લોકાર્થ:-] આ શુકલધ્યાનરૂપી દીપક જેના મનોમંદિરમાં પ્રકાશ્યો, તે યોગી છે; તેને શુદ્ધ આત્મા સ્વયં પ્રત્યક્ષ હોય છે. ૧૨૪.
૧ ભેદકરણ ભેદ કરવા તે; ભેદ પાડવા તે. [સમસ્ત ભેદકરણ-ધ્યાન-ધ્યેયના વિકલ્પ સુદ્ધાંવ્યવહારનયસ્વરૂપ છે. ]
૨ નિરપેક્ષ = ઉદાસીન; નિઃસ્પૃહ; અપેક્ષા વિનાનું. [નિશ્ચયશુકલધ્યાન શુદ્ધ અંતઃતત્ત્વ સંબંધી ભેદોની કલ્પનાથી પણ નિરપેક્ષ છે.]
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૭૬ ]
Version 002: remember fo check http://www.AtmaDharma.com for updates
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ–
पडिकमणणामधेये सुत्ते जह वण्णिदं पडिक्कमणं । तह णच्चा जो भावइ तस्स तदा होदि पडिक्कमणं ।। ९४ ।।
प्रतिक्रमणनामधेये सूत्रे यथा वर्णितं प्रतिक्रमणम् ।
तथा ज्ञात्वा यो भावयति तस्य तदा भवति प्रतिक्रमणम् ।। ९४ ।।
अत्र व्यवहारप्रतिक्रमणस्य सफलत्वमुक्तम्।
यथा हि निर्यापकाचार्यैः
समस्तागमसारासारविचारचारुचातुर्यगुणकदम्बकैः
प्रतिक्रमणाभिधानसूत्रे द्रव्यश्रुतरूपे व्यावर्णितमतिविस्तरेण प्रतिक्रमणं, तथा ज्ञात्वा जिननीतिमलंघयन् चारुचरित्रमूर्तिः રોતિ, तस्य गात्रमात्रपरिग्रहस्य
सकलसंयमभावनां
पंचेन्द्रियप्रसरवर्जित
महामुनेर्बाह्यप्रपंचविमुखस्य परमगुरुचरणस्मरणासत्तचित्तस्य तदा प्रतिक्रमणं भवतीति।
પ્રતિક્રમણનામક સૂત્રમાં જ્યમ વર્ણવ્યું પ્રતિક્રમણને ત્યમ જાણી ભાવે ભાવના, તેને તદા પ્રતિક્રમણ છે. ૯૪
અન્વયાર્થ:[ પ્રતિમણનામધેયે] પ્રતિક્રમણ નામના [સૂત્રે] સૂત્રમાં [ યથા] જે પ્રમાણે [પ્રતિમણમ્] પ્રતિક્રમણ [વર્જિત] વર્ણવવામાં આવ્યું છે [તથા જ્ઞાત્વા] તે પ્રમાણે જાણીને [ય: ] જે [માવયતિ] ભાવે છે, [તસ્ય] તેને [તવા] ત્યારે [પ્રતિમળર્ભવતિ] પ્રતિક્રમણ છે.
ટીકા:-અહીં, વ્યવહા૨પ્રતિક્રમણનું સફળપણું કહ્યું છે ( અર્થાત્ દ્રવ્યશ્રુતાત્મક પ્રતિક્રમણસૂત્રમાં વર્ણવેલા પ્રતિક્રમણને સાંભળીને-જાણીને, સકળ સંયમની ભાવના કરવી તે જ વ્યવહા૨પ્રતિક્રમણનું સફળપણું-સાર્થકપણું છે એમ આ ગાથામાં કહ્યું છે ).
સમસ્ત આગમના સારાસારનો વિચાર કરવામાં સુંદર ચાતુર્ય તેમ જ ગુણસમૂહના ધરનાર નિર્યાપક આચાર્યોએ જે પ્રમાણે દ્રવ્યશ્રુતરૂપ પ્રતિક્રમણનામક સૂત્રમાં પ્રતિક્રમણને અતિ વિસ્તારથી વર્ણવ્યું છે, તે પ્રમાણે જાણીને જિનનીતિને અણઉલ્લંઘતો થકો જે સુંદરચારિત્રમૂર્તિ મહામુનિ સકળ સંયમની ભાવના કરે છે, તે મહામુનિને-કે જે (મહામુનિ) બાહ્ય પ્રપંચથી વિમુખ છે, પંચેંદ્રિયના ફેલાવ રહિત દેહમાત્ર જેને પરિગ્રહ છે અને પરમ ગુરુનાં ચરણોના સ્મરણમાં આસક્ત જેનું ચિત્ત છે, તેને-ત્યારે (તે કાળે ) પ્રતિક્રમણ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #204
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર
[૧૭૭
(રંદ્રવજ્ઞા)
निर्यापकाचार्यनिरुक्तियुक्त
मुक्तिं सदाकर्ण्य च यस्य चित्तम्। समस्तचारित्रनिकेतनं स्यात् तस्मै नमः संयमधारिणेऽस्मै।।१२५ ।।
(વસંતતિતા) यस्य प्रतिक्रमणमेव सदा मुमुक्षोस्त्यिप्रतिक्रमणमप्यणुमात्रमुच्चैः। तस्मै नमः सकलसंयमभूषणाय श्रीवीरनन्दिमुनिनामधराय नित्यम्।। १२६ ।।
इति
सुकविजनपयोजमित्रपंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहश्रीपद्मप्रभमलधारिदेव-विरचितायां नियमसारव्याख्यायां तात्पर्यवृत्तौ निश्चयप्रतिक्रमणाधिकारः पंचमः श्रुतस्कन्धः।।
[ હવે આ પરમાર્થ-પ્રતિક્રમણ અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ બે શ્લોક કહે છે: ]
[ શ્લોકાર્થ-] નિર્યાપક આચાર્યોની નિરુક્તિ (વ્યાખ્યા) સહિત ( પ્રતિકમણાદિ સંબંધી) કથન સદા સાંભળીને જેનું ચિત્ત સમસ્ત ચારિત્રનું નિકેતન (-ધામ) બને છે, તે આ સંયમધારીને નમસ્કાર હો. ૧૨૫.
[શ્લોકાર્થ:-] મુમુક્ષુ એવા જેમને (-મોક્ષાર્થી એવા જે વીરનંદી મુનિને) સદા પ્રતિક્રમણ જ છે અને અણુમાત્ર પણ અપ્રતિક્રમણ બિલકુલ નથી, તે સકળસંયમરૂપી ભૂષણના ધરનાર શ્રી વીરગંદી નામના મુનિને નિત્ય નમસ્કાર હો. ૧૨૬.
આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇંદ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં (અર્થાત શ્રીમદભગવત-કુંદકુંદાચાર્યદવપ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં) નિશ્ચય-પ્રતિક્રમણ અધિકાર નામનો પાંચમો શ્રુતસ્કંધ સમાપ્ત થયો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #205
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
555555555555555555555555 +
-- निश्चय-अत्याध्यान अधिधा२ ॥
5
अथेदानीं सकलप्रव्रज्यासाम्राज्यविजयवैजयन्तीपृथुलदंडमंडनायमानसकलकर्मनिर्जराहेतुभूतनिःश्रेयसनिश्रेणीभूतमुक्तिभामिनीप्रथमदर्शनोपायनीभूतनिश्चयप्रत्याख्यानाधिका र: कथ्यते। तद्यथा
अत्र सूत्रावतारः।
मोत्तूण सयलजप्पमप्पागयसुहमसुहवारणं किच्चा। अप्पाणं जो झायदि पच्चक्खाणं हवे तस्स।। ९५ ।।
मुक्त्वा सकलजल्पमनागतशुभाशुभनिवारणं कृत्वा। आत्मानं यो ध्यायति प्रत्याख्यानं भवेत्तस्य।। ९५ ।।
હવે નીચે પ્રમાણે નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર કહેવામાં આવે છે-કે જે નિશ્ચયપ્રત્યાખ્યાન સકળ પ્રવજ્યારૂપ સામ્રાજ્યની વિજય-ધજાના વિશાળ દંડની શોભા સમાન છે, સમસ્ત કર્મોની નિર્જરાના હેતુભૂત છે, મોક્ષની સીડી છે અને મુક્તિરૂપી સ્ત્રીના પ્રથમ દર્શનની भेट.
અહીં ગાથાસૂત્રનું અવતરણ કરવામાં આવે છે:
પરિત્યાગી જલ્પ સમસ્તને, ભાવી શુભાશુભ વારીને, જે જીવ ધ્યાને આત્મને, પચખાણ છે તે જીવને. ૯૫.
सन्वयार्थ:-[ सकलजल्पम् ] समस्त ४८५ने (-पयनविस्तारने ) [ मुक्त्वा ] छोडीने भने [अनागतशुभाशुभनिवारणं] मनायत शुभ-अशुभनु निवा२९५ [ कृत्वा ] ऽरीने [ यः]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #206
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
[ ૧૭૯
निश्चयनयप्रत्याख्यानस्वरूपाख्यानमेतत्।
अत्र व्यवहारनयादेशात् मुनयो भुक्त्वा दैनं दैनं पुनर्योग्यकालपर्यन्तं प्रत्यादिष्टान्नपानखाद्यलेह्यरुचयः, एतद् व्यवहारप्रत्याख्यानस्वरूपम्। निश्चयनयतः प्रशस्ताप्रशस्तसमस्तवचनरचनाप्रपंचपरिहारेण शुद्धज्ञानभावनासेवाप्रसादादभिनवशुभाशुभद्रव्यभावकर्मणां संवर: प्रत्याख्यानम्। यः सदान्तर्मुखपरिणत्या परमकलाधारमत्यपूर्वमात्मानं ध्यायति तस्य नित्यं प्रत्याख्यानं भवतीति।
तथा चोक्तं समयसारे
'सव्वे भावे जम्हा पच्चक्खाई परे त्ति णादूणं। तम्हा पच्चक्खाणं णाणं णियमा मुणेयव्यं ।।''
જે [માત્માનં] આત્માને [ ધ્યાતિ] ધ્યાવે છે, [તચ] તેને [પ્રત્યારથાન] પ્રત્યાખ્યાન [ આવે] છે.
ટીકા-આ, નિશ્ચયનયના પ્રત્યાખ્યાનના સ્વરૂપનું કથન છે.
અહીં એમ કહ્યું છે કે-વ્યવહારનયના કથનથી, મુનિઓ દિને દિને ભોજન કરીને પછી યોગ્ય કાળ પર્યત અન્ન, પાન ખાધ અને લેહ્યની રુચિ છોડ છે; આ વ્યવહાર-પ્રત્યાખ્યાનનું
સ્વરૂપ છે. નિશ્ચયનયથી, પ્રશસ્ત-અપ્રશસ્ત સમસ્ત વચનરચનાના *પ્રપંચના પરિહાર વડે શુદ્ધજ્ઞાનભાવનાની સેવાના પ્રસાદ દ્વારા જે નવાં શુભાશુભ દ્રવ્યકર્મોનો તેમ જ ભાવકર્મોનો સંવર થવો તે પ્રત્યાખ્યાન છે. જે સદા અંતર્મુખ પરિણમનથી પરમ કળાના આધારરૂપ અતિ-અપૂર્વ આત્માને ધ્યાવે છે, તેને નિત્ય પ્રત્યાખ્યાન છે.
એવી રીતે (શ્રીમદભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી સમયસારમાં (૩૪ મી ગાથા દ્વારા) કહ્યું છે કે
“[ ગાથાર્થ:-] “પોતાના સિવાય સર્વ પદાર્થો પર છે” એમ જાણીને પ્રત્યાખ્યાન કરે છે–ત્યાગે છે, તેથી પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે (અર્થાત પોતાના જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા તે જ પ્રત્યાખ્યાન છે) એમ નિયમથી જાણવું.''
* પ્રપંચ = વિસ્તાર. (અનેક પ્રકારની સમસ્ત વચનરચનાને છોડીને શુદ્ધ જ્ઞાનને ભાવવાથી તે
ભાવનાના સેવનની કૃપાથી-ભાવકર્મોનો અને દ્રવ્યકર્મોનો સંવર થાય છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #207
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૦]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
तथा समयसारख्याख्यायां च
(મા ). "प्रत्याख्याय भविष्यत्कर्म समस्तं निरस्तसंमोहः। आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते।।''
તથા દિ
(મંpiતા) सम्यग्दृष्टिस्त्यजति सकलं कर्मनोकर्मजातं प्रत्याख्यानं भवति नियतं तस्य संज्ञानमूर्तेः। सचारित्राण्यघकुलहराण्यस्य तानि स्युरुच्चैः तं वंदेहं भवपरिभवक्लेशनाशाय नित्यम्।।१२७ ।।
केवलणाणसहावो केवलदसणसहावसुहमइओ। વહેવસત્તિસદાવો સો કિ જિંતU Mાળા ૨૬ ||
એવી રીતે સમયસારની (અમૃતચંદ્રાચાર્યદેવકૃત આત્મખ્યાતિ નામની) ટીકામાં પણ (૨૨૮ મા શ્લોક દ્વારા ) કહ્યું છે કે
“[ શ્લોકાર્થ-3 (પ્રત્યાખ્યાન કરનાર જ્ઞાની કહે છે કે- ) ભવિષ્યના સમસ્ત કર્મને પચખીને (–ત્યાગીને), જેનો મોહ નષ્ટ થયો છે એવો હું નિષ્કર્મ (અર્થાત્ સર્વ કર્મોથી રહિત) ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ (-પોતાથી જ) નિરંતર વર્તુ છું.'
વળી (આ ૯૫ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે):
[શ્લોકાર્થ-] જે સમ્યગ્દષ્ટિ સમસ્ત કર્મ-નોકર્મના સમૂહને છોડે છે, તે સમ્યજ્ઞાનની મૂર્તિને હંમેશાં પ્રત્યાખ્યાન છે અને તેને પાપસમૂહનો નાશ કરનારાં એવાં સત ચારિત્રો અતિશયપણે છે. ભવ-ભવના કલેશનો નાશ કરવા માટે તેને હું નિત્ય વંદું છું. ૧૨૭.
કેવલદરશ, કેવલવીરજ, કૈવલ્યજ્ઞાનસ્વભાવી છે, વળી સૌખ્યમય છે જે તે હું-એમ જ્ઞાની ચિંતવે. ૯૬.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #208
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
[ ૧૮૧
केवलज्ञानस्वभावः केवलदर्शनस्वभावः सुखमयः। केवलशक्तिस्वभावः सोहमिति चिंतयेत् ज्ञानी।। ९६ ।।
अनन्तचतुष्टयात्मकनिजात्मध्यानोपदेशोपन्यासोयम्।
समस्तबाह्यप्रपंचवासनाविनिर्मुक्तस्य निरवशेषेणान्तर्मुखस्य परमतत्त्वज्ञानिनो जीवस्य शिक्षा प्रोक्ता। कथंकारम् ,? साद्यनिधनामूर्तातीन्द्रियस्वभावशुद्धसद्भूतव्यवहारेण , शुद्धस्पर्शरसगंधवर्णानामाधारभूतशुद्धपुद्गलपरमाणुवत्केवलज्ञानकेवलदर्शनकेवलसुखकेवलशक्तियुक्तपरमात्मा यः सोहमिति भावना कर्तव्या ज्ञानिनेति; निश्चयेन सहजज्ञानस्वरूपोहम् , सहजदर्शनस्वरूपोहम्, सहजचारित्रस्वरूपोहम्, सहजचिच्छक्तिस्वरूपोहम्, इति भावना कर्तव्या चेति
तथा चोक्तमेकत्वसप्ततौ
અન્વયાર્થ – વનજ્ઞાનસ્વભાવ:] કેવળજ્ઞાનસ્વભાવી, [વર્તનસ્વમાવ:] કેવળદર્શનસ્વભાવી, [ સુરમય:] સુખમય અને [વત્રશસ્વિભાવ: ] કેવળશક્તિસ્વભાવી [ સ: ગરમ ] તે હું છું તિ] એમ [ જ્ઞાની ] જ્ઞાની [ ચિંતયે ] ચિંતવે છે.
ટીકા:-આ, અનંતચતુષ્ટયાત્મક નિજ આત્માના ધ્યાનના ઉપદેશનું કથન છે.
સમસ્ત બાહ્ય પ્રપંચની વાસનાથી વિમુક્ત, નિરવશેષપણે અંતર્મુખ પરમતત્ત્વજ્ઞાની જીવને શિખામણ દેવામાં આવી છે. કયા પ્રકારે ? આ પ્રકારે –સાદિ-અનંત અમૂર્ત અતીંદ્રિયસ્વભાવવાળા શુદ્ધસદ્દભૂતવ્યવહારથી, શુદ્ધ સ્પર્શ-રસ-ગંધ-વર્ણના આધારભૂત શુદ્ધ પુદ્ગલ-પરમાણુની માફક, જે કેવળજ્ઞાન, કેવળદર્શન, કેવળસુખ અને કેવળશક્તિયુક્ત પરમાત્મા તે હું છું એમ જ્ઞાનીએ ભાવના કરવી; અને નિશ્ચયથી, હું સહજજ્ઞાનસ્વરૂપ છું, હું સહજદર્શનસ્વરૂપ છું, હું સહજચારિત્રસ્વરૂપ છું અને હું સહજચિન્શક્તિસ્વરૂપ છું એમ ભાવના
કરવી.
એવી રીતે એકત્વસપ્તતિમાં (-શ્રી પદ્મનંદીઆચાર્યવરકૃત પદ્મનંદિપંચવિંશતિના એકત્વસપ્તતિ નામના અધિકારમાં ૨૦ મા શ્લોક દ્વારા ) કહ્યું છે કે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #209
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
१८२]
નિયમસાર
[भावानश्री
( अनुष्टुभ् ) "केवलज्ञानदृक्सौख्यस्वभावं तत्परं महः। तत्र ज्ञाते न किं ज्ञातं दृष्टे दृष्टं श्रुते श्रुतम्।।"
तथा हि
(मालिनी) जयति स परमात्मा केवलज्ञानमूर्तिः सकलविमलदृष्टि: शाश्वतानंदरूपः। सहजपरमचिच्छक्त्यात्मक: शाश्वतोयं निखिलमुनिजनानां चित्तपंकेजहंसः ।। १२८ ।।
णियभावं णवि मुच्चइ परभाव णेव गेण्हए केइं। जाणदि पस्सदि सव्वं सो हं इदि चिंतए णाणी।।९७ ।।
निजभावं नापि मुंचति परभावं नैव गृह्णाति कमपि। जानाति पश्यति सर्वं सोहमिति चिंतयेद् ज्ञानी।।९७ ।।
[ श्लोडार्थ:-] त ५२५ ते४ 41, वणशन भने सौज्यस्वभावी छ. તે જાણતાં શું ન જાણું? તે દેખતાં શું ન દેવું? તેનું શ્રવણ કરતાં શું ન શ્રવણ કર્યું?''
વળી (આ ૯૬ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભभरधारि५ सो हे छ):
[श्लोार्थ:-] समस्त मुनिनोन। हृयभगनो एंस मेयो ४ ॥ ॥श्वत, કેવળજ્ઞાનની મૂર્તિરૂપ, સકળવિમળ દષ્ટિમય (સર્વથા નિર્મળ દર્શનમય), શાશ્વત આનંદરૂપ, સહજ પરમ ચૈતન્યશક્તિમય પરમાત્મા તે જયવંત છે. ૧૨૮.
નિજભાવને છોડે નહીં, પરભાવ કંઈ પણ નવ ગ્રહે,
- सर्वई-ओम शानी थितये.८७.
अन्वयार्थ:-[ निजभावं] ४ निमायने [ न अपि मुंचति] छोऽतो नथी, [कम् अपि परभावं] sis ५५ ५२(भावने [न एव गृह्णाति ] अहतो नथी, [ सर्वं ] सर्वने [ जानाति
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #210
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
| [ ૧૮૩
કહાનજૈનશાસ્ત્રમાળા ] નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
अत्र परमभावनाभिमुखस्य ज्ञानिनः शिक्षणमुक्तम्।
यस्तु कारणपरमात्मा सकलदुरितवीरवैरिसेनाविजयवैजयन्तीलुंटाकं त्रिकालनिरावरणनिरंजननिजपरमभावं क्वचिदपि नापि मुंचति, पंचविधसंसारप्रवृद्धिकारणं विभावपुद्गलद्रव्यसंयोगसंजातं रागादिपरभावं नैव गृह्णाति, निश्चयेन निजनिरावरणपरमबोधेन निरंजनसहजज्ञानसहजदृष्टिसहजशीलादिस्वभावधर्माणामाधाराधेयविकल्पनिर्मुक्तमपि सदामुक्तं सहजमुक्तिभामिनीसंभोगसंभवपरतानिलयं कारणपरमात्मानं जानाति, तथाविधसहजावलोकेन पश्यति च, स च कारणसमयसारोहमिति भावना सदा कर्तव्या सम्यग्ज्ञानिभिरिति।
तथा चोक्तं श्रीपूज्यपादस्वामिभिः
પશ્યતિ] જાણે-દેખે છે, [ : અદમ્] તે હું છું [
] એમ [ જ્ઞાન] જ્ઞાની [ ચિંતયે] ચિંતવે
છે.
ટીકા-અહીં, પરમ ભાવનાની સંમુખ એવા જ્ઞાનીને શિખામણ દીધી છે.
જે કારણપરમાત્મા (૧) સમસ્ત પાપરૂપી બહાદુર શત્રસેનાની વિજય-ધજાને લૂંટનારા, ત્રિકાળ-નિરાવરણ, નિરંજન, નિજ પરમભાવને કયારેય છોડતો નથી; (૨) પંચવિધ (પાંચ પરાવર્તનરૂપ) સંસારની વૃદ્ધિના કારણભૂત, *વિભાવપુદ્ગલદ્રવ્યના સંયોગથી જનિત રાગાદિપરભાવને ગ્રહતો નથી; અને (૩) નિરંજન સહજજ્ઞાન-સહજદીષ્ટ-સહજચારિત્રાદિ સ્વભાવધર્મોના આધાર-આધેય સંબંધી વિકલ્પો રહિત, સદા મુક્ત તથા સહુજ મુક્તિરૂપી સ્ત્રીના સંભોગથી ઉત્પન્ન થતા સૌખ્યના સ્થાનભૂત-એવા *કારણપરમાત્માને નિશ્ચયથી નિજ નિરાવરણ પરમજ્ઞાન વડે જાણે છે અને તે પ્રકારના સહજ અવલોકન વડ (-સહજ નિજ નિરાવરણ પરમદર્શન વડે) દેખે છે; તે કારણસમયસાર હું છું-એમ સમ્યજ્ઞાનીઓએ સદા ભાવના કરવી.
એવી રીતે શ્રી પૂજ્યપાદસ્વામીએ (સમાધિતંત્રમાં ૨૦મા શ્લોક દ્વારા) કહ્યું છે કે -
* રાગાદિપરભાવની ઉત્પત્તિમાં પુદ્ગલકર્મ નિમિત્ત બને છે. * કારણપરમાત્મા “પોતે આધાર છે અને સ્વભાવધર્મો આધેય છે' એવા વિકલ્પો વિનાનો છે,
સદા મુક્ત છે અને મુક્તિસુખનું રહેઠાણ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #211
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
(અનુપુમ) "यदग्राह्यं न गृह्णाति गृहीतं नापि मुंचति। जानाति सर्वथा सर्वं तत्स्वसंवेद्यमस्म्यहम्।।"
तथा हि
(વસંતતિનેT) आत्मानमात्मनि निजात्मगणाढयमात्मा जानाति पश्यति च पंचमभावमेकम्। तत्याज नैव सहजं परभावमन्यं गृह्णाति नैव खलु पौद्गलिकं विकारम्।।१२९ ।।
(શાર્વવિક્રીડિત). मत्स्वान्तं मयि लग्नमेतदनिशं चिन्मात्रचिंतामणावन्यद्रव्यकृताग्रहोद्भवमिमं मुक्त्वाधुना विग्रहम्। तचित्रं न विशुद्धपूर्णसहजज्ञानात्मने शर्मणे देवानाममृताशनोद्भवरुचिं ज्ञात्वा किमन्याशने।। १३० ।।
“[ શ્લોકાર્થ:-] જે અગ્રાહ્યને (-નહિ ગ્રહવાયોગ્યને ) ગ્રહતું નથી તેમ જ ગૃહીતને (-ગ્રહેલાને, શાશ્વત સ્વભાવને) છોડતું નથી, સર્વને સર્વ પ્રકારે જાણે છે, તે સ્વસંવેધ ( તત્ત્વ)
વળી ( આ ૯૭ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ચાર શ્લોક કહે છે ):
[શ્લોકાર્થ:-] આત્મા આત્મામાં નિજ આત્મિક ગુણોથી સમૃદ્ધ આત્માને-એક પંચમભાવને જાણે છે અને દેખે છે; તે સહજ એક પંચમભાવને એણે છોડયો નથી જ અને અન્ય એવા પરભાવને-કે જે ખરેખર પૌદ્ગલિક વિકાર છે તેને-એ ગ્રહતો નથી જ. ૧૨૯.
[ શ્લોકાર્થ:-] અન્ય દ્રવ્યનો આગ્રહ કરવાથી ઉત્પન્ન થતા આ *વિગ્રહને હવે છોડીને, વિશુદ્ધ-પૂર્ણ-સહજજ્ઞાનાત્મક સૌખ્યની પ્રાપ્તિ અર્થે, મારું આ નિજ અંતર
* આગ્રહ = પકડ; લાગ્યા રહેવું તે; ગ્રહણ. * વિગ્રહ = (૧) રાગદ્વેષાદિ કલહ (ર) શરીર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #212
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
૧ સુકૃતાત્મક ૨ સમર્ચન
(શાર્દૂનવિદ્રીડિત)
निर्द्वन्द्वं निरुपद्रवं निरुपमं नित्यं निजात्मोद्भवं नान्यद्रव्यविभावनोद्भवमिदं शर्मामृतं निर्मलम् । पीत्वा यः सुकृतात्मकः सुकृतमप्येतद्विहायाधुना प्राप्नोति स्फुटमद्वितीयमतुलं चिन्मात्रचिंतामणिम्।। १३१ ।।
=
( આર્યા )
को नाम वक्ति विद्वान् मम च परद्रव्यमेतदेव स्यात् । निजमहिमानं जानन् गुरुचरणसमर्च्चनासमुद्भूतम् ।। १३२ ।।
મારામાં-ચૈતન્યમાત્ર-ચિંતામણિમાં નિરંતર લાગ્યું છે-તેમાં આશ્ચર્ય નથી, કારણ કે અમૃતભોજનજનિત સ્વાદને જાણીને દેવોને અન્ય ભોજનથી શું પ્રયોજન છે? (જેમ અમૃતભોજનના સ્વાદને જાણીને દેવોનું દિલ અન્ય ભોજનમાં લાગતું નથી, તેમ જ્ઞાનાત્મક સૌખ્યને જાણીને અમારું દિલ તે સૌષ્યના નિધાન ચૈતન્યમાત્ર-ચિંતામણિ સિવાય બીજે કયાંય લાગતું નથી.) ૧૩૦.
पयडिट्ठिदिअणुभागप्पदेसबंधेहिं वज्जिदो अप्पा। सो हं इदि चिंतिज्जो तत्थेव य कुणदि थिरभावं ।। ९८ ।।
[ શ્લોકાર્થ:- ] દ્વંદ્વ રહિત, ઉપદ્રવ રહિત, ઉપમા રહિત, નિત્ય, નિજ આત્માથી ઉત્પન્ન થતા, અન્ય દ્રવ્યની વિભાવનાથી ( –અન્ય દ્રવ્યો સંબંધી વિકલ્પો કરવાથી) નહિ ઉત્પન્ન થતાએવા આ નિર્મળ સુખામૃતને પીને (−એ સુખામૃતના સ્વાદ પાસે સુકૃત પણ દુઃખરૂપ લાગવાથી ), જે જીવ સુકૃતાત્મક છે તે હવે એ સુકૃતને પણ છોડીને અદ્વિતીય અતુલ ચૈતન્યમાત્ર-ચિંતામણિને સ્ફુટપણે (–પ્રગટપણે ) પ્રાપ્ત કરે છે. ૧૩૧.
[ શ્લોકાર્થ:- ] ગુરુચરણોના *સમર્ચનથી ઉત્પન્ન થયેલા નિજ મહિમાને જાણતો કોણ વિદ્વાન ‘આ પદ્રવ્ય મારું છે' એમ કહે? ૧૩૨.
=
[ ૧૮૫
પ્રકૃતિ-સ્થિતિ-૫૨દેશ-અનુભવબંધ વિરહિત જીવ જે છું તે જ હું-ત્યમ ભાવતો, તેમાં જ તે સ્થિરતા કરે. ૯૮.
સુકૃતવાળો; શુભકૃત્યવાળો; પુણ્યકર્મવાળો; શુભ ભાવવાળો. સમ્યક્ અર્ચન; સમ્યક્ પૂજન; સમ્યક્ ભક્તિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #213
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૬]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
प्रकृतिस्थित्यनुभागप्रदेशबंधैर्विवर्जित आत्मा। सोहमिति चिंतयन् तत्रैव च करोति स्थिरभावम्।। ९८ ।।
अत्र बन्धनिर्मुक्तमात्मानं भावयेदिति भव्यस्य शिक्षणमुक्तम्।
शुभाशुभमनोवाक्काकर्मभिः प्रकृतिप्रदेशबंधौ स्याताम; चतुर्भिः कषायैः स्थित्यनुभागबन्धौ स्तः; एभिश्चतुर्भिर्बन्धैर्निर्मुक्त: सदानिरुपाधिस्वरूपो ह्यात्मा सोहमिति सम्यग्ज्ञानिना निरन्तरं भावना कर्तव्येति।
(મંતાક્રાંતા). प्रेक्षावद्भिः सहजपरमानंदचिद्रूपमेकं संग्राह्यं तैर्निरुपममिदं मुक्तिसाम्राज्यमूलम्। तस्मादुच्चैस्त्वमपि च सखे मद्वचःसारमस्मिन् श्रुत्वा शीघ्रं कुरु तव मतिं चिच्चमत्कारमात्रे।। १३३ ।।
અન્વયાર્થ પ્રકૃતિરિત્યનુમા|પ્રવેશવંધે: વિવર્ણિતઃ] પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધ રહિત [માત્મા] જે આત્મા [સ: મમ્] તે હું છું-[ રૂતિ] એમ [ ચિંતયન] ચિંતવતો થકો, (જ્ઞાની) [ તત્ર વ ૨] તેમાં જ [ સ્થિરમાવે રોતિ ] સ્થિરભાવ કરે છે.
ટીકા:-અહીં (આ ગાથામાં), બંધરહિત આત્માને ભાવવો-એમ ભવ્યને શિખામણ દીધી છે.
શુભાશુભ મનવચનકાયસંબંધી કર્મોથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ થાય છે; ચાર કષાયોથી સ્થિતિબંધ અને અનુભાગબંધ થાય છે; આ ચાર બંધ રહિત સદા નિરુપાધિસ્વરૂપ જે આત્મા તે હું છું-એમ સમ્યજ્ઞાનીએ નિરંતર ભાવના કરવી.
[ હવે આ ૯૮ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે: ]
[ શ્લોકાર્થ-] જે મુક્તિસામ્રાજ્યનું મૂળ છે એવા આ નિરુપમ, સહજપરમા-નંદવાળા ચિકૂપને (-ચૈતન્યના સ્વરૂપને) એકને ડાહ્યા પુરુષોએ સમ્યક પ્રકારે ગ્રહવું યોગ્ય છે; તેથી, હું મિત્ર! તું પણ મારા ઉપદેશના સારને સાંભળીને, તુરત જ ઉગ્રપણે આ ચૈતન્યચમત્કારમાત્ર પ્રત્યે તારું વલણ કર. ૧૩૩.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #214
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
ममत्तिं परिवज्जामि णिम्ममत्तिमुवद्विदो ।
आलंबणं च मे आदा अवसेसं च वोसरे ।। ९९ ।।
पेक्षालक्षणलक्षिते
ममत्वं परिवर्जयामि निर्ममत्वमुपस्थितः। आलम्बनं च मे आत्मा अवशेषं च विसृजामि ।। ९९ ।।
अत्र सकलविभावसंन्यासविधिः प्रोक्तः।
कमनीयकामिनीकांचनप्रभृतिसमस्तपरद्रव्यगुणपर्यायेषु ममकारं संत्यजामि । परमोनिर्ममकारात्मनि आत्मनि स्थित्वा ह्यात्मानमवलम्ब्य संसृतिपुरंधिकासंभोगसंभवसुखदुःखाद्यनेकविभावपरिणतिं परिहरामि ।
च
तथा चोक्तं श्रीमदमृतचंद्रसूरिभिः
પરિવાઁ છું હું મમત્વ, નિર્મમ ભાવમાં સ્થિત હું રહું; અવલંબું છું મુજ આત્મને, અવશેષ સર્વ હું પરિહતું. ૯૯.
[ ૧૮૭
અન્વયાર્થ:[ મમત્વ] હું મમત્વને [ પરિવર્ત્તયામિ] પરિવ′′ છું અને [ નિર્મમત્વમ્ ] નિર્મમત્વમાં [ ઉપસ્થિત: ] સ્થિત રહું છું; [આત્મા] આત્મા [મે] મારું [આલમ્બનું ] આલંબન છે [ અવશેષ ] અને બાકીનું [વિસ્તૃનામિ ] હું તજી છું.
ટીકા:-અહીં સકળ વિભાવના સંન્યાસની (–ત્યાગની ) વિધિ કહી છે.
સુંદર કામિની, કાંચન વગેરે સમસ્ત પદ્રવ્ય-ગુણ-પર્યાયો પ્રત્યે મમકારને હું ત છું. ૫૨મોપેક્ષાલક્ષણથી લક્ષિત નિર્મમકારાત્મક આત્મામાં સ્થિત રહીને અને આત્માને અવલંબીને, સંસ્કૃતિરૂપી સ્ત્રીના સંભોગથી ઉત્પન્ન સુખદુઃખાદિ અનેક વિભાવરૂપ પરિણતિને હું પરિહરું છું.
એવી રીતે ( આચાર્યદેવ ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૧૦૪મા શ્લોક દ્વારા ) કહ્યું છે કેઃ
૧. કાંચન સુવર્ણ; ધન.
૨. નિર્મમકારાત્મક = નિર્મમત્વમય; નિર્મમત્વસ્વરૂપ. (નિર્મમત્વનું લક્ષણ પરમ ઉપેક્ષા છે.) ૩. સંસ્કૃતિ = સંસાર
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #215
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૮]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
(શિરવારની) "निषिद्धे सर्वस्मिन् सुकृतदुरिते कर्मणि किल प्रवृत्ते नैष्कर्म्य न खलु मुनयः संत्यशरणाः। तदा ज्ञाने ज्ञानं प्रतिचरितमेषां हि शरणं स्वयं विदंत्येते परमममृतं तत्र निरताः।।"
તથા દિ
| (મત્તિની). अथ नियतमनोवाक्कायकृत्स्नेन्द्रियेच्छो भववनधिसमुत्थं मोहयादःसमूहम्। कनकयुवतिवांच्छामप्यहं सर्वशक्त्या प्रबलतरविशुद्धध्यानमय्या त्यजामि।। १३४ ।।
आदा खु मज्झ णाणे आदा मे सणे चरित्ते य। आदा पच्चक्खाणे आदा मे संवरे जोगे।। १०० ।।
“[ શ્લોકાર્થ:-] શુભ આચરણરૂપ કર્મ અને અશુભ આચરણરૂપ કર્મ-એવા સમસ્ત કર્મનો નિષેધ કરવામાં આવતાં અને એ રીતે નિષ્કર્મ અવસ્થા પ્રવર્તતાં, મુનિઓ કાંઈ અશરણ નથી; (કારણ કે, જ્યારે નિષ્કર્મ અવસ્થા (નિવૃત્તિ-અવસ્થા) પ્રવર્તે છે ત્યારે જ્ઞાનમાં આચરણ કરતું-રમણ કરતું-પરિણમતું જ્ઞાન જ તે મુનિઓને શરણ છે; તેઓ તે જ્ઞાનમાં લીન થયા થકા પરમ અમૃતને પોતે અનુભવે છે-આસ્વાદે છે.''
વળી ( આ ૯૯ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
[શ્લોકાર્થ-] મન-વચન-કાયા સંબંધી અને સમસ્ત ઇન્દ્રિયો સંબંધી ઇચ્છાનું જેણે *નિયંત્રણ કર્યું છે એવો હું હવે ભવસાગરમાં ઉત્પન્ન થતા મોહરૂપી જળચર પ્રાણીઓના સમૂહને તેમ જ કનક અને યુવતીની વાંછાને અતિપ્રબળ-વિશુદ્ધધ્યાનમયી સર્વ શક્તિથી તજાં છું. ૧૩૪.
મુજ જ્ઞાનમાં આત્મા ખરે, દર્શન-ચરિતમાં આતમા, પચખાણમાં આત્મા જ, સંવર-ચોગમાં પણ આતમાં. ૧00.
* નિયંત્રણ કરવું = સંયમન કરવું; કાબૂ મેળવવો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #216
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
[ ૧૮૯
आत्मा खलु मम ज्ञाने आत्मा मे दर्शने चरित्रे च। आत्मा प्रत्याख्याने आत्मा मे संवरे योगे।। १०० ।।
अत्र सर्वत्रात्मोपादेय इत्युक्तः।
अनाद्यनिधनामूर्तातीन्द्रियस्वभावशुद्धसहजसौख्यात्मा ह्यात्मा। स खलु सहजशुद्धज्ञानचेतनापरिणतस्य मम सम्यग्ज्ञाने च, स च प्रांचितपरमपंचमगतिप्राप्तिहेतुभूतपंचमभावभावनापरिणतस्य मम सहजसम्यग्दर्शनविषये च, साक्षानिर्वाणप्राप्त्युपायस्वस्वरूपाविचलस्थितिरूपसहजपरमचारित्रपरिणतेर्मम सहजचारित्रेऽपि स परमात्मा सदा संनिहितश्च, स चात्मा सदासन्नस्थः शुभाशुभपुण्यपापसुखदुःखानां षण्णां सकलसंन्यासात्मकनिश्चयप्रत्याख्याने च मम भेदविज्ञानिन: परद्रव्यपराङ्मुखस्य पंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहस्य, मम सहजवैराग्यप्रासादशिखरशिखामणे: स्वरूपगुप्तस्य पापाटवीपावकस्य शुभाशुभसंवरयोश्च ,
અન્વયાર્થઃ ] ખરેખર [ મન જ્ઞાને] મારા જ્ઞાનમાં [માત્મા ] આત્મા છે, [P ર] મારા દર્શનમાં [૨] તથા [ વરિત્રે] ચારિત્રમાં [ષાત્મા] આત્મા છે, [પ્રત્યારથાને] મારા પ્રત્યાખ્યાનમાં [ માત્મા] આત્મા છે, [મે સંવરે યોn] મારા સંવરમાં તથા યોગમાં (–શુદ્ધોપયોગમાં) [ માત્મા] આત્મા છે.
ટીકા:-અહીં (–આ ગાથામાં), સર્વત્ર આત્મા ઉપાદેય ( ગ્રહણ કરવા યોગ્ય ) છે એમ
કહ્યું છે.
આત્મા ખરેખર અનાદિ-અનંત, અમૂર્ત, અતીન્દ્રિયસ્વભાવવાળો, શુદ્ધ, સહજસૌખ્યાત્મક છે. સહજ શુદ્ધ જ્ઞાનચેતનારૂપે પરિણમેલો જે હું તેના (અર્થાત્ મારા) સમ્યજ્ઞાનમાં ખરેખર તે (આત્મા) છે; પૂજિત પરમ પંચમગતિની પ્રાપ્તિના હેતુભૂત પંચમભાવની ભાવનારૂપે પરિણમેલો જે હું તેના સહજ સમ્યગ્દર્શનવિષયે (અર્થાત મારા સહજ સમ્યગ્દર્શનમાં ) તે (આત્મા) છે; સાક્ષાત્ નિર્વાણપ્રાપ્તિના ઉપાયભૂત, નિજ સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજપરમચારિત્રપરિણતિવાળો જે હું તેના (અર્થાત મારા) સહજ ચારિત્રમાં પણ તે પરમાત્મા સદા સંનિહિત (-નિકટ) છે; ભેદવિજ્ઞાની, પરદ્રવ્યથી પરામુખ અને પંચેદ્રિયના ફેલાવ રહિત દેહમાત્રપરિગ્રહવાળો જે હું તેના નિશ્ચયપ્રત્યાખ્યાનમાં-કે જે (નિશ્ચયપ્રત્યાખ્યાન) શુભ, અશુભ, પુષ્ય, પાપ, સુખ અને દુઃખ એ છના સકળસંન્યાસસ્વરૂપ છે (અર્થાત એ છ વસ્તુઓના સંપૂર્ણ ત્યાગસ્વરૂપ છે) તેમ-તે આત્મા સદા આસન્ન (-નિકટ) રહેલો છે; સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરનો શિખામણિ, સ્વરૂપગુપ્ત અને પાપરૂપી અટવીને બાળવા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૯૦ ]
Version 002: remember fo check http://www.AtmaDharma.com for updates
त्वात्तिष्ठति।
નિયમસાર
अशुभोपयोगपराङ्मुखस्य शुभोपयोगेऽप्युदासीनपरस्य साक्षाच्छुद्धोपयोगाभिमुखस्य मम परमागममकरंदनिष्यन्दिमुखपद्मप्रभस्य शुदोपयोगेऽपि च स परमात्मा सनातनस्वभाव
तथा चोक्तमेकत्वसप्ततौ
( અનુદુમ્ )
""
' तदेकं परमं ज्ञानं तदेकं शुचि दर्शनम्।
चारित्रं च तदेकं स्यात् तदेकं निर्मलं तपः।।
( અનુદુમ્)
नमस्यं च तदेवैकं तदेवैकं च मंगलम्। उत्तमं च तदेवैकं तदेव शरणं सताम् ।।
(અનુષ્ટુમ્ )
आचारश्च तदेवैकं तदेवावश्यकक्रिया । स्वाध्यायस्तु तदेवैकमप्रमत्तस्य योगिनः।।
[ભગવાનશ્રીકુંદકુંદ
""
માટે પાવક સમાન જે હું તેના શુભાશુભસંવરમાં (તે ૫રમાત્મા છે), તથા અશુભોપયોગથી પરાભુખ, શુભોપયોગ પ્રત્યે પણ ઉદાસીનતાવાળો અને સાક્ષાત્ શુદ્ધોપયોગની સંમુખ જે હુંપરમાગમરૂપી પુષ્પ૨સ જેના મુખમાંથી ઝરે છે એવો પદ્મપ્રભ-તેના શુદ્ધોપયોગમાં પણ તે પરમાત્મા રહેલો છે કારણ કે તે (પરમાત્મા) સનાતન સ્વભાવવાળો છે.
એવી રીતે એકત્વસપ્તતિમાં (-શ્રી પદ્મનંદી-આચાર્યવકૃત પદ્મનંદિપંચવિંશતિકાના એકત્વસપ્તતિ નામના અધિકારમાં ૩૯, ૪૦ ને ૪૧ મા શ્લોક દ્વારા ) કહ્યું છે કેઃ
‘[ શ્લોકાર્થ:-] તે જ એક (–તે ચૈતન્યજ્યોતિ જ એક) ૫૨મ જ્ઞાન છે, તે જ એક પવિત્ર દર્શન છે, તે જ એક ચારિત્ર છે અને તે જ એક નિર્મળ તપ છે.
[ શ્લોકાર્થ:- ] સત્પુરુષોને તે જ એક નમસ્કારયોગ્ય છે, તે જ એક મંગળ છે, તે જ એક ઉત્તમ છે અને તે જ એક શરણ છે.
[ શ્લોકાર્થ:- ] અપ્રમત્ત યોગીને તે જ એક આચાર છે, તે જ એક આવશ્યક ક્રિયા છે અને તે જ એક સ્વાધ્યાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #218
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
[ ૧૯૧
તથા દિ
(માલિની) मम सहजसुदृष्टौ शुद्धबोधे चरित्रे सुकृतदुरितकर्मद्वन्द्वसंन्यासकाले। भवति स परमात्मा संवरे शुद्धयोगे न च न च भुवि कोऽप्यन्योस्ति मुक्त्यै पदार्थः।। १३५ ।।
(પૃથ્વી) क्वचिल्लसति निर्मलं वचन निर्मलानिर्मलं क्वचित्पुनरनिर्मलं गहनमेवमज्ञस्य यत्। तदेव निजबोधदीपनिहताधमूछायकं सतां हृदयपद्मसद्मनि च संस्थितं निश्चलम्।। १३६ ।।
एगो य मरदि जीवो एगो य जीवदि सयं। एगस्स जादि मरणं एगो सिज्झदि णीरओ।। १०१ ।।
વળી ( આ ૧૦૦ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છે):
[ શ્લોકાર્થ:-] મારા સહજ સમ્યગ્દર્શનમાં, શુદ્ધ જ્ઞાનમાં, ચારિત્રમાં, સુકૃત અને દુષ્કૃતરૂપી કર્મઠંદ્રના સંન્યાસકાળમાં (અર્થાત પ્રત્યાખ્યાનમાં), સંવરમાં અને શુદ્ધ યોગમાં (–શુદ્ધોપયોગમાં) તે પરમાત્મા જ છે (અર્થાત્ સમ્યગ્દર્શનાદિ બધાંયનો આશ્રય-અવલંબન શુદ્ધાત્મા જ છે); મુક્તિની પ્રાપ્તિ માટે જગતમાં બીજો કોઈ પણ પદાર્થ નથી, નથી. ૧૩૫.
[ શ્લોકાર્થ-] જે કયારેક નિર્મળ દેખાય છે, કયારેક નિર્મળ તેમ જ અનિર્મળ દેખાય છે, વળી કયારેક અનિર્મળ દેખાય છે અને તેથી અજ્ઞાનીને માટે જે ગહન છે, તે જ-કે જેણે નિજજ્ઞાનરૂપી દીપક વડે પાપતિમિરને નષ્ટ કર્યું છે તે (આત્મ-તત્ત્વ) જ-સપુરુષોના હૃદયકમળરૂપી ઘરમાં નિશ્ચળપણે સંસ્થિત છે. ૧૩૬.
જીવ એકલો જ મરે, સ્વયં જીવ એકલો જન્મ અરે ! જીવ એકનું નીપજે મરણ, જીવ એકલો સિદ્ધિ લહે. ૧૦૧.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #219
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૨]
નિયમસાર
વાનશ્રીકુંદકુંદ
एकश्च म्रियते जीव: एकश्च जीवति स्वयम। एकस्य जायते मरणं एकः सिध्यति नीरजाः।। १०१ ।।
इह हि संसारावस्थायां मुक्तौ च निःसहायो जीव इत्युक्तः।
नित्यमरणे तद्भवमरणे च सहायमन्तरेण व्यवहारतश्चैक एव म्रियते; सादिसनिधनमूर्तिविजातीयविभावव्यंजननरनारकादिपर्यायोत्पत्तौ चासन्नगतानुपचरितासदतव्यवहारनयादेशेन स्वयमेवोज्जीवत्येव। सर्वैबधभिः परिरक्ष्यमाणस्यापि महाबलपराक्रमस्यैकस्य जीवस्याप्रार्थितमपि स्वयमेव जायते मरणम्; एक एव परमगुरुप्रसादासादितस्वात्माश्रयनिश्चयशुक्लध्यानबलेन स्वात्मानं ध्यात्वा नीरजाः सन् सद्यो निर्वाति।
तथा चोक्तम्
અન્વયાર્થ: નીવ: : ૨] જીવ એકલો [ પ્રિયતે] મરે છે [૨] અને [ સ્વયમ્ 9:] સ્વયં એકલો [ નીવતિ] જન્મે છે; [ ૨] એકલાનું [મર નીયતે] મરણ થાય છે. અને [ Te:] એકલો [ નીરની:] રજ રહિત થયો થકો [ સિધ્યત્તિ ] સિદ્ધ થાય છે.
ટીકા:-અહીં ( આ ગાથામાં), સંસારાવસ્થામાં અને મુક્તિમાં જીવ નિઃસહાય છે એમ કહ્યું છે.
નિત્ય મરણમાં ( અર્થાત્ સમયે સમયે થતા આયુકર્મના નિષેકોના ક્ષયમાં) અને તે ભવ સંબંધી મરણમાં, (બીજા કોઈની) સહાય વિના વ્યવહારથી (જીવ) એકલો જ મરે છે તથા સાદિ-સાત મૂર્તિક વિજાતીયવિભાવભંજનપર્યાયરૂપ નર-નારકાદિપર્યાયોની ઉત્પત્તિમાં, આસન્નઅનુપચરિત-અસદભૂત-વ્યવહારનયના કથનથી (જીવ એકલો જ) સ્વયમેવ જન્મે છે. સર્વ બંધુજનોથી રક્ષણ કરવામાં આવતું હોવા છતાં પણ, મહાબળપરાક્રમવાળા જીવનું એકલાનું જ, અનિચ્છિત હોવા છતાં, સ્વયમેવ મરણ થાય છે; (જીવ) એકલો જ પરમ ગુરુના પ્રસાદથી પ્રાપ્ત સ્વાભાશ્રિત નિશ્ચયશુકલધ્યાનના બળે નિજ આત્માને ધ્યાઈને રજ રહિત થયો થકો શીઘા નિર્વાણ પામે છે.
એવી રીતે (અન્યત્ર શ્લોક દ્વારા) કહ્યું છે કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #220
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
[ ૧૯૩
(અનુદુમ ) “स्वयं कर्म करोत्यात्मा स्वयं तत्फलमश्नते। स्वयं भ्रमति संसारे स्वयं तस्माहि
उक्तं च श्रीसोमदेवपंडितदेवै:
(વસંતતિ71) "एकस्त्वमाविशसि जन्मनि संक्षये च भोक्तुं स्वयं स्वकृतकर्मफलानुबन्धम्। अन्यो न जातु सुखदुःखविधौ सहायः स्वाजीवनाय मिलितं विटपेटकं ते।।''
તથા હિ
(મંદ્રાક્રાંતા). एको याति प्रबलदुरधाज्जन्म मृत्यं च जीव: कर्मद्वन्द्वोद्भवफलमयं चारुसौख्यं च दुःखम्। भूयो भुंक्ते स्वसुखविमुखः सन् सदा तीव्रमोहादेकं तत्त्वं किमपि गुरुतः प्राप्य तिष्ठत्यमुष्मिन्।। १३७ ।।
[ શ્લોકાર્થ-] આત્મા સ્વયે કર્મ કરે છે, સ્વયં તેનું ફળ ભોગવે છે, સ્વયં સંસારમાં ભમે છે અને સ્વયં સંસારથી મુક્ત થાય છે.''
વળી શ્રી સોમદેવપંડિતદેવે (યશસ્તિલકચંપૂકાવ્યમાં બીજા અધિકારની અંદર એકત્યાનુપ્રેક્ષા વર્ણવતાં ૧૧૯ મા શ્લોક દ્વારા ) કહ્યું છે કે
“[ શ્લોકાર્થ:-] પોતે કરેલા કર્મના ફળાનુબંધને સ્વયં ભોગવવા માટે તું એકલો જન્મમાં તેમ જ મૃત્યુમાં પ્રવેશે છે, બીજું કોઈ (સ્ત્રીપુત્રમિત્રાદિક) સુખ-દુ:ખના પ્રકારોમાં બિલકુલ સહાયભૂત થતું નથી; પોતાની આજીવિકા માટે (માત્ર પોતાના સ્વાર્થ માટે સ્ત્રીપુત્રમિત્રાદિક) ધુતારાઓની ટોળી તને મળી છે.''
વળી ( આ ૧૦૧ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
[શ્લોકાર્થ-] જીવ એકલો પ્રબળ દુષ્કૃતથી જન્મ અને મૃત્યુને પામે છે; જીવ એકલો સદા તીવ્ર મોહને લીધે સ્વસુખથી વિમુખ થયો થકો કર્મવંદ્વજનિત ફળમય (-શુભ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #221
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૪]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
एगो मे सासदो अप्पा णाणदंसणलक्खणो। सेसा मे बाहिरा भावा सव्वे संजोगलक्खणा।। १०२ ।।
एको मे शाश्वत आत्मा ज्ञानदर्शनलक्षणः। શેષા વાચા ભાવ: સર્વે સંયો | નક્ષMI: ૨૦૨ /
एकत्वभावनापरिणतस्य सम्यग्ज्ञानिनो लक्षणकथनमिदम्।
अखिलसंसृतिनन्दनतरुमूलालवालांभःपूरपरिपूर्णप्रणालिकावत्संस्थितकलेवरसंभवहेतुभूतद्रव्यभावकर्माभावादेकः, स एव निखिलक्रियाकांडाडंबरविविधविकल्पकोलाहलनिर्मुक्तसहजशुद्धज्ञानचेतनामतीन्द्रियं भुंजानः सन् शाश्वतो भूत्वा ममोपादेयरूपेण तिष्ठति, यस्त्रिकालनिरुपाधिस्वभावत्वात् निरावरणज्ञानदर्शनलक्षणलक्षितः कारणपरमात्मा; ये शुभाशुभकर्मसंयोगसंभवाः शेषा बाह्याभ्यन्तरपरिग्रहाः, स्वस्वरूपा
અને અશુભ કર્મના ફળરૂપ) સુંદર સુખ અને દુઃખને વારંવાર ભોગવે છે; જીવ એકલો ગુરુ દ્વારા કોઈ એવા એક તત્ત્વને (-અવર્ણનીય પરમ ચૈતન્યતત્ત્વને) પામીને તેમાં સ્થિત રહે છે. ૧૩૭.
મારો સુશાશ્વત એક દર્શનશાનલક્ષણ જીવ છે; બાકી બધા સંયોગલક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. ૧૦૨.
અવયાર્થનું જ્ઞાનઃર્શનનક્ષT: ] જ્ઞાનદર્શનલક્ષણવાળો [શાશ્વત:] શાશ્વત [s:] એક [માત્મા ] આત્મા [મે] મારો છે; [ શેષ: સર્વે] બાકીના બધા [ સંયોની નક્ષT: ભાવ:] સંયોગલક્ષણવાળા ભાવો [ને વીહ્યા:] મારાથી બાહ્ય છે.
ટીકા:-એકત્વભાવનારૂપે પરિણમેલા સમ્યજ્ઞાનીના લક્ષણનું આ કથન છે.
ત્રણે કાળે નિપાધિક સ્વભાવવાળો હોવાથી નિરાવરણ-જ્ઞાનદર્શનલક્ષણથી લક્ષિત એવો જે કારણપરમાત્મા તે, સમસ્ત સંસારરૂપી નંદનવનનાં વૃક્ષોના મૂળ ફરતા કયારાઓમાં પાણી ભરવા માટે જળપ્રવાહથી પરિપૂર્ણ ધોરિયા સમાન વર્તતું જે શરીર તેની ઉત્પત્તિમાં હેતુભૂત દ્રવ્યકર્મ-ભાવકર્મ વિનાનો હોવાથી એક છે, અને તે જ (કારણપરમાત્મા) સમસ્ત ક્રિયાકાંડના આડંબરના વિવિધ વિકલ્પરૂપ કોલાહલથી રહિત સહજશુદ્ધ-જ્ઞાનચેતનાને અતીન્દ્રિયપણે ભોગવતો થકો શાશ્વત રહીને મારા માટે ઉપાદેયપણે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #222
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
द्बाह्यास्ते सर्वे; इति मम निश्चयः ।
નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
(માલિની)
अथ मम परमात्मा शाश्वतः कश्चिदेकः सहजपरमचिच्चिन्तामणिर्नित्यशुद्धः। निरवधिनिजदिव्यज्ञानदृग्भ्यां समृद्धः किमिह बहुविकल्पैर्मे फलं बाह्यभावैः ।। १३८ ।।
जं किंचि मे दुच्चरित्तं सव्वं तिविहेण वोसरे। सामाइयं तु तिविहं करेमि सव्वं णिरायारं ।। १०३ ।।
यत्किंचिन्मे दुश्चरित्रं सर्वं त्रिविधेन विसृजामि।
सामायिकं तु त्रिविधं करोमि सर्वं निराकारम्।। १०३ ।।
आत्मगतदोषनिर्मुक्त्युपायकथनमिदम्।
રહે છે; જે શુભાશુભ કર્મના સંયોગથી ઉત્પન્ન થતા બાકીના બાહ્ય-અત્યંતર પરિગ્રહો, તે બધા નિજ સ્વરૂપથી બાહ્ય છે.–આમ મારો નિશ્ચય છે.
[હવે આ ૧૦૨ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ]
[ શ્લોકાર્થ:-] અહો! મારો ૫૨માત્મા શાશ્વત છે, એક છે, સહજ પરમ ચૈતન્યચિંતામણિ છે, સદા શુદ્ધ છે અને અનંત નિજ દિવ્ય જ્ઞાનદર્શનથી સમૃદ્ધ છે. આમ છે તો પછી બહુ પ્રકારના બાહ્ય ભાવોથી મને શું ફળ છે? ૧૩૮.
જે કાંઈ પણ દુશ્રુતિ મુજ તે સર્વ હું ત્રિવિધે ત; કરું છું નિરાકાર જ સમસ્ત ચરિત્ર જે ત્રયવિધનું. ૧૦૩.
[ ૧૯૫
અન્વયાર્થ:[મે] મારું [ યક્ òિવિત્] જે કાંઈ પણ [ ુશ્ચરિત્ર] દુ:ચારિત્ર [ સર્વ ] તે સર્વને હું [ ત્રિવિષેન] ત્રિવિધે (મન-વચન-કાયાથી) [ વિસ્તૃપ્તામિ] તજું છું [તુ] અને [ત્રિવિધ સામાયિલ્ડં] ત્રિવિધ જે સામાયિક ( –ચારિત્ર) [ સર્વ] તે સર્વને [ નિરાળારંોમિ] નિરાકાર (-નિર્વિકલ્પ ) કરું છું.
ટીકા:-આત્મગત દોષોથી મુક્ત થવાના ઉપાયનું આ કથન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૯૬ ]
Version 002: remember fo check http://www.AtmaDharma.com for updates
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
भेदविज्ञानिनोऽपि मम परमतपोधनस्य पूर्वसंचितकर्मोदयबलाच्चारित्रमोहोदये सति यत्किंचिदपि दुश्चरित्रं भवति चेत्तत् सर्वं मनोवाक्कायसंशुद्धया संत्यजामि । सामायिकशब्देन तावच्चारित्रमुक्तं सामायिकछेदोपस्थापनपरिहारविशुद्धयभिधानभेदात्त्रिविधम्। अथवा जघन्यरत्नत्रयमुत्कृष्टं करोमि; नवपदार्थपरद्रव्यश्रद्धानपरिज्ञानाचरणस्वरूपं रत्नत्रयं साकारं, तत् स्वस्वरूपश्रद्धानपरिज्ञानानुष्ठानरूपस्वभावरत्नत्रयस्वीकारेण निराकारं शुद्धं करोमि इत्यर्थः। किं च, भेदोपचारचारित्रम् अभेदोपचारं करोमि, अभेदोपचारम् अभेदानुपचारं करोमि इति त्रिविधं सामायिकमुत्तरोत्तरस्वीकारेण सहजपरमतत्त्वाविचलस्थितिरूपसहजनिश्चयचारित्रं, निराकारतत्त्वनिरतत्वान्निराकार
चारित्रमिति ।
तथा चोक्तं प्रवचनसारव्याख्यायाम्
(
મને પ૨મ–તપોધનને, ભેદવિજ્ઞાની હોવા છતાં, પૂર્વસંચિત કર્મના ઉદયને લીધે ચારિત્રમોહનો ઉદય હોતાં જો કાંઈ પણ દુઃચારિત્ર હોય, તો તે સર્વને મન-વચન-કાયાની સંશુદ્ધિથી હું સમ્યક્ પ્રકારે ત છું. ‘સામાયિક' શબ્દથી ચારિત્ર કહ્યું છે-કે જે ( ચારિત્ર ) સામાયિક, છેદોપસ્થાપન અને પરિહારવિશુદ્ધિ નામના ત્રણ ભેદોને લીધે ત્રણ પ્રકારનું છે. (હું તે ચારિત્રને નિરાકાર કરું છું.) અથવા હું જઘન્ય રત્નત્રયને ઉત્કૃષ્ટ કરું છું; નવ પદાર્થરૂપ પરદ્રવ્યનાં શ્રદ્ધાન-જ્ઞાન-આચરણસ્વરૂપ રત્નત્રય સાકાર (-સવિકલ્પ ) છે, તેને નિજ સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ સ્વભાવરત્નત્રયના સ્વીકાર (-અંગીકાર ) વડે નિરાકાર-શુદ્ધ કરું છું, એમ અર્થ છે. વળી (બીજી રીતે કહીએ તો), હું ભેદોપચાર ચારિત્રને અભેદોપચાર કરું છું અને અભેદોપચાર ચારિત્રને અભેદાનુપચાર કરું છું–એમ ત્રિવિધ સામાયિકને (–ચારિત્રને ) ઉત્તરોત્તર સ્વીકૃત ( અંગીકૃત ) કરવાથી સહજ પરમ તત્ત્વમાં અવિચળ સ્થિતિરૂપ સહજ નિશ્ચયચારિત્ર હોય છે-કે જે (નિશ્ચયચારિત્ર ) નિરાકાર તત્ત્વમાં લીન હોવાથી નિરાકાર ચારિત્ર છે.
એવી રીતે શ્રી પ્રવચનસારની ( અમૃતચંદ્રાચાર્યદેવકૃત તત્ત્વદીપિકા નામની ) ટીકામાં (૧૨મા શ્લોક દ્વારા ) કહ્યું છે કેઃ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #224
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
૧૯૭.
(વસંતતિના) "द्रव्यानुसारि चरणं चरणानुसारि द्रव्यं मिथो द्वयमिदं ननु सव्यपेक्षम्। तस्मान्मुमुक्षुरधिरोहतु मोक्षमार्ग द्रव्यं प्रतीत्य यदि वा चरणं प्रतीत्य।।"
તથા દિ
(અનુકુમ) चित्तत्त्वभावनासक्तमतयो यतयो यमम्। यतंते यातनाशीलयमनाशनकारणम्।। १३९ ।।
सम्मं मे सव्वभूदेसु वेरं मज्झं ण केणवि। आसाए वोसरित्ता णं समाहि पडिवज्जए।।१०४ ।।
साम्यं मे सर्वभूतेषु वैरं मह्यं न केनचित्। आशाम् उत्सृज्य नूनं समाधिः प्रतिपद्यते।। १०४ ।।
“[ શ્લોકાર્થ:-] ચરણ દ્રવ્યાનુસાર હોય છે અને દ્રવ્ય ચરણાનુસાર હોય છે એ રીતે તે બન્ને પરસ્પર અપેક્ષા સહિત છે; તેથી કાં તો દ્રવ્યનો આશ્રય કરીને અથવા તો ચરણનો આશ્રય કરીને મુમુક્ષુ (જ્ઞાની, મુનિ) મોક્ષમાર્ગમાં આરોહણ કરો.'
વળી (આ ૧૦૩ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
[ શ્લોકાર્થ:-] જેમની બુદ્ધિ ચૈતન્યતત્ત્વની ભાવનામાં આસક્ત (રત, લીન) છે એવા યતિઓ યમમાં પ્રયત્નશીલ રહે છે (અર્થાત્ સંયમમાં સાવધાન રહે છે )-કે જે યમ (–સંયમ) યાતનાશીલ યમના (-દુ:ખમય મરણના) નાશનું કારણ છે. ૧૩૯.
સૌ ભૂતમાં સમતા મને, કો સાથે વેર મને નહીં; આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની. ૧૦૪.
અન્વયાર્થનું સર્વભૂતેષુ] સર્વ જીવો પ્રત્યે [+] મને [ સાચં] સમતા છે, [ સાં ]
૧૯૮]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #225
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
इहान्तर्मुखस्य परमतपोधनस्य भावशुद्धिरुक्ता।
विमुक्तसकलेन्द्रियव्यापारस्य मम भेदविज्ञानिष्वज्ञानिषु च समता; मित्रामित्रपरिणतेरभावान्न मे केनचिज्जनेन सह वैरम; सहजवैराग्यपरिणते: न मे काप्याशा विद्यते; परमसमरसीभावसनाथपरमसमाधिं प्रपद्येऽहमिति।
तथा चोक्तं श्रीयोगीन्द्रदेवै:
(વસંતતિર્તા ) 'मुक्त्वालसत्वमधिसत्त्वबलोपपन्नः स्मृत्वा परां च समतां कुलदेवतां त्वम्। संज्ञानचक्रमिदमङ्ग गृहाण तूर्णमज्ञानमन्त्रियुतमोहरिपूपमर्दि।।''
तथा हि
મારે [ વનવિસ્] કોઈ સાથે [ વૈર 1] વેર નથી; [નૂન] ખરેખર [ નશાનું ઉત્કૃષ્ય ] આશાને છોડીને [ સમાધિ: પ્રતિપદ્યતે ] હું સમાધિને પ્રાપ્ત કરું છું.
ટીકા:-અહીં (આ ગાથામાં) અંતર્મુખ પરમ-તપોધનની ભાવશુદ્ધિનું કથન છે.
જેણે સમસ્ત ઇંદ્રિયોના વ્યાપારને છોડ્યો છે એવા મને ભેદવિજ્ઞાનીઓ તેમ જ અજ્ઞાનીઓ પ્રત્યે સમતા છે: મિત્ર-અમિત્રરૂપ (મિત્રરૂપ કે શત્રરૂપ) પરિણતિના અભાવને મને કોઈ પ્રાણી સાથે વેર નથી; સહજ વૈરાગ્યપરિણતિને લીધે મને કોઈ પણ આશા વર્તતી નથી; પરમ સમરસીભાવસંયુક્ત પરમ સમાધિનો હું આશ્રય કરું છું (અર્થાત્ પરમ સમાધિને પ્રાપ્ત કરું છું ).
એવી રીતે શ્રી યોગેંદ્રદેવે (અમૃતાશીતિમાં ૨૧મા શ્લોક દ્વારા) કહ્યું છે કે -
‘‘[ શ્લોકાર્થ-] હે ભાઈ ! સ્વાભાવિક બળસંપન્ન એવો તું આળસ તજીને, ઉત્કૃષ્ટ સમતારૂપી કુળદેવીને સ્મરીને, અજ્ઞાનમંત્રી સહિત મોહશત્રુનો નાશ કરનારા આ સમ્યજ્ઞાનરૂપી ચક્રને શીધ્ર ગ્રહણ કર.''
વળી (આ ૧૦૪મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છે):
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #226
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
[ ૧૯૯
(વસંતતિતા) मुक्त्यङ्गनालिमपुनर्भवसौख्यमूलं दुर्भावनातिमिरसंहतिचन्द्रकीर्तिम्। संभावयामि समतामहमुच्चकैस्तां या संमता भवति संयमिनामजस्रम्।।१४० ।
(રિજી) जयति समता नित्यं या योगिनामपि दर्लभा निजमुखसुखवार्धिप्रस्फारपूर्णशशिप्रभा। परमयमिनां प्रव्रज्यास्त्रीमनःप्रियमैत्रिका मुनिवरगणस्योच्चैः सालंक्रिया जगतामपि।।१४१ ।।
णिक्कसायस्स दंतस्स सूरस्स ववसायिणो। संसारभयभीदस्स पच्चक्खाणं सुहं हवे।।१०५ ।।
निःकषायस्य दान्तस्य शूरस्य व्यवसायिनः। संसारभयभीतस्य प्रत्याख्यानं सुखं भवेत्।। १०५ ।।
[શ્લોકાર્થ-] જે (સમતા) મુક્તિસુંદરીની સખી છે, જે મોક્ષસીખનું મૂળ છે, જે દુર્ભાવનારૂપી તિમિરસમૂહને (હણવા) માટે ચંદ્રના પ્રકાશ સમાન છે અને જે સંયમીઓને નિરંતર સંમત છે, તે સમતાને હું અત્યંત ભાવું છું. ૧૪૦.
| [ શ્લોકાર્થ-] જે યોગીઓને પણ દુર્લભ છે, જે નિજાભિમુખ સુખના સાગરમાં ભરતી લાવવા માટે પૂર્ણ ચંદ્રની પ્રભા (સમાન) છે, જે પરમ સંયમી-ઓની દીક્ષારૂપી સ્ત્રીના મનને વહાલી સખી છે અને જે મુનિવરોના સમૂહનું તેમ જ ત્રણ લોકનું પણ અતિશયપણે આભૂષણ છે, તે સમતા સદા જયવંત છે. ૧૪૧.
અકષાય, ઉધમી, દાન્ત છે, સંસારથી ભયભીત છે, શૂરવીર છે, તે જીવને પચખાણ સુખમય હોય છે. ૧૦૫.
અન્વયાર્થઃ નિ:વષાયચ] જે નિ:કષાય છે, [;ાન્ત] *દાન્ત છે, [ સૂર] શૂરવીર છે, [ વ્યવસાયિન:] વ્યવસાયી (-શુદ્ધતા પ્રત્યે ઉદ્યમવંત) છે અને [ સંસારમયમીત]
* દાન્ત = જેણે ઇન્દ્રિયોનું દમન કર્યું હોય એવો; જેણે ઇંદ્રિયોનો વશ કરી હોય એવો સંયમી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #227
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૦]
નિયમસાર
[ ભગવાન શ્રીકુંદકુંદ
निश्चयप्रत्याख्यानयोग्यजीवस्वरूपाख्यानमेतत्।
सकलकषायकलंकपंकविमुक्तस्य निखिलेन्द्रियव्यापारविजयोपार्जितपरमदान्तरूपस्य अखिलपरीषहमहाभटविजयोपार्जितनिजशूरगुणस्य निश्चयपरमतपश्चरणनिरतशुद्धभावस्य संसारदुःखभीतस्य व्यवहारेण चतुराहारविवर्जनप्रत्याख्यानम्। किं च पुन: व्यवहारप्रत्याख्यानं कुदृष्टेरपि पुरुषस्य चारित्रमहोदयहेतुभूतद्रव्यभावकर्मक्षयोपशमेन क्वचित् कदाचित् संभवति। अत एव निश्चयप्रत्याख्यानं हितम् अत्यासन्नभव्यजीवानाम्; यतः स्वर्णनामधेयधरस्य पाषाणस्योपादेयत्वं न तथांधपाषाणस्येति। ततः संसारशरीरभोगनिर्वेगता निश्चयप्रत्याख्यानस्य कारणं, पुनर्भाविकाले संभाविनां निखिलमोहरागद्वेषादिविविधविभावानां परिहार: परमार्थप्रत्याख्यानम्, अथवानागतकालोद्भव
સંસારથી ભયભીત છે, તેને [સુરવં પ્રત્યારથાનં] સુખમય પ્રત્યાખ્યાન ( અર્થાત્ નિશ્ચય પ્રત્યાખ્યાન) [ ભવેત્ ] હોય છે.
ટીકા:-જે જીવ નિશ્ચયપ્રત્યાખ્યાનને યોગ્ય હોય એવા જીવના સ્વરૂપનું આ કથન છે.
જે સમસ્ત કપાયકલંકરૂપ કાદવથી વિમુક્ત છે, સર્વ ઇંદ્રિયોના વ્યાપાર ઉપર વિજય મેળવ્યો હોવાથી જેણે પરમ દાન્તરૂપતા પ્રાપ્ત કરી છે, સકળ પરિષહરૂપી મહા સુભટોને જીત્યા હોવાથી જેણે નિજ શૂરગુણ પ્રાપ્ત કર્યો છે, નિશ્ચય-પરમ-તપશ્ચરણમાં 'નિરત એવો શુદ્ધભાવ જેને વર્તે છે અને જે સંસારદુઃખથી ભયભીત છે, તેને (યથોચિત શુદ્ધતા સહિત) વ્યવહારથી ચાર આહારના ત્યાગરૂપ પ્રત્યાખ્યાન છે. પરંતુ (શુદ્ધતા વિનાનું) વ્યવહારપ્રત્યાખ્યાન તો કુદૃષ્ટિ (-મિથ્યાત્વી) પુરુષને પણ ચારિત્રમોહના ઉદયના હેતુભૂત દ્રવ્યકર્મ-ભાવકર્મના ક્ષયોપશમ વડે કવચિત કદાચિત સંભવે છે. તેથી જ નિશ્ચયપ્રત્યાખ્યાન અતિ-આસન્નભવ્ય જીવોને હિતરૂપ છે; કારણ કે જેમ સુવર્ણપાષાણ નામનો પાષાણ ઉપાદેય છે તેમ અંધપાષાણ નથી. માટે (યથોચિત શુદ્ધતા સહિત) સંસાર અને શરીર સંબંધી ભોગની નિર્વેગતા નિશ્ચયપ્રત્યાખ્યાનનું કારણ છે અને ભવિષ્ય કાળે થનારા સમસ્ત મોહરાગદ્વેષાદિ વિવિધ વિભાવોનો પરિહાર તે પરમાર્થ પ્રત્યાખ્યાન છે
૧ નિરત = રત; તત્પર; પરાયણ; લીન.
૨ જે પાષાણમાં સુવર્ણ હોય છે તેને સુવર્ણપાષાણ કહે છે અને જે પાષાણમાં સુવર્ણ હોતું નથી
તેને અંધપાષાણ કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #228
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ] નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
[ ૨૦૧ विविधान्त ल्पपरित्यागः शुद्धनिश्चयप्रत्याख्यानम् इति।
(દરિણી) जयति सततं प्रत्याख्यानं जिनेन्द्रमतोद्भवं परमयमिनामेतन्निर्वाणसौख्यकरं परम। सहजसमतादेवीसत्कर्णभूषणमुच्चकैः
मुनिप शृणु ते दीक्षाकान्तातियौवनकारणम्।।१४२ ।। एवं भेदब्भासं जो कुव्वइ जीवकम्मणो णिच्चं। पच्चक्खाणं सक्कदि धरि, सो संजदो णियमा।। १०६ ।।
एवं भेदाभ्यासं यः करोति जीवकर्मणोः नित्यम्। प्रत्याख्यानं शक्तो धर्तुं स संयतो नियमात्।। १०६ ।।
निश्चयप्रत्याख्यानाध्यायोपसंहारोपन्यासोयम्।
અથવા અનાગત કાળ ઉત્પન્ન થનારા વિવિધ અંતર્જલ્પોનો (-વિકલ્પોનો) પરિત્યાગ તે શુદ્ધ નિશ્ચય-પ્રત્યાખ્યાન છે.
[હવે આ ૧૨૫મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે: ]
[શ્લોકાર્થ-] હે મુનિવર ! સાંભળ; નિંદ્રના મતમાં ઉત્પન્ન થતું પ્રત્યાખ્યાન સતત જયવંત છે. તે પ્રત્યાખ્યાન પરમ સંયમીઓને ઉત્કૃષ્ટપણે નિર્વાણસુખનું કરનારું છે, સહજ સમતાદેવીના સુંદર કર્ણનું મહીં આભૂષણ છે અને તારી દીક્ષારૂપી પ્રિય સ્ત્રીના અતિશય યૌવનનું કારણ છે. ૧૪૨.
જીવ-કર્મ કેરા ભેદનો અભ્યાસ જે નિત્ય કરે. તે સંયમી પચખાણ-ધારણમાં અવશ્ય સમર્થ છે. ૧૦૬.
અન્વયાર્થyવં] એ રીતે [ :: ] જે [ નિત્યમ] સદા [ નીવર્મળો:] જીવ અને કર્મના [ મેવાભ્યાસં ] ભેદનો અભ્યાસ [ કરોતિ] કરે છે, [ સ: સંયત: ] તે સંયત [ નિયમ7] નિયમથી [પ્રત્યરધ્યાનં] પ્રત્યાખ્યાન [બતું] ધારણ કરવાને [p:] શક્તિમાન છે.
ટીકાઃ-આ, નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકારના ઉપસંહારનું કથન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #229
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૨]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
यः श्रीमदहन्मुखारविन्दविनिर्गतपरमागमार्थविचारक्षमः अशुद्धान्तस्तत्त्वकर्मपुद्गलयोरनादिबन्धनसंबन्धयोर्भेदं भेदाभ्यासबलेन करोति, स परमसंयमी निश्चयव्यवहारप्रत्याख्यानं स्वीकरोतीति।
| (સ્વાતા) भाविकालभवभावनिवृत्तः सोहमित्यनुदिनं मुनिनाथः। भावयेदखिलसौख्यनिधानं स्वस्वरूपममलं मलमुक्त्यै।। १४३ ।।
(સ્વી તા) घोरसंसृतिमहार्णवभास्वद्यानपात्रमिदमाह जिनेन्द्रः। तत्त्वत: परमतत्त्वमजलं भावयाम्यहमतो जितमोहः।। १४४ ।।
શ્રીમદ્ અર્હતના મુખારવિંદમાંથી નીકળેલાં પરમાગમના અર્થનો વિચાર કરવામાં સમર્થ એવો જે પરમ સંયમી અનાદિ બંધનરૂપ સંબંધવાળાં અશુદ્ધ અંત:તત્ત્વ અને કર્મપુદગલનો ભેદ ભેદાભ્યાસના બળથી કરે છે, તે પરમ સંયમી નિશ્ચયપ્રત્યાખ્યાન તથા વ્યવહારપ્રત્યાખ્યાનને સ્વીકૃત (-અંગીકૃત) કરે છે.
A [ હવે આ નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ નવ શ્લોક કહે છે: ]
[ શ્લોકાર્થ:-] “જે ભાવ કાળના ભવ-ભાવોથી (સંસારભાવોથી ) નિવૃત્ત છે તે હું છું' એમ મુનીશ્વરે મળથી મુક્ત થવા માટે પરિપૂર્ણ સૌખ્યના નિધાનભૂત નિર્મળ નિજ સ્વરૂપને પ્રતિદિન ભાવવું. ૧૪૩.
[ શ્લોકાર્થ -1 ઘોર સંસારમાર્ણવનું આ (પરમ તત્ત્વ) દેદીપ્યમાન નાવ છે એમ જિદ્રદેવે કહ્યું છે; તેથી હું મોહને જીતીને નિરંતર પરમ તત્ત્વને તત્ત્વતઃ (-પારમાર્થિક રીતે ) ભાવું છું. ૧૪૪.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #230
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
૨૦૩
(માછiતા) प्रत्याख्यानं भवति सततं शुद्धचारित्रमूर्ते: भ्रान्तिध्वंसात्सहजपरमानंदचिन्निष्टबुद्धेः। नास्त्यन्येषामपरसमये योगिनामास्पदानां भूयो भूयो भवति भविनां संसृति?ररूपा।।१४५ ।।
(શિવરિત) महानंदानंदो जगति विदितः शाश्वतमयः स सिद्धात्मन्युच्चैर्नियतवसतिर्निर्मलगुणे। अमी विद्वान्सोपि स्मरनिशितशस्त्रैरमिहताः कथं कांक्षंत्येनं बत कलिहतास्ते जडधियः ।। १४६ ।।
(મંત્રીશiતા) प्रत्याख्यानाद्भवति यमिषु प्रस्फुटं शुद्धशुद्धं सच्चारित्रं दुरघतरुसांद्राटवीवह्निरूपम्। तत्त्वं शीघ्रं कुरु तव मतौ भव्यशार्दूल नित्यं यत्किंभूतं सहजसुखदं शीलमूलं मुनीनाम्।।१४७ ।।
[શ્લોકાર્થ:-] ભ્રાંતિના નાશથી જેની બુદ્ધિ સહજ-પરમાનંદયુક્ત ચેતનમાં નિષ્ઠિત (–લીન, એકાગ્ર) છે એવા શુદ્ધચારિત્રમૂર્તિને સતત પ્રત્યાખ્યાન છે. પરસમયમાં (અન્ય દર્શનમાં) જેમનું સ્થાન છે એવા અન્ય યોગીઓને પ્રત્યાખ્યાન હોતું નથી; તે સંસારીઓને ફરીફરીને ઘોર સંસરણ (-પરિભ્રમણ ) થાય છે. ૧૪૫.
[ શ્લોકાર્થ:-] જે શાશ્વત મહા આનંદાનંદ જગતમાં પ્રસિદ્ધ છે, તે નિર્મળ ગુણવાળા સિદ્ધાત્મામાં અતિશયપણે અને નિયતપણે રહે છે. (તો પછી,) અરેરે ! આ વિદ્વાનો પણ કામનો તીક્ષ્ણ શસ્ત્રોથી ઈજા પામ્યા થકા કલેશપીડિત થઈને તેને (કામને) કેમ ઇચ્છે છે! તેઓ જડબુદ્ધિ છે. ૧૪૬.
[ શ્લોકાર્થ:-] જે દુષ્ટ પાપરૂપી વૃક્ષોની ગીચ અટવીને બાળવાને અગ્નિરૂપ છે એવું પ્રગટ શુદ્ધ-શુદ્ધ સત્યારિત્ર સંયમીઓને પ્રત્યાખ્યાનથી થાય છે; (માટે) હે ભવ્યશાર્દૂલ! (-ભવ્યોત્તમ !) તું શીધ્ર તારી મતિમાં તત્ત્વને નિત્ય ધારણ કર-કે જે તત્ત્વ સહજ સુખનું દેનારું છે અને મુનિઓના ચારિત્રનું મૂળ છે. ૧૪૭.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #231
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૪]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
(માલિની) जयति सहजतत्त्वं तत्त्वनिष्णातबुद्धेः हृदयसरसिजाताभ्यन्तरे संस्थितं यत्। तदपि सहजतेजः प्रास्तमोहान्धकारं स्वरसविसरभास्वद्बोधविस्फूर्तिमात्रम्।। १४८ ।।
(પૃથ્વી) अखंडितमनारतं सकलदोषदरं परं भवांबुनिधिमग्नजीवततियानपात्रोपमम्। अथ प्रबलदुर्गवर्गदववह्निकीलालकं नमामि सततं पुनः सहजमेव तत्त्वं मुदा।। १४९ ।।
(પૃથ્વી) जिनप्रभुमुखारविन्दविदितं स्वरूपस्थितं मुनीश्वरमनोगृहान्तरसुरत्नदीपप्रभम्। नमस्यमिह योगिभिर्विजितदृष्टिमोहादिभिः नमामि सुखमन्दिरं सहजतत्त्वमुच्चैरदः।। १५० ।।
[ શ્લોકાર્થ-] તત્ત્વમાં નિષ્ણાત બુદ્ધિવાળા જીવના હૃદયકમળરૂપ અત્યંતરમાં જે સુસ્થિત છે, તે સહજ તત્ત્વ જયવંત છે. તે સહજ તેજે મોહાંધકારનો નાશ કર્યો છે અને તે (સહજ તેજ ) નિજ રસના ફેલાવથી પ્રકાશતા જ્ઞાનના પ્રકાશનમાત્ર છે. ૧૪૮.
[ શ્લોકાર્થ:-1 વળી, જે (સહજ તત્ત્વ) અખંડિત છે, શાશ્વત છે, સકળ દોષથી દૂર છે. ઉત્કૃષ્ટ છે. ભવસાગરમાં ડુબેલા જીવસમુહને નૌકા સમાન છે અને પ્રબળ સંકટોના સ દાવાનળને (શાંત કરવા) માટે જળ સમાન છે, તે સહજ તત્ત્વને હું પ્રમોદથી સતત નમું છું. ૧૪૯.
શ્લોકાર્થ:-] જે જિનપ્રભુના મુખારવિંદથી વિદિત ( પ્રસિદ્ધ ) છે, જે સ્વરૂપમાં સ્થિત છે, જે મુનીશ્વરોના મનોગ્રહની અંદર સુંદર રત્નદીપની માફક પ્રકાશે છે, જે આ લોકમાં દર્શનમોહાદિ પર વિજય મેળવેલા યોગીઓથી નમસ્કાર કરવાયોગ્ય છે અને જે સુખનું મંદિર છે, તે સહુજ તત્ત્વને હું સદા અત્યંત નમું છું. ૧૫).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #232
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
૨૦૫
(પૃથ્વી) प्रणष्टदुरितोत्करं प्रहतपुण्यकर्मव्रजं प्रधूतमदनादिकं प्रबलबोधसौधालयम्। प्रणामकृततत्त्ववित् प्रकरणप्रणाशात्मकं प्रवृद्धगुणमंदिरं प्रहृतमोहरात्रिं नुमः ।। १५१ ।।
इति सुकविजनपयोजमित्रपंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहश्रीपद्मप्रभमलधारिदेवविरचितायां नियमसारव्याख्यायां तात्पर्यवृतौ निश्चयप्रत्याख्यानाधिकार: षष्ठ: સુતત્વ:
[શ્લોકાર્થ-] જેણે પાપના રાશિને નષ્ટ કર્યો છે, જેણે પુણ્યકર્મના સમૂહને હાડ્યો છે, જેણે મદન (-કામ) વગેરેને ખંખેરી નાખ્યા છે, જે પ્રબળ જ્ઞાનનો મહેલ છે, જેને તત્ત્વવેત્તાઓ પ્રણામ કરે છે, જે પ્રકરણના નાશસ્વરૂપ છે (અર્થાત્ જેને કોઈ કાર્ય કરવાનું નથી–જે કૃતકૃત્ય છે), જે પુષ્ટ ગુણોનું ધામ છે અને જેણે મોહરાત્રિનો નાશ કર્યો છે, તેને (–તે સહજ તત્ત્વને ) અમે નમીએ છીએ. ૧૫૧.
આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇંદ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં ( અર્થાત શ્રીમદભગવત-કુંદકુંદાચાર્ય દેવપ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં) નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર નામનો છઠ્ઠો શ્રુતસ્કંધ સમાપ્ત થયો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #233
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
555555555555555555555555
५२भ-मालोयना अधिधार
'
卐
आलोचनाधिकार उच्यते
णोकम्मकम्मरहियं विहावगुणपज्जएहिं वदिरित्तं। अप्पाणं जो झायदि समणस्सालोयणं होदि।। १०७ ।।
नोकर्मकर्मरहितं विभावगुणपर्ययैर्व्यतिरिक्तम्। आत्मानं यो ध्यायति श्रमणस्यालोचना भवति।। १०७ ।।
निश्चयालोचनास्वरूपाख्यानमेतत्।
औदारिकवैक्रियिकाहारकतैजसकार्मणानि शरीराणि हि नोकर्माणि , ज्ञानदर्शना
હવે આલોચના અધિકાર કહેવામાં આવે છે.
તે શ્રમણને આલોચના, જે શ્રમણ ધ્યાવે આત્મને, નોકર્મ કર્મ-વિભાવગુણપર્યાયથી વ્યતિરિક્તને. ૧૦૭.
अन्वयार्थ :- नोकर्मकर्मरहितं ] नोऽभ ने भथी हित तथा [ विभाव-गुणपर्ययैः व्यतिरिक्तम् ] विमा५यायोथी *यतिरिति [ आत्मानं ] आत्माने [ यः] ४ [ध्यायति ] ध्याये छ, [ श्रमणस्य ] ते श्रमाने [आलोचना] सोयन [ भवति ] छे.
s:-21, निश्चय-पोयनान॥ २१३५नुं ध्थन छे. દારિક, વૈક્રિયિક, આહારક, તેજસ અને કાશ્મણ શરીરો તે નોકર્મો છે; જ્ઞાનાવરણ,
* यतिरिति = २हित; भिन्न.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #234
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
પરમ-આલોચના અધિકાર
[ ૨૦૭
वरणांतरायमोहनीयवेदनीयायुर्नामगोत्राभिधानानि हि द्रव्यकर्माणि। कर्मोपाधिनिरपेक्षसत्ताग्राहकशुद्धनिश्चयद्रव्यार्थिकनयापेक्षया हि एभिर्नोकर्मभिर्द्रव्यकर्मभिश्च निर्मुक्तम्। मतिज्ञानादयो विभावगुणा नरनारकादिव्यंजनपर्यायाश्चैव विभावपर्यायाः। सहभुवो गुणाः क्रमभाविनः पर्यायाश्च। एभिः समस्तैः व्यतिरिक्तं, स्वभावगुणपर्यायैः संयुक्तं, त्रिकालनिरावरणनिरंजनपरमात्मानं त्रिगुप्तिगुप्तपरमसमाधिना यः परमश्रमणो नित्यमनुष्ठानसमये वचनरचनाप्रपंचपराङ्मुख: सन् ध्यायति, तस्य भावश्रमणस्य सततं निश्चयालोचना भवतीति।
तथा चोक्तं श्रीमदमृतचंद्रसूरिभिः
(સા) "मोहविलासविजूंभितमिदमुदयत्कर्म सकलमालोच्य। आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते।।''
દર્શનાવરણ, અંતરાય, મોહનીય, વેદનીય, આયુ, નામ અને ગોત્ર નામનાં દ્રવ્યકર્મો છે. *કર્મોપાધિનિરપેક્ષ સત્તાગ્રાહક શુદ્ધનિશ્ચયદ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ પરમાત્મા આ નોકર્મો અને દ્રવ્યકર્મોથી રહિત છે. મતિજ્ઞાનાદિક તે વિભાવ-ગુણો છે અને નર-નારકાદિ વ્યંજનપર્યાયો તે જ વિભાવ૫ર્યાયો છે; ગુણો સહભાવી હોય છે અને પર્યાયો ક્રમભાવી હોય છે. પરમાત્મા આ બધાથી (-વિભાવગુણો અને વિભાવપર્યાયોથી) વ્યતિરિક્ત છે. ઉપરોક્ત નોકર્મો અને દ્રવ્યકર્મોથી રહિત તથા ઉપરોક્ત સમસ્ત વિભાવગુણપર્યાયોથી વ્યતિરિક્ત તેમ જ સ્વભાવગુણપર્યાયોથી સંયુક્ત, ત્રિકાળ-નિરાવરણ નિરંજન પરમાત્માને ત્રિગુતિગુણ (-ત્રણ ગુતિ વડે ગુણ એવી) પરમસમાધિ વડે જે પરમ શ્રમણ સદા અનુષ્ઠાનસમયે વચનરચનાના પ્રપંચથી (-વિસ્તારથી) પરામુખ વર્તતો થકો ધ્યાવે છે, તે ભાવશ્રમણને સતત નિશ્ચય-આલોચના છે.
એવી રીતે (આચાર્યદવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૨૨૭ મા શ્લોક દ્વારા ) કહ્યું છે કેઃ
“[ શ્લોકાર્થ:-] મોહના વિલાસથી ફેલાયેલું જે આ ઉદયમાન (–ઉદયમાં આવતું) કર્મ તે સમસ્તને આલોચીને (–તે સર્વ કર્મની આલોચના કરીને), હું નિષ્કર્મ (અર્થાત્ સર્વ
* શુદ્ધનિશ્ચયદ્રવ્યાર્થિકનય કર્મોપાધિની અપેક્ષા રહિત સત્તાને જ ગ્રહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #235
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૮]
નિયમસાર
[ ભગવાન શ્રીકુંદકુંદ
उक्तं चोपासकाध्ययने
(માર્યા) ''आलोच्य सर्वमेनः कृतकारितमनुमतं च निर्व्याजम्।
आरोपयेन्महाव्रतमामरणस्थायि निःशेषम्।।"
तथा हि
आलोच्यालोच्य नित्यं सुकृतमसुकृतं घोरसंसारमूलं शुद्धात्मानं निरुपधिगुणं चात्मनैवावलम्बे। पश्चादुच्चैः प्रकृतिमखिलां द्रव्यकर्मस्वरूपां नीत्वा नाशं सहजविलसद्बोधलक्ष्मी व्रजामि।। १५२ ।।
आलोयणमालुंछण वियडीकरणं च भावसुद्धी य। चउविहमिह परिकहियं आलोयणलक्खणं समए।।१०८ ।।
કર્મોથી રહિત) ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ (-પોતાથી જ) નિરંતર વર્તુ .'
વળી ઉપાસકાધ્યયનમાં (શ્રી સમતભદ્રસ્વામીકૃત રત્નકાંડશ્રાવકાચારમાં ૧૨૫ મા શ્લોક દ્વારા ) કહ્યું છે કે
[ શ્લોકાર્થ-] કરેલા, કરાવેલા અને અનુમોદેલા સર્વ પાપને કપટરહિતપણે આલોચીને, મરણપર્યંત રહેનારું, નિઃશેષ (-પરિપૂર્ણ ) મહાવ્રત ધારણ કરવું.'
વળી (આ ૧૦૭ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે ):
[ શ્લોકાર્થ:-1 ઘોર સંસારનાં મૂળ એવાં સુકૃત અને દુષ્કૃતને સદા આલોચી આલોચીને હું નિજ્યાધિક (સ્વાભાવિક) ગુણવાળા શુદ્ધ આત્માને આત્માથી જ અવલંબું છું. પછી દ્રવ્યકર્મસ્વરૂપ સમસ્ત પ્રકૃતિને અત્યંત નાશ પમાડીને સહજ-વિલસતી જ્ઞાનલક્ષ્મીને હું પામીશ. ૧૫ર.
આલોચનાનું રૂપ ચઉવિધ વર્ણવ્યું છે. શાસ્ત્રમાં, -આલોચના, આલુંછના, અવિકૃતિકરણ ને શુદ્ધતા. ૧૦૮.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #236
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
પરમ-આલોચના અધિકાર
[ ૨૦૯
માનો વનમાલુંછનમવિવૃતિવરણં જ માવશુદ્ધિચ્છા चतुर्विधमिह परिकथितं आलोचनलक्षणं समये।। १०८ ।।
आलोचनालक्षणभेदकथनमेतत्।
भगवदर्हन्मुखारविन्दविनिर्गतसकलजनताश्रुतिसुभगसुन्दरानन्दनिष्यन्द्यनक्षरात्मकदिव्यध्वनिपरिज्ञानकुशलचतुर्थज्ञानधरगौतममहर्षिमुखकमलविनिर्गतचतुरसन्दर्भगर्भीकृतरा द्धान्ता-दिसमस्तशास्त्रार्थसार्थसारसर्वस्वीभूतशुद्धनिश्चयपरमालोचनायाश्चत्वारो विकल्पा भवन्ति। ते वक्ष्यमाणसूत्रचतुष्टये निगद्यन्त इति।
અન્વયાર્થ– ફુદ ] હવે, [ નાનો નનક્ષi] આલોચનાનું સ્વરૂપ [બતાવન” ] આલોચન, [નાનું છમ્ ] આલુંછન, [વિકૃતિકરણ] અવિકૃતિકરણ [૨] અને [ભાવશુદ્ધિ ] *ભાવશુદ્ધિ [ ચતુર્વિઘ ] એમ ચાર પ્રકારનું [ સમયે] શાસ્ત્રમાં [પરિવથિતમૂ ] કહ્યું છે.
ટીકાઃ-આ, આલોચનાના સ્વરૂપના ભેદોનું કથન છે.
ભગવાન અહંતના મુખારવિંદથી નીકળેલો, (શ્રવણ માટે આવેલ) સકળ જનતાને શ્રવણનું સૌભાગ્ય મળે એવો, સુંદર-આનંદસ્યદી (સુંદર-આનંદઝરતો), અનક્ષરાત્મક જે દિવ્યધ્વનિ, તેના પરિજ્ઞાનમાં કુશળ ચતુર્થજ્ઞાનધર (મન:પર્યયજ્ઞાનધારી) ગૌતમમહર્ષિના મુખકમળથી નીકળેલી જે ચતુર વચનરચના, તેના ગર્ભમાં રહેલાં રાદ્ધાંતાદિ (સિદ્ધાંતાદિ) સમસ્ત શાસ્ત્રોના અર્થસમુહના સારસર્વસ્વરૂપ શુદ્ધ-નિશ્ચય-પરમ-આલોચનાના ચાર ભેદો છે. તે ભેદો હવે પછી કહેવામાં આવતાં ચાર સુત્રોમાં કહેવાશે.
[ હવે આ ૧૦૮ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે: ]
૧. પોતે પોતાના દોષો સૂક્ષ્મતાથી જોઈ જવા અથવા ગુરુ પાસે પોતાના દોષોનું નિવેદન કરવું તે
વ્યવહાર-આલોચન છે. નિશ્ચય-આલોચનનું સ્વરૂપ ૧૦૯ મી ગાથામાં કહેવામાં આવશે. ૨. આલુછન = ( દોષોનુ) આલુચન અર્થાત્ ઉખેડી નાખવું તે ૩. અવિકૃતિકરણ = વિકારરહિતતા કરવી તે ૪. ભાવશુદ્ધિ = ભાવોને શુદ્ધ કરવા તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૧૦ ]
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
निरव
[ભગવાનશ્રીકુંદકુંદ
નિયમસાર
(વૃંદ્રવા) आलोचनाभेदममुं विदित्वा मुक्त्यंगनासंगमहेतुभूतम्।
स्वात्मस्थितिं याति हि भव्यजीवः तस्मै नमः स्वात्मनि निष्ठिताय ।। १५३ ।।
जो पस्सदि अप्पाणं समभावे संठवित्तु परिणामं । आलोयणमिदि जाणह परमजिणंदस्स उवएसं ।। १०९ ।।
यः पश्यत्यात्मानं समभावे संस्थाप्य परिणामम् । आलोचनमिति जानीहि परमजिनेन्द्रस्योपदेशम् ।। १०९ ।।
इहालोचनास्वीकारमात्रेण परमसमताभावनोक्ता ।
ચ:
सहजवैराग्यसुधासिन्धुनाथडिंडीरपिंडपरिपांडुरमंडनमंडलीप्रवृद्धिहेतुभूतराकानिशीथिनीनाथः सदान्तर्मुखाकारमत्यपूर्वं निरंजननिजबोधनिलयं कारणपरमात्मानं
[ શ્લોકાર્થ:- ] મુક્તિરૂપી સ્ત્રીના સંગમના હેતુભૂત એવા આ આલોચનાના ભેદોને જાણીને જે ભવ્ય જીવ ખરેખર નિજ આત્મામાં સ્થિતિ પામે છે, તે સ્વાત્મ-નિષ્ઠિતને (-તે નિજાત્મામાં લીન ભવ્ય જીવને ) નમસ્કાર હો. ૧૫૩.
સમભાવમાં પરિણામ સ્થાપી દેખતો જે આત્મને,
તે જીવ છે આલોચના-જિનવ૨વૃષભ-ઉપદેશ છે. ૧૦૯.
અન્વયાર્થ:[ય:] જે ( જીવ ) [ પરિણામસ્] પરિણામને [સમભાવે] સમભાવમાં [ સંસ્થાપ્ય] સ્થાપીને [આત્માનં] (નિજ) આત્માને [પશ્યતિ] દેખે છે, [ઞાતોવનમ્] તે આલોચન છે [ તિ] એમ [પરમપ્નિનેન્દ્રસ્ય] પરમ જિવેંદ્રનો [ ૩૫વેશન્] ઉપદેશ [ નાનીર્દિ ]
જાણ.
ટીકા:-અહીં, આલોચનાના સ્વીકારમાત્રથી પરમસમતાભાવના કહેવામાં આવી છે.
સહજવૈરાગ્યરૂપી અમૃતસાગરના ફીણ-સમૂહના શ્વેત શોભામંડળની વૃદ્ધિના હેતુભૂત પૂર્ણ ચંદ્ર સમાન (અર્થાત્ સહજ વૈરાગ્યમાં ભરતી લાવીને તેની ઉજ્જ્વળતા વધારનાર) જે જીવ સદા અંતર્મુખાકાર (-સદા અંતર્મુખ જેનું સ્વરૂપ છે એવા ), અતિ અપૂર્વ, નિરંજન નિજબોધના સ્થાનભૂત કા૨ણપ૨માત્માને નિરવશેષપણે અંતર્મુખ નિજ સ્વભાવનિરત સહજ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #238
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
પરમ-આલોચના અધિકાર
[ ૨૧૧
शेषेणान्तर्मुखस्वस्वभावनिरतसहजावलोकनेन निरन्तरं पश्यति; किं कृत्वा ? पूर्व निजपरिणामं समतावलंबनं कृत्वा परमसंयमीभूत्वा तिष्ठति; तदेवालोचना-स्वरूपमिति हे शिष्य त्वं जानीहि परमजिननाथस्योपदेशात् इत्यालोचनाविकल्पेषु प्रथमविकल्पोऽयमिति।
| (ચશ્વર) आतमा ह्यात्मानमात्मन्यविचलनिलयं चात्मना पश्यतीत्थं यो मुक्तिश्रीविलासानतनुसुखमयान् स्तोककालेन याति। सोऽयं वंद्यः सुरेशैर्यमधरततिभिः खेचरैर्भूचरैर्वा तं वंदे सर्ववंद्यं सकलगुणनिधि तद्गुणापेक्षयाहम्।। १५४ ।।
(મંદ્રાક્રાંતા) आत्मा स्पष्ट: परमयमिनां चित्तपंकेजमध्ये ज्ञानज्योतिःप्रहतदुरितध्वान्तपुंजः पुराणः। सोऽतिक्रान्तो भवति भविनां वाङमनोमार्गमस्मिन्नारातीये परमपुरुषे को विधिः को निषेधः।। १५५ ।।
અવલોકન વડે નિરંતર દેખે છે (અર્થાત જે જીવ કારણપરમાત્માને સર્વથા અંતર્મુખ એવું જે નિજ સ્વભાવમાં લીન સહજ-અવલોકન તેના વડે નિરંતર દેખે છે–અનુભવે છે); શું કરીને દેખે છે? પહેલાં નિજ પરિણામને સમતાવલંબી કરીને, પરમસંયમીભૂતપણે રહીને દેખે છે; તે જ આલોચનાનું સ્વરૂપ છે એમ, હે શિષ્ય! તું પરમ જિનનાથના ઉપદેશ દ્વારા જાણ.-આમ આ. આલોચનાના ભેદોમાં પ્રથમ ભેદ થયો.
| [ હવે આ ૧૦૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ છ શ્લોક કહે છે:]
[શ્લોકાર્થ-] આ પ્રમાણે જે આત્મા આત્માને આત્મા વડે આત્મામાં અવિચળ રહેઠાણવાળો દેખે છે, તે અનંગ-સુખમય (અતિક્રિય આનંદમય) એવા મુક્તિલક્ષ્મીના વિલાસીને અલ્પ કાળમાં પામે છે. તે આત્મા સુરેશોથી, સંયમધરોની પંક્તિઓથી, ખેચરોથી (-વિદ્યાધરોથી) અને ભૂચરોથી (-ભૂમિગોચરીઓથી) વંધ છે. હું તે સર્વવધ સકળગુણનિધિને (–સર્વથી વંઘ એવા સમસ્ત ગુણોના ભંડારને) તેના ગુણોની અપેક્ષાથી (–અભિલાષાથી) વંદું છે. ૧૫૪.
[શ્લોકાર્થ-] જેણે જ્ઞાનજ્યોતિ વડે પાપતિમિરના પુંજનો નાશ કર્યો છે અને જે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #239
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૨]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
एवमनेन पद्येन व्यवहारालोचनाप्रपंचमुपहसति किल परमजिनयोगीश्वरः।
(પૃથ્વી), जयत्यनघचिन्मयं सहजतत्त्वमुच्चैरिदं विमुक्तसकलेन्द्रियप्रकरजातकोलाहलम्। नयानयनिकायदूरमपि योगिनां गोचरं सदा शिवमयं परं परमदूरमज्ञानिनाम्।। १५६ ।।
(મંદાક્રાંતા) शुद्धात्मानं निजसुखसुधावार्धिमज्जन्तमेनं बुवा भव्यः परमगुरुतः शाश्वतः शं प्रयाति। तस्मादुच्चैरहमपि सदा भावयाम्यत्यपूर्वं भेदाभावे किमपि सहजं सिद्धिभूसौख्यशुद्धम्।। १५७ ।।
પુરાણ (–સનાતન) છે એવો આત્મા પરમસંયમીઓના ચિત્તકમળમાં સ્પષ્ટ છે. તે આત્મા સંસારી જીવોના વચન-મનો માર્ગથી અતિક્રાંત (–વચન અને મનના માર્ગથી અગોચર) છે. આ નિકટ પરમપુરુષમાં વિધિ શો અને નિષેધ શો ? ૧૫૫.
આમ આ પધ વડ પરમ જિનયોગીશ્વરે ખરેખર વ્યવહાર–આલોચનાના પ્રપંચનો 'ઉપહાસ કર્યો છે.
સકળ ઇંદ્રિયોના સમૂહથી ઉત્પન્ન થતા કોલાહલથી વિમુક્ત છે, જે નય અને અનયના સમૂહથી દૂર હોવા છતાં યોગીઓને ગોચર છે, જે સદા શિવમય છે, ઉત્કૃષ્ટ છે અને જે અજ્ઞાનીઓને પરમ દૂર છે, એવું આ અનઘચૈતન્યમય સહજતત્ત્વ અત્યંત જયવંત છે. ૧૫૬.
[શ્લોકાર્થ-] નિજ સુખરૂપી સુધાના સાગરમાં ડૂબતા આ શુદ્ધાત્માને જાણીને ભવ્ય જીવ પરમ ગુરુ દ્વારા શાશ્વત સુખને પામે છે; તેથી, ભેદના અભાવની દષ્ટિએ જે સિદ્ધિથી ઉત્પન્ન થતા સૌખ્ય વડે શુદ્ધ છે એવા કોઈ (અદ્ભુત) સહજ તત્ત્વને હું પણ સદા અતિ-અપૂર્વ રીતે અત્યંત ભાવું છું. ૧૫૭.
૧ ઉપહાસ = મશ્કરી; ઠેકડી; હાંસી, તિરસ્કાર. ૨ અનઘ = નિર્દોષ, મળ રહિત, શુદ્ધ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #240
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા] પરમ-આલોચના અધિકાર
[ ૨૧૩ (वसंततिलका) निर्मुक्तसंगनिकरं परमात्मतत्त्वं निर्मोहरूपमनघं परभावमुक्तम्। संभावयाम्यहमिदं प्रणमामि नित्यं निर्वाणयोषिदतनूद्रवसंमदाय।। १५८ ।।
(वसंततिलका) त्यक्त्वा विभावमखिलं निजभावभिन्नं चिन्मात्रमेकममलं परिभावयामि। संसारसागरसमुत्तरणाय नित्यं
निर्मुक्तिमार्गमपि नौम्यविभेदमुक्तम्।। १५९ ।। कम्ममहीरुहमूलच्छेदसमत्थो सकीयपरिणामो। साहीणो समभावो आलुंछणमिदि समुद्दिटुं ।। ११० ।।
कर्ममहीरुहमूलछेदसमर्थः स्वकीयपरिणामः।
स्वाधीनः समभावः आलुंछनमिति समुद्दिष्टम्।। ११० ।। परमभावस्वरूपाख्यानमेतत्।
[Alsर्थ:- ] सर्व संथ निर्मुऽत, निर्भा६३५, मन भने ५२(माथी भुऽत. या આ પરમાત્મતત્ત્વને હું નિર્વાણરૂપી સ્ત્રીથી ઉત્પન્ન થતા અનંગ સુખને માટે નિત્ય સંભાવું છું ( -सभ्य३५९ मापुंछु) भने प्रमुंछु. १५८.
[श्लोडार्थ:-] नि४ माथी भिन्न सेवा सण विमापने छोडीने में निर्म ચિત્માત્રને હું ભાવું છું. સંસારસાગરને તરી જવા માટે, અભેદ કહેલા (જેને જિદ્રોએ ભેદ રહિત કહ્યો છે એવા) મુક્તિના માર્ગને પણ હું નિત્ય નમું છું. ૧૫૯.
છે કર્મતરુમૂલછેદનું સામર્થ્ય જે પરિણામમાં, સ્વાધીન તે સમભાવ-નિજ પરિણામ આલુંછન કહ્યા. ૧૧૦.
सन्वयार्थ:-[ कर्ममहीरुहमूलछेदसमर्थः ] भ३५. वृक्ष- भूण छपाम समर्थ अपो ४ [समभावः ] सभामा५३५ [ स्वाधीनः ] स्वाधीन [स्वकीयपरिणामः ] नि४ ५२९॥म [ आलुंछनम् इति समुद्दिष्टम् ] तने आKछन हे छे.
ટીકાઃ-આ, પરમભાવના સ્વરૂપનું કથન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #241
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૪]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
भव्यस्य पारिणामिकभावस्वभावेन परमस्वभावः औदयिकादिचतुर्णां विभावस्वभावानामगोचर: स पंचमभावः। अत एवोदयोदीरणक्षयक्षयोपशमविविधविकारविवर्जितः। अतः कारणादस्यैकस्य परमत्वम्, इतरेषां चतुर्णां विभावानामपरमत्वम्। निखिलकर्मविषवृक्षमूलनिर्मूलनसमर्थः त्रिकालनिरावरणनिजकारणपरमात्मस्वरूपश्रद्धानप्रतिपक्षतीव्रमिथ्यात्वकर्मोदयबलेन कुदृष्टेरयं परमभावः सदा निश्चयतो विद्यमानोऽप्यविद्यमान एव। नित्यनिगोदक्षेत्रज्ञानामपि शुद्धनिश्चयनयेन स परमभावः अभव्यत्वपारिणामिक इत्यनेनाभिधानेन न संभवति। यथा मेरोरधोभागस्थितसुवर्णराशेरपि सुवर्णत्वं, अभव्यानामपि तथा परमस्वभावत्वं; वस्तुनिष्ठं, न व्यवहारयोग्यम्। सुदृशामत्यासन्नभव्यजीवानां सफलीभूतोऽयं
परमभावः सदा निरंजनत्वात; યત: सकलकर्मविषमविषद्रुमपृथुमूलनिर्मूलनसमर्थत्वात् निश्चयपरमालोचनाविकल्पसंभवालुंछनाभिधानम् अनेन परमपंचमभावेन अत्यासन्नभव्यजीवस्य સિધ્યતીતિ
ભવ્યને પારિણામિકભાવરૂપ સ્વભાવ હોવાને લીધે પરમ સ્વભાવ છે. તે પંચમ ભાવ ઔદયિકાદિ ચાર વિભાવસ્વભાવોને અગોચર છે. તેથી જ તે પંચમ ભાવ ઉદય, ઉદીરણા, ક્ષય, ક્ષયોપશમ એવા વિવિધ વિકારો વિનાનો છે. આ કારણથી આ એકને પરમાણું છે, બાકીના ચાર વિભાવોને અપરમપણું છે. સમસ્ત કર્મરૂપી વિષવૃક્ષના મૂળને ઉખેડી નાખવામાં સમર્થ એવો આ પરમભાવ, ત્રિકાળ-નિરાવરણ નિજ કારણપરમાત્માના સ્વરૂપની શ્રદ્ધાથી પ્રતિપક્ષ તીવ્ર મિથ્યાત્વકર્મના ઉદયને લીધે કુદષ્ટિને, સદા નિશ્ચયથી વિદ્યમાન હોવા છતાં, અવિદ્યમાન જ છે (કારણ કે મિથ્યા-દષ્ટિને તે પરમભાવના વિધમાનપણાની શ્રદ્ધા નથી). નિત્યનિગોદના જીવોને પણ શુદ્ધનિશ્ચયનયથી તે પરમભાવ ‘અભવ્યત્વપારિણામિક' એવા નામ સહિત નથી (પરંતુ શુદ્ધપણે જ છે). જેમ મેરુના અધોભાગમાં રહેલા સુવર્ણરાશિને પણ સુવર્ણપણું છે, તેમ અભવ્યોને પણ પરમસ્વભાવપણું છે; તે વસ્તુનિષ્ઠ છે, વ્યવહાર-યોગ્ય નથી (અર્થાત્ જેમ મેરુની નીચેના સુવર્ણરાશિનું સુવર્ણપણે સુવર્ણરાશિમાં રહેલું છે પણ તે વપરાશમાં ઉપયોગમાં આવતું નથી, તેમ અભવ્યોનું પરમસ્વભાવપણું આત્મવસ્તુમાં રહેલું છે પણ તે કામમાં આવતું નથી કારણ કે અભવ્ય જીવો પરમસ્વભાવનો આશ્રય કરવાને અયોગ્ય છે). સુદષ્ટિઓને-અતિ આસન્નભવ્ય જીવોને આ પરમભાવ સદા નિરંજનપણાને લીધે (અર્થાત્ સદા નિરંજનપણે પ્રતિભાસ્યો હોવાને લીધે) સફળ થયો છે; જેથી, આ પરમ પંચમભાવ વડે અતિ-આસન્નભવ્ય જીવને નિશ્ચય-પરમ-આલોચનાના ભેદરૂપે ઉત્પન્ન થતું “આલુંછન” નામ સિદ્ધ થાય છે, કારણ કે તે પરમભાવ સમસ્ત કર્મરૂપી વિષમ-વિષવૃક્ષના વિશાળ મૂળને ઉખેડી નાખવામાં સમર્થ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #242
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check htîp://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમ-આલોચના અધિકાર
मंदाक्रांता )
एको भाव: स जयति सदा पंचमः शुद्धशुद्धः कर्मारातिस्फुटितसहजावस्थया संस्थितो यः । मूलं मुक्तेर्निखिलयमिनामात्मनिष्ठापराणां પુળાહાર: સ્વરસવિસરાપૂર્ણપુન્ય: પુરાન: ।। ૬૦ ।।
मंदाक्रांता ) आसंसारादखिलजनतातीव्रमोहोदयात्सा मत्ता नित्यं स्मरवशगता स्वात्मकार्यप्रमुग्धा । ज्ञानज्योतिर्धवलितककुभ्मंडलं शुद्धभावं_ मोहाभावात्स्फुटितसहजावस्थमेषा प्रयाति ।। १६१ ।।
कम्मादो अप्पाणं भिण्णं भावेइ विमलगुणणिलयं । मज्झत्थभावणाए वियडीकरणं ति विण्णेयं ।। १११ ।।
[હવે આ ૧૧૦ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છેઃ ]
[ શ્લોકાર્થ:- ] જે કર્મના દૂરપણાને લીધે પ્રગટ સહજાવસ્થાપૂર્વક રહેલો છે, જે આત્મનિષ્ઠાપરાયણ (આત્મસ્થિત ) સમસ્ત મુનિઓને મુક્તિનું મૂળ છે, જે એકાકાર છે (અર્થાત્ સદા એકરૂપ છે), જે નિજ રસના ફેલાવથી ભરપૂર હોવાને લીધે પવિત્ર છે અને જે પુરાણ (સનાતન ) છે, તે શુદ્ધ-શુદ્ધ એક પંચમ ભાવ સદા જયવંત છે. ૧૬૦.
[ ૨૧૫
[શ્લોકાર્થ:-] અનાદિ સંસારથી સમસ્ત જનતાને ( જનસમૂહને ) તીવ્ર મોહના ઉદયને લીધે જ્ઞાનજ્યોતિ સદા મત્ત છે, કામને વશ અને નિજ આત્મ-કાર્યમાં મૂઢ છે. મોહના અભાવથી આ જ્ઞાનજ્યોતિ શુદ્ધભાવને પામે છે-કે જે શુદ્ધભાવે દિશામંડળને ધવલિત ( –ઉજ્જ્વળ ) કર્યું છે અને સહજ અવસ્થાને પ્રગટ કરી છે. ૧૬૧.
અવિકૃતિક૨ણ તેને કહ્યું જે ભાવતાં માધ્યસ્થને
ભાવે વિમળગુણધાન કર્મવિભક્ત આતમરામને. ૧૧૧.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૧૬ ]
Version 002: remember fo check http://www.AtmaDharma.com for updates
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
कर्मणः आत्मानं भिन्नं भावयति विमलगुणनिलयम् । मध्यस्थभावनायामविकृतिकरणमिति विज्ञेयम् ।। १११ ।।
इह हि शुद्धोपयोगिनो जीवस्य परिणतिविशेषः प्रोक्तः ।
यः पापाटवीपावको द्रव्यभावनोकर्मभ्यः सकाशाद् भिन्नमात्मानं सहजगुण -[ निलयं मध्यस्थभावनायां भावयति तस्याविकृतिकरण- ] अभिधानपरमालोचनायाः स्वरूपमस्त्येवेति ।
(મંવાાંતા)
आत्मा भिन्नो भवति सततं द्रव्यनोकर्मराशेरन्तःशुद्धः शमदमगुणाम्भोजिनीराजहंसः। मोहाभावादपरमखिलं नैव गृह्णाति सोऽयं नित्यानंदाद्यनुपमगुणश्चिच्चमत्कारमूर्तिः ।। १६२ ।।
અન્વયાર્થ:[ મધ્યસ્થમાવનાયાત્] જે મધ્યસ્થભાવનામાં [ જર્મ: મિન્નક્] કર્મથી ભિન્ન [આત્માનં] આત્માને[ વિમાનુળનિલયં] કે જે વિમળ ગુણોનું રહેઠાણ છે તેને[ભાવયક્તિ ] ભાવે છે, [ અવિકૃતિનમ્ તિ વિજ્ઞયક્] તે જીવને અવિકૃતિકરણ જાણવું.
ટીકા:-અહીં શુદ્ધોપયોગી જીવની પરિણતિવિશેષનું (ખાસ પરિણતિનું ) કથન છે.
પાપરૂપી અટવીને બાળવા માટે અગ્નિ સમાન એવો જે જીવ દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મથી ભિન્ન આત્માને-કે જે સહજ ગુણોનું નિધાન છે તેને-મધ્યસ્થભાવનામાં ભાવે છે, તેને અવિકૃતિકરણ-નામક પરમ-આલોચનાનું સ્વરૂપ વર્તે છે જ.
[હવે આ ૧૧૧મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ નવ બ્લોક કહે છેઃ ]
[ શ્લોકાર્થ:- ] આત્મા નિરંતર દ્રવ્યકર્મ અને નોકર્મના સમૂહથી ભિન્ન છે, અંતરંગમાં શુદ્ધ છે અને શમ-દમગુણરૂપી કમળોનો રાજહંસ છે (અર્થાત્ જેમ રાજહંસ કમળોમાં કેલિ કરે છે તેમ આત્મા શાંતભાવ અને જિતેંદ્રિયતારૂપી ગુણોમાં ૨મે છે). સદા આનંદાદિ અનુપમ ગુણવાળો અને ચૈતન્યચમત્કારની મૂર્તિ એવો તે આત્મા મોહના અભાવને લીધે સમસ્ત પ૨ને –સમસ્ત પરદ્રવ્યભાવોને ) ગ્રહતો નથી જ. ૧૬૨.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #244
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમ-આલોચના અધિકાર
[ ૨૧૭
(મંછિiતા) अक्षय्यान्तर्गुणमणिगणः शुद्धभावामृताम्भोराशौ नित्यं विशदविशदे क्षालितांह:कलंकः। शुद्धात्मा यः प्रहतकरणग्रामकोलाहलात्मा ज्ञानज्योतिःप्रतिहततमोवृत्तिरुच्चैश्चकास्ति।। १६३ ।।
(વસંતતિના ) संसारघोरसहजादिभिरेव रौद्रै१ःखादिभिः प्रतिदिनं परितप्यमाने। लोके शमामृतमयीमिह तां हिमानी यायादयं मुनिपतिः समताप्रसादात्।। १६४ ।।
(વસંતતિતા) मुक्तः कदापि न हि याति विभावकायं तद्धेतुभूतसुकृतासुकृतप्रणाशात्। तस्मादहं सुकृतदुष्कृतकर्मजालं मुक्त्वा मुमुक्षुपथमेकमिह व्रजामि।। १६५ ।।
[ શ્લોકાર્થ:-] જે અક્ષય અંતરંગ ગુણમણિઓનો સમૂહ છે, જેણે સદા વિશદ-વિશદ ( અત્યંત નિર્મળ) શુદ્ધભાવરૂપી અમૃતના સમુદ્રમાં પાપકલંકને ધોઈ નાખ્યાં છે અને જેણે ઇંદ્રિયસમૂહના કોલાહુલને હણી નાખ્યો છે, તે શુદ્ધ આત્મા જ્ઞાનજ્યોતિ વડે અંધકારદશાનો નાશ કરીને અત્યંત પ્રકાશે છે. ૧૬૩.
[ શ્લોકાર્થ-સંસારનાં ઘોર, *સહજ ઇત્યાદિ રૌદ્ર દુઃખાદિકથી પ્રતિદિન પરિતત થતા આ લોકમાં આ મુનિવર સમતાના પ્રસાદથી રામામૃતમય જે હિમ-રાશિ (બરફનો ઢગલો ) તેને પામે છે. ૧૬૪.
[ શ્લોકાર્થ-] મુક્ત જીવ વિભાવસમૂહને કદાપિ પામતો નથી કારણ કે તેણે તેના હેતુભૂત સુકૃત અને દુષ્કૃતનો નાશ કર્યો છે. તેથી હવે હું સુકૃત અને દુષ્કૃતરૂપી કર્મજાળને
સહજ = સાથે જન્મેલ અર્થાત્ સ્વાભાવિક. [ નિરંતર વર્તતી આકુળતારૂપી દુઃખ તો સંસારમાં સ્વાભાવિક જ છે. અર્થાત સંસાર સ્વભાવથી જ દુઃખમય છે તે ઉપરાંત તીવ્ર અશાતા વગેરેનો આશ્રય કરનારાં ઘોર દુઃખોથી પણ સંસાર ભરેલો છે.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #245
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ર૧૮]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
(અનુપુમ ) प्रपद्येऽहं सदाशुद्धमात्मानं बोधविग्रहम्। भवमूर्तिमिमां त्यक्त्वा पुद्गलस्कन्धबन्धुराम्।। १६६ ।।
(અનુદુમ્) अनादिममसंसाररोगस्यागदमुत्तमम्। शुभाशुभविनिर्मुक्तशुद्धचैतन्यभावना।। १६७ ।।
(માલિની) अथ विविधविकल्पं पंचसंसारमूलं शुभमशुभसुकर्म प्रस्फुटं तद्विदित्वा। भवमरणविमुक्तं पंचमुक्तिप्रदं यं तमहमभिनमामि प्रत्यहं भावयामि।। १६८ ।।
(માલિની) अथ सुललितवाचां सत्यवाचामपीत्थं न विषयमिदमात्मज्योतिराद्यन्तशून्यम्। तदपि गुरुवचोभिः प्राप्य यः शुद्धदृष्टि: स भवति परमश्रीकामिनीकामरूपः।। १६९ ।।
છોડીને એક મુમુક્ષુમાર્ગે જાઉં છું ( અર્થાત્ મુમુક્ષુઓ જે માર્ગે ચાલ્યા છે તે જ એક માર્ગે ચાલું છું ). ૧૬૫.
[ શ્લોકાર્થ-] પુદ્ગલસ્કંધો વડે જે અસ્થિર છે ( અર્થાત્ પુદ્ગલસ્કંધોના આવવાજવાથી જે એકસરખી રહેતી નથી) એવી આ ભવમૂર્તિને (-ભવની મૂર્તિરૂપ કાયાને) છોડીને હું સદાશુદ્ધ એવો જે જ્ઞાનશરીરી આત્મા તેનો આશ્રય કરું છું. ૧૬૬.
[ શ્લોકાર્થ-] શુભ અને અશુભથી રહિત શુદ્ધચૈતન્યની ભાવના મારા અનાદિ સંસારરોગનું ઉત્તમ ઔષધ છે. ૧૬૭.
[શ્લોકાર્થ-] પાંચ પ્રકારના (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ ને ભાવના પરાવર્તનરૂપ) સંસારનું મૂળ વિવિધ ભેદવાળું શુભાશુભ કર્મ છે એમ સ્પષ્ટ જાણીને, જે જન્મમરણ રહિત છે અને પાંચ પ્રકારની મુક્તિ દેનાર છે તેને (–શુદ્ધાત્માને) હું નમું છું અને પ્રતિદિન ભાવું છું. ૧૬૮.
| રીતે આદિ-અંત રહિત એવી આ આત્મજ્યોતિ સુલલિત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #246
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
પરમ-આલોચના અધિકાર
[ ૨૧૯
(માનિની) जयति सहजतेजःप्रास्तरागान्धकारो मनसि मुनिवराणां गोचरः शुद्धशुद्धः। विषयसुखरतानां दुर्लभः सर्वदायं
परमसुखसमुद्रः शुद्धबोधोऽस्तनिद्रः।। १७० ।। मदमाणमायलोहविवज्जियभावो दु भावसुद्धि त्ति। परिकहियं भव्वाणं लोयालोयप्पदरिसीहिं।। ११२ ।।
मदमानमायालोभविवर्जितभावस्तु भावशुद्धिरिति। परिकथितो भव्यानां लोकालोकप्रदर्शिभिः।। ११२ ।।
भावशुद्धयभिधानपरमालोचनास्वरूपप्रतिपादनद्वारेण पसंहारोपन्यासोऽयम्।
शुद्धनिश्चयालोचनाधिकारो
(સુમધુર ) વાણીનો કે સત્ય વાણીનો પણ વિષય નથી; તોપણ ગુરુનાં વચનો વડે તેને પામીને જે શુદ્ધ દષ્ટિવાળો થાય છે, તે પરમશ્રીરૂપી કામિનીનો વલ્લભ થાય છે (અર્થાત્ મુક્તિસુંદરીનો પતિ થાય છે ). ૧૬૯.
2 વાળ માય
[શ્લોકાર્થ-] જેણે સહજ તેજથી રાગરૂપી અંધકારનો નાશ કર્યો છે, જે મુનિવરોના મનમાં વસે છે, જે શુદ્ધ-શુદ્ધ છે, જે વિષયસુખમાં રત જીવોને સર્વદા દુર્લભ છે, જે પરમ સુખનો સમુદ્ર છે, જે શુદ્ધ જ્ઞાન છે અને જેણે નિદ્રાનો નાશ કર્યો છે, તે આ (શુદ્ધ આત્મા) જયવંત છે.
૧૭૦.
ત્રણ લોક તેમ અલોકના દ્રષ્ટા કહે છે ભવ્યને -મદમાનમાયાલોભવર્જિત ભાવ ભાવવિશુદ્ધિ છે. ૧૧૨.
અન્વયાર્થ–મવમાનમાયાનોમવિવર્ણિતમાવ: ] મદ (મદન), માન, માયા અને લોભ રહિત ભાવ તે [ ભાવશુદ્ધિ:] ભાવશુદ્ધિ છે [તિ] એમ [ ભવ્યાનામ] ભવ્યોને [તોનોપ્રમ:] લોકાલોકના દ્રષ્ટાઓએ [પરિથિત:] કહ્યું છે.
ટીકાઃ-આ, ભાવશુદ્ધિનામક પરમ-આલોચનાના સ્વરૂપના પ્રતિપાદન દ્વારા શુદ્ધનિશ્ચય-આલોચના અધિકારના ઉપસંહારનું કથન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #247
--------------------------------------------------------------------------
________________
Version 002: remember fo check http://www.AtmaDharma.com for updates
૨૨૦]
[ભગવાનશ્રીકુંદકુંદ
तीव्रचारित्रमोहोदयबलेन पुंवेदाभिधाननोकषायविलासो मदः । अत्र मदशब्देन मदनः कामपरिणाम इत्यर्थः । चतुरसंदर्भगर्भीकृतवैदर्भकवित्वेन आदेयनामकर्मोदये सति सकलजनपूज्यतया, मातृपितृसम्बन्धकुलजातिविशुद्धया वा, शतसहस्रकोटिभटाभिधानप्रधानब्रह्मचर्यव्रतोपार्जितनिरुपमबलेन च दानादिशुभकर्मोपार्जितसंपद्वृद्धिविलासेन, अथवा बुद्धितपोवैकुर्वणौषधरसबलाक्षीणर्द्धिभिः सप्तभिर्वा, कमनीयकामिनीलोचनानन्देन वपुर्लावण्यरसविसरेण वा आत्माहंकारो मानः । गुप्तपापतो माया । युक्तस्थले धनव्ययाभावो लोभ:; निश्चयेन निखिलपरिग्रहपरित्यागलक्षणनिरंजननिजपरमात्मतत्त्वपरिग्रहात् अन्यत् परमाणुमात्रद्रव्यस्वीकारो लोभः । एभिश्चतुर्भिर्वा भावैः परिमुक्तः शुद्धभाव एव भावशुद्धिरिति भव्यप्राणिनां लोकालोकप्रदर्शिभिः परमवीतरागसुखामृतपानपरितृप्तैर्भगवद्भिरर्हद्भिरभिहित કૃતિા
નિયમસાર
'
તીવ્ર ચારિત્રમોહના ઉદયને લીધે પુરુષવેદ નામના નોકષાયનો વિલાસ તે મદ છે. અહીં ‘ મદ ' શબ્દનો ‘ મદન ' એટલે કે કામપરિણામ એવો અર્થ છે. (૧) ચતુર વચનરચનાવાળા *વૈદર્ભકવિત્વને લીધે, આદેયનામકર્મનો ઉદય હોતાં સમસ્ત જનો વડે પૂજનીયપણાથી, (૨) માતા-પિતા સંબંધી કુળ-જાતિની વિશુદ્ધિથી, (૩) પ્રધાન બ્રહ્મચર્યવ્રત વડે ઉપાર્જિત લક્ષકોટિ સુભટ સમાન નિરુપમ બળથી, (૪) દાનાદિ શુભ કર્મ વડે ઉપાર્જિત સંપત્તિની વૃદ્ધિના વિલાસથી, ( ૫ ) બુદ્ધિ, તપ, વિક્રિયા, ઔષધ, રસ, બળ અને અક્ષીણ-એ સાત ઋદ્ધિઓથી, અથવા (૬) સુંદર કામિનીઓનાં લોચનને આનંદ પમાડનારા શરી૨લાવણ્યરસના વિસ્તારથી થતો જે આત્મ-અહંકાર (આત્માનો અહંકારભાવ) તે માન છે. ગુપ્ત પાપથી માયા હોય છે. યોગ્ય સ્થળે ધનવ્યયનો અભાવ તે લોભ છે; નિશ્ચયથી સમસ્ત પરિગ્રહનો પરિત્યાગ જેનું લક્ષણ ( સ્વરૂપ ) છે એવા નિરંજન નિજ પરમાત્મતત્ત્વના પરિગ્રહથી અન્ય પરમાણુમાત્ર દ્રવ્યનો સ્વીકાર તે લોભ છે.–આ ચારેય ભાવોથી પરિમુક્ત (રહિત ) શુદ્ધભાવ તે જ ભાવશુદ્ધિ છે એમ ભવ્ય જીવોને લોકાલોકદર્શી, પરમવીતરાગ સુખામૃતના પાનથી પરિતૃપ્ત અદ્વૈતભગવંતોએ કહ્યું
છે.
[હવે આ ૫૨મ-આલોચના અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ નવ શ્લોક કહે છે: ]
* વૈદર્ભકવિ = એક પ્રકારની સાહિત્યપ્રસિદ્ધ સુંદર કાવ્યરચનામાં કુશળ વિ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #248
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
પરમ-આલોચના અધિકાર
[ ૨૨૧
(મતિની) अथ जिनपतिमार्गालोचनाभेदजालं परिहृतपरभावो भव्यलोकः समन्तात्। तदखिलमवलोक्य स्वस्वरूपं च बुद्धा स भवति परमश्रीकामिनीकामरूपः।। १७१ ।।
(વસંતતિના ). आलोचना सततशद्धनयात्मिका या निर्मुक्तिमार्गफलदा यमिनामजस्रम्। शुद्धात्मतत्त्वनियताचरणानुरूपा स्यात्संयतस्य मम सा किल कामधेनुः ।। १७२ ।।
(શાંતિની) शुद्धं तत्त्वं बुद्धलोकत्रयं यद् बुवा बुवा निर्विकल्पं मुमुक्षुः। तत्सिद्धयर्थं शुद्धशीलं चरित्वा सिद्धिं यायात् सिद्धिसीमन्तिनीशः।। १७३ ।।
[ શ્લોકાર્થ:-] જે ભવ્ય લોક (ભવ્યજનસમૂહ) જિનપતિના માર્ગમાં કહેલ સમસ્ત આલોચનાની ભેદજાળને અવલોકીને તથા નિજ સ્વરૂપને જાણીને સર્વ તરફથી પરભાવને છોડે છે, તે પરમશ્રીરૂપી કામિનીનો વલ્લભ થાય છે ( અર્થાત્ મુક્તિસુંદરીનો પતિ થાય છે). ૧૭૧.
[ શ્લોકાર્થ:-1 સંયમીઓને સદા મોક્ષમાર્ગનું ફળ દેનારી તથા શુદ્ધઆત્મ-તત્ત્વમાં *નિયત આચરણને અનુરૂપ એવી જે નિરંતર શદ્ધનયાત્મક આલોચના તે મને સંયમીને ખરેખર કામધેનુરૂપ હો. ૧૭૨.
[ શ્લોકાર્થ-] મુમુક્ષુ જીવ ત્રણ લોકને જાણનારા નિર્વિકલ્પ શુદ્ધ તત્ત્વને બરાબર જાણીને તેની સિદ્ધિને અર્થે શુદ્ધ શીલને (ચારિત્રને) આચરીને, સિદ્ધિરૂપી સ્ત્રીનો સ્વામી થાય છે-સિદ્ધિને પામે છે. ૧૭૩.
* નિયત = નિશ્ચિત; દેa; લીન; પરાયણ. [ આચરણ શુદ્ધ આત્મતત્ત્વને આશ્રિત હોય છે. ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #249
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૨ ]
નિયમસારા
[ભગવાનશ્રીકુંદકુંદ
(wથરા) सानन्दं तत्त्वमज्जज्जिनमुनिहृदयाम्भोजकिंजल्कमध्ये निर्व्याबाधं विशुद्ध स्मरशरगहनानीकदावाग्निरूपम्। शुद्धज्ञानप्रदीपप्रहतयमिमनोगेहघोरान्धकारं तद्वन्दे साधुवन्द्यं जननजलनिधौ लंघने यानपात्रम्।। १७४ ।।
(દરિણી) अभिनवमिदं पापं याया: समग्रधियोऽपि ये विदधति परं ब्रूमः किं ते तपस्विन एव हि। हृदि विलसितं शुद्धं ज्ञानं च पिंडमनुत्तमं पदमिदमहो ज्ञात्वा भूयोऽपि यान्ति सरागताम्।। १७५ ।।
(દરિણા) जयति सहजं तत्त्वं तत्त्वेषु नित्यमनाकुलं सततसुलभं भास्वत्सम्यग्दृशां समतालयम्। परमकलया सार्धं वृद्धं प्रवृद्धगुणैर्निजैः स्फुटितसहजावस्थं लीनं महिम्नि निजेऽनिशम्।। १७६ ।।
[ શ્લોકાર્થ:-] તત્ત્વમાં મગ્ન એવા જિનમુનિના હૃદયકમળના કેસમાં જે આનંદ સહિત બિરાજમાન છે, જે બાધા રહિત છે, જે વિશુદ્ધ છે, જે કામદેવના બાણોની ગહન (-દુર્ભેદ્ય) સેનાને બાળી નાખવા માટે દાવાનળ સમાન છે અને જેણે શુદ્ધજ્ઞાનરૂપ દીપક વડે મુનિઓના મનોગૃહના ઘોર અંધકારનો નાશ કર્યો છે, તેને-સાધુઓ વડે વંદ્ય અને જન્માર્ણવને ઓળંગી જવામાં નૌકારૂપ તે શુદ્ધ તત્ત્વને –હું વંદું છું. ૧૭૪.
[શ્લોકાર્થ-] અમે પૂછીએ છીએ કે જેઓ સમગ્ર બુદ્ધિવાળા હોવા છતાં બીજાને આ નવું પાપ કર’ એમ ઉપદેશે છે, તેઓ શું ખરેખર તપસ્વી છે? અહો ! ખેદ છે કે તેઓ હૃદયમાં વિલસિત શુદ્ધજ્ઞાનરૂપ અને સર્વોત્તમ *પિંડરૂપ આ પદને જાણીને ફરીને પણ સરાગતાને પામે છે! ૧૭૫.
[શ્લોકાર્થ-] તત્ત્વોમાં તે સહજ તત્ત્વ જયવંત છે-કે જે સદા અનાકુળ છે, જે નિરંતર સુલભ છે, જે પ્રકાશવંત છે, જે સમ્યગ્દષ્ટિઓને સમતાનું ઘર છે, જે પરમ કળા
* પિંડ = (૧) પદાર્થ; (૨) બળ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #250
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
પરમ-આલોચના અધિકાર
[ રર૩
(દરિળી) सहजपरमं तत्त्वं तत्त्वेषु सप्तसु निर्मलं सकलविमलज्ञानावासं निरावरणं शिवम्। विशदविशदं नित्यं बाह्यप्रपंचपराङ्मुखं किमपि मनसां वाचां दूरं मुनेरपि तन्नुमः।। १७७ ।।
| (ડૂતવિનંવિત) जयति शांतरसामृतवारिधिप्रतिदिनोदयचारुहिमद्युतिः। अतुलबोधदिवाकरदीधितिप्रहतमोहतमस्समितिर्जिनः।। १७८ ।।
(ડૂતવિનંવિત) विजितजन्मजरामृतिसंचयः प्रहतदारुणरागकदम्बकः। अघमहातिमिरव्रजभानुमान् जयति यः परमात्मपदस्थितः।। १७९ ।।
સહિત વિકસિત નિજ ગુણોથી વિકસેલું (-ખીલેલું) છે, જેની સહજ અવસ્થા સ્ફટિત (–પ્રકટિત ) છે અને જે નિરંતર નિજ મહિનામાં લીન છે. ૧૭૬
[શ્લોકાર્થ-] સાત તત્ત્વોમાં સહજ પરમ તત્ત્વ નિર્મળ છે, સકળ-વિમળ (સર્વથા વિમળ) જ્ઞાનનું રહેઠાણ છે, નિરાવરણ છે, શિવ (કલ્યાણમય) છે, સ્પષ્ટ-સ્પષ્ટ છે, નિત્ય છે, બાહ્ય પ્રપંચથી પરાભુખ છે અને મુનિને પણ મનથી તથા વાણીથી અતિ દૂર છે; તેને અમે નમીએ છીએ. ૧૭૭.
? (જિન) શાંત રસરૂપી અમૃતના સમુદ્રને (ઉછાળવા) માટે પ્રતિદિન ઉદયમાન સુંદર ચંદ્ર સમાન છે અને જેણે અતુલ જ્ઞાનરૂપી સૂર્યના કિરણોથી મોહતિમિરના સમૂહનો નાશ કર્યો છે, તે જિન જયવંત છે. ૧૭૮.
[શ્લોકાર્થ-] જેણે જન્મ-જરા મૃત્યુના સમૂહને જીતી લીધો છે, જેણે દાણ રાગના સમૂહને હણી નાખ્યો છે, જે પાપરૂપી મહા અંધકારના સમૂહને માટે સૂર્ય સમાન છે અને જે પરમાત્મપદમાં સ્થિત છે, તે જયવંત છે. ૧૭૯.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #251
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૪]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
इति सुकविजनपयोजमित्रपंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहश्रीपद्मप्रभमलधारिदेव-विरचितायां नियमसारव्याख्यायां तात्पर्यवृतौ परमालोचनाधिकारः सप्तमः श्रुतस्कन्धः।।
આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇંદ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં ( અર્થાત્ શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્ય દેવપ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં) પરમ આલોચના અધિકાર નામનો સાતમો શ્રુતસ્કંધ સમાપ્ત થયો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #252
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
FFFFFFFFFFFFFFFFFFFF
-૮
- શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર ન
FFFFFFFFFFFFFFFFFFFF
अथाखिलद्रव्यभावनोकर्मसंन्यासहेतुभूतशुद्धनिश्चयप्रायश्चित्ताधिकारः कथ्यते।
वदसमिदिसीलसंजमपरिणामो करणणिग्गहो भावो। सो हवदि पायछित्तं अणवरयं चेव कायव्वो।। ११३ ।।
व्रतसमितिशीलसंयमपरिणाम: करणनिग्रहो भावः। स भवति प्रायश्चित्तम् अनवरतं चैव कर्तव्यः ।। ११३ ।।
निश्चयप्रायश्चित्तस्वरूपाख्यानमेतत्।
पंचमहाव्रतपंचसमितिशीलसकलेन्द्रियवाङ्मनःकायसंयमपरिणामः पंचेन्द्रियनिरोधश्च स खल परिणतिविशेषः, प्रायः प्राचुर्येण निर्विकारं चित्तं प्रायश्चित्तम्, अनवरत
હવે સમસ્ત દ્રવ્યકર્મ, ભાવકર્મ તથા નોકર્મના સંન્યાસના હેતુભૂત શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર કહેવામાં આવે છે.
વ્રત, સમિતિ, સંયમ, શીલ, ઇંદ્રિયરોધરૂપ છે ભાવ જે તે ભાવ પ્રાયશ્ચિત્ત છે, જે અનવરત ર્તવ્ય છે. ૧૧૩.
અન્વયાર્થ – વ્રતનતિશીfસંયમપરિણામ:] વ્રત, સમિતિ, શીલ ને સંયમરૂપ પરિણામ તથા [ રણનિર્દ: ભાવ:] ઇદ્રિયનિગ્રહરૂપ ભાવ [સ:] તે [ પ્રાયશ્ચિત્ત ] પ્રાયશ્ચિત્ત [ ભવતિ] છે [ 4 ] અને તે [ અનવરd] નિરંતર [વર્તવ્ય: ] ક્તવ્ય છે.
ટીકાઃ-આ, નિશ્ચય-પ્રાયશ્ચિત્તના સ્વરૂપનું કથન છે.
પાંચ મહાવ્રતરૂપ, પાંચ સમિતિરૂપ, શીલરૂપ અને સર્વ ઇંદ્રિયોના ને મન-વચનકાયાના સંયમરૂપ પરિણામ તથા પાંચ ઇંદ્રિયોનો નિરોધ-એ પરિણતિવિશેષ તે પ્રાયશ્ચિત્ત છે. પ્રાયશ્ચિત્ત એટલે પ્રાયઃ ચિત્ત-પ્રચુરપણે નિર્વિકાર ચિત્ત. અંતર્મુખાકાર પરમ-સમાધિથી યુક્ત,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૨૬]
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
चान्तर्मुखाकारपरमसमाधियुक्तेन
परमजिनयोगीश्वरेण
पापाटवीपावकेन
पंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहेण सहजवैराग्यप्रासादशिखरशिखामणिना परमागममकरंदनिष्यन्दिमुखपद्मप्रभेण कर्तव्य इति ।
(મંદ્રાાંતા)
प्रायश्चित्तं भवति सततं स्वात्मचिंता मुनीनां मुक्तिं यांति स्वसुखरतयस्तेन निर्धूतपापाः। अन्या चिंता यदि च यमिनां ते विमूढाः स्मरार्ताः પાપા: પાપં વિવધતિ મુન્નુ: હિં પુનશ્ચિત્રનેતન્।। ૧૮૦ ||
कोहादिसगब्भावक्खयपहुदिभावणाए णिग्गहणं । पायच्छित्तं भणिदं णियगुणचिंता य णिच्छयदो ।। ११४ ।।
क्रोधादिस्वकीयभावक्षयप्रभृतिभावनायां निर्ग्रहणम् ।
प्रायश्चित्तं भणितं निजगुणचिंता च निश्चयतः ।। ११४ ।।
૫રમ જિનયોગીશ્વર, પાપરૂપી અટવીને (બાળવા) માટે અગ્નિ સમાન, પાંચ ઇંદ્રિયોના ફેલાવ રહિત દેમાત્ર પરિગ્રહના ધારી, સહજવૈરાગ્યરૂપી મહેલના શિખરના શિખામણિ સમાન અને પરમાગમરૂપી પુષ્પરસ-ઝરતા મુખવાળા પદ્મપ્રભુ આ પ્રાયશ્ચિત્ત નિરંતર કર્તવ્ય છે.
[હવે આ ૧૧૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છેઃ ]
[ શ્લોકાર્થ:- ] મુનિઓને સ્વાત્માનું ચિંતન તે નિરંતર પ્રાયશ્ચિત્ત છે; નિજ સુખમાં રતિવાળા તેઓ તે પ્રાયશ્ચિત્ત વડે પાપને ખંખેરી મુક્તિને પામે છે. જો મુનિઓને (સ્વાત્મા સિવાય) અન્ય ચિંતા હોય તો તે વિમૂઢ કામાર્ત પાપીઓ ફરી પાપને ઉત્પન્ન કરે છે.-આમાં શું આશ્ચર્ય છે? ૧૮૦.
ક્રોધાદિ નિજ ભાવો તણા ક્ષય આદિની જે ભાવના
ને આત્મગુણની ચિંતના નિશ્ચયથી પ્રાયશ્ચિત્તમાં, ૧૧૪.
અન્વયાર્થ:[ ોધાવિસ્વીયમાવક્ષયપ્રકૃતિમાવનયાં] ક્રોધ વગેરે સ્વીય ભાવોના ( –પોતાના વિભાવભાવોના ) ક્ષયાદિકની ભાવનામાં [નિર્પ્રજ્ઞસ્] રહેવું [૬] અને [નિનમુળવિંતા ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #254
--------------------------------------------------------------------------
________________
Version 002: remember fo check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર
इह हि सकलकर्मनिर्मूलनसमर्थनिश्चयप्रायश्चित्तमुक्तम्।
क्रोधादिनिखिलमोहरागद्वेषविभावस्वभावक्षयकारणनिजकारणपरमात्मस्वभावभावना यां सत्यां निसर्गवृत्त्या प्रायश्चित्तमभिहितम्, अथवा परमात्मगुणात्मकशुद्धान्तस्तत्त्वस्वरूपसहजज्ञानादिसहजगुणचिंता प्रायश्चित्तं भवतीति ।
( शालिनी प्रायश्चित्तमुक्तमुच्चैर्मुनीनां कामक्रोधाद्यन्यभावक्षये च ।
किं च स्वस्य ज्ञानसंभावना वा सन्तो जानन्त्येतदात्मप्रवादे ।। १८१ ।।
[૨૨૭
कोहं खमया माणं समद्द्वेणज्जवेण मायं च। संतोसेण य लोहं जयदि खु ए चहुविहकसाए।। ११५ ।।
નિજ ગુણોનું ચિંતન કરવું તે [નિશ્ચયતઃ ] નિશ્ચયથી [પ્રાયશ્ચિત્ત મળિતત્] પ્રાયશ્ચિત કહ્યું છે.
ટીકા:-અહીં (આ ગાથામાં ) સકળ કર્મોને મૂળથી ઉખેડી નાખવામાં સમર્થ એવું નિશ્ચય-પ્રાયશ્ચિત્ત કહેવામાં આવ્યું છે.
ક્રોધાદિક સમસ્ત મોહરાગદ્વેષરૂપ વિભાવસ્વભાવોના ક્ષયના કારણભૂત નિજ કારણપરમાત્માના સ્વભાવની ભાવના હોતાં નિસર્ગવૃત્તિને લીધે ( અર્થાત્ સ્વાભાવિક-સહજ પરિણિત હોવાને લીધે) પ્રાયશ્ચિત્ત કહેવામાં આવ્યું છે; અથવા, પરમાત્માના ગુણાત્મક એવા જે શુદ્ધ-અંતઃતત્ત્વરૂપ (નિજ) સ્વરૂપના સહજજ્ઞાનાદિક સહજગુણો તેમનું ચિંતન કરવું તે પ્રાયશ્ચિત્ત
છે.
[હવે આ ૧૧૪મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ]
[ શ્લોકાર્થ:- ] મુનિઓને કામક્રોધાદિક અન્ય ભાવોના ક્ષયની જે સંભાવના અથવા તો પોતાના જ્ઞાનની જે સંભાવના (-સમ્યક્ ભાવના) તે ઉગ્ર પ્રાયશ્ચિત્ત કહેલ છે. સંતોએ આત્મપ્રવાદમાં આમ જાણ્યું છે (અર્થાત્ જાણીને કહ્યું છે ). ૧૮૧.
જીતે ક્ષમાથી ક્રોધને, નિજ માર્દવેથી માનને, આર્જવ થકી માયા ખરે, સંતોષ દ્વારા લોભને. ૧૧૫.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #255
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૮]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
क्रोधं क्षमया मानं स्वमार्दवेन आर्जवेन मायां च। संतोषेण च लोभं जयति खलु चतुर्विधकषायान्।। ११५ ।।
चतुष्कषायविजयोपायस्वरूपाख्यानमेतत्।
जघन्यमध्यमोत्तमभेदात्क्षमास्तिस्रो भवन्ति। अकारणादप्रियवादिनो मिथ्यादृष्टेरकारणेन मां त्रासयितुमुद्योगो विद्यते, अयमपगतो मत्पुण्येनेति प्रथमा क्षमा।
कारणेन संत्रासकरस्य ताडनवधादिपरिणामोऽस्ति. अयं चापगतो मत्सकतेनेति द्वितीया क्षमा। वधे सत्यमूर्तस्य परमब्रह्मरूपिणो ममापकारहानिरिति परमसमरसीभावस्थितिरुत्तमा क्षमा। आभिः क्षमाभिः क्रोधकषायं जित्वा, मानकषायं मार्दवेन च, मायाकषायं चार्जवेण, परमतत्त्वलाभसन्तोषेण लोभकषायं चेति।
અન્વયાર્થ:–ોઈ ક્ષમયા] ક્રોધને ક્ષમાથી, [મનું સ્વમાર્વવેન] માનને નિજ માર્દવથી, [માયાં માર્ક્સવેન] માયાને આજીવથી [૨] તથા [નોર્મ સંતોષળ] લોભને સંતોષથી[ ચતુર્વિધવષાયાન] એમ ચતુર્વિધ કષાયોને [ 7 નયતિ ] (યોગી ) ખરેખર જીતે
ટીકા:-આ, ચાર કષાયો પર વિજય મેળવવાના ઉપાયના સ્વરૂપનું કથન છે.
જઘન્ય, મધ્યમ અને ઉત્તમ એવા (ત્રણ) ભેદોને લીધે ક્ષમા ત્રણ (પ્રકારની) છે. (૧) ‘વિના-કારણ અપ્રિય બોલનાર મિથ્યાદષ્ટિને વિના-કારણ મને ત્રાસ દેવાનો ઉદ્યોગ વર્તે છે, તે મારા પુણ્યથી દૂર થયો; –આમ વિચારી ક્ષમા કરવી તે પ્રથમ ક્ષમા છે. (૨) (મારા પર) વિના-કારણ ત્રાસ ગુજારનારને 'તાડનનો અને વધનો પરિણામ વર્તે છે, તે મારા સુકૃતથી દૂર થયો;”—આમ વિચારી ક્ષમા કરવી તે દ્વિતીય ક્ષમા છે. (૩) વધ થતાં અમૂર્ત પરમબ્રહ્મરૂપ એવા મને નુકસાન થતું નથી-એમ સમજી પરમ સમરસીભાવમાં સ્થિત રહેવું તે ઉત્તમ ક્ષમા છે. આ (ત્રણ) ક્ષમાઓ વડે ક્રોધકષાયને જીતીને, માર્દવ વડે માનકષાયને, આર્જવ વડે માયાકષાયને તથા પરમતત્ત્વની પ્રાસિરૂપ સંતોષથી લોભકષાયને (યોગી) જીતે છે.
૧. તાડન = માર મારવો તે ૨. વધ = મારી નાખવું તે ૩. માર્દવ = નરમાશ; કોમળતાઃ નિર્માનતા. ૪. આર્જવ = ઋજુતા; સરળતા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #256
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર
[ ૨૨૯
तथाचोक्तं श्री गुणभद्रस्वामिभि:
(વસંતતિનવેT) 'चित्तस्थमप्यनवबुद्धय हरेण जाडयात् क्रुद्धा बहिः किमपि दग्धमनङ्गबुद्धया। घोरामवाप स हि तेन कृतामवस्थां क्रोधोदयाद्भवति कस्य न कार्यहानिः।।''
(વસંતતિનવા) "चक्रं विहाय निजदक्षिणबाहुसंस्थं यत्प्राव्रजन्ननु तदैव स तेन मुच्येत्। क्लेशं तमाप किल बाहुबली चिराय मानो मनागपि हतिं महतीं करोति।''
(અનુદુમ) 'भेयं मायामहागान्मिथ्याघनतमोमयात्। यस्मिन् लीना न लक्ष्यन्ते क्रोधादिविषमाहयः।।"
એવી રીતે (આચાર્યવર) શ્રી ગુણભદ્રસ્વામીએ (આભાનુશાસનમાં ૨૧૬, ૨૧૭, ૨૨૧ તથા ૨૨૩ મા શ્લોક દ્વારા ) કહ્યું છે કે
“[શ્લોકાર્થ-] કામદેવ (પોતાના) ચિત્તમાં રહેલ હોવા છતાં (પોતાની) જડતાને લીધે તેને નહિ ઓળખીને, શંકરે ક્રોધી થઈને બહારમાં કોઈકને કામદેવ સમજી તેને બાળી નાખ્યો. (ચિત્તમાં રહેલો કામદેવ તો જીવતો હોવાને લીધે) તેણે કરેલી ઘોર અવસ્થાને (-કામવિહવળ દશાને) શંકર પામ્યા. ક્રોધના ઉદયથી (-ક્રોધ ઉત્પન્ન થવાથી) કોને કાર્યાનિ થતી નથી ?'
[ શ્લોકાર્થ:-] (યુદ્ધમાં ભરતે બાહુબલી પર ચક્ર છોડયું પરંતુ તે ચક્ર બાહુબલીના જમણા હાથમાં આવીને સ્થિર થઈ ગયું.) પોતાના જમણા હાથમાં સ્થિત (તે) ચક્રને છોડીને
જ્યારે બાહુબલીએ પ્રવ્રજ્યા લીધી ત્યારે જ (તુરત જ) તેઓ તે કારણે મુક્તિ પામત, પરંતુ તેઓ (માનને લીધે મુક્તિ નહિ પામતાં) ખરેખર લાંબા વખત સુધી પ્રસિદ્ધ (માનકૃત) કલેશને પામ્યા. થોડું પણ માન મહા હાનિ કરે છે!''
“[શ્લોકાર્થ:-] જેમાં ( -જે ખાડામાં) સંતાઈ રહેલા ક્રોધાદિક ભયંકર સર્પો દેખી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #257
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૦]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
(દરજી) "वनचरभयाद्धावन् दैवाल्लताकुलवालधिः किल जडतया लोलो वालव्रजेऽविचलं स्थितः। बत स चमरस्तेन प्राणैरपि प्रवियोजितः परिणततृषां प्रायेणैवंविधा हि विपत्तयः।।"
તથા દિ
(માર્યા) क्षमया क्रोधकषायं मानकषायं च मार्दवेनैव। मायामार्जवलाभाल्लोभकषायं च शौचतो जयतु।। १८२ ।।
उक्किट्ठो जो बोहो णाणं तस्सेव अप्पणो चित्तं। जो धरइ मुणी णिच्चं पायच्छित्तं हवे तस्स।। ११६ ।।
શકાતા નથી એવો જે મિથ્યાત્વરૂપી ઘોર અંધકારવાળો માયારૂપી મહાન ખાડો તેનાથી ડરતા રહેવું યોગ્ય છે.''
“[શ્લોકાર્થ-] *વનચરના ભયથી ભાગતી ચમરી ગાયનું પૂંછડું દૈવયોગે વેલમાં ગુંચવાઈ જતાં જડતાને લીધે વાળના ગુચ્છા પ્રત્યે લોલુપતાવાળી તે ગાય (પોતાના સુંદર વાળને તૂટવા નહિ દેવાના લોભને લીધે) ત્યાં અવિચળપણે ઊભી રહી ગઈ, અને અરેરે ! તે ગાયને વનચર વડે પ્રાણથી પણ વિમુક્ત કરવામાં આવી ! (અર્થાત તે ગાયે વાળના લોભમાં પ્રાણ પણ ગુમાવ્યા !) જેમને તૃષ્ણા પરિણમી છે તેમને પ્રાયઃ આવી જ વિપત્તિઓ આવે છે.''
વળી ( આ ૧૧૫મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
[શ્લોકાર્થ-] ક્રોધકષાયને ક્ષમાથી, માનકષાયને માર્દવથી જ, માયાને આર્જવની પ્રાપ્તિથી અને લોભકષાયને શૌચથી ( સંતોષથી ) જીતો. ૧૮૨.
ઉત્કૃષ્ટ નિજ અવબોધને વા જ્ઞાનને વા ચિત્તને ધારણ કરે છે નિત્ય, પ્રાયશ્ચિત્ત છે તે સાધુને. ૧૧૬.
* વનચર = વનમાં રહેનાર, ભીલ વગેરે મનુષ્ય અથવા વાઘ વગેરે જંગલી પશુ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #258
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર
[ ૨૩૧
उत्कृष्टो यो बोधो ज्ञानं तस्यैवात्मनश्चित्तम्। यो धरति मुनिर्नित्यं प्रायश्चित्तं भवेत्तस्य।। ११६ ।।
अत्र शुद्धज्ञानस्वीकारवतः प्रायश्चित्तमित्युक्तम्।
उत्कृष्टो यो विशिष्टधर्मः स हि परमबोधः इत्यर्थः। बोधो ज्ञानं चित्तमित्यनर्थान्तरम्। अत एव तस्यैव परमधर्मिणो जीवस्य प्रायः प्रकर्षेण चित्तं। यः परमसंयमी नित्यं तादृशं चित्तं धत्ते , तस्य खलु निश्चयप्रायश्चित्तं भवतीति।
(શનિની). यः शुद्धात्मज्ञानसंभावनात्मा प्रायश्चित्तमत्र चास्त्येव तस्य। निर्धूतांह:संहतिं तं मुनीन्द्र वन्दे नित्यं तद्गुणप्राप्तयेऽहम्।। १८३ ।।
અન્વયાર્થ: તન્ચ yવ શાત્મનઃ] તે જ (અનંતધર્મવાળા) આત્માનો [...] જે [૩વૃદ: વોચ:] ઉતકૃષ્ટ બોધ, [ જ્ઞાનમ્] જ્ઞાન અથવા [ વિત્ત ] ચિત્ત તેને [: મુનિ:] જે મુનિ [નિત્ય રતિ] નિત્ય ધારણ કરે છે, [તસ્ય ] તેને [પ્રાયશ્ચિત્તમ્ ભવેત્ ] પ્રાયશ્ચિત્ત છે.
ટીકા:-અહીં, “શુદ્ધ જ્ઞાનના સ્વીકારવાળાને પ્રાયશ્ચિત્ત છે” એમ કહ્યું છે.
ઉત્કૃષ્ટ એવો જે વિશિષ્ટ ધર્મ તે ખરેખર પરમ બોધ છે-એવો અર્થ છે. બોધ, જ્ઞાન અને ચિત્ત જાદા પદાર્થો નથી. આમ હોવાથી જ તે જ પરમધર્મી જીવને પ્રાય: ચિત્ત છે અર્થાત્ પ્રકૃષ્ટપણે ચિત્ત (-જ્ઞાન) છે. જે પરમસંયમી એવા ચિત્તને નિત્ય ધારણ કરે છે, તેને ખરેખર નિશ્ચય-પ્રાયશ્ચિત્ત છે.
[ ભાવાર્થ-જીવ ધર્મી છે અને જ્ઞાનાદિક તેના ધર્મો છે. પરમ ચિત્ત અથવા પરમ જ્ઞાનસ્વભાવ જીવનો ઉત્કૃષ્ટ વિશેષ ધર્મ છે. માટે સ્વભાવ-અપેક્ષાએ જીવદ્રવ્યને પ્રાયઃ ચિત્ત છે અર્થાત્ પ્રકૃષ્ટપણે જ્ઞાન છે. જે પરમસંયમી આવા ચિત્તને (-પરમ જ્ઞાનસ્વભાવને) શ્રદ્ધા છે અને તેમાં લીન રહે છે, તેને નિશ્ચયપ્રાયશ્ચિત્ત છે.]
[ હવે ૧૧૬ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે: ]
[શ્લોકાર્થ-] આ લોકમાં જે (મુનદ્ર ) શુદ્ધાત્મજ્ઞાનની સમ્યક ભાવનાવંત છે, તેને પ્રાયશ્ચિત્ત છે જ. જેણે પાપસમૂહને ખંખેરી નાખ્યો છે એવા તે મુનદ્રને હું તેના ગુણોની પ્રાપ્તિ અર્થે નિત્ય વંદું છું. ૧૮૩.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #259
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ર૩ર]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
किं बहुणा भणिएण दु वरतवचरणं महेसिणं सव्वं । पायच्छित्तं जाणह अणेयकम्माण खयहेऊ।। ११७ ।।
किंबहुना भणितेन तु वरतपश्चरणं महर्षीणां सर्वम्। प्रायश्चित्तं जानीह्यनेककर्मणां क्षयहेतुः।। ११७ ।।
निश्चयप्रायश्चित्तम्।
इह हि परमतपश्चरणनिरतपरमजिनयोगीश्वराणां एवंसमस्ताचरणानां परमाचरणमित्युक्तम्।
बहुभिरसत्प्रलापरलमलम्। पुनः सर्वं निश्चयव्यवहारात्मकपरमतपश्चरणात्मकं परमजिनयोगिनामासंसारप्रतिबद्धद्रव्यभावकर्मणां निरवशेषेण विनाशकारणं शुद्धनिश्चयप्रायश्चित्तमिति हे शिष्य त्वं जानीहि।
બહુ કથન શું કરવું? અરે ! સૌ જાણ પ્રાયશ્ચિત્ત તું, નાનાકરમલયહેતુ ઉત્તમ તપચરણ ત્રાષિરાજનું. ૧૧૭.
અવયાર્થનું વડુના ] બહુ [ મળતેન તુ] કહેવાથી [fa] શું? [ ગવર્માન] અનેક કર્મોના [ક્ષયદેતુ:] ક્ષયનો હેતુ એવું જે [મહર્ષીણામૂ ] મહર્ષિઓનું [વરતપશ્ચરણમ્ ] ઉત્તમ તપશ્ચરણ [ સર્વમ] તે બધું [ પ્રાયશ્ચિત્ત નાનીદિ] પ્રાયશ્ચિત્ત જાણ.
ટીકા:-અહીં એમ કહ્યું છે કે પરમ તપશ્ચરણમાં લીન પરમ જિનયોગીશ્વરોને નિશ્ચયપ્રાયશ્ચિત છે; એ રીતે નિશ્ચયપ્રાયશ્ચિત્ત સમસ્ત આચરણોમાં પરમ આચરણ છે એમ કહ્યું
બહુ અસત્ પ્રલાપોથી બસ થાઓ, બસ થાઓ. નિશ્ચયવ્યવહારસ્વરૂપ પરમતપશ્ચરણાત્મક એવું જે પરમ જિનયોગીઓને અનાદિ સંસારથી બંધાયેલાં દ્રવ્ય-ભાવકર્મોના નિરવશેષ વિનાશનું કારણ તે બધું શુદ્ધનિશ્ચયપ્રાયશ્ચિત્ત છે એમ, હે શિષ્ય! તું જાણ.
[ હવે આ ૧૧૭ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ પાંચ શ્લોક કહે છે ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #260
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર
૨૩૩
(ઠુતવિસંવિત) अनशनादितपश्चरणात्मकं सहजशुद्धचिदात्मविदामिदम्। सहजबोधकलापरिगोचरं सहजतत्त्वमघक्षयकारणम्।। १८४ ।।
(શનિની) प्रायश्चित्तं ह्युत्तमानामिदं स्यात् स्वद्रव्येऽस्मिन् चिन्तनं धर्मशुक्लम्। कर्मवातध्वान्तसद्बोधतेजोलीनं स्वस्मिन्निर्विकारे महिम्नि।। १८५ ।।
(મંવાળાંતા) आत्मज्ञानाद्भवति यमिनामात्मलब्धिः क्रमेण ज्ञानज्योतिर्निहतकरणग्रामघोरान्धकारा। कारण्योद्भवदवशिखाजालकानामजस्रं प्रध्वंसेऽस्मिन् शमजलमयीमाशु धारां वमन्ती।। १८६ ।।
[શ્લોકાર્થ-] અનશનાદિતપશ્ચરણાત્મક (અર્થાત્ સ્વરૂપપ્રતપનરૂપે પરિણમેલું, પ્રતાપર્વત એટલે કે ઉગ્ર સ્વરૂપપરિણતિએ પરિણમેલું) એવું આ સહજ-શુદ્ધ-ચૈતન્યસ્વરૂપને જાણનારાઓનું સહજજ્ઞાનકળાપરિગોચર સહજતત્ત્વ અક્ષયનું કારણ છે. ૧૮૪.
[ શ્લોકાર્થ:-] જે (પ્રાયશ્ચિત્ત) આ સ્વદ્રવ્યનું ધર્મ અને શુકલરૂપ ચિંતન છે, જે કર્મસમૂહુના અંધકારને નષ્ટ કરવા માટે સમ્યજ્ઞાનરૂપી તેજ છે અને જે પોતાના નિર્વિકાર મહિનામાં લીન છે–એવું આ પ્રાયશ્ચિત્ત ખરેખર ઉત્તમ પુરુષોને હોય છે. ૧૮૫.
[ શ્લોકાર્થ:-] યમીઓને (-સંયમીઓને) આત્મજ્ઞાનથી ક્રમે આત્મલબ્ધિ (આત્માની પ્રાપ્તિ) થાય છે-કે જે આત્મલબ્ધિએ જ્ઞાનજ્યોતિ વડે ઇંદ્રિયસમૂહના ઘોર અંધકારનો નાશ કર્યો છે અને જે આત્મલબ્ધિ કર્મવનથી ઉત્પન્ન (ભવરૂપી) દાવાનળની શિખાજાળનો
૧. સહજજ્ઞાનકળાપરિગોચર = સહજ જ્ઞાનની કળા વડે સર્વ પ્રકારે જણાવાયોગ્ય ૨. અઘ = અશુદ્ધિ; દોષ; પાપ. (પાપ તેમ જ પુણ્ય બને ખરેખર અઘ છે.). ૩ ધર્મધ્યાન અને શુકલધ્યાનરૂપ જે સ્વદ્રવ્યચિંતન તે પ્રાયશ્ચિત્ત છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #261
--------------------------------------------------------------------------
________________
२३४ ]
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
નિયમસાર
( उपजाति) अध्यात्मशास्त्रामृतवारिराशेर्मयोद्धृता संयमरत्नमाला। वभूव या तत्त्वविदां सुकण्ठे सालंकृतिर्मुक्तिवधूधवानाम् ।। १८७ ।।
( उपेन्द्रवज्रा ) नमामि नित्यं परमात्मतत्त्वं मुनीन्द्रचित्ताम्बुजगर्भवासम् । विमुक्तिकांतारतिसौख्यमूलं विनष्टसंसारद्रुमूलमेतत् ।। १८८ ।।
[ भगवानश्री डुं६डुं६
णंताणंतभवेण समज्जियसुहअसुहकम्मसंदोहो । तवचरणेण विणस्सदि पायच्छित्तं तवं तम्हा।। ११८ ।।
अनन्तानन्तभवेन समर्जितशुभाशुभकर्मसंदोहः ।
तपश्चरणेन विनश्यति प्रायश्चित्तं तपस्तस्मात् ।। ११८ ।।
(શિખાઓના સમૂહનો) નાશ કરવા માટે તેના ૫૨ સતત શમજલમયી ધારાને ઝડપથી છોડે छे-परसावे छे. १८६.
[ શ્લોકાર્થ:- ] અધ્યાત્મશાસ્ત્રરૂપી અમૃતસમુદ્રમાંથી મેં જે સંયમરૂપી રત્નમાળા બહાર કાઢી છે તે (રત્નમાળા) મુક્તિવધૂના વલ્લભ એવા તત્ત્વજ્ઞાનીઓના સુકંઠનું આભૂષણ બની છે.
१८७.
[ श्लोअर्थ:- ] मुनीद्रोना चित्त भजनी ( - हृदय मजनी ) अंदर भेनो वास छे, ४ વિમુક્તિરૂપી કાન્તાના રતિસૌષ્યનું મૂળ છે (અર્થાત્ જે મુક્તિના અર્તીદ્રિય આનંદનું મૂળ છે) અને જેણે સંસારવૃક્ષના મૂળનો વિનાશ કર્યો છે-એવા આ પરમાત્મતત્ત્વને હું નિત્ય નમું છું.
१८८.
રે ! ભવ અનંતાનંતથી અર્જિત શુભાશુભ કર્મ જે
તે નાશ પામે તપ થકી; તપ તેથી પ્રાયશ્ચિત્ત છે. ૧૧૮.
अन्वयार्थः[ अनन्तानन्तभवेन ] अनंतानंत भवो वडे [ समर्जितशुभाशुभकर्मसंदोहः ]
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #262
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર
[ ૨૩૫
अत्र प्रसिद्धशुद्धकारणपरमात्मतत्त्वे सदान्तर्मुखतया प्रतपनं यत्तत्तपः प्रायश्चित्तं भवतीत्युक्तम्।
आसंसारत एव समुपार्जितशुभाशुभकर्मसंदोहो द्रव्यभावात्मक: पंचसंसारसंवर्धनसमर्थः परमतपश्चरणेन भावशुद्धिलक्षणेन विलयं याति, ततः स्वात्मानुष्ठाननिष्ठं परमतपश्चरणमेव शुद्धनिश्चयप्रायश्चित्तमित्यभिहितम्।
(મંદાક્રાંતા) प्रायश्चित्तं न पुनरपरं कर्म कर्मक्षयार्थं प्राहुः सन्तस्तप इति चिदानंदपीयूषपूर्णम्। आसंसारादुपचितमहत्कर्मकान्तारवतिज्वालाजालं शमसुखमयं प्राभृतं मोक्षलक्ष्म्याः ।। १८९ ।।
ઉપાર્જિત શુભાશુભ કર્મરાશિ [ તપશ્ચરળન] તપશ્ચરણથી [ વિનશ્યતિ] વિનાશ પામે છે; [ તરH] તેથી [ તા: ] તપ [પ્રાયશ્ચિત્ત{] પ્રાયશ્ચિત્ત છે.
ટીકા:-અહીં (આ ગાથામાં), પ્રસિદ્ધ શુદ્ધકારણપરમાત્મતત્ત્વમાં સદા અંતર્મુખ રહીને જે પ્રતપન તે તપ પ્રાયશ્ચિત્ત છે (અર્થાત્ શુદ્ધાત્મસ્વરૂપમાં લીન રહીને પ્રતપવું-પ્રતાપવંત વર્તવું તે તપ છે અને એ તપ પ્રાયશ્ચિત્ત છે) એમ કહ્યું છે.
અનાદિ સંસારથી જ ઉપાર્જિત દ્રવ્યભાવાત્મક શુભાશુભ કર્મોનો સમૂહુ-કે જે પાંચ પ્રકારના (-પાંચ પરાવર્તનરૂપ ) સંસારનું સંવર્ધન કરવામાં સમર્થ છે તે-ભાવશુદ્ધિ (ભાવશુદ્ધિ જેનું લક્ષણ છે એવા) પરમતપશ્ચરણથી વિલય પામે છે; તેથી સ્વાત્માનુષ્ઠાનનિષ્ઠ (–નિજ આત્માના આચરણમાં લીન ) પરમતપશ્ચરણ જ શુદ્ધનિશ્ચયપ્રાયશ્ચિત્ત છે એમ કહેવામાં આવ્યું છે.
[હવે આ ૧૧૮મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ]
[ શ્લોકાર્થ-] જે (તપ) અનાદિ સંસારથી સમૃદ્ધ થયેલી કર્મોની મહા અટવીને બાળી નાખવા માટે અગ્નિની જ્વાળાના સમૂહ સમાન છે, શમસુખમય છે અને મોક્ષલક્ષ્મી માટેની ભેટ છે, તે ચિદાનંદરૂપી અમૃતથી ભરેલા તપને સંતો કર્મક્ષય કરનારું પ્રાયશ્ચિત્ત કહે છે, પરંતુ અન્ય કોઈ કાર્યને નહિ. ૧૮૯.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #263
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
अप्पसरूवालंबणभावेण दु सव्वभावपरिहारं। सक्कदि कादं जीवो तम्हा झाणं हवे सव्वं ।। ११९ ।।
आत्मस्वरूपालम्बनभावेन तु सर्वभावपरिहारम्।
शक्नोति कर्तुं जीवस्तस्माद् ध्यानं भवेत् सर्वम्।। ११९ ।। अत्र सकलभावानामभावं कर्तुं स्वात्माश्रयनिश्चयधर्मध्यानमेव समर्थमित्युक्तम्।
अखिलपरद्रव्यपरित्यागलक्षणलक्षिताक्षुण्णनित्यनिरावरणसहजपरमपारिणामिकभावभावनया भावान्तराणां चतुर्णामौदयिकौपशमिकक्षायिकक्षायोपशमिकानां परिहारं
આત્મસ્વરૂપ અવલંબનારા ભાવથી સૌ ભાવને ત્યાગી શકે છે જીવ, તેથી ધ્યાન તે સર્વસ્વ છે. ૧૧૯.
અન્વયાર્થઃ– કાત્મસ્વપનમ્પનમાવેન તુ] આત્મસ્વરૂપ જેનું આલંબન છે એવા ભાવથી [ નીવડ] જીવ [ સર્વમાવપરિદારં] સર્વભાવોનો પરિહાર [વર્તન શક્નોતિ] કરી શકે છે, [ તમાત્] તેથી [ ધ્યાનમ્] ધ્યાન તે [ સર્વમ્ મવેત્] સર્વસ્વ છે.
ટીકા:-અહીં (આ ગાથામાં), નિજ આત્મા જેનો આશ્રય છે એવું નિશ્ચયધર્મધ્યાન જ સર્વ ભાવોનો અભાવ કરવાને સમર્થ છે એમ કહ્યું છે.
સમસ્ત પરદ્રવ્યોના પરિત્યાગરૂપ લક્ષણથી લક્ષિત અખંડ-નિત્યનિરાવરણ-સહજપરમપરિણામિકભાવની ભાવનાથી ઔદયિક, ઔપથમિક, ક્ષાયિક અને ક્ષાયોપથમિક એ ચાર ભાવાંતરોનો *પરિહાર કરવાને અતિ-આસન્નભવ્ય જીવ સમર્થ છે, તેથી જ તે
* અહીં ચાર ભાવોના પરિવારમાં ક્ષાયિકભાવરૂપ શુદ્ધ પર્યાયનો પણ પરિહાર (ત્યાગ) કરવાનું
કહ્યું છે તેનું કારણ આ પ્રમાણે છે: શુદ્ધાત્મદ્રવ્યનું જ-સામાન્યનું જ–આલંબન લેવાથી ક્ષાયિકભાવરૂપ શુદ્ધ પર્યાય પ્રગટે છે. ક્ષાયિકભાવનું-શુદ્ધ પર્યાયનું (વિશેષનું)-આલંબન કરવાથી ક્ષાયિકભાવરૂપ શુદ્ધ પર્યાય કદી પ્રગટતો નથી. માટે ક્ષાયિકભાવનું પણ આલંબન ત્યાજ્ય છે. આ જ ક્ષાયિકભાવના આલંબનનો ત્યાગ તેને અહીં ક્ષાયિકભાવનો ત્યાગ કહેવામાં આવ્યો છે.
અહીં એમ ઉપદેશ્ય કે-પરદ્રવ્યોનું અને પરભાવોનું આલંબન તો દર રહો. મોક્ષાર્થીએ પોતાના ઔદયિકભાવોનું (સમસ્ત શુભાશુભભાવાદિકનું), પથમિકભાવોનું (જેમાં કાદવ નીચે
કહાનજૈનશાસ્ત્રમાળા]
શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર
[ ૨૩૭
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #264
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
कर्तुमत्यासन्नभव्यजीवः समर्थो यस्मात्, तत एव पापाटवीपावक इत्युक्तम्। अतः पंचमहाव्रतपंचसमितित्रिगुप्तिप्रत्याख्यानप्रायश्चित्तालोचनादिकं सर्वं ध्यानमेवेति।
(મંતાક્રાંતા) यः शुद्धात्मन्यविचलमनाः शुद्धमात्मानमेकं नित्यज्योतिःप्रतिहततमःपुंजमाद्यन्तशून्यम्। ध्यात्वाजलं परमकलया सार्धमानन्दमूर्ति जीवन्मुक्तो भवति तरसा सोऽयमाचारराशिः।। १९० ।।
જીવને પાપાટવીપાવક (-પાપરૂપી અટવીને બાળનારો અગ્નિ) કહ્યો છે; આમ હોવાથી પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુતિ, પ્રત્યાખ્યાન, પ્રાયશ્ચિત્ત, આલોચના વગેરે બધું ધ્યાન જ છે (અર્થાત પરમપરિણામિક ભાવની ભાવનારૂપ જે ધ્યાન તે જ મહાવ્રત-પ્રાયશ્ચિતાદિ બધુય છે).
[ હવે આ ૧૧૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે:].
[ શ્લોકાર્થ-] જેણે નિત્ય જ્યોતિ વડે તિમિરપુંજનો નાશ કર્યો છે, જે આદિ-અંત રહિત છે. જે પરમ કળા સહિત છે અને જે આનંદમર્તિ છે–એવા એક શદ્ધ આત્માને જે જીવ શુદ્ધ આત્મામાં અવિચળ મનવાળો થઈને નિરંતર ધ્યાવે છે, તે આ આચારરાશિ જીવ શીધ્ર જીવન્મુક્ત થાય છે. ૧૯૦.
બેસી ગયેલ હોય એવા જળ સમાન ઔપથમિક સમ્યકત્વાદિનું), ક્ષાયોપથમિકભાવોનું (અપૂર્ણ જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ પર્યાયોનું) તેમ જ ક્ષાયિકભાવોનું (ક્ષાયિક સમ્યકત્વાદિ સર્વથા શુદ્ધ પર્યાયોનું) પણ આલંબન છોડવું; માત્ર પરમપારિણામિકભાવનું-શુદ્ધાત્મદ્રવ્યસામાન્યનું-આલંબન લેવું. તેને આલંબનારો ભાવ જ મહાવ્રત, સમિતિ, ગુતિ, પ્રતિક્રમણ, આલોચના, પ્રત્યાખ્યાન, પ્રાયશ્ચિત્ત વગેરે બધુંય છે. (આત્મસ્વરૂપનું આલંબન, આત્મસ્વરૂપનો આશ્રય, આત્મસ્વરૂપ પ્રત્યે સંમુખતા, આત્મસ્વરૂપ પ્રત્યે વલણ, આત્મસ્વરૂપ પ્રત્યે ઝોક, આત્મસ્વરૂપનું ધ્યાન, પરમપરિણામિકભાવની ભાવના, ‘હું ધ્રુવ શુદ્ધ
આત્મદ્રવ્યસામાન્ય છું' એવી પરિણતિ- એ બધાંનો એક અર્થ છે. ) ૧. મન = ભાવ ૨. આચારરાશિ = ચારિત્રપુંજ; ચારિત્રસમૂહુરૂપ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #265
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
२३८]
નિયમસાર
[भगवानश्रीदुहुँ
सुहअसुहवयणरयणं रायादीभाववारणं किच्चा। अप्पाणं जो झायदि तस्स दुणियम हवे णियमा।।१२० ।।
शुभाशुभवचनरचनानां रागादिभाववारणं कृत्वा। आत्मानं यो ध्यायति तस्य तु नियमो भवेन्नियमात्।।१२० ।।
शुद्धनिश्चयनियमस्वरूपाख्यानमेतत्।
यः परमतत्त्वज्ञानी महातपोधनो दैनं संचितसूक्ष्मकर्मनिर्मूलनसमर्थनिश्चयप्रायश्चित्तपरायणो नियमितमनोवाक्कायत्वाद्भववल्लीमूलकंदात्मकशुभाशुभस्वरूपप्रशस्ताप्रशस्तसमस्तवचनरचनानां निवारणं करोति, न केवलमासां तिरस्कारं करोति किन्तु निखिलमोहरागद्वेषादिपरभावानां निवारणं च करोति, पुनरनवरतमखंडाद्वैतसुन्दरानन्दनिष्यन्द्यनुपमनिरंजननिजकारणपरमात्मतत्त्वं नित्यं शुद्धोपयोगबलेन संभावयति, तस्य नियमेन शुद्धनिश्चयनियमो भवतीत्यभिप्रायो भगवतां सूत्रकृतामिति।
છોડી શુભાશુભ વચનને, રાગાદિભાવ નિવારીને, ४७५ ध्यावे सामने,तेने नियमथी. नियम छ. १२०.
अन्वयार्थ:-[ शुभाशुभवचनरचनानाम्] शुभाशुम चयनरयनानु भने [ रागादिभाववारणम् ] २॥२॥हिमायोनु निवा२९ [कृत्वा] प्रशने [य:] ४ [आत्मानम् ] मात्माने [ध्यायति] ध्याये छ, [तस्य तु] तेने [ नियमात् ] नियमथी (-निश्चित५५) [ नियमः भवेत् ] नियम छ.
ટીકાઃ-આ, શુદ્ધનિશ્ચયનિયમના સ્વરૂપનું કથન છે.
જે પરમતત્ત્વજ્ઞાની મહાતપોધન સદા સંચિત સૂક્ષ્મકર્મોને મૂળથી ઉખેડી નાખવામાં સમર્થ નિશ્ચયપ્રાયશ્ચિત્તમાં પરાયણ રહેતો થકો મન-વચન-કાયાને નિયમિત (સંયમિત) કર્યા હોવાથી ભવરૂપી વેલનાં મૂળ-કંદાત્મક શુભાશુભસ્વરૂપ પ્રશસ્ત-અપ્રશસ્ત સમસ્ત વચનરચનાનું નિવારણ કરે છે, કેવળ તે વચનરચનાનો જ તિરસ્કાર કરતો નથી પરંતુ સમસ્ત મોહરાગદ્વેષાદિ ५२मायोनु निवा२९॥ ४२ छ, वणी अनवरत५ (-निरंतर) 15, अद्वैत, सुं८२-मानहस्यही (સુંદર આનંદઝરતા ), અનુપમ, નિરંજન નિજકારણપરમાત્મતત્ત્વની સદા શુદ્ધોપયોગના બળથી સંભાવના (સમ્યક ભાવના) કરે છે, તેને (તે મહાતપોધનને ) નિયમથી શુદ્ધનિશ્ચયનિયમ છે એમ ભગવાન સૂત્રકારનો અભિપ્રાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #266
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર
[ ૨૩૯
(દરજી) वचनरचनां त्यक्त्वा भव्यः शुभाशुभलक्षणां सहजपरमात्मानं नित्यं सुभावयति स्फुटम्। परमयमिनस्तस्य ज्ञानात्मनो नियमादयं भवति नियमः शुद्धो मुक्त्यंगनासुखकारणम्।। १९१ ।।
(માનિની) अनवरतमखंडाद्वैतचिन्निर्विकारे निखिलनयविलासो न स्फुरत्येव किंचित्। अपगत इह यस्मिन् भेदवादस्समस्त: तमहमभिनमामि स्तौमि संभावयामि।। १९२ ।।
(અનુદુમ ) इदं ध्यानमिदं ध्येयमयं ध्याता फलं च तत। एभिर्विकल्पजालैर्यनिर्मुक्तं तन्नमाम्यहम्।।१९३ ।।
(અનુદુમ્ ) भेदवादाः कदाचित्स्युर्यस्मिन् योगपरायणे। तस्य मुक्तिर्भवेन्नो वा को जानात्यार्हते मते।। १९४ ।।
[હવે આ ૧૨૦ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ચાર શ્લોક કહે છે:]
[ શ્લોકાર્થ-] જે ભવ્ય શુભાશુભસ્વરૂપ વચનરચનાને છોડીને સદા ફુટપણે સહજપરમાત્માને સમ્યક પ્રકારે ભાવે છે, તે જ્ઞાનાત્મક પરમ યમીને મુક્તિરૂપી સ્ત્રીના સુખનું કારણ એવો આ શુદ્ધ નિયમ નિયમથી (–અવશ્ય ) છે. ૧૯૧.
[ શ્લોકાર્થ:-] જે અનવરતપણે (-નિરંતર) અખંડ અદ્વૈત ચૈતન્યને લીધે નિર્વિકાર છે તેમાં (તે પરમાત્મપદાર્થમાં) સમસ્ત નવવિલાસ જરાય સ્કુરતો જ નથી. જેમાંથી સમસ્ત ભેદવાદ (-નયાદિ વિકલ્પ) દૂર થયેલ છે તેને (તે પરમાત્મ-પદાર્થને) હું નમું છું, સ્તવું છું, સમ્યક પ્રકારે ભાવું છું. ૧૯૨.
[શ્લોકાર્થ-] આ ધ્યાન છે, આ ધ્યેય છે, આ ધ્યાતા છે અને પેલું ફળ છે-આવી વિકલ્પજાળોથી જે મુક્ત (-રહિત) છે તેને (-તે પરમાત્મતત્ત્વને) હું નમું છું. ૧૯૩.
[શ્લોકાર્થ-] જે યોગપરાયણમાં કદાચિત ભેદવાદો ઉત્પન્ન થાય છે (અર્થાત જે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૪૦ ]
Version 002: remember to check htîp://www.AtmaDharma.com for updates
નિયમસાર
कायाईपरदव्वे थिरभावं परिहरत्तु अप्पाणं। तस्स हवे तणुसग्गं जो झायइ णिव्वियप्पेण ।। १२१ ।।
[ભગવાનશ્રીકુંદકુંદ
कायादिपरद्रव्ये स्थिरभावं परिहृत्यात्मानम्। तस्य भवेत्तनूत्सर्गो यो ध्यायति निर्विकल्पेन ।। १२१ ।।
निश्चयकायोत्सर्गस्वरूपाख्यानमेतत्।
सादिसनिधनमूर्तविजातीयविभावव्यंजनपर्यायात्मकः स्वस्याकारः कायः। आदिशब्देन क्षेत्रवास्तुकनकरमणीप्रभृतयः । एतेषु सर्वेषु स्थिरभावं सनातनभावं परिहृत्य नित्यरमणीयनिरंजननिजकारणपरमात्मानं व्यवहारक्रियाकांडाडम्बरविविधविकल्पकोलाहलविनिर्मुक्तसहजपरमयोगबलेन नित्यं ध्यायति यः सहजतपश्चरणक्षीरवारांराशिनिशीथिनीहृदयाधीश्वरः, तस्य खलु सहजवैराग्यप्रासादशिखरशिखामणेर्निश्चयकायोत्सर्गो भवतीति।
યોગનિષ્ઠ યોગીને કયારેક વિકલ્પો ઊઠે છે), તેની અર્ધના મતમાં મુક્તિ થશે કે નહિ થાય તે કોણ જાણે છે? ૧૯૪.
કાયાદિ ૫૨દ્રવ્યો વિષે સ્થિરભાવ છોડી આત્મને
ધ્યાવે વિકલ્પવિમુક્ત, કાયોત્સર્ગ છે તે જીવને. ૧૨૧.
અન્વયાર્થ:- વ્યાયાવિપદ્રવ્ય] કાયાદિ ૫૨દ્રવ્યમાં [સ્થિમાવત્ પરિક્રૃત્ય] સ્થિરભાવ છોડીને [z: ] જે [ આત્માનન્] આત્માને [નિર્વિજ્વેન] નિર્વિકલ્પપણે [ધ્યાયતિ] ધ્યાવે છે, [તસ્ય ] તેને [ તનૂત્સર્ગ: ] કાયોત્સર્ગ [ભવેત્ ] છે.
ટીકા:-આ, નિશ્ચયકાયોત્સર્ગના સ્વરૂપનું કથન છે.
સાદિ–સાંત મૂર્ત વિજાતીય-વિભાવ-વ્યંજનપર્યાયાત્મક પોતાનો આકાર તે કાય. ‘આદિ’ શબ્દથી ક્ષેત્ર, ઘર, કનક, રમણી વગેરે. આ બધામાં સ્થિરભાવ-સનાતનભાવ પરિહરીને (-કાયાદિક સ્થિર છે એવો ભાવ છોડીને) નિત્ય-૨મણીય નિરંજન નિજ કા૨ણપ૨માત્માને વ્યવહાર ક્રિયાકાંડના આડંબર સંબંધી વિવિધ વિકલ્પરૂપ કોલાહલ વિનાના સહજ-૫૨મ-યોગના બળથી જે સહજ-તપશ્ચરણરૂપી ક્ષીરસાગરનો ચંદ્ર (-સહજ તપરૂપી ક્ષીરસાગરને ઉછાળવામાં ચંદ્ર સમાન એવો જે જીવ) નિત્ય ધ્યાવે છે, તે સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરના શિખામણને ( –તે પરમ સહજ-વૈરાગ્યવંત જીવને ) ખરેખર નિશ્ચયકાયોત્સર્ગ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #268
--------------------------------------------------------------------------
________________
Version 002: remember fo check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર
मंदाक्रांता )
कायोत्सर्गो भवति सततं निश्चयात्संयतानां कायोद्भूतप्रबलतरसत्कर्ममुक्तेः सकाशात्। वाचां जल्पप्रकरविरतेर्मानसानां निवृत्तेः स्वात्मध्यानादपि च नियतं स्वात्मनिष्ठापराणाम्।। १९५ ।।
(માલિની)
जयति सहजतेज:पुंजनिर्मग्नभास्वत्सहजपरमतत्त्वं मुक्तमोहान्धकारम्। सहजपरमदृष्टया निष्ठितन्मोघजातं ( ? ) भवभवपरितापैः कल्पनाभिश्च मुक्तम् ।। १९६ ।।
(માલિની)
भवभवसुखमल्पं कल्पनामात्ररम्यं तदखिलमपि नित्यं संत्यजाम्यात्मशक्त्या ।
सहजपरमसौख्यं चिच्चमत्कारमात्रं स्फुटितनिजविलासं सर्वदा चेतयेहम्।। ९९७ ।।
[૨૪૧
[હવે આ શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ પાંચ શ્લોક કહે છે: ]
[શ્લોકાર્થ:-] જે નિરંતર સ્વાત્મનિષ્ઠાપરાયણ ( -નિજ આત્મામાં લીન) છે તે સંયમીઓને, કાયાથી ઉત્પન્ન થતાં અતિ પ્રબળ સત્-કર્મોના (-કાયા સંબંધી પ્રબળ શુભ ક્રિયાઓના ત્યાગને લીધે, વાણીના જલ્પસમૂહની વિરતિને લીધે અને માનસિક ભાવોની (વિકલ્પોની ) નિવૃત્તિને લીધે, તેમ જ નિજ આત્માના ધ્યાનને લીધે, નિશ્ચયથી સતત કાયોત્સર્ગ છે. ૧૯૫.
[ શ્લોકાર્થ:-] સહજ તેજ:પુંજમાં નિમત્ર એવું તે પ્રકાશમાન સહજ પરમ તત્ત્વ જયવંત છે-કે જેણે મોહાંધકારને દૂર કર્યો છે (અર્થાત્ મોહાંધકાર રહિત છે), જે સહજ પરમ દૃષ્ટિથી પરિપૂર્ણ છે અને જે વૃથા-ઉત્પન્ન ભવભવના પરિતાપોથી તથા કલ્પનાઓથી મુક્ત છે.
૧૯૬.
[ શ્લોકાર્થ:- ] અલ્પ (–તુચ્છ) અને કલ્પનામાત્રરમ્ય (–માત્ર કલ્પનાથી જ રમણીય
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #269
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૨]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
(પૃથ્વી) निजात्मगुणसंपदं मम हृदि स्फुरन्तीमिमां समाधिविषयामहो क्षणमहं न जाने पुरा। जगत्रितयवैभवप्रलयहेतुदुःकर्मणां प्रभुत्वगुणशक्तिः खलु हतोस्मि हा संसृतौ।।१९८ ।।
(માર્યા) भवसंभवविषभूरुहफलमखिलं दु:खकारणं बुद्धा। आत्मनि चैतन्यात्मनि संजातविशुद्धसौख्यमनुभुंक्ते।। १९९ ।।
इति सुकविजनपयोजमित्रपंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहश्रीपद्मप्रभमलधारिदेव-विरचितायां नियमसारव्याख्यायां तात्पर्यवृत्तौ शुद्धनिश्चयप्रायश्चित्ताधिकारः अष्टमः श्रुतस्कन्धः।।
લાગતું ) એવું જે ભવભવનું સુખ તે સઘળુંય હું આત્મશક્તિથી નિત્ય સમ્યક પ્રકારે તજ છું; (અ) જેનો નિજ વિલાસ પ્રગટ થયો છે, જે સહજ પરમ સૌખ્યવાળું છે અને જે ચૈતન્યચમત્કારમાત્ર છે, તેને (-તે આત્મતત્ત્વને) હું સર્વદા અનુભવું છું. ૧૯૭.
[શ્લોકાર્થ:-] અહો! મારા હૃદયમાં સ્કુરાયમાન આ નિજ આત્મગુણ-સંપદાને-કે જે સમાધિનો વિષય છે તેને-મેં પૂર્વે એક ક્ષણ પણ જાણી નહિ. ખરેખર, ત્રણ લોકના વૈભવના પ્રલયના હેતુભૂત દુષ્કર્મોની પ્રભુત્વગુણશક્તિથી (-દુષ્ટ કર્મોના પ્રભુત્વગુણની શક્તિથી), અરેરે ! હું સંસારમાં માર્યો ગયો છું (–હેરાન થઈ ગયો છું ). ૧૯૮.
[ શ્લોકાર્થ:-] ભવોત્પન્ન (–સંસારમાં ઉત્પન્ન થતા ) વિષવૃક્ષના સમસ્ત ફળને દુઃખનું કારણ જાણીને હું ચૈતન્યાત્મક આત્મામાં ઉત્પન્ન વિશુદ્ધસૌખ્યને અનુભવું છું. ૧૯૯.
આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇંદ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં (અર્થાત્ શ્રીમદ્ભગવત્કંદ-કુંદાચાર્યદેવપ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિ-દેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં) શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર નામનો આઠમો શ્રુતસ્કંધ સમાપ્ત થયો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #270
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
FFFFFFFFFFFFFFFFFFFF
ક
પ૨મ-સમાધિ અધિકાર ક
FFFFFFFFFFFFFFFFFFFF
अथ अखिलमोहरागद्वेषादिपरभावविध्वंसहेतुभूतपरमसमाध्यधिकार उच्यते।
वयणोच्चारणकिरियं परिचत्ता वीयरायभावेण। जो झायदि अप्पाणं परमसमाही हवे तस्स।।१२२ ।।
वचनोच्चारणक्रियां परित्यज्य वीतरागभावेन। यो ध्यायत्यात्मानं परमसमाधिर्भवेत्तस्य।। १२२ ।।
परमसमाधिस्वरूपाख्यानमेतत्।
क्वचिदशुभवंचनार्थं वचनप्रपंचांचितपरमवीतरागसर्वज्ञस्तवनादिकं कर्तव्यं परमजिनयोगीश्वरेणापि। परमार्थतः प्रशस्ताप्रशस्तसमस्तवाग्विषयव्यापारो न कर्तव्यः। अत
હવે સમસ્ત મોહરાગદ્વેષાદિ પરભાવોના વિધ્વંસના હેતુભૂત પરમ-સમાધિ અધિકાર કહેવામાં આવે છે.
વચનોચ્ચરણકિરિયા તજી, વીતરાગ નિજ પરિણામથી ધ્યાવે નિજાત્મા જેહ, પરમ સમાધિ તેને જાણવી. ૧૨૨.
અન્વયાર્થ – વનોવીરયિાં ] વચનોચ્ચારણની ક્રિયા [પરિત્યજ્ય] પરિત્યાગીને [વીતરા ભાવેન] વીતરાગ ભાવથી [૧] જે [માત્માનં] આત્માને [ ધ્યાતિ] ધ્યાવે છે, [ 10 ] તેને [પરમસમાધિ: ] પરમ સમાધિ [ મ ] છે.
ટીકાઃ-આ, પરમ સમાધિના સ્વરૂપનું કથન છે.
કયારેક *અશુભવંચનાર્થે વચનવિસ્તારથી શોભતું પરમવીતરાગ સર્વજ્ઞનું સ્તવનાદિક પરમ જિનયોગીશ્વરે પણ કરવાયોગ્ય છે. પરમાર્થથી પ્રશસ્ત-અપ્રશસ્ત સમસ્ત વચનસંબંધી
* અશુભવંચનાર્થે = અશુભથી છૂટવા માટે; અશુભથી બચવા માટે; અશુભના ત્યાગ માટે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #271
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૪]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
एव वचनरचनां
परित्यज्य सकलकर्मकलंकपंकविनिर्मुक्तप्रध्वस्तभावकर्मात्मकपरमवीतरागभावेन त्रिकालनिरावरणनित्यशुद्धकारणपरमात्मानं
स्वात्माश्रयनिश्चयधर्मध्यानेन टंकोत्कीर्णज्ञायकैक-स्वरूपनिरतपरमशुक्लध्यानेन च यः परमवीतरागतपश्चरणनिरतः निरुपरागसंयतः ध्यायति, तस्य खलु द्रव्यभावकर्मवरूथिनीलुंटाकस्य परमसमाधिर्भवतीति।
स्वान
(વંશરથ) समाधिना केनचिदुत्तमात्मनां हृदि स्फुरन्ती समतानुयायिनीम्। यावन्न विद्मः सहजात्मसंपदं ન મદશાં યા વિષયા વિવાદિતા ૨૦૦ |
વ્યાપાર કરવાયોગ્ય નથી. આમ હોવાથી જ, વચનરચના પરિત્યાગીને જે સમસ્ત કર્મકલંકરૂપ કાદવથી વિમુક્ત છે અને જેમાંથી ભાવકર્મ નષ્ટ થયેલાં છે એવા ભાવે-પરમ વીતરાગ ભાવેત્રિકાળ-નિરાવરણ નિત્ય-શુદ્ધ કારણપરમાત્માને સ્વાભાશ્રિત નિશ્ચયધર્મધ્યાનથી અને ટંકોત્કીર્ણ જ્ઞાયક એક સ્વરૂપમાં લીન પરમશકલધ્યાનથી જે પરમવીતરાગ તપશ્ચરણમાં લીન, નિપરાગ (નિર્વિકાર) સંયમી ધ્યાવે છે, તે દ્રવ્યકર્મ-ભાવકર્મની સેનાને લુટનાર સંયમીને ખરેખર પરમ સમાધિ છે.
[ હવે આ ૧૨મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે: ]
[ શ્લોકાર્થ-] કોઈ એવી (-અવર્ણનીય, પરમ) સમાધિ વડે ઉત્તમ આત્માઓના હૃદયમાં સ્કુરતી, સમતાની અનુયાયિની સહજ આત્મસંપદાને જ્યાં સુધી અમે અનુભવતા નથી, ત્યાં સુધી અમારા જેવાઓનો જે વિષય છે તેને અમે અનુભવતા નથી. ૨૦૦.
૧. અનુયાયિની = અનુગામિની, સાથે સાથે રહેનારી; પાછળ પાછળ આવનારી. (સહજ
આત્મ-સંપદા સમાધિની અનુયાયિની છે.). ૨. સહજ આત્મસંપદા મુનિઓનો વિષય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #272
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
પરમ-સમાધિ અધિકાર
[ ૨૪૫
संजमणियमतवेण दु धम्मज्झाणेण सुक्कझाणेण। जो झायइ अप्पाणं परमसमाही हवे तस्स।।१२३ ।।
संयमनियमतपसा तु धर्मध्यानेन शुक्लध्यानेन। यो ध्यायत्यात्मानं परमसमाधिर्भवेत्तस्य।। १२३ ।।
इह हि समाधिलक्षणमुक्तम्।
संयमः सकलेन्द्रियव्यापारपरित्यागः। नियमेन स्वात्माराधनातत्परता। आत्मानमात्मन्यात्मना संधत्त इत्यध्यात्म तपनम्। सकलबाह्यक्रियाकांडाडम्बरपरित्यागलक्षणान्तःक्रियाधिकरणमात्मानं निरवधित्रिकालनिरुपाधिस्वरूपं यो जानाति, तत्परिणतिविशेष:
_ स्वात्माश्रयनिश्चयधर्मध्यानम्। ध्यानध्येयध्यातृतत्फलादिविविधविकल्पनिर्मुक्तान्तर्मुखाकारनिखिलकरणग्रामागोचरनिरंजननिजपरमतत्त्वाविचलस्थितिरूपं निश्चयशुक्लध्यानम्। एभिः
સંયમ, નિયમ ને તપ થકી, વળી ધર્મ-શુકલધ્યાનથી, ધ્યાવે નિજાત્મા જેહ, પરમ સમાધિ તેને જાણવી. ૧૨૩.
અન્વયાર્થનું સંયમનિયમતપસT 1] સંયમ, નિયમ ને તપથી તથા [ ધર્મ–ધ્યાન શુવર્તધ્યાનેન] ધર્મધ્યાન ને શુકલધ્યાનથી [૧] જે [ માત્માન] આત્માને [ ધ્યાતિ] ધ્યાવે છે, [તસ્ય] તેને [પરમસમાધિ: ] પરમ સમાધિ [ ભવેત્] છે.
ટીકા:-અહીં (આ ગાથામાં) સમાધિનું લક્ષણ (અર્થાત્ સ્વરૂપ) કહ્યું છે.
સમસ્ત ઇંદ્રિયોના વ્યાપારનો પરિત્યાગ તે સંયમ છે. નિજ આત્માની આરાધનામાં તત્પરતા તે નિયમ છે. જે આત્માને આત્મામાં આત્માથી ધારી-ટકાવી-જોડી રાખે છે તે અધ્યાત્મ છે અને એ અધ્યાત્મ તે તપ છે. સમસ્ત બાહ્યક્રિયાકાંડના આડંબરનો પરિત્યાગ જેનું લક્ષણ છે એવી અંતઃક્રિયાના *અધિકરણભૂત આત્માને -કે જેનું સ્વરૂપ અવધિ વિનાના ત્રણે કાળે (અનાદિ કાળથી અનંત કાળ સુધી) નિરુપાધિક છે તેને-જે જીવ જાણે છે, તે જીવની પરિણતિવિશેષ તે સ્વાભાશ્રિત નિશ્ચયધર્મધ્યાન છે. ધ્યાન-ધ્યય-ધ્યાતા, ધ્યાનનું ફળ વગેરેના વિવિધ વિકલ્પોથી વિમુક્ત (અર્થાત્ એવા વિકલ્પો વિનાનું), અંતર્મુખાકાર (અર્થાત્ અંતર્મુખ જેનું સ્વરૂપ છે એવું ), સમસ્ત ઇદ્રિયસમૂહથી અગોચર નિરંજન-નિજ-પરમતત્ત્વમાં
* અધિકરણ = આધાર. (અંતરંગ ક્રિયાનો આધાર આત્મા છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #273
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૬ ]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
सामग्रीविशेषैः सार्धमखंडाद्वैतपरमचिन्मयमात्मानं यः परमसंयमी नित्यं ध्यायति, तस्य खलु परमसमाधिर्भवतीति।
(અનુકુમ ) निर्विकल्पे समाधौ यो नित्यं तिष्ठति चिन्मये।
द्वैताद्वैतविनिर्मुक्तमात्मानं तं नमाम्यहम्।। २०१ ।। किं काहदि वणवासो कायकिलेसो विचित्तउववासो। अज्झयणमोणपहुदी समदारहियस्स समणस्स।।१२४ ।।
किं करिष्यति वनवासः कायक्लेशो विचित्रोपवासः।
अध्ययनमौनप्रभृतयः समतारहितस्य श्रमणस्य ।। १२४ ।। अत्र समतामन्तरेण द्रव्यलिङ्गधारिणः श्रमणाभासिनः किमपि परलोककारणं नास्तीत्युक्तम्।
અવિચળ સ્થિતિરૂપ (–એવું જે ધ્યાન) તે નિશ્ચયશુકલધ્યાન છે. આ સામગ્રીવિશેષો સહિત (–આ ઉપર્યુક્ત ખાસ આંતરિક સાધનસામગ્રી સહિત) અખંડ અદ્વિત પરમ ચૈતન્યમય આત્માને જે પરમ સંયમી નિત્ય ધ્યાવે છે, તેને ખરેખર પરમ સમાધિ છે.
[ હવે આ ૧૨૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે: ]
| [ શ્લોકાર્થ-] જે સદા ચૈતન્યમય નિર્વિકલ્પ સમાધિમાં રહે છે, તે વૈતાદ્વૈત-વિમુક્ત (દ્વૈત-અદ્વૈતના વિકલ્પોથી મુક્ત) આત્માને હું નમું છું. ૨૦૧.
વનવાસ વા તનકલેશરૂપ ઉપવાસ વિધવિધ શું કરે? રે! મૌન વા પઠનાદિ શું કરે સામ્યવિરહિત શ્રમણને? ૧૨૪.
અન્વયાર્થ – વનવાસ:] વનવાસ, [ાયનેશ: વિચિત્રોપવાર:] કાયકલેશરૂપ અનેક પ્રકારના ઉપવાસ, [અધ્યયનમૌનઝમૃતય:] અધ્યયન, મૌન વગેરે (કાર્યો ) [સમતારહિતચ શ્રમ[૨] સમતારહિત શ્રમણને [ ઝિં વરિષ્યતિ] શું કરે છે (-શો લાભ કરે છે ) ?
ટીકા:-અહીં (આ ગાથામાં), સમતા વિના દ્રવ્યલિંગધારી શ્રમણાભાસને કિંચિત પરલોકનું કારણ નથી (અર્થાત્ જરાય મોક્ષનું સાધન નથી) એમ કહ્યું છે.
કહાનજૈનશાસ્ત્રમાળા]
પરમ-સમાધિ અધિકાર
| [ ૨૪૭
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #274
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
सकलकर्मकलंकपंकविनिर्मुक्तमहानंदहेतुभूतपरमसमताभावेन
प्रावृषि
कान्तारवासावासेन
मन्
ग्रीष्मेऽतितीव्रकरकरसंतप्तपर्वताग्रग्रावनिषण्णतया ह्याशांबरदशाफलेन च त्वगस्थिभूतसर्वाङ्गक्लेशदायिना महोपवासेन वा, सदाध्ययनपटुतया च, वाग्विषयव्यापारनिवृत्तिलक्षणेन संततमौनव्रतेन वा किमप्युपादेयं फलमस्ति
3
केवलद्रव्यलिंगधारिणः श्रमणाभासस्येति ।
तथा चोक्तम् अमृताशीतौ
तथा हि
वृक्षमूले
वा
* ઉપાદેય
(માલિની)
" गिरिगहनगुहाद्यारण्यशून्यप्रदेशस्थितिकरणनिरोधध्यानतीर्थोपसेवा। प्रपठनजपहोमैर्ब्रह्मणो नास्ति सिद्धिः मृगय तदपरं त्वं भोः प्रकारं गुरुभ्यः ।।'
=
स्थित्या
च
કેવળ દ્રવ્યલિંગધારી શ્રમણાભાસને સમસ્ત કર્યકલંકરૂપ કાદવથી વિમુક્ત મહા આનંદના હેતુભૂત ૫૨મસમતાભાવ વિના, (૧) વનવાસે વસીને વર્ષાઋતુમાં વૃક્ષ નીચે સ્થિતિ કરવાથી, ગ્રીષ્મઋતુમાં પ્રચંડ સૂર્યનાં કિરણોથી સંતપ્ત પર્વતના શિખરની શિલા ઉપર બેસવાથી અને હેમંતઋતુમાં રાત્રિમધ્યે દિગંબરદશાએ રહેવાથી, (૨) ત્વચા અને અસ્થિરૂપ (માત્ર હાડચામરૂપ) થઈ ગયેલા આખા શરીરને કલેશદાયક મહા ઉપવાસથી, (૩) સદા અધ્યયનપટુતાથી (અર્થાત્ સદા શાસ્ત્રપઠન કરવાથી), અથવા (૪) વચનસંબંધી વ્યાપારની નિવૃત્તિસ્વરૂપ સતત મૌનવ્રતથી શું જરાય *ઉપાદેય ફળ છે? (અર્થાત્ મોક્ષના સાધનરૂપ ફળ જરાય નથી.)
એવી રીતે (શ્રી યોગીંદ્રદેવકૃત) અમૃતાશીતિમાં (૫૯ મા શ્લોક દ્વારા ) કહ્યું છે કેઃ
‘‘[ શ્લોકાર્થ:-] પર્વતની ઊંડી ગુફા વગેરેમાં કે વનના શૂન્ય પ્રદેશમાં રહેવાથી, ઇંદ્રિયનિરોધથી, ધ્યાનથી, તીર્થસેવાથી (તીર્થસ્થાનમાં વસવાથી), પઠનથી, જપથી અને હોમથી બ્રહ્મની ( આત્માની ) સિદ્ધિ નથી; માટે, હે ભાઈ! તું ગુરુઓ દ્વારા તેનાથી અન્ય પ્રકારને શોધ.’’
विना
च
रात्रिमध्ये
વળી (આ ૧૨૪ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે ):
પસંદ કરવા જેવું; વખાણવા જેવું.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #275
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
२४८]
નિયમસાર
[भगवानश्री.j
(द्रुतविलंबित) अनशनादितपश्चरणै: फलं समतया रहितस्य यतेन हि। तत इदं निजतत्त्वमनाकुलं भज मुने समताकुलमंदिरम्।। २०२ ।।
विरदो सव्वसावज्जे तिगुत्तो पिहिदिदिओ। तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे।।१२५ ।।
विरतः सर्वसावद्ये त्रिगुप्तः पिहितेन्द्रियः।
तस्य सामायिकं स्थायि इति केवलिशासने।। १२५ ।। इह हि सकलसावधव्यापाररहितस्य त्रिगुप्तिगुप्तस्य सकलेन्द्रियव्यापारविमुखस्य तस्य च मुनेः सामायिकं व्रतं स्थायीत्युक्तम्।
अथात्रैकेन्द्रियादिप्राणिनिकुरंबक्लेशहेतुभूतसमस्तसावधव्यासंगविनिर्मुक्तः, प्रशस्ता
[श्लोार्थ:-] ५२५२. समता रहित यतिने अनशन तपश्च२५ोथी ३१ नथी; માટે, હે મુનિ ! સમતાનું *કુલમંદિર એવું જે આ અનાકુળ નિજ તત્ત્વ તેને ભજ. ૨૦૨.
સાવધવિરત, ત્રિગુપ્ત છે, ઇંદ્રિયસમૂહ નિરુદ્ધ છે, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૫.
अन्वयार्थ:-[ सर्वसावध विरतः] ४ सर्व सम वि२त छ, [ त्रिगुप्तः] ४ २९॥ गुप्तिाको छ भने [ पिहितेन्द्रियः] ४९ द्रियोने (निरुद्ध) री छ, [तस्य] तेने [ सामायिक ] सामायि: [ स्थायि] स्थायी छ [इति केवलिशासने] सम वणीना शासनमा
ऽयुं छे.
ટીકા:-અહીં (આ ગાથામાં), જે સર્વ સાવધ વ્યાપારથી રહિત છે, જે ત્રિગુતિ વડે છે અને જે સમસ્ત ઇંદ્રિયોના વ્યાપારથી વિમુખ છે, તે મુનિને સામાયિકવ્રત સ્થાયી છે એમ કહ્યું
અહીં (આ લોકમાં) જે એકૅક્રિયાદિ પ્રાણીસમૂહને કલેશના હેતુભૂત સમસ્ત સાવધના
* इसमहिर = (१) उत्तम ३२; (२) वंश५२५२रान १२.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #276
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
પરમ-સમાધિ અધિકાર
[૨૪૯
प्रशस्तसमस्तकायवाङ्मनसां व्यापाराभावात् त्रिगुप्तः, स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्राभिधानपंचेन्द्रियाणां मुखैस्तत्तद्योग्यविषयग्रहणाभावात् पिहितेन्द्रियः, तस्य खलु महामुमुक्षोः परमवीतरागसंयमिनः सामायिकं व्रतं शश्वत् स्थायि भवतीति।
| (મંeiતા) इत्थं मक्त्वा भवभयकरं सर्वसावद्यराशिं नीत्वा नाशं विकृतिमनिशं कायवाङ्मानसानाम्। अन्तःशुद्धया परमकलया साकमात्मानमेकं વુલ્ફ નq: રિથરમમયં શુદ્ધ શીતં યાતિયા ૨૦૨ // जो समो सव्वभूदेसु थावरेसु तसेसु वा। तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे।।१२६ ।।
यः समः सर्वभूतेषु स्थावरेषु त्रसेषु वा। तस्य सामायिकं स्थायि इति केवलिशासने।। १२६ ।।
*વ્યાસંગથી વિમુક્ત છે, પ્રશસ્ત-અપ્રશસ્ત સમસ્ત કાય-વચન-મનના વ્યાપારના અભાવને લીધે ત્રિગુપ્ત (ત્રણ ગુતિવાળો) છે અને સ્પર્શન, રસન, ધ્રાણ, ચક્ષુ ને શ્રોત્ર નામની પાંચ ઇંદ્રિયો દ્વારા તે તે ઇન્દ્રિયને યોગ્ય વિષયના ગ્રહણનો અભાવ હોવાથી બંધ કરેલી ઇંદ્રિયોવાળો છે, તે મહામુમુક્ષુ પરમવીતરાગ-સંયમીને ખરેખર સામાયિકવ્રત શાશ્વત-સ્થાયી છે.
[ હવે આ ૧૨૫ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે: ]
[ શ્લોકાર્થ-] આ રીતે ભવભયના કરનારા સમસ્ત સાવધસમૂહને છોડીને, કાયવચન-મનની વિકૃતિને નિરંતર નાશ પમાડીને, અંતરંગ શુદ્ધિથી પરમ કળા સહિત (પરમ જ્ઞાનકળા સહિત ) એક આત્માને જાણીને જીવ સ્થિરથમમય શુદ્ધ શીલને પ્રાપ્ત કરે છે (અર્થાત શાશ્વત સમતામય શુદ્ધ ચારિત્રને પ્રાપ્ત કરે છે). ૨૦૩.
સ્થાવર અને ત્રસ સર્વ ભૂતસમૂહમાં સમભાવ છે, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૬.
અન્વયાર્થ:– 1: ] જે [ થાવરેy] સ્થાવર [વા ] કે [ ત્રરોષ ] ત્રસ [ સર્વભૂતેષુ ] સર્વ
જીવો
* વ્યાસંગ = ગાઢ સંગ; સંગ; આસક્તિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #277
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૦]
નિયમસાર
[ ભગવાન શ્રીકુંદકુંદ
परममाध्यस्थ्यभावाद्यारूढस्थितस्य परममुमुक्षोः स्वरूपमत्रोक्तम्।
यः सहजवैराग्यप्रासादशिखरशिखामणिः विकारकारणनिखिलमोहरागद्वेषाभावाद् भेदकल्पनापोढपरमसमरसीभावसनाथत्वात्रसस्थावरजीवनिकायेषु समः, तस्य च परमजिनयोगीश्वरस्य सामायिकाभिधानव्रतं सनातनमिति वीतरागसर्वज्ञमार्गे सिद्धमिति।
(માલિની) त्रसहतिपरिमुक्त स्थावराणां वधैर्वा परमजिनमुनीनां चित्तमुच्चैरजस्रम्। अपि चरमगतं यन्निर्मलं कर्ममुक्त्यै तदहमभिनमामि स्तौमि संभावयामि।। २०४ ।।
(અનુપુમ ) केचिदद्वैतमार्गस्थाः केचिद्वैतपथे स्थिताः। द्वैताद्वैतविनिर्मुक्तमार्गे वर्तामहे वयम्।। २०५ ।।
પ્રત્યે [+: ] સમભાવવાળો છે, [7] તેને [સામાયિ] સામાયિક [ રથા]િ સ્થાયી છે [તિ ફેવતિશાસને] એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
ટીકા-અહીં, પરમ માધ્યસ્થભાવ વગેરેમાં આરૂઢ થઈને રહેલા પરમ-મુમુક્ષુનું સ્વરૂપ કહ્યું છે.
જે સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરનો શિખામણિ (અર્થાત્ પરમ સહજ-વૈરાગ્યવંત મુનિ) વિકારના કારણભૂત સમસ્ત મોહરાગદ્વેષના અભાવને લીધે ભેદકલ્પનાવિમુક્ત પરમ સમરસીભાવ સહિત હોવાથી ત્રસ-સ્થાવર (સમસ્ત ) જીવ-નિકાયો પ્રત્યે સમભાવવાળો છે, તે પરમ જિનયોગીશ્વરને સામાયિક નામનું વ્રત સનાતન (સ્થાયી) છે એમ વીતરાગ સર્વજ્ઞના માર્ગમાં સિદ્ધ છે.
[ હવે આ ૧૨૬ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ આઠ શ્લોકો કહે છે: ]
[શ્લોકાર્થ-] પરમ જિનમુનિઓનું જે ચિત્ત (ચૈતન્યપરિણમન) નિરંતર ત્રસ જીવોના ઘાતથી તેમ જ સ્થાવર જીવોના વધથી અત્યંત વિમુક્ત છે, વળી જે (ચિત્ત) અંતિમ અવસ્થાને પામેલું અને નિર્મળ છે, તેને હું કર્મથી મુક્ત થવાને અર્થે નમું છું, સ્તવું છું, સમ્યક પ્રકારે ભાવું છું. ૨૦૪.
ઈ જીવો અદ્વૈતમાર્ગમાં સ્થિત છે અને કોઈ જીવો દ્વતમાર્ગમાં સ્થિત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #278
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
૫૨મ-સમાધિ અધિકાર
અનુદુમ્ ) कांक्षंत्यद्वैतमन्येपि द्वैतं कांक्षन्ति चापरे। द्वैताद्वैतविनिर्मुक्तमात्मानमभिनौम्यहम् ।। २०६ ।।
( અનુદુમ્ ) अहमात्मा सुखाकांक्षी स्वात्मानमजमच्युतम्। आत्मनैवात्मनि स्थित्वा भावयामि मुहुर्मुहुः ।। २०७ ।।
(શિવરિની ) विकल्पोपन्यासैरलमलममीभिर्भवकरैः
अखंडानन्दात्मा निखिलनयराशेरविषयः। अयं द्वैताद्वैतो न भवति ततः कश्चिदचिरात् तमेकं वन्देऽहं भवभयविनाशाय सततम् ।। २०८ ।।
(શિવરિની)
सुखं दुःखं योनौ सुकृतदुरितव्रातजनितं शुभाभावो भूयोऽशुभपरिणतिर्वा न च न च। यदेकस्याप्युच्चैर्भवपरिचयो बाढमिह नो
य एवं संन्यस्तो भवगुणगणैः स्तौमि तमहम् ।। २०९ ।।
[૨૫૧
છે; દ્વૈત અને અદ્વૈતથી વિમુક્ત માર્ગમાં (અર્થાત્ જેમાં દ્વૈત કે અદ્વૈતના વિકલ્પો નથી એવા માર્ગમાં ) અમે વર્તીએ છીએ. ૨૦૫.
[શ્લોકાર્થ:- ] કોઈ જીવો અદ્વૈતને ઇચ્છે છે અને અન્ય કોઈ જીવો દ્વૈતને ઇચ્છે છે; હું દ્વૈત અને અદ્વૈતથી વિમુક્ત આત્માને નમું છું. ૨૦૬.
[ શ્લોકાર્થ:-] હું-સુખને ઇચ્છનારો આત્મા-અજન્મ અને અવિનાશી એવા નિજ આત્માને આત્મા વડે જ આત્મામાં સ્થિત રહીને વારંવાર ભાવું છું. ૨૦૭.
[ શ્લોકાર્થ:- ] ભવના કરનારા એવા આ વિકલ્પ-થનોથી બસ થાઓ, બસ થાઓ. જે અખંડાનંદસ્વરૂપ છે તે (આ આત્મા) સમસ્ત નયરાશિનો અવિષય છે; માટે આ કોઈ ( અવર્ણનીય ) આત્મા દ્વૈત અદ્વૈતરૂપ નથી (અર્થાત્ દ્વૈત-અદ્વૈતના વિકલ્પોથી ૫૨ છે). તેને એકને હું અલ્પ કાળમાં ભવભયનો નાશ કરવા માટે સતત વંદું છું. ૨૦૮.
[ શ્લોકાર્થ:- ] યોનિમાં સુખ અને દુઃખ સુકૃત અને દુષ્કૃતના સમૂહથી થાય છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #279
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ર૫ર ]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
(માતિની) इदमिदमघसेनावैजयन्ती हरेत्तां स्फुटितसहजतेजःपुंजदूरीकृतांहः। प्रबलतरतमस्तोमं सदा शुद्धशुद्धं जयति जगति नित्यं चिच्चमत्कारमात्रम्।। २१० ।।
(પૃથ્વી). जयत्यनघमात्मतत्त्वमिदमस्तसंसारकं महामुनिगणाधिनाथहृदयारविन्दस्थितम्। विमुक्तभवकारणं स्फुटितशुद्धमेकान्ततः सदा निजमहिम्नि लीनमपि सदृशां गोचरम्।। २११ ।।
(અર્થાત્ ચાર ગતિના જન્મોમાં સુખદુઃખ શુભાશુભ કૃત્યોથી થાય છે). વળી બીજી રીતે (-નિશ્ચયનય), આત્માને શુભનો પણ અભાવ છે તેમ જ અશુભ પરિણતિ પણ નથી-નથી, કારણ કે આ લોકમાં એક આત્માને (અર્થાત્ આત્મા સદા એકરૂપ હોવાથી તેને) ચોક્કસ ભવનો પરિચય બિલકુલ નથી. આ રીતે જે ભવગુણોના સમૂથી સંન્યસ્ત છે (અર્થાત જે શુભ-અશુભ, રાગ-દ્વેષ વગેરે ભવના ગુણોથી-વિભાવોથી-રહિત છે) તેને (-નિત્યશુદ્ધ આત્માને ) હું સ્તવું છું. ર૦૯.
[શ્લોકાર્થ-] સદા શુદ્ધ-શુદ્ધ એવું આ (પ્રત્યક્ષ ) ચૈતન્યચમત્કારમાત્ર તત્ત્વ જગતમાં નિત્ય જયવંત છે-કે જેણે પ્રગટ થયેલા સહજ તેજ:પુંજ વડે સ્વધર્મ-ત્યાગરૂપ (મોહરૂપ) અતિપ્રબળ તિમિરસમૂહને દૂર કર્યો છે અને જે પેલી *અઘ-સેનાની ધજાને હરી લે છે. ૨૧૦.
Rા અનઘ (નિર્દોષ ) આત્મતત્ત્વ જયવંત છે-કે જેણે સંસારને અસ્ત કર્યો છે, જે મહામુનિગણના અધિનાથના (-ગણધરોના) હૃદયારવિંદમાં સ્થિત છે, જેણે ભવનું કારણ તજી દીધું છે, જે એકાંતે શુદ્ધ પ્રગટ થયું છે (અર્થાત્ જે સર્વથા-શુદ્ધપણે સ્પષ્ટ જણાય છે) અને જે સદા (ટંકોત્કીર્ણ ચૈતન્યસામાન્યરૂપ) નિજ મહિનામાં લીન હોવા છતાં સમ્યગ્દષ્ટિઓને ગોચર છે. ૨૧૧.
* અઘ = દોષ; પાપ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #280
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમ-સમાધિ અધિકાર
[ ર૫૩
जस्स सण्णिहिदो अप्पा संजमे णियमे तवे। तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे।। १२७ ।।
यस्य सन्निहितः आत्मा संयमे नियमे तपसि। तस्य सामायिकं स्थायि इति केवलिशासने।। १२७ ।।
अत्राप्यात्मैवोपादेय इत्युक्तः।
यस्य खलु बाह्यप्रपंचपराङ्मुखस्य निर्जिताखिलेन्द्रियव्यापारस्य भाविजिनस्य पापक्रियानिवृत्तिरूपे बाह्यसंयमे कायवाङ्मनोगुप्तिरूपसकलेन्द्रियव्यापारवर्जितेऽभ्यन्तरात्मनि परिमितकालाचरणमात्रे नियमे परमब्रह्मचिन्मयनियतनिश्चयान्तर्गताचारे स्वरूपेऽविचलस्थितिरूपे व्यवहारप्रपंचितपंचाचारे पंचमगतिहेतुभूते किंचनभावप्रपंचपरिहीणे सकलदुराचारनिवृत्तिकारणे
પરમતપશ્ચર परमगुरुप्रसादासादितनिरंजननिजकारणपरमात्मा सदा सन्निहित इति
સંયમ, નિયમ ને તપ વિષે આત્મા સમીપ છે જેહને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૭.
અન્વયાર્થનું યરચ] જેને [ સંય] સંયમમાં, [ નિયમ] નિયમમાં અને [ તપસિ] તપમાં [માત્મા] આત્મા [ સન્નિહિત:] સમીપ છે, [10] તેને [ સામાયિ$] સામાયિક [સ્થાયિ] સ્થાયી છે [તિ છેવતિશાસને] એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
ટીકા:-અહીં (આ ગાથામાં) પણ આત્મા જ ઉપાદેય છે એમ કહ્યું છે.
બાહ્ય પ્રપંચથી પરાડમુખ અને સમસ્ત ઇંદ્રિયવ્યાપારને જીતેલા એવા જે ભાવી જિનને પાપક્રિયાની નિવૃત્તિરૂપ બાહ્યસંયમમાં, કાય-વચન-મનો ગુણિરૂપ, સમસ્ત ઇંદ્રિયવ્યાપાર રહિત અત્યંતરસંયમમાં, માત્ર પરિમિત (મર્યાદિત) કાળના આચરણ-સ્વરૂપ નિયમમાં, નિજસ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ, ચિન્મય-પરમબ્રહ્મમાં નિયત (નિશ્ચળ રહેલા) એવા નિશ્ચયઅંતર્ગતઆચારમાં (અર્થાત્ નિશ્ચય-અભ્યતર-નિયમમાં), વ્યવહારથી *પ્રપંચિત (જ્ઞાન-દર્શન-ચારિત્રતપ-વીર્યાચારરૂપ ) પંચા–ચારમાં (અર્થાત્ વ્યવહાર-તપશ્ચરણમાં), તથા પંચમગતિના હેતુભૂત, કાંઈ પણ પરિગ્રહપ્રપંચથી સર્વથા રહિત, સકળ દુરાચારની નિવૃત્તિના કારણભૂત એવા પરમ તપશ્ચરણમાં (-આ બધામાં) પરમ ગુરુના પ્રસાદથી પ્રાપ્ત કરાયેલો નિરંજન નિજ
* પ્રપંચિત = દર્શાવવામાં આવેલા વિસ્તાર પામેલા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #281
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૪]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
केवलिनां शासने तस्य परद्रव्यपराङ्मुखस्य परमवीतरागसम्यग्दृष्टेर्वीतरागचारित्रभाज: सामायिकव्रतं स्थायि भवतीति।
(મંવાળાંતા). आत्मा नित्यं तपसि नियमे संयमे सच्चरित्रे तिष्ठत्युच्चैः परमयमिनः शुद्धदृष्टेर्मनश्चेत्। तस्मिन् बाढं भवभयहरे भावितीर्थाधिनाथे
साक्षादेषा सहजसमता प्रास्तरागाभिरामे।। २१२ ।। जस्स रागो दु दोसो दु विगडि ण जणेइ दु। तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे।। १२८ ।।
यस्य रागस्त द्वेषस्त विकतिं न जनयति त। तस्य सामायिकं स्थायि इति केवलिशासने।। १२८ ।।
કારણપરમાત્મા સદા સમીપ છે (અર્થાત્ જે મુનિને સંયમમાં, નિયમમાં અને તપમાં નિજ કારણપરમાત્મા સદા નિકટ છે), તે પરદ્રવ્યપરાભુખ પરમવીતરાગ-સમ્યગ્દષ્ટિ વીતરાગચારિત્રવંતને સામાયિકવ્રત સ્થાયી છે એમ કેવળીઓના શાસનમાં કહ્યું છે.
[ હવે આ ૧૨૭ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે: ]
[શ્લોકાર્થ-] જો શુદ્ધદષ્ટિવંત (સમ્યગ્દષ્ટિ) જીવ એમ સમજે છે કે પરમ મુનિને તપમાં, નિયમમાં, સંયમમાં અને સત્યારિત્રમાં સદા આત્મા ઊર્ધ્વ રહે છે (અર્થાત્ દરેક કાર્યમાં નિરંતર શુદ્ધાત્મદ્રવ્ય જ મુખ્ય રહે છે) તો (એમ સિદ્ધ થયું કે) રાગના નાશને લીધે *અભિરામ એવા તે ભવભયહર ભાવિ તીર્થાધિનાથને આ સાક્ષાત સહજ-સમતા ચોક્કસ છે. ૨૧ર.
નહિ રાગ અથવા ઠેષરૂપ વિકાર જન્મે જેહને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૮
અવયાર્થનું ] જેને [૨T: ] રાગ કે [s: ] દૈષ (નહિ ઊપજતો થકો) [વિકૃતિં] વિકૃતિ [ન તુ નનયતિ] ઉત્પન્ન કરતો નથી, [તચ] તેને [સામાયિ$] સામાયિક [ રસ્થાયિ] સ્થાયી છે [ તિ વતિશીસને ] એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
* અભિરામ = મનોહર, સુંદર, (ભવભયના હરનારા એવા આ ભાવિ તીર્થકરે રાગનો નાશ
કર્યો હોવાથી તે મનોહર છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #282
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૫૨મ-સમાધિ અધિકાર
इह हि रागद्वेषाभावादपरिस्पंदरूपत्वं भवतीत्युक्तम् ।
यस्य परमवीतरागसंयमिनः पापाटवीपावकस्य रागो वा द्वेषो वा विकृतिं नावतरति, तस्य महानन्दाभिलाषिणः जीवस्य पंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहस्य सामायिकनामव्रतं शाश्वतं भवतीति केवलिनां शासने प्रसिद्धं भवतीति ।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
मंदाक्रांता )
रागद्वेषौ विकृतिमिह तौ नैव कर्तुं समर्थों
ज्ञानज्योतिःप्रहतदुरितानीकघोरान्धकारे । आरातीये सहजपरमानन्दपीयूषपूरे तस्मिन्नित्ये समरसमये को विधि: को निषेधः।। २१३ ।।
ટીકા:-અહીં, રાગદ્વેષના અભાવથી અપરિસ્કંદરૂપતા હોય છે એમ કહ્યું છે.
પાપરૂપી અટવીને બાળવામાં અગ્નિ સમાન એવા જે પરમવીતરાગ સંયમીને રાગ કે દ્વેષ વિકૃતિ ઉત્પન્ન કરતો નથી, તે મહા આનંદના અભિલાષી જીવને-કે જેને પાંચ ઇંદ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર પરિગ્રહ છે તેને-સામાયિક નામનું વ્રત શાશ્વત છે એમ કેવળીઓના શાસનમાં પ્રસિદ્ધ છે.
=
[૨૫૫
[હવે આ ૧૨૮ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ]
[ શ્લોકાર્થ:- ] જેણે જ્ઞાનજ્યોતિ વડે પાપસમૂહરૂપી ઘોર અંધકારનો નાશ કર્યો છે એવું સહજ ૫૨માનંદરૂપી અમૃતનું પૂર (અર્થાત્ જ્ઞાનાનંદસ્વભાવી આત્મતત્ત્વ) જ્યાં નિકટ છે, ત્યાં પેલા રાગદ્વેષો વિકૃતિ કરવાને સમર્થ નથી જ. તે નિત્ય ( શાશ્વત ) સમરસમય આત્મતત્ત્વમાં વિધિ શો અને નિષેધ શો? (સમરસસ્વભાવી આત્મતત્ત્વમાં ‘આ કરવા જેવું છે અને આ છોડવા જેવું છે' એવા વિધિનિષેધના વિકલ્પરૂપ સ્વભાવ નહિ હોવાથી આત્મતત્ત્વને દઢપણે આલંબનાર મુનિને સ્વભાવપરિણમન થવાને લીધે સમરસરૂપ પરિણામ થાય છે, વિધિનિષેધના વિકલ્પરૂપ-રાગદ્વેષરૂપ પરિણામ થતા નથી.) ૨૧૩.
=
૧ અપરિસ્કંદરૂપતા
અકંપતા; અક્ષુબ્ધતા; સમતા.
૨ વિકૃતિ
વિકાર; સ્વાભાવિક પરિણતિથી વિરુદ્ધ પરિણતિ. [ ૫૨મવીતરાગસંયમીને સમતાસ્વભાવી શુદ્ધાત્મદ્રવ્યનો દૃઢ આશ્રય હોવાથી વિકૃતિભૂત (વિભાવભૂત ) વિષમતા (રાગદ્વેષપરિણિત ) થતી નથી, પરંતુ પ્રકૃતિભૂત (સ્વભાવભૂત) સમતાપરિણામ થાય છે.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #283
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
२५6]
નિયમસાર
[मपानश्री:जो दु अट्टं च रुदं च झाणं वज्जेदि णिच्चसो। तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे।।१२९ ।।
यस्त्वार्तं च रौद्रं च ध्यानं वर्जयति नित्यशः। तस्य सामायिकं स्थायि इति केवलिशासने।। १२९ ।।
आर्तरौद्रध्यानपरित्यागात् सनातनसामायिकव्रतस्वरूपाख्यानमेतत्।
यस्तु नित्यनिरंजननिजकारणसमयसारस्वरूपनियतशुद्धनिश्चयपरमवीतरागसुखामृतपानपरायणो जीव: तिर्यग्योनिप्रेतावासनारकादिगतिप्रायोग्यतानिमित्तम आर्तरौद्रध्यानद्वयं नित्यशः संत्यजति, तस्य खलु केवलदर्शनसिद्धं शाश्वतं सामायिकव्रतं भवतीति।
सुखामृतपानपरायणो जावः तिर्य
(आर्या) इति जिनशासनसिद्धं सामायिकव्रतमणुव्रतं भवति। यस्त्यजति मुनिर्नित्यं ध्यानद्वयमार्तरौद्राख्यम्।। २१४ ।।
જે નિત્ય વર્જી આર્ત તેમ જ રૌદ્ર બને ધ્યાનને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૯.
अन्वयार्थ:-[ यः तु] ४ [आर्त ] सात [च] भने [ रौद्रं च] रौद्र [ध्यानं] ध्यानने [नित्यशः] नित्य [वर्जयति] १४ छ, [तस्य] तने [सामायिकं] सामायि [ स्थायि ] स्थायी छ [ इति केवलिशासने ] अम उवणीन। शासनमा युं छे.
ટીકાઃ-આ, આર્ત અને રૌદ્ર ધ્યાનના પરિત્યાગ દ્વારા સનાતન (શાશ્વત) સામાયિકવ્રતના સ્વરૂપનું કથન છે.
નિત્ય-નિરંજન નિજ કારણસમયસારના સ્વરૂપમાં નિયત (-નિયમથી રહેલા) શુદ્ધનિશ્ચય-પરમ-વીતરાગ-સુખામૃતના પાનમાં પરાયણ એવો જે જીવ તિર્યંચયોનિ, પ્રતવાસ અને નારકાદિગતિની યોગ્યતાના હેતુભૂત આર્ત અને રૌદ્ર બે ધ્યાનોને નિત્ય તજે છે, તેને ખરેખર કેવળદર્શનસિદ્ધ (કેવળદર્શનથી નક્કી થયેલું) શાશ્વત સામાયિકવ્રત છે.
[હવે આ ૧૨૯ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે: ]
[eोडार्थ:-] मे शत, ४ मुनि सात अने रौद्र नमन में ध्यानाने नित्य त छ तेने निशासनसिद्ध (-नशासनथी नही थयेj) अप्रत३५ सामायि-प्रत छ. २१४.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #284
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
પરમ-સમાધિ અધિકાર
[ ૨૫૭
जो दु पुण्णं च पावं च भावं वज्जेदि णिच्चसो। तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे।।१३० ।।
यस्तु पुण्यं च पापं च भावं वर्जयति नित्यशः। तस्य सामायिकं स्थायि इति केवलिशासने।। १३० ।।
शुभाशुभपरिणामसमुपजनितसुकृतदुरितकर्मसंन्यासविधानाख्यानमेतत्।
बाह्याभ्यन्तरपरित्यागलक्षणलक्षितानां परमजिनयोगीश्वराणां चरणनलिनक्षालनसंवाहनादिवैयावृत्यकरणजनितशुभपरिणतिविशेषसमुपार्जितं पुण्यकर्म, हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहपरिणामसंजातमशुभकर्म, यः सहजवैराग्यप्रासादशिखरशिखामणि: संसृतिपुरंध्रिकाविलासविभ्रमजन्मभूमिस्थानं तत्कर्मद्वयमिति त्यजति, तस्य नित्यं केवलिमतसिद्धं सामायिकव्रतं भवतीति।
જે નિત્ય વર્જે પુણ્ય તેમ જ પાપ બને ભાવને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૩૦.
અન્વયાર્થ:– 1: 1] જે [પુષ્ય ૨] પુણ્ય તથા [TV ભાવ ] પાપરૂપ ભાવને [ નિત્યશ:] નિત્ય [ વર્નયતિ] વર્જે છે, [ તરસ્ય] તેને [ સામાયિ] સામાયિક [ સ્થા]િ સ્થાયી છે [ રૂતિ વવતિશાસને] એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
ટીકાઃ-આ, શુભાશુભ પરિણામથી ઊપજતાં સુકૃતદુષ્કૃતરૂપ કર્મના સંન્યાસની વિધિનું (-શુભાશુભ કર્મના ત્યાગની રીતનું) કથન છે.
બાહ્ય-અત્યંતર પરિત્યાગરૂપ લક્ષણથી લક્ષિત પરમજિનયોગીશ્વરોનું ચરણકમળપ્રક્ષાલન, ચરણકમળસંવાહન વગેરે વૈયાવૃત્ય કરવાથી ઊપજતી શુભ પરિણતિ-વિશેષથી ( વિશિષ્ટ શુભ પરિણતિથી) ઉપાર્જિત પુણ્યકર્મને તથા હિંસા, અસત્ય, ચૌર્ય, અબ્રહ્મ ને પરિગ્રહના પરિણામથી ઊપજતા અશુભકર્મને, તે બન્ને કર્મ સંસારરૂપી સ્ત્રીના વિલાસવિભ્રમનું જન્મભૂમિસ્થાન હોવાથી, જે સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરનો શિખામણિ (જે પરમ સહજ વૈરાગ્યવંત મુનિ) તજે છે, તેને નિત્ય કેવળીમતસિદ્ધ (કેવળીઓના મતમાં નક્કી થયેલું ) સામાયિકવ્રત છે.
૧ ચરણકમળસંવાહન = પગ દાબવા તે; પગચંપી કરવી તે. ૨ વિલાસવિભ્રમ = વિલાસયુક્ત હાવભાવ; ક્રીડા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #285
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૮]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
(મંન્દ્રાક્રાંતા) त्यक्त्वा सर्वं सुकृतदुरितं संसृतेर्मूलभूतं नित्यानंदं व्रजति सहजं शुद्धचैतन्यरूपम्। तस्मिन् सदृग विहरति सदा शुद्धजीवास्तिकाये पश्चादुच्चैः त्रिभुवनजनैरर्चितः सन् जिनः स्यात्।। २१५ ।।
(શિવરિજી) स्वतःसिद्धं ज्ञानं दुरघसुकृतारण्यदहनं महामोहध्वान्तप्रबलतरतेजोमयमिदम्। विनिर्मुक्तेर्मूलं निरुपधिमहानंदसुखदं यजाम्येतन्नित्यं भवपरिभवध्वंसनिपुणम्।। २१६ ।।
| (શિરિન ) अयं जीवो जीवत्यघकुलवशात् संसृतिवधूधवत्वं संप्राप्य स्मरजनितसौख्याकुलमतिः। क्वचिद् भव्यत्वेन व्रजति तरसा निर्वृतिसुखं तदेकं संत्यक्त्वा पुनरपि स सिद्धो न चलति।। २१७ ।।
[ હવે આ ૧૩૦ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ત્રણ શ્લોક કહે છે]
[શ્લોકાર્થ-] સમ્યગ્દષ્ટિ જીવ સંસારના મૂળભૂત સર્વ પુણ્ય પાપને તજીને, નિત્યાનંદમય, સહજ, શુદ્ધચૈતન્યરૂપ જીવાસ્તિકાયને પ્રાપ્ત કરે છે; તે શુદ્ધ જીવાસ્તિ-કાયમાં તે સદા વિહરે છે અને પછી ત્રિભુવનજનોથી ( ત્રણ લોકના જીવોથી) અત્યંત પૂજાતો એવો જિન થાય છે. ૨૧૫.
[શ્લોકાર્થ-] આ સ્વત:સિદ્ધ જ્ઞાન પાપપુણ્યરૂપી વનને બાળનારો અગ્નિ છે, મહામોહાંધકારનાશક અતિપ્રબળ તેજમય છે, વિમુક્તિનું મૂળ છે અને *નિરુપધિ મહા આનંદસુખનું દાયક છે. ભવભવનો ધ્વંસ કરવામાં નિપુણ એવા આ જ્ઞાનને હું નિત્ય પૂજાં છું. ૨૧૬.
[શ્લોકાર્થ:-] આ જીવ અઘસમૂહના વિશે સંસ્કૃતિવધૂનું પતિપણે પામીને (અર્થાત શુભાશુભ કર્મોના વિશે સંસારરૂપી સ્ત્રીનો પતિ બનીને) કામજનિત સુખ માટે આકુળ મતિવાળો
* નિરુપધિ = છેતરપિંડી વિનાના; સાચા; વાસ્તવિક.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #286
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
પરમ-સમાધિ અધિકાર
[ ૨૫૯
जो दु हस्सं रई सोगं अरतिं वज्जेदि णिच्चसो। तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे।। १३१ ।। जो दुगंछा भयं वेदं सव्वं वज्जेदि णिच्चसो। तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे।। १३२ ।।
यस्तु हास्यं रतिं शोकं अरतिं वर्जयति नित्यशः। तस्य सामायिकं स्थायि इति केवलिशासने।। १३१ ।। यः जुगुप्सां भयं वेदं सर्वं वर्जयति नित्यशः। तस्य सामायिकं स्थायि इति केवलिशासने।। १३२ ।।
नवनोकषायविजयेन समासादितसामायिकचारित्रस्वरूपाख्यानमेतत्।
થઈને જીવે છે. કયારેક ભવ્યત્વ વડે શીધ્ર મુક્તિસુખને પામે છે, ત્યારે પછી ફરીને તેને એકને છોડીને તે સિદ્ધ ચલિત થતો નથી (અર્થાત્ એક મુક્તિસુખ જ એવું અનન્ય, અનુપમ અને પરિપૂર્ણ છે કે તેને પામીને તેમાં આત્મા સદાકાળ તૃપ્ત તૃપ્ત રહે છે, તેમાંથી કદીયે ગ્રુત થઈને અન્ય સુખ મેળવવા માટે આકુળ થતો નથી). ૨૧૭.
જે નિત્ય વર્જે હાસ્યને, રતિ અરતિ તેમ જ શોકને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૩૧. જે નિત્ય વર્જે ભય જુગુપ્સા, વર્જતો સૌ વેદને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૩૨.
અવયાર્થનું : 7] જે [ રચં] હાસ્ય, [તિં] રતિ, [શો] શોક અને [ અરવિં] અરતિને [ નિત્યશ: ] નિત્ય [વર્નયતિ] વર્જ છે, [ તસ્ય] તેને [ સામાયિ] સામાયિક [ સ્થાપિ ] સ્થાયી છે [ રૂતિ વતિશાસ] એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
[:] જે [ગુપ્ત] જુગુપ્સા, [ ભયં] ભય અને [ સર્વ વેવું] સર્વ વેદને [ નિત્યશ:] નિત્ય [વર્નયતિ] વર્જે છે, [ ત૨] તેને [ સામાયિ$] સામાયિક [ રથા]િ સ્થાયી છે [ તિ
વનિશાને ] એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
ટીકાઃ-આ, નવ નોકષાયના વિજય વડે પ્રાપ્ત થતા સામાયિકચારિત્રના સ્વરૂપનું કથન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૬૦ ]
Version 002: remember fo check http://www.AtmaDharma.com for updates
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
मोहनीयकर्मसमुपजनितस्त्रीपुंनपुंसकवेदहास्यरत्यरतिशोकभयजुगुप्साभिधाननव
नोकषायकलितकलंकपंकात्मकसमस्तविकारजालकं परमसमाधिबलेन यस्तु निश्चयरत्नत्रयात्मकपरमतपोधनः संत्यजति, खलु केवलिभट्टारकशासनसिद्धपरमसामायिकाभिधानव्रतं शाश्वतरूपमनेन सूत्रद्वयेन कथितं भवतीति।
तस्य
( શિવરિની)
त्यजाम्येतत्सर्वं ननु नवकषायात्मकमहं मुदा संसारस्त्रीजनितसुखदुःखावलिकरम्। महामोहान्धानां सततसुलभं दुर्लभतरं समाधौ निष्ठानामनवरतमानन्दमनसाम्।। २१८ ।।
जो दु धम्मं च सुक्कं च झाणं झाएदि णिच्चसो । तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ।। १३३ ।।
મોહનીયકર્મજનિત સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ, હાસ્ય, રતિ, અરિત, શોક, ભય અને જુગુપ્સા નામના નવ નોકષાયથી થતા કલંકપંકસ્વરૂપ ( મળ-કાદવસ્વરૂપ ) સમસ્ત વિકા૨સમૂહને ૫૨મ સમાધિના બળથી જે નિશ્ચયરત્નત્રયાત્મક પરમ તપોધન તજે છે, તેને ખરેખર કેવળીભટ્ટારકના શાસનથી સિદ્ધ થયેલું પરમ સામાયિક નામનું વ્રત શાશ્વતરૂપ છે એમ આ બે સૂત્રોથી કહ્યું છે.
[હવે આ ૧૩૧–૧૩૨ મી ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે
છેઃ ]
=
[ શ્લોકાર્થ:-] સંસા૨સ્ત્રીજનિત *સુખદુઃખાવલિનું કરનારું નવ કપાયાત્મક આ બધું (–નવ નોકષાયસ્વરૂપ સર્વ વિકાર) હું ખરેખર પ્રમોદથી ત છું-કે જે નવ નોકષાયાત્મક વિકાર મહામોહાન્ધ જીવોને નિરંતર સુલભ છે અને નિરંતર આનંદિત મનવાળા સમાધિનિષ્ઠ (સમાધિમાં લીન ) જીવોને અતિ દુર્લભ છે. ૨૧૮.
જે નિત્ય ધ્યાવે ધર્મ તેમ જ શુકલ ઉત્તમ ધ્યાનને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૩૩.
* સુખદુ:ખાવલિ સુખદુઃખની આલિ; સુખદુઃખની પંક્તિ-હારમાળા. (નવ નોકષાયાત્મક વિકાર સંસારરૂપી સ્ત્રીથી ઉત્પન્ન સુખદુઃખની હારમાળાનો કરનાર છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #288
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમ-સમાધિ અધિકાર
यस्तु धर्म च शुक्लं च ध्यानं ध्यायति नित्यशः । तस्य सामायिकं स्थायि इति केवलिशासने ।। १३३ ।।
[ ૨૬૧
परमसमाध्यधिकारोपसंहारोपन्यासोऽयम्।
यस्तु सकलविमलकेवलज्ञानदर्शनलोलुपः परमजिनयोगीश्वरः स्वात्माश्रयनिश्चयधर्मध्यानेन निखिलविकल्पजालनिर्मुक्तनिश्चयशुक्लध्यानेन च अनवरतमखंडाद्वैतसहजचिद्विलासलक्षणमक्षयानन्दाम्भोधिमज्जंतं सकलबाह्यक्रियापराङ्मुखं शश्वदंतःक्रियाधि-करणं स्वात्मनिष्ठनिर्विकल्पपरमसमाधिसंपत्तिकारणाभ्यां ताभ्यां धर्मशुक्लध्यानाभ्यां सदाशिवात्मकमात्मानं ध्यायति हि तस्य खलु जिनेश्वरशासननिष्पन्नं नित्यं शुद्धं त्रिगुप्तिगुप्तपरमसमाधिलक्षणं शाश्वतं सामायिकव्रतं भवतीति।
અન્વયાર્થઃ[ ય: તુ] જે [ધર્મ ૬] ધર્મધ્યાન [શુવતં = ધ્યાનં] અને શુકલધ્યાનને [નિત્યશ: ] નિત્ય [ઘ્યાયતિ] ધ્યાવે છે, [ તસ્ય] તેને [સામાયિŌ] સામાયિક [ સ્થાયિ] સ્થાયી છે [કૃતિ જેવનિશાસને] એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
ટીકા:-આ, પરમ-સમાધિ અધિકારના ઉપસંહારનું કથન છે.
જે સકળ-વિમળ કેવળજ્ઞાનદર્શનનો લોલુપ ( સર્વથા નિર્મળ કેવળજ્ઞાન અને કેવળદર્શનની તીવ્ર અભિલાષાવાળો-ભાવનાવાળો) ૫૨મ જિનયોગીશ્વર સ્વાત્માશ્રિત નિશ્ચયધર્મધ્યાન વડે અને સમસ્ત વિકલ્પજાળ રહિત નિશ્ચય-શુકલધ્યાન વર્ડ-સ્વાત્મનિષ્ઠ (નિજ આત્મામાં લીન એવી ) નિર્વિકલ્પ ૫૨મ સમાધિરૂપ સંપત્તિના કારણભૂત એવાં તે ધર્મ-શુકલ ધ્યાનો વડે, અખંડ-અદ્વૈત-સહજ-ચિદ્વિલાસલક્ષણ ( અર્થાત્ અખંડ અદ્વૈત સ્વાભાવિક ચૈતન્યવિલાસ જેનું લક્ષણ છે એવા), અક્ષય આનંદસાગરમાં મગ્ન થતા ( ડૂબતા ), સકળ બાહ્યક્રિયાથી પરાભુખ, શાશ્વતપણે ( સદા ) અંતઃક્રિયાના અધિકરણભૂત, સદાશિવસ્વરૂપ આત્માને નિરંતર ધ્યાવે છે, તેને ખરેખર જિનેશ્વરના શાસનથી નિષ્પન્ન થયેલું, નિત્યશુદ્ધ, ત્રિગુતિ વડે ગુપ્ત એવી ૫૨મ સમાધિ જેનું લક્ષણ છે એવું, શાશ્વત સામાયિકવ્રત છે.
[હવે આ પ૨મ-સમાધિ અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છેઃ ]
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #289
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬ર]
નિયમસાર
| [ ભગવાનશ્રીકુંદકુંદ
(મદ્રાક્રાંતા) शध्याने परिणतमतिः शद्धरत्नत्रयात्मा धर्मध्यानेप्यनघपरमानन्दतत्त्वाश्रितेऽस्मिन्। प्राप्नोत्युच्चैरपगतमहद्दुःखजालं विशालं भेदाभावात् किमपि भविनां वाङ्मनोमार्गदूरम्।। २१९ ।।
રૂતિ
सुकविजनपयोजमित्रपंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहश्रीपद्मप्रभमलधारिदेव-विरचितायां नियमसारव्याख्यायां तात्पर्यवृत्तौ परमसमाध्यधिकारो नवमः श्रुतस्कन्धः।।
[ શ્લોકાર્થ:- ] આ અન9 (નિર્દોષ) પરમાનંદમય તત્ત્વને આશ્રિત ધર્મ-ધ્યાનમાં અને શુકલધ્યાનમાં જેની બુદ્ધિ પરિણમી છે એવો શુદ્ધરત્નત્રયાત્મક જીવ એવા કોઈ વિશાળ તત્ત્વને અત્યંત પામે છે કે જેમાંથી (જે તત્ત્વમાંથી) મહા દુ:ખસમૂહુ નષ્ટ થયો છે અને જે (તત્ત્વ) ભેદોના અભાવને લીધે જીવોને વચન અને મનના માર્ગથી દૂર છે. ૨૧૯.
આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇંદ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં (અર્થાત્ શ્રીમદ્ભગવત્ કુંદકુંદાચાર્યદવપ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં) પરમ-સમાધિ અધિકાર નામનો નવમો શ્રુતસ્કંધ સમાપ્ત થયો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #290
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
5555555555555555555555555
-१०- 5 ૫૨મ-ભક્તિ અધિકાર
卐
अथ संप्रति हि भक्त्यधिकार उच्यते।
सम्मत्तणाणचरणे जो भत्तिं कुणइ सावगो समणो। तस्स दुणिव्वुदिभत्ती होदि त्ति जिणेहि पण्णत्तं ।। १३४ ।।
सम्यक्त्वज्ञानचरणेषु यो भक्तिं करोति श्रावकः श्रमणः। तस्य तु निर्वृत्तिभक्तिर्भवतीति जिनैः प्रज्ञप्तम्।।१३४ ।।
रत्नत्रयस्वरूपाख्यानमेतत्।
चतुर्गतिसंसारपरिभ्रमणकारणतीव्रमिथ्यात्वकर्मप्रकृतिप्रतिपक्षनिजपरमात्मतत्त्व सम्यक्
હવે ભક્તિ અધિકાર કહેવામાં આવે છે.
શ્રાવક શ્રમણ સમ્યકત્વ-જ્ઞાન-ચરિત્રની ભક્તિ કરે, નિર્વાણની છે ભક્તિ તેને એમ જિનદેવો કહે. ૧૩૪.
अन्वयार्थ:-[ यः श्रावकः श्रमण: ] ४ श्राप अथवा श्रम [ सम्यक्त्व-ज्ञानचरणेषु] सभ्यर्शन, सभ्यन अने सभ्यध्यात्रिनी [भक्तिं] मति [करोति ] . , [तस्य तु] तेने [निर्वृतिभक्तिः भवति] निवृतिमति (निानी महित) छ [इति] अम [ जिनै: प्रज्ञप्तम] हिनोमे ह्य छे.
टीs:-21, रत्नत्रयन। स्व३५नु थन छे.
ચતુર્ગતિ સંસારમાં પરિભ્રમણના કારણભૂત તીવ્ર મિથ્યાત્વકર્મની પ્રકૃતિથી પ્રતિપક્ષ (विरुद्ध) नि४ ५२मात्मतत्पनसभ्य श्रद्धान-अवलोध-आय२९॥स्१३५ शुद्धरत्नत्रय
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #291
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૪]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
श्रद्धानावबोधाचरणात्मकेषु शुद्धरत्नत्रयपरिणामेषु भजनं भक्तिराराधनेत्यर्थः। एकादशपदेषु श्रावकेषु जघन्याः षट्, मध्यमास्त्रयः, उत्तमौ द्वौ च, एते सर्वे शुद्धरत्नत्रयभक्ति कुर्वन्ति। अथ भवभयभीरवः परमनैष्कर्म्यवृत्तयः परमतपोधनाश्च रत्नत्रयभक्तिं कुर्वन्ति। तेषां परमश्रावकाणां परमतपोधनानां च जिनोत्तमैः प्रज्ञप्ता निर्वृतिभक्तिरपुनर्भवपुरंधिकासेवा भवतीति।
(મંતાક્રાંતા) सम्यक्त्वेऽस्मिन् भवभयहरे शुद्धबोधे चरित्रे भक्तिं कुर्यादनिशमतुलां यो भवच्छेददक्षाम्। कामक्रोधाद्यखिलदुरघवातनिर्मुक्तचेताः भक्तो भक्तो भवति सततं श्रावकः संयमी वा।। २२० ।।
પરિણામોનું જે ભજન તે ભક્તિ છે; આરાધના એવો તેનો અર્થ છે. * એકાદશપદી શ્રાવકોમાં જઘન્ય છ છે, મધ્યમ ત્રણ છે અને ઉત્તમ બે છે.-આ બધા શુદ્ધરત્નત્રયની ભક્તિ કરે છે. તેમ જ ભવભયભીરુ, પરમનૈષ્ફર્મવૃત્તિવાળા (પરમ નિષ્કર્મ પરિણતિવાળા) પરમ તપોધનો પણ (શુદ્ધ) રત્નત્રયની ભક્તિ કરે છે. તે પરમ શ્રાવકો અને પરમ તપોધનોને જિનવરોએ કહેલી નિર્વાણભક્તિ-અપુનર્ભવ-રૂપી સ્ત્રીની સેવા-વર્તે છે.
[હવે આ ૧૩૪ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે: 1.
જીવ ભવભયના હરનારા આ સમ્યકત્વની, શુદ્ધ જ્ઞાનની અને ચારિત્રની ભવછેદક અતુલ ભક્તિ નિરંતર કરે છે, તે કામક્રોધાદિ સમસ્ત દુષ્ટ પાપસમૂહથી મુક્ત ચિત્તવાળો જીવ-શ્રાવક હો કે સંયમી હો-નિરંતર ભક્ત છે, ભક્ત છે. ર૨૦.
* એકાદશપદી = જેમનાં અગિયાર પદો (ગુણાનુસાર ભૂમિકાઓ) છે એવા. [ શ્રાવકોનાં નીચે પ્રમાણે અગિયાર પદો છેઃ (૧) દર્શન, (૨) વ્રત, (૩) સામાયિક, (૪) પ્રોષધોપવાસ, (૫) સચિત્તત્યાગ, (૬) રાત્રિભોજનત્યાગ, (૭) બ્રહ્મચર્ય, (૮) આરંભત્યાગ, (૯) પરિગ્રહત્યાગ, (૧૦) અનુમતિત્યાગ અને (૧૧) ઉષ્ટિાહારત્યાગ. તેમાં છઠ્ઠા પદ સુધી (છઠ્ઠી પ્રતિમા સુધી) જધન્ય શ્રાવક છે, નવમા પદ સુધી મધ્યમ શ્રાવક છે અને દસમાં અથવા અગિયારમાં પદે હોય તે ઉત્તમ શ્રાવક છે. આ બધાં પદો સમ્યકત્વપૂર્વક, હઠ વિનાની સહજ દશાનાં છે એ ધ્યાનમાં રાખવા યોગ્ય છે.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #292
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમ-ભક્તિ અધિકાર
मोक्खंगयपुरिसाणं गुणभेदं जाणिऊण तेसिं पि । जो कुणदि परमभत्तिं ववहारणयेण परिकहियं ।। १३५ ।।
मोक्षगतपुरुषाणां गुणभेदं ज्ञात्वा तेषामपि।
यः करोति परमभक्तिं व्यवहारनयेन परिकथितम् ।। १३५ ।।
व्यवहारनयप्रधानसिद्धभक्तिस्वरूपाख्यानमेतत्।
[ २६५
ये पुराणपुरुषाः समस्तकर्मक्षयोपायहेतुभूतं कारणपरमात्मानमभेदानुपचाररत्नत्रयपरिणत्या सम्यगाराध्य सिद्धा जातास्तेषां केवलज्ञानादिशुद्धगुणभेदं ज्ञात्वा निर्वाणपरंपराहेतुभूतां परमभक्तिमासन्नभव्यः करोति, तस्य निर्वृतिभक्तिर्भवतीति।
मुमुक्षोर्व्यवहारनयेन
अनुष्टुभ् ) उद्धूतकर्मसंदोहान् सिद्धान् सिद्धिवधूधवान्। संप्राप्ताष्टगुणैश्वर्यान् नित्यं वन्दे शिवालयान्।। २२१ ।।
વળી મોક્ષગત પુરુષો તણો ગુણભેદ જાણી તેમની જે ૫૨મ ભક્તિ કરે, કહી શિવભક્તિ ત્યાં વ્યવહા૨થી. ૧૩૫.
अन्वयार्थः-[ यः ] ४ ५ [ मोक्षगतपुरुषाणाम् ] भोक्षगत पुरुषोनो [ गुणभेदं ] गुएाभेट [ ज्ञात्वा ] भशीने [ तेषाम् अपि ] तेमनी | [ परमभक्तिं ] परम भक्ति [ करोति ] ऽरे छे, [ व्यवहारनयेन ] ते अपने व्यवहारनये [ परिकथितम् ] निर्वालति डुडी छे.
ટીકાઃ-આ, વ્યવહારનયપ્રધાન સિદ્ધભક્તિના સ્વરૂપનું કથન છે.
જે પુરાણ પુરુષો સમસ્તકર્મક્ષયના ઉપાયના હેતુભૂત કા૨ણપ૨માત્માને અભેદઅનુપચાર-રત્નત્રયપરિણતિથી સમ્યકપણે આરાધીને સિદ્ધ થયા તેમના કેવળજ્ઞાનાદિ શુદ્ધ ગુણોના ભેદને જાણીને નિર્વાણની પરંપરાહેતુભૂત એવી પ૨મ ભક્તિ જે આસન્નભવ્ય જીવ કરે છે, તે મુમુક્ષુને વ્યવહારનયે નિર્વાણભક્તિ છે.
[હવે આ ૧૩૫ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ છ શ્લોકો કહે છે: ] [ શ્લોકાર્થ:- ] જેમણે કર્મસમૂહને ખંખેરી નાખ્યો છે, જેઓ સિદ્ધિવધૂના (મુક્તિરૂપી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #293
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
२६६]
નિયમસાર
[भगवानश्री.
(आर्या) व्यवहारनयस्येत्थं निर्वृतिभक्तिर्जिनोत्तमैः प्रोक्ता। निश्चयनिर्वृतिभक्ती रत्नत्रयभक्तिरित्युक्ता।। २२२ ।।
(आर्या) निःशेषदोषदूरं केवलबोधादिशुद्धगुणनिलयं। शुद्धोपयोगफलमिति सिद्धत्वं प्राहुराचार्याः ।। २२३ ।।
(शार्दूलविक्रीडित) ये लोकाग्रनिवासिनो भवभवक्लेशार्णवान्तं गता ये निर्वाणवधूटिकास्तनभराश्लेषोत्थसौख्याकराः। ये शुद्धात्मविभावनोद्भबमहाकैवल्यसंपद्गुणाः तान् सिद्धानभिनौम्यहं प्रतिदिनं पापाटवीपावकान्।। २२४ ।।
(शार्दूलविक्रीडित) त्रैलोक्याग्रनिकेतनान् गुणगुरून् ज्ञेयाब्धिपारंगतान मुक्तिश्रीवनितामुखाम्बुजरवीन् स्वाधीनसौख्यार्णवान्। सिद्धान् सिद्धगुणाष्टकान् भवहरान् नष्टाष्टकर्मोत्करान् नित्यान् तान् शरणं व्रजामि सततं पापाटवीपावकान्।। २२५ ।।
સ્ત્રીના) પતિ છે, જેમણે અષ્ટ ગુણરૂપ ઐશ્વર્યને સંપ્રાપ્ત કર્યું છે અને જેઓ કલ્યાણનાં ધામ છે, તે સિદ્ધોને હું નિત્ય વંદું છું. ર૨૧.
1 પ્રમાણે (સિદ્ધભગવંતોની ભક્તિને) વ્યવહારનયથી નિર્વાણભક્તિ જિનવરોએ કહી છે; નિશ્ચય-નિર્વાણભક્તિ રત્નત્રયભક્તિને કહી છે. ર૨૨.
[ श्लोडार्थ:- ] आयासि सिद्धत्वने नि:शेष (समस्त) होपथी दू२, ५-नाहि શુદ્ધ ગુણોનું ધામ અને શુદ્ધોપયોગનું ફળ કહ્યું છે. ૨૨૩.
[श्लोडअर्थ:-] ४ो सोये ५से. छ, ४ो भवभयना पेश३५. समुद्रन॥ ५॥२ने પામ્યા છે, જેઓ નિર્વાણવધૂના પુષ્ટ સ્તનના આલિંગનથી ઉત્પન્ન સૌખ્યની ખાણ છે અને જેઓ શુદ્ધાત્માની ભાવનાથી ઉત્પન્ન કૈવલ્યસંપદાના (–મોક્ષસંપદાના) મહા ગુણોવાળા છે, તે પાપાટવીપાવક (-પાપરૂપી વનને બાળવામાં અગ્નિ સમાન) સિદ્ધોને હું પ્રતિદિન નમું છું. ૨૨૪.
બો ત્રણ લોકના અગ્રે વસે છે, જેઓ ગુણમાં મોટા છે, જેઓ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #294
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
પરમ-ભક્તિ અધિકાર
[૨૬૭
(વસંતતિતા) ये मर्त्यदैवनिकुरम्बपरोक्षभक्तियोग्याः सदा शिवमयाः प्रवराः प्रसिद्धाः। सिद्धाः सुसिद्धिरमणीरमणीयवक्त्र
पंकेरुहोरुमकरंदमधुव्रताः स्युः ।। २२६ ।। मोक्खपहे अप्पाणं ठविऊण य कुणदि णिव्वुदी भत्ती। तेण दु जीवो पावइ असहायगुणं णियप्पाणं।। १३६ ।।
मोक्षपथे आत्मानं संस्थाप्य च करोति निर्वृतेर्भक्तिम्। तेन तु जीवः प्राप्नोत्यसहायगुणं निजात्मानम्।। १३६ ।।
શેયરૂપી મહાસાગરના પારને પામ્યા છે, જેઓ મુક્તિલક્ષ્મીરૂપી સ્ત્રીના મુખકમળના સૂર્ય છે, જેઓ સ્વાધીન સુખના સાગર છે, જેમણે અષ્ટ ગુણોને સિદ્ધ (પ્રાપ્ત) કર્યા છે, જેઓ ભવનો નાશ કરનારા છે અને જેમણે આઠ કર્મોના સમૂહને નષ્ટ કરેલ છે, તે પાપાટવીપાવક (–પાપરૂપી અટવીને બાળવામાં અગ્નિ સમાન) નિત્ય (અવિનાશી) સિદ્ધભગવંતોનું હું નિરંતર શરણ ગ્રહું છું. ૨૨૫.
[ શ્લોકાર્થ:-] જેઓ મનુષ્યોના તથા દેવોના સમૂહની પરોક્ષ ભક્તિને યોગ્ય છે, જેઓ સદા શિવમય છે, જેઓ શ્રેષ્ઠ છે અને જેઓ પ્રસિદ્ધ છે, તે સિદ્ધભગવંતો સુસિદ્ધિરૂપી રમણીના રમણીય મુખકમળના મહા મકરંદના ભ્રમર છે (અર્થાત્ અનુપમ મુક્તિસુખને નિરંતર અનુભવે છે). રર૬.
શિવપંથ સ્થાપી આત્મને નિર્વાણની ભક્તિ કરે, તે કારણે અસહાયગુણ નિજ આભને આત્મા વરે. ૧૩૬.
અન્વયાર્થ:– મોક્ષાથે ] મોક્ષમાર્ગમાં [ આત્માનં] (પોતાના) આત્માને [ સંરથાણ ૨] સમ્યક પ્રકારે સ્થાપીને [ નિવૃતેઃ ] નિવૃતિની (નિર્વાણની ) [ મ ] ભક્તિ [ રોતિ] કરે છે, [તેન તુ] તેથી [ નીવડ] જીવ [ગસરાયપુi ] અસહાય-ગુણવાળા [ નિનીત્માનમ્ ] નિજ આત્માને [ પ્રાપ્નોતિ] પ્રાપ્ત કરે છે.
૧. મકરંદ = ફૂલનું મધ; ફૂલનો રસ. ૨. અસહાયગુણવાળો = જેને કોઈની સહાય નથી એવા ગુણવાળો. [ આત્મા સ્વતઃસિદ્ધ સહજ
સ્વતંત્ર ગુણવાળો હોવાથી અસહાયગુણવાળો છે.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #295
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૮]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
निजपरमात्मभक्तिस्वरूपाख्यानमेतत्।
भेदकल्पनानिरपेक्षनिरुपचाररत्नत्रयात्मके निरुपरागमोक्षमार्गे निरंजननिजपरमात्मानंदपीयूषपानाभिमुखो जीवः स्वात्मानं संस्थाप्यापि च करोति निर्वृतेर्मुक्त्यङ्गनायाः चरणनलिने परमां भक्तिं, तेन कारणेन स भव्यो भक्तिगुणेन निरावरणसहजज्ञानगुणत्वादसहायगुणात्मकं निजात्मानं प्राप्नोति।
( ધરા) आत्मा ह्यात्मानमात्मन्यविचलितमहाशुद्धरत्नत्रयेऽस्मिन् नित्ये निर्मुक्तिहेतौ निरुपमसहजज्ञानदृक्शीलरूपे। संस्थाप्यानंदभास्वन्निरतिशयगृहं चिच्चमत्कारभक्त्या प्राप्नोत्युच्चैरयं यं विगलितविपदं सिद्धिसीमन्तिनीशः।। २२७ ।।
ટીકા-આ, નિજ પરમાત્માની ભક્તિના સ્વરૂપનું કથન છે.
નિરંજન નિજ પરમાત્માનું આનંદામૃત પીવામાં અભિમુખ જીવ ભેદકલ્પના-નિરપેક્ષ નિરૂપચાર-રત્નત્રયાત્મક નિરૂપરાગ મોક્ષમાર્ગમાં પોતાના આત્માને સમ્યક પ્રકારે સ્થાપીને નિવૃતિનાં-મુક્તિરૂપી સ્ત્રીના-ચરણકમળની પરમ ભક્તિ કરે છે, તે કારણથી તે ભવ્ય જીવ ભક્તિગુણ વડે નિજ આત્માને-કે જે નિરાવરણ સહજ જ્ઞાનગુણવાળો હોવાથી અસહાયગુણાત્મક છે તેને-પ્રાપ્ત કરે છે.
[ હવે આ ૧૩૬ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ]
[ શ્લોકાર્થ:-] આ અવિચલિત-મહાશુદ્ધ-રત્નત્રયવાળા, મુક્તિના હેતુભૂત નિરુપમસહજ-જ્ઞાનદર્શનચારિત્રરૂપ, નિત્ય આત્મામાં આત્માને ખરેખર સમ્યક પ્રકારે સ્થાપીને, આ આત્મા ચૈતન્ય ચમત્કારની ભક્તિ વડે 'નિરતિશય ઘરને-કે જેમાંથી વિપદાઓ દૂર થઈ છે અને જે આનંદથી ભવ્ય (શોભીતું) છે તેને અત્યંત પ્રાપ્ત કરે છે અર્થાત્ સિદ્ધિરૂપી સ્ત્રીનો સ્વામી થાય છે. ૨૨૭.
૧. નિપરાગ = ઉપરાગ રહિત; નિર્વિકાર, નિર્મળ; શુદ્ધ. ૨. નિરતિશય = જેનાથી કોઈ ચડિયાતું નથી એવા; અનુત્તમ; શ્રેષ્ઠ: અજોડ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #296
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
પરમ-ભક્તિ અધિકાર
[ ર૬૯
रायादीपरिहारे अप्पाणं जो दु जुंजदे साहू। सो जोगभत्तिजुत्तो इदरस्स य किह हवे जोगो।।१३७ ।।
रागादिपरिहारे आत्मानं यस्तु युनक्ति साधुः। स योगभक्तियुक्तः इतरस्य च कथं भवेद्योगः।। १३७ ।।
निश्चययोगभक्तिस्वरूपाख्यानमेतत्।
निरवशेषेणान्तर्मुखाकारपरमसमाधिना निखिलमोहरागद्वेषादिपरभावानां परिहारे सति यस्तु साधुरासन्नभव्यजीव: निजेनाखंडाद्वैतपरमानंदस्वरूपेण निजकारणपरमात्मानं यूनक्ति, स परमतपोधन एव शुद्धनिश्चयोपयोगभक्तियुक्तः। इतरस्य बाह्यप्रपंचसुखस्य कथं योगभक्तिर्भवति।
तथा चोक्तम्
રાગાદિના પરિહારમાં જે સાધુ જોડે આત્મને, છે યોગભક્તિ તેહને; કઈ રીતે સંભવ અન્યને ? ૧૩૭.
અન્વયાર્થ-[ ૧: સાધુ: ] જે સાધુ [રાપિરિદારે માત્માને યુન]િ રાગાદિના પરિહારમાં આત્માને જોડે છે (અર્થાત્ આત્મામાં આત્માને જોડીને રાગ વગેરેનો ત્યાગ કરે છે), [ સા ] તે [ યોરામયુિp:] યોગભક્તિયુક્ત (યોગની ભક્તિવાળો) છે; [ફતરચ ૨] બીજાને [ યોr: ] યોગ [ 5થમ્] કઈ રીતે [ ભવેત્ ] હોય?
ટીકા:-આ, નિશ્ચયયોગભક્તિના સ્વરૂપનું કથન છે.
નિરવશેષપણે અંતર્મુખાકાર ( સર્વથા અંતર્મુખ જેનું સ્વરૂપ છે એવી) પરમ સમાધિ વડે સમસ્ત મોહરાગદ્વેષાદિ પરભાવોનો પરિહાર હોતાં. જે સાધુ- આસન્નભવ્ય જીવ-નિજ અખંડ અદ્વૈત પરમાનંદસ્વરૂપ સાથે નિજ કારણપરમાત્માને જોડે છે, તે પરમ તપોધન જ શુદ્ધનિશ્ચયઉપયોગભક્તિવાળો છે; બીજાને–બાહ્ય પ્રપંચમાં સુખી હોય તેને-યોગભક્તિ કઈ રીતે હોય ?
એવી રીતે (અન્યત્ર શ્લોક દ્વારા) કહ્યું છે કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #297
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૦]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
(અનુકુમ ) “ “ આત્મિપ્રયત્નસાપેક્ષા વિશિષ્ટ યા મનોતિ:
तस्य ब्रह्मणि संयोगो योग इत्यभिधीयते।।"
તથા દિ
(અનુકુમ) आत्मानमात्मनात्मायं युनक्त्येव निरन्तरम्।
સ યોગામયુિ : સ્થાન્નિશ્ચયેન મુનીશ્વર: ૨૨૮ | सव्ववियप्पाभावे अप्पाणं जो दु जुंजदे साहू। सो जोगभत्तिजुत्तो इदरस्स य किह हवे जोगो।।१३८ ।।
सर्वविकल्पाभावे आत्मानं यस्तु युनक्ति साधुः।
स योगभक्तियुक्तः इतरस्य च कथं भवेद्योगः।। १३८ ।। अत्रापि पूर्वसूत्रवन्निश्चययोगभक्तिस्वरूपमुक्तम्।
““[ શ્લોકાર્થ-] આત્મપ્રયત્નસાપેક્ષ વિશિષ્ટ જે મનોગતિ તેનો બ્રહ્મમાં સંયોગ થવો (-આત્મપ્રયત્નની અપેક્ષાવાળી ખાસ પ્રકારની ચિત્તપરિણતિનું આત્મામાં જોડાવું) તેને યોગ કહેવામાં આવે છે.''
વળી (આ ૧૩૭ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
[શ્લોકાર્થ-] જે આ આત્મા આત્માને આત્મા સાથે નિરંતર જોડે છે, તે મુનીશ્વર નિશ્ચયથી યોગભક્તિવાળો છે. ૨૨૮.
સઘળા વિકલ્પ અભાવમાં જે સાધુ જોડે આત્મને, છે યોગભક્તિ તેહને; કઈ રીતે સંભવ અન્યને ? ૧૩૮.
અવયાર્થ: : સાધુ: 7] જે સાધુ [સર્વવિવેન્યામાવે માત્માને પુન$િ] સર્વ વિકલ્પોના અભાવમાં આત્માને જોડે છે (અર્થાત્ આત્મામાં આત્માને જોડીને સર્વ વિકલ્પોનો અભાવ કરે છે), [સ:] તે [યોમછિયુp:] યોગભક્તિવાળો છે; [ રૂતરત્ર્ય ઘ] બીજાને [ યોn: ] યોગ [ 4થમૂ ] કઈ રીતે [મવેત્ ] હોય?
ટીકા:-અહીં પણ પૂર્વ સૂત્રની માફક નિશ્ચય-યોગભક્તિનું સ્વરૂપ કહ્યું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #298
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમ-ભક્તિ અધિકાર
[ ૨૭૧
अत्यपूर्वनिरुपरागरत्नत्रयात्मकनिजचिद्विलासलक्षणनिर्विकल्पपरमसमाधिना निखिलमोहरागद्वेषादिविविधविकल्पाभावे परमसमरसीभावेन निःशेषतोऽन्तर्मुखनिजकारणसमयसारस्वरूपमत्यासन्नभव्यजीवः सदा युनक्त्येव, तस्य खलु निश्चययोगभक्तिर्नान्येषाम् રૂતિ
(અનુકુમ ) भेदाभावे सतीयं स्याद्योगभक्तिरनुत्तमा। तयात्मलब्धिरूपा सा मुक्तिर्भवति योगिनाम्।। २२९ ।।
विवरीयाभिणिवेसं परिचत्ता जोण्हकहियतच्चेसु। जो जुंजदि अप्पाणं णियभावो सो हवे जोगो।। १३९ ।।
અતિ-અપૂર્વ નિપરાગ રત્નત્રયાત્મક, નિજચિવિલાસલક્ષણ નિર્વિકલ્પ પરમ સમાધિ વડે સમસ્ત મોહરાગદ્વેષાદિ વિવિધ વિકલ્પોનો અભાવ હોતાં, પરમ સમરસીભાવ સાથે ‘નિરવશેષપણે અંતર્મુખ નિજ કારણસમયસારસ્વરૂપને જે અતિ-આસન્નભવ્ય જીવ સદા જોડે છે જ, તેને ખરેખર નિશ્ચયયોગભક્તિ છે; બીજાઓને નહિ.
[હવે આ ૧૩૮ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે: ]
[ શ્લોકાર્થ-] ભેદનો અભાવ હોતાં આ અનુત્તમ યોગભક્તિ હોય છે; તેના વડે યોગીઓને આત્મલબ્ધિરૂપ એવી તે (-પ્રસિદ્ધ ) મુક્તિ થાય છે. રર૯.
વિપરીત આગ્રહ છોડીને, જૈનાભિહિત તત્ત્વો વિષે જે જીવ જોડે આમને, નિજ ભાવ તેનો યોગ છે. ૧૩૯.
૧. નિરુપરાગ = નિર્વિકાર; શુદ્ધ. [ પરમ સમાધિ અતિ-અપૂર્વ શુદ્ધ રત્નત્રયસ્વરૂપ છે. ]
૨. પરમ સમાધિનું લક્ષણ નિજ ચૈતન્યનો વિલાસ છે.
૩. નિરવશેષ = પૂરેપૂરું. [ કારણસમયસારસ્વરૂપ પૂરેપૂરું અંતર્મુખ છે.]
૪. અનુત્તમ = જેનાથી બીજું કાંઈ ઉત્તમ નથી એવી; સર્વશ્રેષ્ઠ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #299
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૨]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
विपरीताभिनिवेशं परित्यज्यष् जैनकथिततत्त्वेषु। यो युनक्ति आत्मानं निजभावः स भवेद्योगः।। १३९ ।।
इह हि निखिलगुणधरगणधरदेवप्रभृतिजिनमुनिनाथकथिततत्त्वेषु विपरीताभिनिवेशविवर्जितात्मभाव एव निश्चयपरमयोग इत्युक्तः।
अपरसमयतीर्थनाथाभिहिते विपरीते पदार्थे ह्यभिनिवेशो दुराग्रह एव विपरीताभिनिवेशः। अमुं परित्यज्य जैनकथिततत्त्वानि निश्चयव्यवहारनयाभ्यां बोद्धव्यानि। सकलजिनस्य भगवतस्तीर्थाधिनाथस्य पादपद्मोपजीविनो जैनाः, परमार्थतो गणधरदेवादय इत्यर्थः। तैरभिहितानि निखिलजीवादितत्त्वानि तेषु यः परमजिनयोगीश्वरः स्वात्मानं युनक्ति, तस्य च निजभाव एव परमयोग इति।
અન્વયાર્થીનું વિપરીતામનિવેશ પરિત્યm] વિપરીત અભિનિવેશનો પરિત્યાગ કરીને [:] જે [ નૈનવથિતતત્ત્વ૬] જૈનકથિત તત્ત્વોમાં [માત્માનં] આત્માને [યુન]િ જોડે છે, [ નિનામાવ:] તેનો નિજ ભાવ [ : યોT: મવેત્] તે યોગ છે.
ટીકા-અહીં, સમસ્ત ગુણોના ધરનારા ગણધરદેવ વગેરે જિનમુનિનાથોએ કહેલાં તત્ત્વોમાં વિપરીત અભિનિવેશ રહિત આત્મભાવ તે જ નિશ્ચય-પરમયોગ છે એમ કહ્યું છે.
અન્ય સમયના તીર્થનાથે કહેલા (-જૈન દર્શન સિવાય અન્ય દર્શનના તીર્થપ્રવર્તક કહેલા) વિપરીત પદાર્થમાં અભિનિવેશ-દુરાગ્રહ તે જ વિપરીત અભિનિવેશ છે. તેનો પરિત્યાગ કરીને જૈનોએ કહેલાં તત્ત્વો નિશ્ચયવ્યવહારનયથી જાણવાયોગ્ય છે, સકલજિન એવા ભગવાન તીર્થાધિનાથનાં ચરણકમળના ઉપજીવકો તે જૈનો છે; પરમાર્થે ગણધરદેવ વગેરે એવો તેનો અર્થ છે. તેમણે (–ગણધરદેવ વગેરે જૈનોએ) કહેલાં જે સમસ્ત જીવાદિ તત્ત્વો તેમાં જે પરમ જિનયોગીશ્વર નિજ આત્માને જોડે છે, તેનો નિજભાવ જ પરમ યોગ છે.
[ હવે આ ૧૩૯ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ]
૧ દેહ સહિત હોવા છતાં તીર્થંકરદેવે રાગદ્વેષ અને અજ્ઞાનને સંપૂર્ણ રીતે જીત્યા છે તેથી તેઓ
સકલજિન છે.
૨ ઉપજીવક = સેવા કરનાર; સેવક; આશ્રિત; દાસ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #300
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
પરમ-ભક્તિ અધિકાર
[२७3
(वसंततिलका) तत्त्वेषु जैनमुनिनाथमुखारविंदव्यक्तेषु भव्यजनताभवघातकेषु। त्यक्त्वा दुराग्रहममुं जिनयोगिनाथ: साक्षाधुनक्ति निजभावमयं स योगः।। २३० ।।
उसहादिजिणवरिंदा एवं काऊण जोगवरभत्तिं। णिव्वुदिसुहमावण्णा तम्हा धरु जोगवरभत्तिं ।। १४० ।।
वृषभादिजिनवरेन्द्रा एवं कृत्वा योगवरभक्तिम्।
निर्वृतिसुखमापन्नास्तस्माद्धारय योगवरभक्तिम्।। १४० ।। भक्त्यधिकारोपसंहारोपन्यासोयम्।
अस्मिन् भारते वर्षे पुरा किल श्रीनाभेयादिश्रीवर्द्धमानचरमाः चतुर्विंशतितीर्थकरपरमदेवाः सर्वज्ञवीतरागाः त्रिभुवनवर्तिकीर्तयो महादेवाधिदेवाः परमेश्वराः सर्वे
[श्लोडार्थ:-] ॥ ६॥हने (-64रोत विपरीत समिनिवेशने) छोडीने, જૈનમુનિનાથોના (-ગણધરદેવદિક જૈનમુનિનાથોના) મુખારવિંદથી પ્રગટ થયેલાં, ભવ્ય જનોના ભવોનો નાશ કરનારાં તત્ત્વોમાં જે જિનયોગીનાથ (જૈન મુનિવર) નિજ ભાવને સાક્ષાત્ જોડે छतेनो से नि४ भावते योग छ. २30.
વૃષભાદિ જિનવર એ રીતે કરી શ્રેષ્ઠ ભક્તિ યોગની, શિવસૌખ્ય પામ્યા; તેથી કર તું ભક્તિ ઉત્તમ યોગની. ૧૪૦.
अन्वयार्थ:-[ वृषभादिजिनवरेन्द्राः] वृषभा निवरेंद्रो [एवम्] मे रीते [ योगवरभक्तिम् ] योगनी उत्तम मति [कृत्वा] प्रशने [निर्वृतिसुखम् ] निवृतिसुमने [आपन्नाः] भ्या; [तस्मात् ] तेथी [ योगवरभक्तिम् ] योगनी उत्तम मतिने [धारय ] तुं ધારણ કર.
ટીકા-આ, ભક્તિ અધિકારના ઉપસંહારનું કથન છે.
આ ભારતવર્ષમાં પૂર્વે શ્રી નાભિપુત્રથી માંડીને શ્રી વર્ધમાન સુધીના ચોવીશ તીર્થંકરપરમદેવો-સર્વજ્ઞવીતરાગ, ત્રિલોકવર્તી કીર્તિવાળા મહાદેવાધિદેવ પરમેશ્વરો–બધા, યથોક્ત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #301
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૪]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
एवमुक्तप्रकारस्वात्मसंबन्धिनी शुद्धनिश्चययोगवरभक्तिं कृत्वा परमनिर्वाणवधूटिकापीवरस्तनभरगाढोपगूढनिर्भरानंदपरमसुधारसपूरपरितृप्तसर्वात्मप्रदेशा जाताः, ततो यूयं महाजनाः स्फुटितभव्यत्वगुणास्तां स्वात्मार्थपरमवीतरागसुखप्रदां योगभक्तिं कुरुतेति।
(શાર્દૂત્રવિદ્રહિત) नाभेयादिजिनेश्वरान् गुणगुरून् त्रैलोक्यपुण्योत्करान् श्रीदेवेन्द्रकिरीटकोटिविलसन्माणिक्यमालार्चितान्। पौलोमीप्रभृतिप्रसिद्धदिविजाधीशांगनासंहते: शक्रेणोद्भवभोगहासविमलान् श्रीकीर्तिनाथान् स्तुवे।। २३१ ।।
(માર્યા) वृषभादिवीरपश्चिमजिनपतयोप्येवमुक्तमार्गेण। कृत्वा तु योगभक्ति निर्वाणवधूटिकासुखं यान्ति।। २३२ ।।
પ્રકારે નિજ આત્મા સાથે સંબંધ રાખનારી શુદ્ધનિશ્ચયયોગની ઉત્તમ ભક્તિ કરીને, પરમનિર્વાણવધૂના અતિ પુષ્ટ સ્તનના ગાઢ આલિંગનથી સર્વ આત્મ-પ્રદેશે અત્યંત-આનંદરૂપી પરમસુધારસના પૂરથી પરિતૃપ્ત થયા; માટે સ્કૂટિત-ભવ્યત્વગુણવાળા હે મહાજનો! તમે નિજ આત્માને પરમ વીતરાગ સુખની દેનારી એવી તે યોગભક્તિ કરો.
[ હવે આ પરમ-ભક્તિ અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ સાત શ્લોકો કહે છેઃ ]
[ શ્લોકાર્થ-] ગુણમાં જેઓ મોટા છે, જેઓ ત્રિલોકનાં પુણના રાશિ છે (અર્થાત જેમનામાં જાણે કે ત્રણ લોકનાં પુણ્ય એકઠાં થયાં છે), દેવેંદ્રોના મુગટની કિનારી પર પ્રકાશતી માણેકપંક્તિથી જેઓ પૂજિત છે (અર્થાત્ જેમના ચરણાર-વિંદમાં દેવેંદ્રોના મુગટ ઝૂકે છે), (જેમની આગળ) શચી આદિ પ્રસિદ્ધ ઇંદ્રાણી-ઓના સાથમાં શકેંદ્ર વડે કરવામાં આવતાં નૃત્ય, ગાન અને આનંદથી જેઓ શોભે છે, અને શ્રી તથા કીર્તિના જેઓ સ્વામી છે, તે શ્રી નાભિપુત્રાદિ જિનેશ્વરોને હું સ્તવું છું. ૨૩૧.
[ શ્લોકાર્થ:-] શ્રી વૃષભથી માંડીને શ્રી વીર સુધીના જિનપતિઓ પણ યથોક્ત માર્ગે
* સ્ફટિત = પ્રકટિત પ્રગટ થયેલ; પ્રગટ. * શ્રી = શોભા; સૌંદર્ય, ભવ્યતા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #302
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમ-ભક્તિ અધિકાર
[ ૨૭૫
(કાર્યો) अपुनर्भवसुखसिद्धयै कुर्वेहं शुद्धयोगवरभक्तिम्। संसारघोरभीत्या सर्वे कुर्वन्तु जन्तवो नित्यम्।। २३३ ।।
(શાર્દૂત્તવિવ્રીહિત) रागद्वेषपरंपरापरिणतं चेतो विहायाधुना शुद्धध्यानसमाहितेन मनसानंदात्मतत्त्वस्थितः। धर्मं निर्मलशर्मकारिणमहं लब्ध्वा गुरोः सन्निधौ ज्ञानापास्तसमस्तमोहमहिमा लीये परब्रह्मणि।। २३४ ।।
| (અનુકુમ) निर्वृतेन्द्रियलौल्यानां तत्त्वलोलुपचेतसाम्। सुन्दरानन्दनिष्यन्दं जायते तत्त्वमुत्तमम्।। २३५ ।।
(અનુદુમ) अत्यपूर्वनिजात्मोत्थभावनाजातशर्मणे। यतन्ते यतयो ये ते जीवन्मुक्ता हि नापरे।। २३६ ।।
(પૂર્વોક્ત પ્રકારે ) યોગભક્તિ કરીને નિર્વાણવધૂના સુખને પામ્યા છે. ર૩ર.
[ શ્લોકાર્થ:-] અપુનર્ભવસુખની (મુક્તિસુખની ) સિદ્ધિ અર્થે હું શુદ્ધ યોગની ઉત્તમ ભક્તિ કરું છું; સંસારની ઘોર ભીતિથી સર્વ જીવો નિત્ય તે ઉત્તમ ભક્તિ કરો. ૨૩૩.
[ શ્લોકાર્થ-] ગુરુના સાન્નિધ્યમાં નિર્મળસુખકારી ધર્મને પ્રાપ્ત કરીને, જ્ઞાન વડે જેણે સમસ્ત મોહનો મહિમા નષ્ટ કર્યો છે એવો હું, હવે રાગદ્વેષની પરંપરારૂપે પરિણત ચિત્તને છોડીને, શુદ્ધ ધ્યાન વડે સમાહિત ( –એકાગ્ર, શાંત) કરેલા મનથી આનંદાત્મક તત્ત્વમાં સ્થિત રહેતો થકો, પરબ્રહ્મમાં (પરમાત્મામાં) લીન થાઉં છું. ૨૩૪.
[શ્લોકાર્થ:-] ઇદ્રિયલોલુપતા જેમને નિવૃત્ત થઈ છે અને તત્ત્વલોલુપ (તત્ત્વ-પ્રાપ્તિ માટે અતિ ઉત્સુક ) જેમનું ચિત્ત છે, તેમને સુંદર-આનંદઝરતું ઉત્તમ તત્ત્વ પ્રગટે છે. ૨૩૫.
તિ અપૂર્વ નિજાત્મજનિત ભાવનાથી ઉત્પન્ન થતા સુખ માટે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #303
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રી કુંદકુંદ
(વસંતતિતા) अद्वन्द्वनिष्ठमनघं परमात्मतत्त्वं संभावयामि तदहं पुनरेकमेकम्। किं तैश्च मे फलमिहान्यपदार्थसाथैः मुक्तिस्पृहस्य भवशर्मणि निःस्पृहस्य।। २३७ ।।
રૂતિ
सुकविजनपयोजमित्रपंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहश्रीपद्मप्रभमलधारिदेव-विरचितायां नियमसारव्याख्यायां तात्पर्यवृतौ परमभक्त्यधिकारो दशमः श्रुतस्कन्धः।।।
જે યતિઓ યત્ન કરે છે, તેઓ ખરેખર જીવન્મુક્ત થાય છે, બીજાઓ નહિ. ૨૩૬.
[શ્લોકાર્થ-] જે પરમાત્મતત્ત્વ ( રાગદ્વેષાદિ) ઇંદ્રમાં રહેલું નથી અને અના (નિર્દોષ, મળ રહિત) છે, તે કેવળ એકની હું ફરીફરીને સંભાવના (સમ્યક ભાવના) કરું છું. મુક્તિની સ્પૃહાવાળા અને ભવના સુખ પ્રત્યે નિઃસ્પૃહ એવા મને આ લોકમાં પેલા અન્યપદાર્થસમૂહોથી શું ફળ છે? ૨૩૭.
આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇંદ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં ( અર્થાત્ શ્રીમદભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભ-મલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં) પરમ-ભક્તિ અધિકાર નામનો દશમો શ્રતસ્કંધ સમાપ્ત થયો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #304
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
卐
卐
卐
-૧૧
卐
નિશ્ચય-૫૨માવશ્યક અધિકાર 卐
卐
556666666
अथ सांप्रतं व्यवहारषडावश्यकप्रतिपक्षशुद्धनिश्चयाधिकार उच्यते।
जो हवदि अण्णवसो तस्स दु कम्मं भणति आवासं । कम्मविणासणजोगो णिव्वुदिमग्गो त्ति पिज्जुत्तो ।। १४१ ।।
यो न भवत्यन्यवशः तस्य तु कर्म भणन्त्यावश्यकम् । कर्मविनाशनयोगो निर्वृतिमार्ग इति प्ररूपितः ।। १४१ ।।
अत्रानवरतस्ववशस्य निश्चयावश्यककर्म भवतीत्युक्तम्।
હવે વ્યવહાર છ આવશ્યકોથી પ્રતિપક્ષ શુદ્ઘનિશ્ચયનો ( શુદ્ઘનિશ્ચય-આવશ્યકનો ) અધિકાર કહેવામાં આવે છે.
નથી અન્યવશ જે જીવ, આવશ્યક ક૨મ છે તેહને; આ કર્મનાશનયોગને નિર્વાણમાર્ગ કહેલ છે. ૧૪૧.
અન્વયાર્થ:ન્ય: અન્યવશ: ન મવતિ] અન્યવશ નથી ( અર્થાત્ જે જીવ અન્યને વશ નથી ) [ તત્ત્વ તુ આવશ્યમ્ ર્મ મન્તિ] તેને આવશ્યક કર્મ કહે છે (અર્થાત્ તે જીવને આવશ્યક કર્મ છે એમ ૫૨મ યોગીશ્વરો કહે છે). [ ર્મવિનાશનયોગ: ] કર્મનો વિનાશ કરનારો યોગ (−એવું જે આ આવશ્યક કર્મ ) [ નિવૃત્તિમાર્ગ: ] તે નિર્વાણનો માર્ગ છે [કૃતિ પ્રવિત: ] એમ કહ્યું છે.
ટીકા:-અહીં (આ ગાથામાં ), નિરંતર સ્વવશને નિશ્ચય-આવશ્યક-કર્મ છે એમ કહ્યું છે.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #305
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૮]
નિયમસાર
[ ભગવાન શ્રીકુંદકુંદ
यः खलु यथाविधि परमजिनमार्गाचरणकुशलः सर्वदैवान्तर्मुखत्वादनन्यवशो भवति किन्तु साक्षात्स्ववश इत्यर्थः। तस्य किल व्यावहारिकक्रियाप्रपंचपराङ्मुखस्य स्वात्माश्रयनिश्चयधर्मध्यानप्रधानपरमावश्यककर्मास्तीत्यनवरतं परमतपश्चरणनिरतपरमजिनयोगीश्वरा वदन्ति। किं च यस्त्रिगुप्तिगुप्तपरमसमाधिलक्षणपरमयोगः सकलकर्मविनाशहेतुः स एव साक्षान्मोक्षकारणत्वान्निवृतिमार्ग इति निरुक्तियुत्पत्तिरिति।
तथा चोक्तं श्रीमदमृतचन्द्रसूरिभिः
(સંવાળાંતા) "आत्मा धर्म: स्वयमिति भवन प्राप्य शुद्धोपयोगं नित्यानन्दप्रसरसरसे ज्ञानतत्त्वे निलीय। प्राप्स्यत्युच्चैरविचलतया निःप्रकम्पप्रकाशां स्फूर्जज्ज्योतिः सहजविलसद्रत्नदीपस्य लक्ष्मीम्।।''
વિધિ અનુસાર પરમજિનમાર્ગના આચરણમાં કુશળ એવો જે જીવ સદાય અંતર્મુખપણાને લીધે અન્યવશ નથી પરંતુ સાક્ષાત્ સ્વવશ છે એવો અર્થ છે, તે વ્યાવહારિક ક્રિયાપ્રપંચથી પરામુખ જીવને સ્વાભાશ્રિત-નિશ્ચયધર્મધ્યાનપ્રધાન પરમ આવશ્યક કર્મ છે એમ નિરંતર પરમતપશ્ચરણમાં લીન પરમજિનયોગીશ્વરો કહે છે. વળી, સકળ કર્મના વિનાશનો હેતુ એવો જે ત્રિગુણિગુસ-પરમસમાધિલક્ષણ પરમ યોગ તે જ સાક્ષાત મોક્ષનું કારણ હોવાને લીધે નિર્વાણનો માર્ગ છે. આમ નિરુક્તિ અર્થાત્ વ્યુત્પત્તિ છે.
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી પ્રવચનસારની તત્ત્વદીપિકા નામની ટીકામાં પાંચમાં શ્લોક દ્વારા ) કહ્યું છે કે:
તે શુદ્ધોપયોગને પ્રાપ્ત કરીને આત્મા સ્વયં ધર્મ થતો અર્થાત પોતે ધર્મપણે પરિણમતો થકો નિત્ય આનંદના ફેલાવથી સરસ (અર્થાત્ જે શાશ્વત આનંદના ફેલાવથી રસયુક્ત છે) એવા જ્ઞાનતત્ત્વમાં લીન થઈને, અત્યંત અવિચળપણાને લીધે, દેદીપ્યમાન જ્યોતિવાળા અને સહજપણે વિલસતા (-સ્વભાવથી જ પ્રકાશતા )
૧. “અન્યવશ નથી ” એ કથનનો સાક્ષાત્ સ્વવશ છે” એવો અર્થ છે. ૨. નિજ આત્મા જેનો આશ્રય છે એવું નિશ્ચયધર્મધ્યાન પરમ આવશ્યક કર્મમાં પ્રધાન છે. ૩. પરમ યોગનું લક્ષણ ત્રણ ગુતિ વડે ગુણ (-અંતર્મુખ ) એવી પરમ સમાધિ છે. [ પરમ
આવશ્યક કર્મ તે જ પરમ યોગ છે અને પરમ યોગ તે નિર્વાણનો માર્ગ છે.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #306
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
[ ૨૭૯
તથા દિ
(મંpiા) आत्मन्युच्चैर्भवति नियतं सच्चिदानन्दमूर्ती धर्मः साक्षात् स्ववशजनितावश्यकर्मात्मकोऽयम्। सोऽयं कर्मक्षयकरपटुर्निर्वृतेरेकमार्ग: तेनैवाहं किमपि तरसा यामि शं निर्विकल्पम्।। २३८ ।।
ण वसो अवसो अवसस्स कम्म वावस्सयं ति बोद्धव्वं । जुत्ति त्ति उवाअं ति य णिरवयवो होदि णिज्जुत्ती।। १४२ ।।
न वशो अवशः अवशस्य कर्म वाऽवश्यकमिति बोद्धव्यम्। युक्तिरिति उपाय इति च निरवयवो भवति निरुक्तिः।। १४२ ।।
રત્નદીપકની નિષ્કપ-પ્રકાશવાળી શોભાને પામે છે (અર્થાત રત્ન-દીપકની માફક સ્વભાવથી જ નિષ્ફપપણે અત્યંત પ્રકાશ્યા-જાણ્યા કરે છે).''
વળી (આ ૧૪૧ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે):
વિશતાથી ઉત્પન્ન આવશ્યક-કર્મસ્વરૂપ આ સાક્ષાત્ ધર્મ નિયમથી (ચોક્કસ) સચ્ચિદાનંદમૂર્તિ આત્મામાં (સચિ-આનંદસ્વરૂપ આત્મામાં) અતિશયપણે હોય છે. તે આ (આત્મસ્થિત ધર્મ), કર્મક્ષય કરવામાં કુશળ એવો નિર્વાણનો એક માર્ગ છે. તેનાથી જ હું શીધ્ર કોઈ (-અભુત) નિર્વિકલ્પ સુખને પ્રાપ્ત કરું છું. ર૩૮.
વશ જે નહીં તે “અવશ”, “આવશ્યક” અવશનું કર્મ છે; તે યુક્તિ અગર ઉપાય છે, અશરીર તેથી થાય છે. ૧૪૨.
અન્વયાર્થ [ વશ: અવશ:] જે (અન્યને) વશ નથી તે “અવશ” છે [વા] અને [અવસર્ચ ફર્મ] અવશનું કર્મ તે [ બાવશ્યમ] “આવશ્યક’ તિ વોલ્ફન્] એમ જાણવું; [ યુ9િ: તિ] તે (અશરીર થવાની) યુક્તિ છે, [ઉપાય: શુતિ ૨] તે (અશરીર થવાનો) ઉપાય છે, [ નિરવયવ: મવતિ] તેનાથી જીવ નિરવયવ (અર્થાત્ અશરીર) થાય છે. [નિરુ9િ:] આમ નિક્તિ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #307
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
अवशस्य परमजिनयोगीश्वरस्य परमावश्यककर्मावश्यं भवतीत्यत्रोक्तम्।
यो हि योगी स्वात्मपरिग्रहादन्येषां पदार्थानां वशं न गतः, अत एव अवश इत्युक्तः, अवशस्य तस्य परमजिनयोगीश्वरस्य निश्चयधर्मध्यानात्मकपरमावश्यककर्मावश्यं भवतीति बोद्धव्यम्। निरवयवस्योपायो युक्तिः। अवयव: कायः, अस्याभावात् अवयवाभावः। अवशः परद्रव्याणां निरवयवो भवतीति निरुक्ति: व्युत्पत्तिश्चेति।
(મંવાળાંતા) योगी कश्चित्स्वहितनिरतः शुद्धजीवास्तिकायाद् अन्येषां यो न वश इति या संस्थितिः सा निरुक्तिः। तस्मादस्य प्रहतदुरितध्वान्तपुंजस्य नित्यं स्फूर्जज्ज्योतिःस्फुटितसहजावस्थयाऽमूर्तता स्यात्।। २३९ ।।
ટીકા:-અહીં, *અવશ પરમજિનયોગીશ્વરને પરમ આવશ્યક કર્મ જરૂર છે એમ કહ્યું છે.
જે યોગી નિજ આત્માના પરિગ્રહ સિવાય અન્ય પદાર્થોને વશ થતો નથી અને તેથી જ જેને “અવશ' કહેવામાં આવે છે, તે અવશ પરમજિનયોગીશ્વરને નિશ્ચયધર્મધ્યાનસ્વરૂપ પરમઆવશ્યક-કર્મ જરૂર છે એમ જાણવું. (તે પરમ-આવશ્યક-કર્મ) નિરવયવપણાનો ઉપાય છે, યુક્તિ છે. અવયવ એટલે કાય; તેનો (કાયનો) અભાવ તે અવયવનો અભાવ (અર્થાત નિરવયવપણું). પરદ્રવ્યોને અવશ જીવ નિરવયવ થાય છે (અર્થાત જે જીવ પરદ્રવ્યોને વશ થતો નથી તે અકાય થાય છે). આ પ્રમાણે નિરુક્તિ-વ્યુત્પત્તિ-છે.
[હવે આ ૧૪૨ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ]
[ શ્લોકાર્થ-] કોઈ યોગી સ્વહિતમાં લીન રહેતો થકો શુદ્ધજીવાસ્તિકાય સિવાયના અન્ય પદાર્થોને વશ થતો નથી. આમ જે સુસ્થિત રહેવું તે નિરુક્તિ (અર્થાત્ અવશપણાનો વ્યુત્પત્તિ-અર્થ) છે. એમ કરવાથી (–પોતામાં લીન રહી પરને વશ નહિ
* અવશ = પરને વશ ન હોય એવા; સ્વવશ; સ્વાધીન; સ્વતંત્ર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #308
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કાનજૈનશાસ્ત્રમાળા]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
[ ૨૮૧
वट्टदि जो सो समणो अण्णवसो होदि असुहभावेण। तम्हा तस्स दु कम्मं आवस्सयलक्खणं ण हवे।। १४३ ।।
वर्तते यः स श्रमणोऽन्यवशो भवत्यशुभभावेन। तस्मात्तस्य तु कर्मावश्यकलक्षणं न भवेत।। १४३ ।।
इह हि भेदोपचाररत्नत्रयपरिणतेर्जीवस्यावशत्वं न समस्तीत्युक्तम्।
अप्रशस्तरागाद्यशुभभावेन यः श्रमणाभासो द्रव्यलिङ्गी वर्तते स्वस्वरूपादन्येषां परद्रव्याणां वशो भूत्वा, ततस्तस्य जघन्यरत्नत्रयपरिणतेर्जीवस्य स्वात्माश्रयनिश्चयधर्मध्यानलक्षणपरमावश्यककर्म न भवेदिति अशनार्थं द्रव्यलिङ्गं गृहीत्वा स्वात्मकार्यविमुख: सन् परमतपश्चरणादिकमप्युदास्य जिनेन्द्रमन्दिरं वा तत्क्षेत्रवास्तुधनधान्यादिकं वा सर्वमस्मदीयमिति मनश्चकारेति।
થવાથી) *દુરિતરૂપી તિમિર!જનો જેણે નાશ કર્યો છે એવા તે યોગીને સદા પ્રકાશમાન જ્યોતિ વડે સહજ અવસ્થા પ્રગટવાથી અમૂર્તપણે થાય છે. ૨૩૯.
વર્તે અશુભ પરિણામમાં, તે શ્રમણ છે વશ અન્યને; તે કારણે આવશ્યકાત્મક કર્મ છે નહિ તેહને. ૧૪૩.
અન્વયાર્થ:] જે [ કશુમમાવેન] અશુભ ભાવ સહિત [ વર્તત] વર્તે છે, [ 1: શ્રમ":] તે શ્રમણ [બચવશ: મવતિ] અવવશ છે; [ તસ્નાત્] તેથી [તએ તુ] તેને [નાવશ્યનક્ષ વર્મ ] આવશ્યકસ્વરૂપ કર્મ [ન ભવેત્ ] નથી.
ટીકા:-અહીં, ભેદોપચાર-રત્નત્રયપરિતિવાળા જીવને અવશપણું નથી એમ કહ્યું છે.
જે શ્રમણાભાસ-દ્રવ્યલિંગી અપ્રશસ્ત રાગાદિરૂપ અશુભભાવ સહિત વર્તે છે, તે નિજ સ્વરૂપથી અન્ય (-ભિન્ન) એવાં પરદ્રવ્યોને વશ છે; તેથી તે જઘન્ય રત્નત્રયપરિણતિવાળા જીવને સ્વાભાશ્રિત નિશ્ચય-ધર્મધ્યાનસ્વરૂપ પરમ-આવશ્યક-કર્મ નથી. (તે શ્રમણાભાસ) ભોજન અર્થે દ્રવ્યલિંગ ગ્રહીને સ્વાત્મકાર્યથી વિમુખ રહેતો થકો પરમ તપશ્ચરણાદિ પ્રત્યે પણ ઉદાસીન (બેદરકાર) રહીને જિનેન્દ્રમંદિર અથવા તેનું ક્ષેત્ર, મકાન, ધન, ધાન્યાદિક બધું અમારું છે એમ બુદ્ધિ કરે છે.
* દુરિત = દુષ્કૃત; દુષ્કર્મ. (પાપ તેમ જ પુણ્ય બને ખરેખર દુરિત છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #309
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૨]
નિયમસાર
| [ ભગવાનશ્રીકુંદકુંદ
(માનિની) अभिनवमिदमुच्चैर्मोहनीयं मुनीनां त्रिभुवनभुवनान्तांतपुंजायमानम्। तृणगृहमपि मुक्त्वा तीव्रवैराग्यभावाद् वसतिमनुपमां तामस्मदीयां स्मरन्ति।। २४० ।।
(શાર્દૂત્રવિક્રીડિત) कोपि क्वापि मुनिर्बभूव सुकृती काले कलावप्यलं मिथ्यात्वादिकलंकपंकरहितः सद्धर्मरक्षामणिः । सोऽयं संप्रति भूतले दिवि पुनर्देवैश्च संपूज्यते मुक्तानेकपरिग्रहव्यतिकरः पापाटवीपावकः।। २४१ ।।
| ( શિરવરિજા) तपस्या लोकेस्मिन्निखिलसधियां प्राणदयिता नमस्या सा योग्या शतमखशतस्यापि सततम। परिप्राप्यैतां यः स्मरतिमिरसंसारजनितं सुखं रेमे कश्चिद्बत कलिहतोऽसौ जडमतिः।। २४२ ।।
[ હવે આ ૧૪૩ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ પાંચ શ્લોક કહે છેઃ ]
[ શ્લોકાર્થ-ત્રિલોકરૂપી મકાનમાં રહેલા (મહા) તિમિરપુંજ જેવું મુનિઓનું આ (કોઈ ) નવું તીવ્ર મોહનીય છે કે (પહેલાં) તેઓ તીવ્ર વૈરાગ્ય-ભાવથી ઘાસના ઘરને પણ છોડીને (પછી) “અમારું તે અનુપમ ઘર!' એમ સ્મરણ કરે છે! ૨૪૦.
[ શ્લોકાર્થ-] કળિકાળમાં પણ ક્યાંક કોઈક ભાગ્યશાળી જીવ મિથ્યાત્વાદિરૂપ મળકાદવથી રહિત અને *સદ્ધર્મરક્ષામણિ એવો સમર્થ મુનિ થાય છે. જેણે અનેક પરિગ્રહોના વિસ્તારને છોડયો છે અને જે પાપરૂપી અટવીને બાળનારો અગ્નિ છે તે આ મુનિ આ કાળે ભૂતળમાં તેમ જ દેવલોકમાં દેવોથી પણ સારી રીતે પુજાય છે. ૨૪૧.
[શ્લોકાર્થ-] આ લોકમાં તપશ્ચર્યા સમસ્ત સુબુદ્ધિઓને પ્રાણપ્યારી છે; તે યોગ્ય
* સદ્ધર્મરક્ષામણિ = સદ્ધર્મની રક્ષા કરનારો મણિ. (રક્ષામણિ = આપત્તિઓથી અથવા પિશાચ
વગેરેથી પોતાની જાતને બચાવવા માટે પહેરવામાં આવતો મણિ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #310
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-૫૨માવશ્યક અધિકાર
આર્યા)
अन्यवशः संसारी मुनिवेषधरोपि दुःखभाङ्नित्यम्। स्ववशो जीवन्मुक्तः किंचिन्न्यूनो जिनेश्वरादेषः ।। २४३ ।।
( આર્યા)
अत एव भाति नित्यं स्ववशो जिननाथमार्गमुनिवर्गे । अन्यवशो भात्येवं भृत्यप्रकरेषु राजवल्लभवत्।। २४४ ।।
जो चरदि संजदो खलु सुहभावे सो हवेइ अण्णवसो । तम्हा तस्स दु कम्मं आवासयलक्खणं ण हवे ।। १४४ ।।
यश्चरति संयतः खलु शुभभावे स भवेदन्यवशः । तस्मात्तस्य तु कर्मावश्यकलक्षणं न भवेत् ।। १४४ ।।
તપશ્ચર્યા સો ઇદ્રોને પણ સતત વંદનીય છે. તેને પામીને જે કોઈ જીવ કામાન્ધકારયુક્ત સંસારથી નિત સુખમાં ૨મે છે, તે જડતિ અરેરે! કળિથી હણાયેલો છે (-કળિકાળથી ઈજા પામેલો છે ). ૨૪૨.
[ ૨૮૩
[શ્લોકાર્થ:-] જે જીવ અન્યવશ છે તે ભલે મુનિવેશધારી હોય તોપણ સંસારી છે, નિત્ય દુઃખનો ભોગવનાર છે; જે જીવ સ્વવશ છે તે જીવન્મુક્ત છે, જિનેશ્વરથી કિંચિત્ ન્યૂન છે (અર્થાત્ તેનામાં જિનેશ્વરદેવ કરતાં જરાક જ ઊણપ છે). ૨૪૩.
[ શ્લોકાર્થ:- ] આમ હોવાથી જ જિનનાથના માર્ગને વિષે મુનિવર્ગમાં સ્વવશ મુનિ સદા શોભે છે; અને અન્યવશ મુનિ નોકરના સમૂહોમાં *રાજવલ્લભ નોકર સમાન શોભે છે (અર્થાત્ જેમ આવડત વિનાનો, ખુશામતિયો નોકર શોભતો નથી તેમ અન્યવશ મુનિ શોભતો નથી). ૨૪૪.
સંયત રહી શુભમાં ચરે, તે શ્રમણ છે વશ અન્યને; તે કા૨ણે આવશ્યકાત્મક કર્મ છે નહિ તેહને. ૧૪૪.
અન્વયાર્થ:[ય: ] જે ( જીવ ) [ સંયત: ] સંયત રહેતો થકો [ag] ખરેખર [ શુભમાવે ] શુભ ભાવમાં [ ચરતિ] ચરે-પ્રવર્તે છે, [ સ: ] તે [ અન્યવશ: ભવેત્] અન્યવશ
* રાજવલ્લભ = ( ખુશામતથી ) રાજાનો માનીતો થયેલો
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #311
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૪]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
अत्राप्यन्यवशस्याशुद्धान्तरात्मजीवस्य लक्षणमभिहितम्।
यः खलु जिनेन्द्रवदनारविन्दविनिर्गतपरमाचारशास्त्रक्रमेण सदा संयतः सन् शुभोपयोगे चरति, व्यावहारिकधर्मध्यानपरिणतः अत एव चरणकरणप्रधानः, स्वाध्यायकालमवलोकयन् स्वाध्यायक्रियां करोति, दैनं दैनं भुक्त्वा भुक्त्वा चतुर्विधाहारप्रत्याख्यानं च करोति, तिसृषु संध्यासु भगवदर्हत्परमेश्वरस्तुतिशतसहस्रमुखरमुखारविन्दो भवति, त्रिकालेषु च नियमपरायण: इत्यहोरात्रेऽप्येकादशक्रिया-तत्परः, पाक्षिकमासिकचातुर्मासिकसांवत्सरिक प्रतिक्रमणाकर्णनसमुपजनितपरितोषरोमांचकंचुक्तिधर्मशरीरः, अनशनावमौदर्यरसपरित्यागवृत्तिपरिसंख्यानविविक्तशयनासनकायक्लेशाभिधानेषु षट्सु बाह्यतपस्सु च संततोत्साहपरायणः, स्वाध्यायध्यानशुभाचरणप्रच्युतप्रत्यवस्थापनात्मकप्रायश्चित्तविनयवैयावृत्त्यव्युत्सर्गनामधेयेषु चाभ्यन्तरतपोनुष्ठानेषु च
છે; [ તસ્માત ] તેથી [ તસ્ય તુ] તેને [પાવશ્યનક્ષનું ઝર્મ] આવશ્યકસ્વરૂપ કર્મ [ ન ભવેત્] નથી.
ટીકા:-અહીં પણ (આ ગાથામાં પણ ), અન્યવશ એવા અશુદ્ધ-અંતરાત્મ-જીવનું લક્ષણ કહ્યું છે.
જે (શ્રમણ) ખરેખર નિંદ્રના વદનારવિંદમાંથી નીકળેલા પરમ-આચારશાસ્ત્રના ક્રમથી (રીતથી) સદા સયત રહેતો થકો શુભોપયોગમાં ચરે-પ્રવર્તે છે; વ્યાવહારિક ધર્મધ્યાનમાં પરિણત રહે છે તેથી જ *ચરણકરણપ્રધાન છે: સ્વાધ્યાયકાળને અવલોક્કો થકો (–સ્વાધ્યાયયોગ્ય કાળ ધ્યાન રાખીને) સ્વાધ્યાયક્રિયા કરે છે, પ્રતિદિન ભોજન કરીને ચતુર્વિધ આહારનું પ્રત્યાખ્યાન કરે છે, ત્રણ સંધ્યાઓ વખતે (-સવારે, બપોરે ને સાંજે) ભગવાન અર્હત્ પરમેશ્વરની લાખો
સ્તુતિ મુખકમળથી બોલે છે, ત્રણે કાળે નિયમપરાયણ રહે છે (અર્થાત્ ત્રણે વખતના નિયમોમાં તત્પર રહે છે), –એ રીતે અહર્નિશ ( દિવસ-રાત થઈને) અગિયાર ક્રિયામાં તત્પર રહે છે; પાક્ષિક, માસિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ સાંભળવાથી ઊપજેલા સંતોષથી જેનું ધર્મશરીર રોમાંચથી છવાઈ જાય છે; અનશન, અવમૌદર્ય, રસપરિત્યાગ, વૃત્તિપરિસંખ્યાન, વિવિક્ત શય્યાસન અને કાયકલેશ નામનાં છ બાહ્ય તપમાં જે સતત ઉત્સાહપરાયણ રહે છે; સ્વાધ્યાય, ધ્યાન, શુભ આચરણથી ટ્યુત થતાં ફરી તેમાં સ્થાપનસ્વરૂપ પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય અને વ્યુત્સર્ગ નામના
* ચરણકરણપ્રધાન = શુભ આચરણના પરિણામ જેને મુખ્ય છે એવો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #312
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
[ ૨૮૫
कुशलबुद्धिः, किन्तु स निरपेक्षतपोधनः साक्षान्मोक्षकारणं स्वात्माश्रयावश्यककर्म निश्चयतः परमात्मतत्त्वविश्रान्तिरूपं निश्चयधर्मध्यानं शुक्लध्यानं च न जानीते, अत: परद्रव्यगतत्वादन्यवश इत्युक्तः। अस्य हि तपश्चरणनिरतचित्तस्यान्यवशस्य नाकलोकादिक्लेशपरंपरया शुभोपयोगफलात्मभिः प्रशस्तरागांगारैः पच्यमान: सन्नासन्नभव्यतागुणोदये
सति परमगुरुप्रसादासादितपरमतत्त्वश्रद्धानपरिज्ञानानुष्ठानात्मकशुद्धनिश्चयरत्नत्रयपरिणत्या निर्वाणमुपयातीति।
(દરિ). त्यजतु सुरलोकादिक्लेशे रतिं मुनिपुंगवो भजतु परमानन्दं निर्वाणकारणकारणम्। सकलविमलज्ञानावासं निरावरणात्मकं सहजपरमात्मानं दूरं नयानयसंहतेः।। २४५ ।।
અભ્યતર તપના અનુષ્ઠાનમાં (આચરણમાં) જે કુશળબુદ્ધિવાળો છે; પરંતુ તે નિરપેક્ષ તપોધન સાક્ષાત્ મોક્ષના કારણભૂત સ્વાભાશ્રિત આવશ્યક-કર્મ-નિશ્ચયથી પરમાત્મતત્ત્વમાં વિશ્રાંતિરૂપ નિશ્ચયધર્મધ્યાનને તથા શુકલધ્યાનને-જાણતો નથી; તેથી પરદ્રવ્યમાં પરિણત હોવાથી તેને અન્યવશ અન્યવશ કહેવામાં આવ્યો છે. જેનું ચિત તપશ્ચરણમાં લીન છે એવો આ અન્યવશ શ્રમણ દેવલોકાદિના કલેશની પરંપરા પામવાથી શુભોપયોગના ફળસ્વરૂપ પ્રશસ્ત રાગરૂપી અંગારાઓથી શેકાતો થકો, આસન્નભવ્યતારૂપી ગુણનો ઉદય થતાં પરમગુરુના પ્રસાદથી પ્રાપ્ત પરમતત્ત્વનાં શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનસ્વરૂપ શુદ્ધ-નિશ્ચય-રત્નત્રયપરિણતિ વડે નિર્વાણને પામે છે (અર્થાત્ કયારેક શુદ્ધ-નિશ્ચય-રત્નત્રયપરિણતિને પ્રાપ્ત કરે તો જ અને ત્યારે જ નિર્વાણને પામે
છે).
[ હવે આ ૧૪૪ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ]
નિવર દેવલોકાદિના કલેશ પ્રત્યે રતિ તજ અને *નિર્વાણના કારણનું કારણ એવા સહજપરમાત્માને ભજો-કે જે સહજપરમાત્મા પરમાનંદમય છે, સર્વથા નિર્મળ જ્ઞાનનું રહેઠાણ છે, નિરાવરણસ્વરૂપ છે અને નય-અનયના સમૂહથી (સુનયો તથા કુનયોના સમૂહથી) દૂર છે. ૨૪૫.
* નિર્વાણનું કારણ પરમેશદ્ધોપયોગ છે અને પરમશુદ્ધોપયોગનું કારણ સહજપરમાત્મા છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #313
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૬]
નિયમસાર
ભગવાનશ્રી
નિશ્રીકુંદકુંદ
दव्वगुणपज्जयाणं चित्तं जो कुणइ सो वि अण्णवसो। मोहंधयारववगयसमणा कहयंति एरिसयं ।। १४५ ।।
द्रव्यगुणपर्यायाणां चित्तं यः करोति सोप्यन्यवशः। मोहान्धकारव्यपगतश्रमणाः कथयन्तीदृशम्।। १४५ ।।
अत्राप्यन्यवशस्य स्वरूपमुक्तम्।
यः कश्चिद् द्रव्यलिङ्गधारी भगवदर्हन्मुखारविन्दविनिर्गतमूलोत्तरपदार्थसार्थप्रतिपादनसमर्थः क्वचित् षण्णां द्रव्याणां मध्ये चित्तं धत्ते, क्वचित्तेषां मूर्तामूर्तचेतनाचेतनगुणानां मध्ये मनश्चकार, पुनस्तेषामर्थव्यंजनपर्यायाणां मध्ये बुद्धिं करोति, अपि
त्रिकालनिरावरणनित्यानंदलक्षण निजकारणसमयसारस्वरूपनिरतसहजज्ञानादिशुद्धगुणपर्याया- णामाधारभूतनिजात्मतत्त्वे चित्तं कदाचिदपि न योजयति, अत एव स तपोधनोऽप्यन्यवश इत्युक्तः।
જે ચિત્ત જોડે દ્રવ્ય-ગુણ-પર્યાયની ચિંતા વિષે, તેનેય મોહવિહીન શ્રમણો અન્યવશ ભાખે અરે ! ૧૪૫.
અન્વયાર્થ [ ] જે [દ્રવ્યTUપર્યાયા] દ્રવ્ય-ગુણ-પર્યાયોમાં (અર્થાત્ તેમના વિકલ્પોમાં) [ વિત્ત રાતિ] મન જોડ છે, [સ: ]િ તે પણ [બન્યવશ:] અન્યવશ છે; [ મોદી ન્યારવ્યપતિશ્રમી: ] મોહાન્ધકાર રહિત શ્રમણો [છુંદશમૂ] આમ [ 5થયન્તિ] કહે છે.
ટીકા:-અહીં પણ અન્યવશનું સ્વરૂપ કહ્યું છે.
ભગવાન અહંતના મુખારવિંદથી નીકળેલા (-કહેવાયેલા) મૂળ અને ઉત્તર પદાર્થોનું સાર્થ (–અર્થ સહિત) પ્રતિપાદન કરવામાં સમર્થ એવો જે કોઈ દ્રવ્યલિંગ-ધારી (મુનિ) કયારેક છ દ્રવ્યોમાં ચિત્ત જોડે છે, કયારેક તેમના મૂર્ત-અમૂર્ત ચેતન-અચેતન ગુણોમાં મન જોડે છે અને વળી કયારેક તેમના અર્થપર્યાયો અને વ્યંજનપર્યાયોમાં બુદ્ધિ જોડે છે, પરંતુ ત્રિકાળ-નિરાવરણ, નિત્યાનંદ જેનું લક્ષણ છે એવા નિજકારણસમયસારના સ્વરૂપમાં લીન સહજજ્ઞાનાદિ શુદ્ધગુણપર્યાયોના આધાર-ભૂત નિજ આત્મતત્ત્વમાં ચિત્ત કયારેય જોડતો નથી, તે તપોધનને પણ તે કારણે જ (અર્થાત પર વિકલ્પોને વશ થતો હોવાના કારણે જ) અન્યવશ કહેવામાં આવ્યો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #314
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
[ ૨૮૭
प्रध्वस्तदर्शनचारित्रमोहनीयकर्मध्वांतसंघाताः परमात्मतत्त्वभावनोत्पन्नवीतरागसुखामृतपानोन्मुखाः श्रवणा हि महाश्रवणा: परमश्रुतकेवलिनः, ते खलु कथयन्तीदृशम् अन्यवशस्य स्वरूपमिति।
तथा चोक्तम्
(અનુકુમ ) "आत्मकार्यं परित्यज्य दृष्टादृष्टविरुद्धया। यतीनां ब्रह्मनिष्ठानां किं तया परिचिन्तया।।''
તથા દિ
(અનુદુમ) यावचिन्तास्ति जन्तूनां तावद्भवति संसृतिः। यर्थेधनसनाथस्य स्वाहानाथस्य वर्धनम्।। २४६ ।।
જેમણે દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય કર્મરૂપી તિમિરસમૂહનો નાશ કર્યો છે અને પરમાત્મતત્ત્વની ભાવનાથી ઉત્પન્ન વીતરાગસુખામૃતના પાનમાં જે ઉન્મુખ (તત્પર) છે એવા શ્રમણો ખરેખર મહાશ્રમણો છે, પરમ શ્રુતકેવળીઓ છે; તેઓ ખરેખર અન્યવશનું આવું (–ઉપર કહ્યા પ્રમાણે) સ્વરૂપ કહે છે.
એવી રીતે અન્યત્ર શ્લોક દ્વારા) કહ્યું છે કે
મકાર્યને છોડીને દર તથા અષ્ટથી વિરુદ્ધ એવી તે ચિંતાથી (-પ્રત્યક્ષ તથા પરોક્ષથી વિરુદ્ધ એવા વિકલ્પોથી) બ્રહ્મનિષ્ઠ યતિઓને શું પ્રયોજન છે?''
વળી (આ ૧૪૫ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
[ શ્લોકાર્થ:-] જેમ બંધનયુક્ત અગ્નિ વૃદ્ધિ પામે છે (અર્થાત્ જ્યાં સુધી બંધન છે ત્યાં સુધી અગ્નિની વૃદ્ધિ થાય છે), તેમ જ્યાં સુધી જીવોને ચિંતા (વિકલ્પો) છે ત્યાં સુધી સંસાર છે. ૨૪૬.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #315
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૮]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
परिचत्ता परभावं अप्पाणं झादि णिम्मलसहावं। अप्पवसो सो होदि हु तस्स दु कम्मं भणंति आवासं।।१४६ ।।
परित्यज्य परभावं आत्मानं ध्यायति निर्मलस्वभावम्।
आत्मवशः स भवति खलु तस्य तु कर्म भणन्त्यावश्यम्।।१४६ ।। अत्र हि साक्षात् स्ववशस्य परमजिनयोगीश्वरस्य स्वरूपमुक्तम्।
यस्तु निरुपरागनिरंजनस्वभावत्वादौदयिकादिपरभावानां समुदयं परित्यज्य कायकरणवाचामगोचरं सदा निरावरणत्वान्निर्मलस्वभावं निखिलदुरघवीरवैरिवाहिनीपताकालुंटाकं निजकारणपरमात्मानं ध्यायति स एवात्मवश इत्युक्तः। तस्याभेदानुपचाररत्नत्रयात्मकस्य निखिलबाह्यक्रियाकांडाडंबरविविधविकल्पमहाकोलाहलप्रतिपक्षमहानंदानंदप्रदनिश्चयधर्मशुक्लध्यानात्मकपरमावश्यककर्म भवतीति।
પરભાવ છોડી, આત્મને ધ્યાને વિશુદ્ધસ્વભાવને, છે આત્મવશ તે સાધુ, આવશ્યક કરમ છે તેહને. ૧૪૬.
અન્વયાર્થ પરમાવે પરિત્યજ્ય ] જે પરભાવને પરિત્યાગીને [ નિર્મનં–સ્વભાવસ્] નિર્મળ સ્વભાવવાળા [માત્માનં ] આત્માને [ધ્યાતિ] ધ્યાવે છે, [ : ઉr] તે ખરેખર [ ગાત્મવર: મવતિ] આત્મવશ છે [તરા તુ] અને તેને [કાવશ્યમ્ ] આવશ્યક કર્મ [ મળત્તિ] (જિનો) કહે છે.
ટીકા:-અહીં ખરેખર સાક્ષાત્ સ્વવશ પરમજિનયોગીશ્વરનું સ્વરૂપ કહ્યું છે.
જે (શ્રમણ ) નિરુપરાગ નિરંજન સ્વભાવવાળો હોવાને લીધે ઔદયિકાદિ પરભાવોના સમુદાયને પરિત્યાગીને, નિજ કારણપરમાત્માને-કે જે (કારણપરમાત્મા) કાયા, ઇંદ્રિય અને વાણીને અગોચર છે, સદા નિરાવરણ હોવાથી નિર્મળ સ્વભાવવાળો છે અને સમસ્ત *દુરઘરૂપી વીર શત્રુઓની સેનાના ધ્વજને લૂંટનારો છે તેને-ધ્યાવે છે, તેને જ (–તે શ્રમણને જ) આત્મવશ કહેવામાં આવ્યો છે. તે અભેદ-અનુપચાર-રત્નત્રયાત્મક શ્રમણને સમસ્ત બાહ્યક્રિયાકાંડ-આડંબરના વિવિધ વિકલ્પોના મહા કોલાહલથી પ્રતિપક્ષ *મહા-આનંદાનંદપ્રદ નિશ્ચયધર્મધ્યાન તથા નિશ્ચયશકલધ્યાન-સ્વરૂપ પરમાવશ્યક-કર્મ છે.
* દુરઘ = દુષ્ટ અઘ; દુષ્ટ પાપ (અશુભ તેમ જ શુભ કર્મ બંને દુરઘ છે. ) * પરમ આવશ્યક કર્મ નિશ્ચયધર્મધ્યાન તથા નિશ્ચયશુકલધ્યાનસ્વરૂપ છે-કે જે ધ્યાનો મહા
આનંદ-આનંદનાં દેનારાં છે. આ મહા આનંદ-આનંદ વિકલ્પોના મહા કોલાહલથી વિરુદ્ધ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #316
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
[ ૨૮૯
(પૃથ્વી ) जयत्ययमुदारधीः स्ववशयोगिवृन्दारक: प्रनष्टभवकारणः प्रहतपूर्वकर्मावलिः। स्फुटोत्कटविवेकतः स्फुटितशुद्धबोधात्मिकां सदाशिवमयां मुदा व्रजति सर्वथा निर्वृतिम्।। २४७ ।।
(અનુકુમ) प्रध्वस्तपंचबाणस्य पंचाचारांचिताकृतेः। अवंचकगुरोर्वाक्यं कारणं मुक्तिसंपदः।। २४८ ।।
(અનુષ્ટ્રમ) इत्थं बुवा जिनेन्द्रस्य मार्ग निर्वाणकारणम्। निर्वाणसंपदं याति यस्तं वंदे पुनः पुनः।। २४९ ।।
(દુતવિનંવિત) स्ववशयोगिनिकायविशेषक प्रहतचारुवधूकनकस्पृह। त्वमसि नश्शरणं भवकानने स्मरकिरातशरक्षतचेतसाम्।। २५० ।।
[ હવે આ ૧૪૬ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ આઠ શ્લોકો કહે છે: ]
[ શ્લોકાર્થ-] ઉદાર જેની બુદ્ધિ છે, ભવનું કારણ જેણે નષ્ટ કર્યું છે, પૂર્વ કર્માવલિ જેણે હણી નાખી છે અને સ્પષ્ટ ઉત્કટ વિવેક દ્વારા પ્રગટ-શુદ્ધબોધસ્વરૂપ સદાશિવમય સંપૂર્ણ મુક્તિને જે પ્રમોદથી પામે છે, તે આ સ્વવશ મુનિશ્રેષ્ઠ જયવંત છે. ૨૪૭.
[ શ્લોકાર્થ-] કામદેવનો જેમણે નાશ કર્યો છે અને (જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપવીર્યાત્મક) પંચાચારથી સુશોભિત જેમની આકૃતિ છે-એવા અવંચક (માયાચાર રહિત) ગુરુનું વાકય મુક્તિસંપદાનું કારણ છે. ૨૪૮.
[ શ્લોકાર્થ-] નિર્વાણનું કારણ એવો જે જિનંદ્રનો માર્ગ તેને આ રીતે જાણીને જે નિર્વાણસંપદાને પામે છે, તેને હું ફરીફરીને વંદું છું. ૨૪૯.
[શ્લોકાર્થ-] જેણે સુંદર સ્ત્રીની અને સુવર્ણની સ્પૃહાને નષ્ટ કરી છે એવા હે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૯૦ ]
Version 002: remember to check htîp://www.AtmaDharma.com for updates
નિયમસાર
(વ્રુતવિાંવિત ) अनशनादितपश्चरणै: फलं तनुविशोषणमेव न चापरम्। तव पदांबुरुहद्वयचिंतया
स्ववश जन्म सदा सफलं मम ।। २५१ ।।
(માલિની)
जयति सहजतेजोराशिनिर्मग्नलोक:
[ ભગવાનશ્રીકુંદકુંદ
स्वरसविसरपूरक्षालितांहः समंतात्। सहजसमरसेनापूर्णपुण्यः पुराणः
स्ववशमनसि नित्यं संस्थितः शुद्धसिद्धः ।। २५२ ।।
(અનુન્નુમ્ )
सर्वज्ञवीतरागस्य स्ववशस्यास्य योगिनः ।
न कामपि भिदां क्वापि तां विद्मो हा जडा वयम्।। २५३ ।
(અનુન્નુમ્ )
एक एव सदा धन्यो जन्मन्यस्मिन्महामुनिः।
स्ववशः सर्वकर्मभ्यो बहिस्तिष्ठत्यनन्यधीः ।। २५४ ।।
યોગીસમૂહમાં શ્રેષ્ઠ સ્વવશ યોગી ! તું અમારું-કામદેવરૂપી ભીલના તીરથી ઘવાયેલા ચિત્તવાળાનું-ભવરૂપી અરણ્યમાં શરણ છે. ૨૫૦.
[ શ્લોકાર્થ:- ] અનશનાદિ તપશ્ચરણોનું ફળ શરીરનું શોષણ (–સુકાવું) જ છે, બીજું નહિ. (પરંતુ ) હું સ્વવશ! (હું આત્મવશ મુનિ!) તારા ચરણકમળ-યુગલના ચિંતનથી મારો જન્મ સદા સફળ છે. ૨૫૧.
[શ્લોકાર્થ:-] જેણે નિજ રસના વિસ્તારરૂપી પૂર વડે પાપને સર્વ તરફથી ધોઈ નાખ્યાં છે, જે સહજ સમતા૨સથી પૂર્ણ ભરેલો હોવાથી પવિત્ર છે, જે પુરાણ (સનાતન ) છે, જે સ્વવશ મનમાં સદા સુસ્થિત છે (અર્થાત્ જે સદા મનને-ભાવને સ્વવશ કરીને બિરાજમાન છે ) અને જે શુદ્ધ સિદ્ધ છે (અર્થાત્ જે શુદ્ધ સિદ્ધભગવાન સમાન છે)–એવો સહજ તેજરાશિમાં મગ્ન જીવ જયવંત છે. ૨૫૨.
[ શ્લોકાર્થ:- ] સર્વજ્ઞ-વીતરાગમાં અને આ સ્વવશ યોગીમાં કયારેય કાંઈ પણ ભેદ
નથી; છતાં અરેરે ! આપણે જડ છીએ કે તેમનામાં ભેદ ગણીએ છીએ. ૨૫૩.
[ શ્લોકાર્થ:- ] આ જન્મમાં સ્વવશ મહામુનિ એક જ સદા ધન્ય છે કે જે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #318
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
[ ૨૯૧
आवासं जह इच्छसि अप्पसहावेसु कुणदि थिरभावं। तेण दु सामण्णगुणं संपुण्णं होदि जीवस्स।।१४७ ।।
आवश्यकं यदीच्छसि आत्मस्वभावेषु करोषि स्थिरभावम्।
तेन तु सामायिकगुणं सम्पूर्णं भवति जीवस्य।। १४७ ।। शुद्धनिश्चयावश्यकप्राप्त्युपायस्वरूपाख्यानमेतत्।
इह हि बाह्यषडावश्यकप्रपंचकल्लोलिनीकलकलध्वानश्रवणपराङ्मुख हे शिष्य शुद्धनिश्चयधर्मशुक्लध्यानात्मकस्वात्माश्रयावश्यकं संसारव्रततिमूललवित्रं यदीच्छसि, समस्तविकल्पजालविनिर्मुक्तनिरंजननिजपरमात्मभावेषु सहजज्ञानसहजदर्शनसहजचारित्र सहजसुखप्रमुखेषु सततनिश्चलस्थिरभावं करोषि, तेन हेतुना निश्चयसामायिकगुणे जाते मुमुक्षोर्जीवस्य बाह्यषडावश्यकक्रियाभिः किं जातम्, अप्यनुपादेयं फलमित्यर्थः। अत: परमावश्यकेन
અનન્યબુદ્ધિવાળો રહેતો થકો (-નિજામા સિવાય અન્ય પ્રત્યે લીન નહિ થતો થકો) સર્વ કર્મોથી બહાર રહે છે. ર૫૪.
આવશ્યકાથે તું નિજાભસ્વભાવમાં સ્થિરતા કરે; તેનાથી સામાયિક તણો ગુણ પૂર્ણ થાયે જીવને. ૧૪૭.
અન્વયાર્થનું રિ] જો તું [ લાવશ્ય ઋ૪િ] આવશ્યકને ઇચ્છે છે તો તું [આત્મસ્વભાવેy] આત્મસ્વભાવોમાં [રિશ્વરમાવ ] સ્થિરભાવ [ રો] કરે છે; [ તેન તુ] તેનાથી [ નીવચ] જીવને [સામાયિTI ] સામાયિકગુણ [ સંપૂર્ણ મવતિ] સંપૂર્ણ થાય છે.
ટીકાઃ-આ, શુદ્ધનિશ્ચય આવશ્યકની પ્રાપ્તિનો જે ઉપાય તેના સ્વરૂપનું કથન છે.
બાહ્ય પ-આવશ્યકપ્રપંચરૂપી નદીના કોલાહલના શ્રવણથી (-વ્યવહાર જ આવશ્યકના વિસ્તારરૂપી નદીના કકળાટના શ્રવણથી) પરાડમુખ હે શિષ્ય! શુદ્ધનિશ્ચય-ધર્મધ્યાન તથા શુદ્ધનિશ્ચય-શુકલધ્યાનસ્વરૂપ સ્વાભાશ્રિત આવશ્યકને-કે જે સંસારરૂપી લતાના મૂળને છેદવાનો કુહાડો છે તેન–જા તું ઇચ્છે છે, તો તે સમસ્ત વિકલ્પજાળ રહિત નિરજન નિજ પરમાત્માના ભાવોમાં-સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર અને સહજ સુખ વગેરેમાં–સતત-નિશ્ચળ સ્થિરભાવ કરે છે; તે હેતુથી (અર્થાત્ તે કારણ વડે) નિશ્ચયસામાયિકગુણ ઊપજતાં, મુમુક્ષુ જીવને બાહ્ય છે આવશ્યકક્રિયાઓથી શું ઊપસ્યું?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #319
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૯૨ ]
[ભગવાનશ્રીકુંદકુંદ
निष्क्रियेण अपुनर्भवपुरन्ध्रिकासंभोगहासप्रवीणेन जीवस्य सामायिकचारित्रं सम्पूर्णं भवतीति ।
तथा चोक्तं श्रीयोगीन्द्रदेवैः
तथा हि
નિયમસાર
(માલિની )
..
' यदि चलति कथञ्चिन्मानसं स्वस्वरूपाद् भ्रमति बहिरतस्ते सर्वदोषप्रसङ्गः । तदनवरतमंतर्मग्नसंविग्नचित्तो
भव भवसि भवान्तस्थायिधामाधिपस्त्वम्।।"
(શાર્દૂનવિદ્રીડિત)
यद्येवं चरणं निजात्मनियतं संसारदुःखापहं मुक्तिश्रीललनासमुद्भवसुखस्योच्चैरिदं कारणम्। बुद्धेत्थं समयस्य सारमनघं जानाति यः सर्वदा सोयं त्यक्तबहिःक्रियो मुनिपतिः पापाटवीपावकः।। २५५ ।।
‘અનુપાદેય ફળ ઊપજ્યું એવો અર્થ છે. માટે અપુનર્ભવરૂપી ( મુક્તિરૂપી ) સ્ત્રીનાં સંભોગ અને હાસ્ય પ્રાપ્ત કરવામાં પ્રવીણ એવા નિષ્ક્રિય પ૨મ-આવશ્યકથી જીવને સામાયિકચારિત્ર સંપૂર્ણ થાય છે.
એવી રીતે ( આચાર્યવ૨ ) શ્રી યોગીંદ્રદેવે ( અમૃતાશીતિમાં ૬૪ મા શ્લોક દ્વારા) કહ્યું છે
કેઃ
‘‘[શ્લોકાર્થ:-] જો કોઈ પ્રકારે મન નિજ સ્વરૂપથી ચલિત થાય અને તેનાથી બહાર ભમે તો તને સર્વ દોષનો પ્રસંગ આવે છે, માટે તું સતત અંતર્મ અને `સંવિગ્ન ચિત્તવાળો થા કે જેથી તું મોક્ષરૂપી સ્થાયી ધામનો અધિપતિ થશે. ’’
વળી (આ ૧૪૭ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે ):
[ શ્લોકાર્થ:-] જો એ રીતે (જીવને ) સંસારદુઃખનાશક નિષ્ઠાત્મનિયત ચારિત્ર
૧ અનુપાદેય હૈય; નાપસંદ કરવા જેવું; નહિ વખાણવા જેવું.
૨ સંવિગ્ન = સંવેગી; વૈરાગી; વિરક્ત.
૩ નિજાત્મનિયત નિજ આત્માને વળગેલું; નિજ આત્માને અવલંબતું; નિજાત્માશ્રિત; નિજ આત્મામાં એકાગ્ર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #320
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પ૨માવશ્યક અધિકાર
आवासएण हीणो पब्भट्ठो होदि चरणदो समणो । पुव्वुत्तकमेण पुणो तम्हा आवासयं कुज्जा ।। १४८ ।।
आवश्यकेन हीनः प्रभ्रष्टो भवति चरणतः श्रमणः । पूर्वोक्तक्रमेण पुनः तस्मादावश्यकं कुर्यात् ।। १४८ ।।
अत्र शुद्धोपयोगाभिमुखस्य शिक्षणमुक्तम्।
अत्र व्यवहारनयेनापि समतास्तुतिवंदनाप्रत्याख्यानादिषडावश्यकपरिहीणः श्रमणश्चारित्रपरिभ्रष्ट इति यावत्, शुद्धनिश्चयेन परमाध्यात्मभाषयोक्तनिर्विकल्पसमाधिस्वरूपपरमावश्यकक्रियापरिहीणश्रमणो निश्चयचारित्रभ्रष्ट इत्यर्थः । पूर्वोक्तस्ववशस्य परमजिनयोगीश्वरस्य निश्चयावश्यकक्रमेण स्वात्माश्रयनिश्चयधर्मशुक्लध्यान
[ ૨૯૩
હોય, તો તે ચારિત્ર મુક્તિશ્રીરૂપી (મુક્તિલક્ષ્મીરૂપી) સુંદરીથી ઉત્પન્ન થતા સુખનું અતિશયપણે કારણ થાય છે;–આમ જાણીને જે (મુનિવર) નિર્દોષ સમયના સારને સર્વદા જાણે છે, તે આ મુનિપતિ-કે જેણે બાહ્ય ક્રિયા છોડી છે તે-પાપરૂપી અટવીને બાળનારો અગ્નિ છે. ૨૫૫.
આવશ્યકે વિરહિત શ્રમણ ચારિત્રથી પ્રભ્રષ્ટ છે; તેથી યથોક્ત પ્રકાર આવશ્યક કરમ ક્તવ્ય છે. ૧૪૮.
અન્વયાર્થ:[ આવશ્યòન દીન: ] આવશ્યક રહિત [ શ્રમ: ] શ્રમ[ ઘરળ:ત] ચરણથી [ શ્રંદ: મવતિ] પ્રભ્રષ્ટ (અતિ ભ્રષ્ટ ) છે; [ તસ્માત્ પુન: ] અને તેથી [ પૂર્વોમેળ ] પૂર્વોક્ત ક્રમથી (પૂર્વે કહેલી વિધિથી ) [ આવશ્ય છુર્યાત્] આવશ્યક કરવું.
ટીકા:-અહીં (આ ગાથામાં ) શુદ્ધોપયોગસંમુખ જીવને શિખામણ કહી છે.
અહીં ( આ લોકમાં ) વ્યવહારનયે પણ, સમતા, સ્તુતિ, વંદના, પ્રત્યાખ્યાન વગેરે છ આવશ્યકથી રહિત શ્રમણ ચારિત્રપરિભ્રષ્ટ (ચારિત્રથી સર્વથા ભ્રષ્ટ) છે; શુદ્ઘનિશ્ચયે, ૫૨મઅધ્યાત્મભાષાથી જેને નિર્વિકલ્પ-સમાધિસ્વરૂપ કહેવામાં આવે છે એવી પરમ આવશ્યક ક્રિયાથી રહિત શ્રમણ નિશ્ચયચારિત્રભ્રષ્ટ છે;-આમ અર્થ છે. (માટે ) સ્વવશ ૫૨મજિનયોગીશ્વરના નિશ્ચય-આવશ્યકનો જે ક્રમ પૂર્વે કહેવામાં આવ્યો છે તે ક્રમથી ( −તે વિધિથી ), સ્વાત્માશ્રિત એવાં નિશ્ચય-ધર્મધ્યાન અને નિશ્ચય-શુકલધ્યાનસ્વરૂપે, પરમ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #321
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૪]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
स्वरूपेण सदावश्यकं करोतु परममुनिरिति।
(મંદાક્રાંતા) आत्मावश्यं सहजपरमावश्यकं चैकमेकं कुर्यादुच्चैरघकुलहरं निर्वृतेर्मूलभूतम्। सोऽयं नित्यं स्वरसविसरापूर्णपुण्यः पुराण: वाचां दूरं किमपि सहजं शाश्वतं शं प्रयाति।। २५६ ।।
(અનુછુમ ) स्ववशस्य मुनीन्द्रस्य स्वात्मचिन्तनमुत्तमम्। इदं चावश्यकं कर्म स्यान्मूलं मुक्तिशर्मणः।। २५७ ।।
आवासएण जुत्तो समणो सो होदि अंतरंगप्पा। आवासयपरिहीणो समणो सो होदि बहिरप्पा।।१४९ ।।
મુનિ સદા આવશ્યક કરો.
| [ હવે આ ૧૪૮ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છે: ]
[ શ્લોકાર્થ:-] આત્માએ અવશ્ય માત્ર સહજ-પરમ-આવશ્યકને એકને જ કે જે *અઘસમૂહનું નાશક છે અને મુક્તિનું મૂળ (-કારણ ) છે તેને જ-અતિશયપણે કરવું. (એમ કરવાથી, ) સદા નિજ રસના ફેલાવથી પૂર્ણ ભરેલો હોવાને લીધે પવિત્ર અને પુરાણ (સનાતન ) એવો તે આત્મા વાણીથી દૂર (વચન-અગોચર) એવા કોઈ સહુજ શાશ્વત સુખને પામે છે. ૨૫૬.
[ શ્લોકાર્થ-] સ્વવશ મુનીંદ્રને ઉત્તમ સ્વાત્મચિંતન ( નિજાત્માનુભવન ) હોય છે; અને આ (નિજાત્માનુભવનરૂપ) આવશ્યક કર્મ (તેને) મુક્તિસૌનું કારણ થાય છે. ૨૫૭.
આવશ્યકે સંયુક્ત યોગી અંતરાત્મા જાણવો; આવશ્યકે વિરહિત શ્રમણ બહિરંગ આભા જાણવો. ૧૪૯.
* અ = દોષ; પાપ. (અશુભ તેમ જ શુભ બને અઘ છે. )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #322
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
[ ૨૯૫
आवश्यकेन युक्तः श्रमणः स भवत्यंतरंगात्मा। आवश्यकपरिहीणः श्रमणः स भवति बहिरात्मा।। १४९ ।।
अत्रावश्यककर्माभावे तपोधनो बहिरात्मा भवतीत्युक्तः ।
अभेदानुपचाररत्नत्रयात्मकस्वात्मानुष्ठाननियतपरमावश्यककर्मणानवरतसंयुक्तः स्ववशाभिधानपरमश्रमणः सर्वोत्कृष्टोऽन्तरात्मा, षोडशकषायाणामभावादयं क्षीणमोहपदवीं परिप्राप्य स्थितो महात्मा। असंयतसम्यग्दृष्टिर्जघन्यांतरात्मा। अनयोर्मध्यमाः सर्वे मध्यमान्तरात्मानः। निश्चयव्यवहारनयद्वयप्रणीतपरमावश्यकक्रियाविहीनो बहिरात्मेति।
उक्तं च मार्गप्रकाशे
(અનુદુમ) ‘‘હિરાત્માન્તરાત્મતિ ચાન્યસમયો દ્વિધામાં
बहिरात्मानयोर्देहकरणाद्युदितात्मधीः।।"
અન્વયાર્થ:કાવન યુp:] આવશ્યક સહિત [શ્રમ": ] શ્રમણ [સ:] તે [ ગંતરંગાત્મા] અંતરાત્મા [ભવતિ] છે; [સાવરયપરિરીખ:] આવશ્યક રહિત [ શ્રમજી:] શ્રમણ [સ:] તે [વદિશાત્મા ] બહિરાત્મા [ભવતિ ] છે.
ટીકા:-અહીં, આવશ્યક કર્મના અભાવમાં તપોધન બહિરાત્મા હોય છે એમ કહ્યું છે.
અભેદ-અનુપચાર-રત્નત્રયાત્મક * સ્વાત્માનુષ્ઠાનમાં નિયત પરમાવશ્યક-કર્મથી નિરંતર સંયુક્ત એવો જે “સ્વવશ” નામનો પરમ શ્રમણ તે સર્વોત્કૃષ્ટ અંતરાત્મા છે; આ મહાત્મા સોળ કષાયોના અભાવ દ્વારા ક્ષીણમોપદવીને પ્રાપ્ત કરીને સ્થિત છે. અસંયત સમ્યગ્દષ્ટિ જઘન્ય અંતરાત્મા છે. આ બેની મધ્યમાં રહેલા સર્વે મધ્યમ અંતરાત્મા છે. નિશ્ચય અને વ્યવહાર એ બે નયોથી પ્રણીત જે પરમ આવશ્યક ક્રિયા તેનાથી જે રહિત હોય તે બહિરાત્મા છે.
શ્રી માર્ગપ્રકાશમાં પણ (બે શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ
“[ શ્લોકાર્થ:-] અન્યસમય (અર્થાત્ પરમાત્મા સિવાયના જીવો) બહિરાભા અને અંતરાત્મા એમ બે પ્રકારે છે; તેમાં બહિરાત્મા દેહુ-ઇંદ્રિય વગેરેમાં આત્મબુદ્ધિવાળો હોય છે.'
* સ્વાત્માનુષ્ઠાન = નિજ આત્માનું આચરણ. (પરમ આવશ્યક કર્મ અભેદ-અનુપચારરત્નત્રય-સ્વરૂપ સ્વાત્માચરણમાં નિયમથી રહેલું છે અર્થાત તે સ્વાત્માચરણ જ પરમ
આવશ્યક કર્મ છે.) ૨૯૬]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #323
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
(अनुष्टुभ् ) "जघन्यमध्यमोत्कृष्टभेदादविरतः सुदृक् । प्रथमः क्षीणमोहोन्त्यो मध्यमो मध्यमस्तयोः।।"
तथा हि
(मंदाक्रांता) योगी नित्यं सहजपरमावश्यकर्मप्रयुक्तः संसारोत्थप्रबलसुखदुःखाटवीदूरवर्ती। तस्मात्सोऽयं भवति नितरामन्तरात्मात्मनिष्ठ: स्वात्मभ्रष्टो भवति बहिरात्मा बहिस्तत्त्वनिष्ठः।। २५८ ।।
अंतरबाहिरजप्पे जो वट्टइ सो हवेइ बहिरप्पा। जप्पेसु जो ण वट्टइ सो उच्चइ अंतरंगप्पा।।१५० ।।
अन्तरबाह्यजल्पे यो वर्तते स भवति बहिरात्मा। जल्पेषु यो न वर्तते स उच्यतेऽन्तरंगात्मा।। १५० ।।
[cोडार्थ:- ] अंतरात्मान॥ ४५न्य, मध्यम भने उत्कृष्ट सेवा (7) महो छ; અવિરત સમ્યગ્દષ્ટિ તે પહેલો (જઘન્ય) અંતરાત્મા છે, ક્ષીણમોહ તે છેલ્લો (ઉત્કૃષ્ટ) અંતરાત્મા છે અને તે બેની મધ્યમાં રહેલો તે મધ્યમ અંતરાત્મા છે.''
વળી (આ ૧૪૯ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
[easीर्थ:-] योगी सह सह४ ५२ आवश्य भथी युत २हेतो थो સંસારજનિત પ્રબળ સુખદુ:ખરૂપી અટવીથી દૂરવર્તી હોય છે તેથી તે યોગી અત્યંત આત્મનિષ્ઠ અંતરાત્મા છે; જે સ્વાભાથી ભ્રષ્ટ હોય તે બહિ:તત્ત્વનિષ્ઠ (બાહ્ય તત્ત્વમાં લીન) બહિરાભા છે. २५८.
-अंत२.४५मावत, अरे! बडिशमछ; જલ્પો વિષે વર્તે નહીં, તે અંતરાત્મા જીવ છે. ૧૫૦.
अन्वयार्थ:-[ यः ] ४ [अन्तरबाह्यजल्पे ] अंत ४८५vi [ वर्तते ] वर्ते छ, [ सः ] ते [बहिरात्मा ] महिरात्म। [भवति] छ; [ यः] ४ [जल्पेषु ] ४८पोम [न वर्तते ] पर्ततो नथी, [ सः] ते [अन्तरंगात्मा] अंतरात्मा [ उच्यते] ठेवाय छे.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #324
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
[ ૨૯૭
बाह्याभ्यन्तरजल्पनिरासोऽयम्।
यस्तु जिनलिंगधारी तपोधनाभासः पुण्यकर्मकांक्षया स्वाध्यायप्रत्याख्यानस्तवनादिबहिर्जल्पं करोति, अशनशयनयानस्थानादिषु सत्कारादिलाभलोभस्सन्नन्तर्जल्पे मनश्चकारेति स बहिरात्मा जीव इति। स्वात्मध्यानपरायणस्सन् निरवशेषेणान्तर्मुख: प्रशस्ताप्रशस्तसमस्तविकल्पजालकेषु कदाचिदपि न वर्तते अत एव परमतपोधनः साक्षादंतरात्मेति।
तथा चोक्तं श्रीमदमृतचंद्रसूरिभिः
(વસંતતિના) " स्वेच्छासमुच्छलदनल्पविकल्पजालामेवं व्यतीत्य महतीं नयपक्षकक्षाम्। अन्तर्बहि: समरसैकरसस्वभावं स्वं भावमेकमुपयात्यनुभूतिमात्रम्।।''
ટીકા:આ, બાહ્ય તથા અંતર જલ્પનો નિરાસ (નિરાકરણ, ખંડન) છે.
જે જિનલિંગધારી તપોધનાભાસ પુણ્યકર્મની કાંક્ષાથી સ્વાધ્યાય, પ્રત્યાખ્યાન, સ્તવન વગેરે બહિર્ષલ્પ કરે છે અને અશન, શયન, ગમન, સ્થિતિ વગેરેમાં( –ખાવું, સૂવું, ગમન કરવું, સ્થિર રહેવું ઇત્યાદિ કાર્યોમાં) સત્કારાદિની પ્રાપ્તિનો લોભી વર્તતો થકો અંતર્જલ્પમાં મનને જોડે છે, તે બહિરાત્મા જીવ છે. નિજ આત્માના ધ્યાનમાં પરાયણ વર્તતો થકો નિરવશેષપણે (સંપૂર્ણપણે ) અંતર્મુખ રહીને (પરમ તપોધન ) પ્રશસ્ત-અપ્રશસ્ત સમસ્ત વિકલ્પજાળોમાં કયારેય વર્તતો નથી તેથી જ પરમ તપોધન સાક્ષાત્ અંતરાત્મા છે.
એવી રીતે (આચાર્યદેવ ) શ્રીમદ્દ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૯૦ મા શ્લોક દ્વારા ) કહ્યું છે કે –
“[ શ્લોકાર્થ:-1 એ પ્રમાણે જેમાં બહુ વિકલ્પોની જાળો આપોઆપ ઊઠે છે એવી મોટી નયપક્ષકક્ષાને (નવપક્ષની ભૂમિને) ઓળંગી જઈને (તત્ત્વવેદી) અંદર અને બહાર સમતા-રસરૂપી એક રસ જ જેનો સ્વભાવ છે એવા અનુભૂતિમાત્ર એક પોતાના ભાવને (-સ્વરૂપને) પામે છે.''
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #325
--------------------------------------------------------------------------
________________
૨૯૮ ]
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
तथा हि
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
मंदाक्रांता )
मुक्त्वा जल्पं भवभयकरं बाह्यमाभ्यन्तरं च स्मृत्वा नित्यं समरसमयं चिच्चमत्कारमेकम्। ज्ञानज्योतिःप्रकटितनिजाभ्यन्तरांगान्तरात्मा क्षीणे मोहे किमपि परमं तत्त्वमन्तर्ददर्श ।। २५९ ।।
जो धम्मसुक्कझाणम्हि परिणदो सो वि अंतरंगप्पा । झाणविहीणो समणो बहिरप्पा इदि विजाणीहि ।। १५१ ।।
यो धर्मशुक्लध्यानयोः परिणतः सोप्यन्तरंगात्मा। ध्यानविहीनः श्रमणो बहिरात्मेति विजानीहि ।। १५१ ।।
अत्र स्वात्माश्रयनिश्चयधर्मशुक्लध्यानद्वितयमेवोपादेयमित्युक्तम्।
વળી (આ ૧૫૦ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે ):
[શ્લોકાર્થ:-] ભવભયના કરનારા, બાહ્ય તેમ જ અત્યંત૨ જલ્પને છોડીને, સમરસમય ( સમતારસમય ) એક ચૈતન્યચમત્કારને સદા સ્મરીને, જ્ઞાનજ્યોતિ વડે જેણે નિજ અત્યંતર અંગ પ્રગટ કર્યું છે એવો અંતરાત્મા, મોહ ક્ષીણ થતાં, કોઈ (અદ્દભુત) ૫૨મ તત્ત્વને અંદરમાં દેખે છે. ૨૫૯.
વળી ધર્મશુકલધ્યાનપરિણત અંતરાત્મા જાણજે;
ને ધ્યાનવિરહિત શ્રમણને બહિરંગ આત્મા જાણજે. ૧૫૧.
અન્વયાર્થ:[ ય: ] જે [ ધર્મશુવતધ્યાનયો: ] ધર્મધ્યાન અને શુકલધ્યાનમાં [પરિાત: ] પરિણત છે [ સ: અવિ] તે પણ [અન્તરશાત્મા] અંતરાત્મા છે; [ ધ્યાન–વિહીન: ] ધ્યાનવિહીન [ શ્રમણ: ] શ્રમણ [ વહિરાત્મા ] બહિરાત્મા છે [તિ વિનાનીહિ] એમ જાણ.
ટીકા:-અહીં (આ ગાથામાં), સ્વાત્માશ્રિત નિશ્ચય-ધર્મધ્યાન અને નિશ્ચય-શુકલધ્યાન એ બે ધ્યાનો જ ઉપાદેય છે એમ કહ્યું છે.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #326
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
૨૯૯
इह हि साक्षादन्तरात्मा भगवान् क्षीणकषायः। तस्य खलु भगवतः क्षीणकषायस्य षोडशकषायाणामभावात् दर्शनचारित्रमोहनीयकर्मराजन्ये विलयं गते अत एव सहजचिद्विलासलक्षणमत्यपूर्वमात्मानं शुद्धनिश्चयधर्मशुक्लध्यानद्वयेन नित्यं ध्यायति। आभ्यां ध्यानाभ्यां विहीनो द्रव्यलिंगधारी द्रव्यश्रमणो बहिरात्मेति हे शिष्य त्वं जानीहि।
(વસંતતિતા ) कश्चिन्मुनिः सततनिर्मलधर्मशुक्लध्यानामृते समरसे खलु वर्ततेऽसौ। ताभ्यां विहीनमुनिको बहिरात्मकोऽयं
पूर्वोक्तयोगिनमहं शरणं प्रपद्ये।। २६० ।। किं च केवलं शुद्धनिश्चयनयस्वरूपमुच्यते
(1નુદુમ ) बहिरात्मान्तरात्मेति विकल्पः कुधियामयम्। सुधियां न समस्त्येष संसाररमणीप्रियः।। २६१ ।।
અહીં (આ લોકમાં) ખરેખર સાક્ષાત્ અંતરાત્મા ભગવાન ક્ષીણકષાય છે. ખરેખર તે ભગવાન ક્ષીણકષાયને સોળ કષાયોનો અભાવ હોવાને લીધે દર્શન-મોહનીય અને ચારિત્રમોહનીય કર્મરૂપી યોદ્ધાઓનાં દળ નાશ પામ્યાં છે તેથી તે (ભગવાન ક્ષીણકષાય) *સહજચિવિલાસલક્ષણ અતિ-અપૂર્વ આત્માને શુદ્ધનિશ્ચય-ધર્મધ્યાન અને શુદ્ધનિશ્ચયશુકલધ્યાન એ બે ધ્યાનો વડે નિત્ય ધ્યાવે છે. આ બે ધ્યાનો વિનાનો દ્રલિંગધારી દ્રવ્યશ્રમણ બહિરાભા છે એમ હું શિષ્ય ! તું જાણ.
[ હવે અહીં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે:]
[ શ્લોકાર્થ:-] કોઈ મુનિ સતત-નિર્મળ ધર્મશુકલધ્યાનામૃતરૂપી સમરસમાં ખરેખર વર્તે છે; (તે અંતરાત્મા છે; ) એ બે ધ્યાનો વિનાનો તુચ્છ મુનિ તે બહિરાત્મા છે. હું પૂર્વોક્ત (સમરસી) યોગીનું શરણ ગ્રહું છું. ર૬O.
વળી (આ ૧૫૧ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ વડે શ્લોક દ્વારા ) કેવળ શુદ્ધનિશ્ચયનયનું સ્વરૂપ કહેવામાં આવે છે:
| [ શ્લોકાર્થ-] (શુદ્ધ આત્મતત્વને વિષે) બહિરાભા અને અંતરાત્મા એવો આ
* સહજચિવિલાસલક્ષણ = જેનું લક્ષણ (-ચિહ્ન અથવા સ્વરૂપ ) સહજ ચૈતન્યનો વિલાસ છે.
એવા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #327
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩00]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદपडिकमणपहुदिकिरियं कुव्वंतो णिच्छयस्स चारित्तं। तेण दु विरागचरिए समणो अब्भुट्ठिदो होदि।। १५२ ।।
प्रतिक्रमणप्रभृतिक्रियां कुर्वन् निश्चयस्य चारित्रम्। तेन तु विरागचरिते श्रमणोभ्युत्थितो भवति।। १५२ ।।
परमवीतरागचारित्रस्थितस्य परमतपोधनस्य स्वरूपमत्रोक्तम्।
यो हि विमुक्तैहिकव्यापार: साक्षादपुनर्भवकांक्षी महामुमुक्षुः परित्यक्तसकलेन्द्रियव्यापारत्वान्निश्चयप्रतिक्रमणादिसत्क्रियां कुर्वन्नास्ते, तेन कारणेन स्वस्वरूपविश्रान्तिलक्षणे परमवीतरागचारित्रे स परमतपोधनस्तिष्ठति इति।
વિકલ્પ કુબુદ્ધિઓને હોય છે; સંસારરૂપી રમણીને પ્રિય એવો આ વિકલ્પ સુબુદ્ધિઓને હોતો નથી. ર૬૧.
પ્રતિક્રમણ આદિ ક્રિયા-ચરણ નિશ્ચય તણું-કરતો રહે. તેથી શ્રમણ તે વીતરાગ ચરિત્રમાં આરૂઢ છે. ૧૫૨.
અન્વયાર્થનું પ્રતિદ્રમપ્રકૃતિક્રિય] પ્રતિક્રમણાદિ ક્રિયાને[ નિશ્ચયર્ચ ચારિત્રમ્ ] નિશ્ચયના ચારિત્રને-[ફર્વન] (નિરંતર) કરતો રહે છે [તેન તુ] તેથી [ શ્રમ":] તે શ્રમણ [વિરા/વરિતે] વીતરાગ ચારિત્રમાં [ મ્યુત્થિત: મવતિ] આરૂઢ છે.
ટીકા:-અહીં પરમ વીતરાગ ચારિત્રમાં સ્થિત પરમ તપોધનનું સ્વરૂપ કહ્યું છે.
જેણે ઐહિક વ્યાપાર (સાંસારિક કાર્યો) તજેલ છે એવો જે સાક્ષાત્ અપુન-ર્ભવનો (મોક્ષનો) અભિલાષી મહામુમુક્ષુ સકળ ઇંદ્રિયવ્યાપારને છોડયો હોવાથી નિશ્ચય-પ્રતિક્રમણાદિ સલ્કિયાને કરતો સ્થિત છે (અર્થાત્ નિરંતર કરે છે), તે પરમ તપોધન તે કારણે નિજસ્વરૂપવિશ્રાંતિલક્ષણ પરમવીતરાગ-ચારિત્રમાં સ્થિત છે (અર્થાત્ તે પરમ શ્રમણ, નિશ્ચયપ્રતિક્રમણાદિ નિશ્ચયચારિત્રમાં સ્થિત હોવાને લીધે, જેનું લક્ષણ નિજ સ્વરૂપમાં વિશ્રાંતિ છે એવા પરમવીતરાગ ચારિત્રમાં સ્થિત છે).
[ હવે આ ૧૫ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #328
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
| 30१
(मंदाक्रांता) आत्मा तिष्ठत्यतुलमहिमा नष्टदृकशीलमोहो यः संसारोद्भवसुखकरं कर्म मुक्त्वा विमुक्तेः। मूले शीले मलविरहिते सोऽयमाचारराशिः तं वंदेऽहं समरससुधासिन्धुराकाशशांकम्।। २६२ ।।
वयणमयं पडिकमणं वयणमयं पच्चखाण णियमं च। आलोयण वयणमयं तं सव्वं जाण सज्झायं ।। १५३ ।।
वचनमयं प्रतिक्रमणं वचनमयं प्रत्याख्यानं नियमश्च । आलोचनं वचनमयं तत्सर्वं जानीहि स्वाध्यायम्।। १५३ ।।
सकलवाग्विषयव्यापारनिरासोऽयम्।
पाक्षिकादिप्रतिक्रमणक्रियाकारणं निर्यापकाचार्यमुखोद्गतं समस्तपापक्षयहेतुभुतं द्रव्यश्रुतमखिलं वाग्वर्गणायोग्यपुद्गलद्रव्यात्मकत्वान्न ग्राह्यं भवति, प्रत्याख्यान
[श्लोार्थ:-] निमोह भने यात्रिभो ४॥ नष्ट थया छ पो ४ अतुल મહિમાવાળો આત્મા સંસારજનિત સુખના કારણભૂત કર્મને છોડીને મુક્તિનું મૂળ એવા મળ ચારિત્રમાં સ્થિત છે, તે આત્મા ચારિત્રનો પંજ છે. સમરસરૂપી સુધાના સાગરને ઉછાળવામાં પૂર્ણ ચંદ્ર સમાન તે આત્માને હું વંદું છું. ર૬ર.
२.! वयनमय प्रतिभा , नियमी, वयनमय ५२५४४, જે વચનમય આલોચના, સઘળુંય તે સ્વાધ્યાય છે. ૧૫૩.
अन्वयार्थ:-[ वचनमयं प्रतिक्रमणं] वयनमय प्रतिमा , [ वचनमयं प्रत्याख्यानं] वयनमय प्रत्याभ्यान, [ नियम:] (वयनमय) नियम [च] भने [वचनमयम् आलोचनं] वयनमय मातोयना-[ तत् सर्वं] से मधु [ स्वाध्यायम् ] (प्रशस्त अध्यवसाय३५) स्वाध्याय [ जानीहि ] Plu.
टीs:-1, समस्त वयनसंबंधी व्यापा२नो निरास (नि२०७२९१, ५) छे.
પાક્ષિક આદિ પ્રતિક્રમણક્રિયાનું કારણ એવું જે નિર્યાપક આચાર્યના મુખથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #329
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૨]
નિયમસાર
[ ભગવાન શ્રીકુંદકુંદ
नियमालोचनाश्च । पौद्गलिकवचनमयत्वात्तत्सर्वं स्वाध्यायमिति रे शिष्य त्वं जानीहि इति।
(મંતાક્રાંતા) मुक्त्वा भव्यो वचनरचनां सर्वदातः समस्तां निर्वाणस्त्रीस्तनभरयुगाश्लेषसौख्यस्पृहाढयः। नित्यानंदाद्यतुलमहिमाधारके स्वस्वरूपे स्थित्वा सर्वं तृणमिव जगज्जालमेको ददर्श।। २६३ ।।
तथा चोक्तम्
'परियट्टणं च वायण पुच्छण अणुपेक्खणा य धम्मकहा। थुदिमंगलसंजुत्तो पंचविहो होदि सज्झाउ।।''
નીકળેલું, સમસ્ત પાપક્ષયના હેતુભૂત, સઘળું દ્રવ્યશ્રુત તે વચનવર્ગણાયોગ્ય પુદ્ગલ-દ્રવ્યાત્મક હોવાથી ગ્રાહ્ય નથી. પ્રત્યાખ્યાન, નિયમ અને આલોચના પણ (પુદ્ગલ દ્રવ્યાત્મક હોવાથી) ગ્રહણ કરવાયોગ્ય નથી. તે બધું પૌદ્ગલિક વચનમય હોવાથી સ્વાધ્યાય છે એમ હે શિષ્ય ! તું જાણ.
[ હવે અહીં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે: ]
[ શ્લોકાર્થ-] આમ હોવાથી, મુક્તિરૂપી સ્ત્રીના પુષ્ટ સ્તનયુગલના આલિગનસૌખ્યની સ્પૃહાવાળો ભવ્ય જીવ સમસ્ત વચનરચનાને સર્વદા છોડીને, નિત્યાનંદ આદિ અતુલ મહિમાના ધારક નિજસ્વરૂપમાં સ્થિત રહીને, એકલો (નિરાલંબપણે) સર્વ જગતજાળને (સમસ્ત લોકસમૂહને) તૃણ સમાન (તુચ્છ ) દેખે છે. ર૬૩.
એવી રીતે (શ્રી મૂલાચારમાં પંચાચાર અધિકારને વિષે ૨૧૯ મી ગાથા દ્વારા) કહ્યું છે
“[ ગાથાર્થ -1 પરિવર્તન (ભણેલું પાછું ફેરવી જવું તે), વાચના (શાસ્ત્રવ્યાખ્યાન), પૃચ્છના (શાસ્ત્રશ્રવણ), અનુપ્રેક્ષા (અનિત્યત્વાદિ બાર અનુપ્રેક્ષા) અને ધર્મકથા (૬૩ શલાકાપુરુષોનાં ચરિત્રો)–આમ પાંચ પ્રકારનો, *સ્તુતિ તથા મંગળ સહિત, સ્વાધ્યાય છે.''
* સ્તુતિ = દેવ અને મુનિને વંદન. (ધર્મકથા, સ્તુતિ અને મંગળ થઈને સ્વાધ્યાયનો પાંચમો પ્રકાર ગણાય છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #330
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
છે.
નિશ્ચય-પ૨માવશ્યક અધિકાર
जदि सक्कदि कादुं जे पडिकमणादिं करेज्ज झाणमयं । सत्तिविहीणो जा जइ सद्दहणं चेव कायव्वं ।। १५४ ।।
यदि शक्यते कर्तुम् अहो प्रतिक्रमणादिकं करोषि ध्यानमयम् । शक्तिविहीनो यावद्यदि श्रद्धानं चैव कर्तव्यम् ।। १५४ ।।
अत्र शुद्धनिश्चयधर्मध्यानात्मकप्रतिक्रमणादिकमेव कर्तव्यमित्युक्तम्।
मुक्तिसुंदरीप्रथमदर्शनप्राभृतात्मकनिश्चयप्रतिक्रमणप्रायश्चित्तप्रत्याख्यानप्रमुखशुद्धनिश्चयक्रियाश्चैव कर्तव्याः संहननशक्तिप्रादुर्भावे सति हंहो मुनिशार्दूल परमागममकरंदनिष्यन्दिमुखपद्मप्रभ सहजवैराग्यप्रासादशिखरशिखामणे परद्रव्यपराङ्मुखस्वद्रव्यनिष्णातबुद्धे पञ्चेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रह । शक्तिहीनो यदि दग्धकालेऽकाले केवलं त्वया निजपरमात्मतत्त्वश्रद्धानमेव कर्तव्यमिति ।
કરી જો શકે, પ્રતિક્રમણ આદિ ધ્યાનમય કરજે અહો ! ક્તવ્ય છે શ્રદ્ધા જ, શક્તિવિહીન જો તું હોય તો. ૧૫૪.
અન્વયાર્થ:[ યવિ ] જો [ર્તુમ્ શવયતે] કરી શકાય તો [અો] અહો ! ધ્યાનમયમ્ ] ધ્યાનમય [પ્રતિમાવિŌ] પ્રતિક્રમણાદિ રોષિ] કર; [વિ ] જો [ શક્તિવિહીન: ] તું શક્તિવિહીન હોય તો [ યાવત્] ત્યાં સુધી [શ્રદ્ધાનું ૬ વ] શ્રદ્ધાન જ [ ર્તવ્યમ્ ] ક્તવ્ય છે.
ટીકા:-અહીં, શુદ્ઘનિશ્ચયધર્મધ્યાનસ્વરૂપ પ્રતિક્રમણ વગેરે જ કરવાયોગ્ય છે એમ કહ્યું
=
[ ૩૦૩
સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરના શિખામણ, પરદ્રવ્યથી પરાભુખ અને સ્વદ્રવ્યમાં નિષ્ણાત બુદ્ધિવાળા, પાંચ ઇંદ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર પરિગ્રહના ધારી, પરમાગમરૂપી *મકરંદ ઝરતા મુખકમળથી શોભાયમાન હૈ મુનિશાર્દૂલ! (અથવા પરમાગમરૂપી મકરંદ ઝરતા મુખવાળા હૈ પદ્મપ્રભ મુનિશાર્દૂલ!) સંહનન અને શક્તિનો *પ્રાદુર્ભાવ હોય તો મુક્તિસુંદરીના પ્રથમ દર્શનની ભેટસ્વરૂપ નિશ્ચય-પ્રતિક્રમણ, નિશ્ચયપ્રાયશ્ચિત્ત, નિશ્ચયપ્રત્યાખ્યાન વગેરે શુદ્ઘનિશ્ચયક્રિયાઓ જ ક્તવ્ય છે. જો આ
* મકરંદ
પુષ્પ-૨સ; ફૂલનું મધ.
* પ્રાદુર્ભાવ પેદા થવું તે; પ્રાકટય; ઉત્પત્તિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૦૪ ]
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
( શિવરિની ) असारे संसारे कलिविलसिते पापबहुले न मुक्तिर्मार्गेऽस्मिन्ननघजिननाथस्य भवति। अतोऽध्यात्मं ध्यानं कथमिह भवेन्निर्मलधियां निजात्मश्रद्धानं भवभयहरं स्वीकृतमिदम् ।। २६४ ।।
जिणकहियपरमसुत्ते पडिकमणादिय परीक्खऊण फुडं । मोणव्वएण जोई णियकज्जं साहए णिच्चं ।। १५५ ।।
जिनकथितपरमसूत्रे प्रतिक्रमणादिकं परीक्षयित्वा स्फुटम्। मौनव्रतेन योगी निजकार्यं साधयेन्नित्यम् ।। १५५ ।।
इह हि साक्षादन्तर्मुखस्य परमजिनयोगिनः शिक्षणमिदमुक्तम्।
દુગ્ધકાળરૂપ ( હીનકાળરૂપ) અકાળમાં તું શક્તિહીન હો તો તારે કેવળ નિજ પરમાત્મતત્ત્વનું શ્રદ્ધાન જ સ્તંભ છે.
[હવે આ ૧૫૪ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ]
[શ્લોકાર્થ:-] અસાર સંસારમાં, પાપથી ભરપૂર કળિકાળનો વિલાસ હોતાં, આ નિર્દોષ જિનનાથના માર્ગને વિષે મુક્તિ નથી. માટે આ કાળમાં અધ્યાત્મધ્યાન કેમ થઈ શકે? તેથી નિર્મળબુદ્ધિવાળાઓ ભવભયનો નાશ કરનારી એવી આ નિજાત્મશ્રદ્ધાને અંગીકૃત કરે છે.
૨૬૪.
પ્રતિક્રમણ-આદિ સ્પષ્ટ ૫૨ખી જિન-૫૨મસૂત્રો વિષે, મુનિએ નિરંતર મૌનવ્રત સહ સાધવું નિજ કાર્યને. ૧૫૫.
અન્વયાર્થ:- બિનથિતપરમસૂત્રે] જિનકથિત ૫૨મ સૂત્રને વિષે [પ્રતિ-મળાવિળ દમ્ પરીક્ષયિત્વા] પ્રતિક્રમણાદિકની સ્પષ્ટ પરીક્ષા કરીને [મૌનવ્રતેન ] મૌનવ્રત સહિત [યોની] યોગીએ [નિખાર્યક્] નિજ કાર્યને [ નિત્યક્] નિત્ય [ સાધયેત્ ] સાધવું.
ટીકા:-અહીં સાક્ષાત્ અંતર્મુખ ૫૨મજિનયોગીને આ શિખામણ દેવામાં આવી છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #332
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
[ ૩૦૫
श्रीमदर्हन्मुखारविन्दविनिर्गतसमस्तपदार्थगर्भीकृतचतुरसन्दर्भ द्रव्यश्रुते शुद्धनिश्चयनयात्मकपरमात्मध्यानात्मकप्रतिक्रमणप्रभतिसत्क्रियां बद्धा केवलं स्वकार्यपर: परमजिनयोगीश्वर: प्रशस्ताप्रशस्तसमस्तवचनरचनां परित्यज्य निखिलसंगव्यासंगं मुक्त्वा चैकाकीभूय मौनव्रतेन सार्धं समस्तपशुजनैः निंद्यमानोऽप्यभिन्नः सन् निजकार्य निर्वाणवामलोचनासंभोगसौख्यमूलमनवरतं साधयेदिति।
(મંતાક્રાંતા) हित्वा भीतिं पशुजनकृतां लौकिकीमात्मवेदी शस्ताशस्तां वचनरचनां घोरसंसारकीम्। मुक्त्वा मोहं कनकरमणीगोचरं चात्मनात्मा स्वात्मन्येव स्थितिमविचलां याति मुक्त्वै मुमुक्षुः ।। २६५ ।।
(વસંતતિના) भीतिं विहाय पशुभिर्मनुजैः कृतां तं मुक्त्वा मुनिः सकललौकिकजल्पजालम्। आत्मप्रवादकुशलः परमात्मवेदी प्राप्नोति नित्यसुखदं निजतत्त्वमेकम्।।२६६ ।।
શ્રીમદ્ અહંના મુખારવિંદથી નીકળેલ સમસ્ત પદાર્થો જેની અંદર સમાયેલ છે એવી ચતુરશબ્દરચનારૂપ દ્રવ્યશ્રતને વિષે શુદ્ધનિશ્ચયનયાત્મક પરમાત્મધ્યાનસ્વરૂપ પ્રતિક્રમણાદિ સલ્કિયાને જાણીને, કેવળ સ્વકાર્યમાં પરાયણ પરમજિનયોગીશ્વરે પ્રશસ્ત-અપ્રશસ્ત સમસ્ત વચનરચનાને પરિત્યાગીને, સર્વ સંગની આસક્તિને છોડી એકલો થઈને, મૌનવ્રત સહિત, સમસ્ત પશુજનો (પશુ સમાન અજ્ઞાની મૂર્ખ મનુષ્યો) વડે નિંદવામાં આવતો હોવા છતાં *અભિન્ન રહીને, નિજકાર્યને-કે જે નિજકાર્ય નિર્વાણરૂપી સુલોચનાના સંભોગસૌખ્યનું મૂળ છે તેને-નિરંતર સાધવું.
[હવે આ ૧૫૫ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છેઃ ]
[ શ્લોકાર્થ-] આત્મજ્ઞાની મુમુક્ષુ જીવ પશુજનકૃત લૌકિક ભયને તેમ જ ઘોર સંસારની કરનારી પ્રશસ્ત-અપ્રશસ્ત વચનરચનાને છોડીને તથા કનક-કામિની સંબંધી મોહને તજીને, મુક્તિને માટે પોતે પોતાનાથી પોતાનામાં જ અવિચળ સ્થિતિને પામે છે. ર૬૫.
[શ્લોકાર્થ-] આત્મપ્રવાદમાં (આત્મપ્રવાદ નામના શ્રુતમાં ) કુશળ એવો
* અભિન્ન = છિન્નભિન્ન થયા વગરનો; અખંડિત; અય્યત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #333
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
णाणाजीवा णाणाकम्मं णाणाविहं हवे लद्धी। तम्हा वयणविवादं सगपरसमएहिं वज्जिज्जो।।१५६ ।।
नानाजीवा नानाकर्म नानाविधा भवेल्लब्धिः। तस्माद्वचनविवादः स्वपरसमयैर्वर्जनीयः।। १५६ ।।
वाग्विषयव्यापारनिवृत्तिहेतूपन्यासोऽयम्।
जीवा हि नानाविधाः मुक्ता अमुक्ताः भव्या अभव्याश्च , संसारिण: त्रसाः स्थावराः। द्वीन्द्रियत्रीन्द्रियचतुरिन्द्रियसंड्यसंज्ञिभेदात् पंच त्रसाः, पृथिव्यप्तेजोवायुवनस्पतयः स्थावराः। भाविकाले स्वभावान्तचतुष्टयात्मसहजज्ञानादिगुणैः भवनयोग्या भव्याः एतेषां विपरीता
પરમાત્મજ્ઞાની મુનિ પશુજનો વડે કરવામાં આવતા ભયને છોડીને અને પેલી ( પ્રસિદ્ધ ) સકળ લૌકિક જલ્પજાળને (વચનસમૂહને) તજીને, શાશ્વતસુખદાયક એક નિજ તત્ત્વને પામે છે. ર૬૬.
છે જીવ વિધવિધ, કર્મ વિધવિધ, લબ્ધિ છે વિધવિધ અરે! તે કારણે નિજપરસમય સહુ વાદ પરિહર્તવ્ય છે. ૧૫૬.
અવયાર્થ: નાનાનીવા: ] નાના પ્રકારના જીવો છે, [નાનાર્મ ] નાના પ્રકારનું કર્મ છે, [ નાનાવિધી તબિ: મ ] નાના પ્રકારની લબ્ધિ છે; [ તાત્] તેથી [સ્વપરસમલૈ:] સ્વસમયો અને પરસમયો સાથે (સ્વધર્મીઓ અને પરધર્મીઓ સાથે) [ વનતિ વચનવિવાદ [વર્ણનીય:] વર્જવાયોગ્ય છે.
ટીકાઃ-આ, વચનસંબંધી વ્યાપારની નિવૃત્તિના હેતુનું કથન છે (અર્થાત વચનવિવાદ શા માટે છોડવાયોગ્ય છે તેનું કારણ અહીં કહ્યું છે ).
જીવો નાના પ્રકારના છેઃ મુક્ત અને અમુક્ત, ભવ્ય અને અભવ્ય, સંસારીઓ-ત્રસ અને સ્થાવર. ઢીંદ્રિય, ત્રીદ્રિય, ચતુરિંદ્રિય તથા (પંચંદ્રિય) સંજ્ઞીને (પચંદ્રિય) અસંજ્ઞી એવા ભેદોને લીધે ત્રસ જીવો પાંચ પ્રકારના છે. પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને વનસ્પતિ એ (પાંચ પ્રકારના) સ્થાવર જીવો છે. ભવિષ્ય કાળે સ્વભાવ-અનંત-ચતુટ્યાત્મક સહજજ્ઞાનાદિ ગુણોરૂપે *ભવનને યોગ્ય (જીવો) તે ભવ્યો છે; આમનાથી વિપરીત ( જીવો) તે
* ભવન = પરિણમન થવું તે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #334
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
[ ૩૦૭
ह्यभव्याः। कर्म नानाविधं द्रव्यभावनोकर्मभेदात्, अथवा मूलोत्तरप्रकृतिभेदाच्च , अथ तीव्रतरतीव्रमंदमंदतरोदयभेदाद्वा। जीवानां सुखादिप्राप्तेर्लब्धिः कालकरणोपदेशोपशमप्रायोग्यताभेदात् पञ्चधा। ततः परमार्थवेदिभिः स्वपरसमयेषु वादो न कर्तव्य इति।
(શિવરિજી) विकल्पो जीवानां भवति बहुधा संसृतिकरः तथा कर्मानेकविधमपि सदा जन्मजनकम्। असौ लब्धि ना विमलजिनमार्गे हि विदिता ततः कर्तव्यं नो स्वपरसमयैर्वादवचनम्।। २६७ ।।
लक्षूणं णिहि एक्को तस्स फलं अणुहवेइ सुजणत्ते। तह णाणी णाणणिहिं भुंजेइ चइत्तु परतत्तिं ।। १५७ ।।
ખરેખર અભવ્યો છે. દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ એવા ભેદોને લીધે, અથવા (આઠ) મૂળ પ્રકૃતિ અને (એક સો ને અડતાળીસ) ઉત્તર પ્રકૃતિરૂપ ભેદોને લીધે, અથવા તીવ્રત, તીવ્ર, મંદ ને મંદતર ઉદયભેદોને લીધે, કર્મ નાના પ્રકારનું છે. જીવોને સુખાદિની પ્રાપ્તિરૂપ લબ્ધિ કાળ, કરણ, ઉપદેશ, ઉપશમ અને પ્રાયોગ્યતારૂપ ભેદોને લીધે પાંચ પ્રકારની છે. માટે પરમાર્થના ઉપશમ અને પ્રાયોગ્યતારૂપ ભેદોને લીધે પાંચ પ્રકારની છે. માટે પરમાર્થના જાણનારાઓએ સ્વસમયો અને પરસમયો સાથે વાદ કરવાયોગ્ય નથી.
[ ભાવાર્થ - જગતમાં જીવો, તેમના કર્મ, તેમની લબ્ધિઓ વગેરે અનેક પ્રકારનાં છે; તેથી સર્વ જીવો સમાન વિચારના થાય તે બનવું અસંભવિત છે. માટે પર જીવોને સમજાવી દેવાની આકુળતા કરવી યોગ્ય નથી. સ્વાભાવલંબનરૂપ નિજ હિતમાં પ્રમાદ ન થાય એમ રહેવું એ જ ર્તવ્ય છે.]
[ હવે આ ૧૫૬ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે]
[ શ્લોકાર્થ-] જીવોના, સંસારના કારણભૂત એવા (ત્રસ, સ્થાવર વગેરે) બહુ પ્રકારના ભેદો છે; એવી રીતે સદા જન્મનું ઉત્પન્ન કરનારું કર્મ પણ અનેક પ્રકારનું છે; આ લબ્ધિ પણ વિમળ જિનમાર્ગમાં અનેક પ્રકારની પ્રસિદ્ધ છે; માટે સમયો અને પરસમયો સાથે વચનવિવાદ ક્તવ્ય નથી. ર૬૭.
નિધિ પામીને જન કોઈ નિજ વતને રહી ફળ ભોગવે, ત્યમ જ્ઞાની પરજનસંગ છોડી જ્ઞાનનિધિને ભોગવે. ૧૫૭.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #335
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૮]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
लब्ध्वा निधिमेकस्तस्य फलमनुभवति सुजनत्वेन। तथा ज्ञानी ज्ञाननिधिं भुंक्ते त्यक्त्वा परततिम्।। १५७ ।।
अत्र दृष्टान्तमुखेन सहजतत्त्वाराधनाविधिरुक्तः।
कश्चिदेको दरिद्रः क्वचित् कदाचित् सुकृतोदयेन निधिं लब्ध्वा तस्य निधेः फलं हि सौजन्यं जन्मभूमिरिति रहस्ये स्थाने स्थित्वा अतिगूढवृत्त्यानुभवति इति दृष्टान्तपक्षः। दार्टान्तपक्षेऽपि सहजपरमतत्त्वज्ञानी जीवः क्वचिदासन्नभव्यस्य गुणोदये सति सहजवैराग्यसम्पत्तौ सत्यां परमगुरुचरणनलिनयुगलनिरतिशयभक्त्या मुक्तिसुन्दरीमुखमकरन्दायमानं सहजज्ञाननिधिं परिप्राप्य परेषां जनानां स्वरूपविकलानां ततिं समूह ध्यानप्रत्यूहकारणमिति त्यजति।
અન્વયાર્થ:{s:] જેમ કોઈ એક (દરિદ્ર માણસ) [નિધિમ્] નિધિને [ ન થ્થા] પામીને [સુખનત્વેન] પોતાના વતનમાં (ગુપ્તપણે) રહી [ તસ્ય છત્તમ ] તેના ફળને [અનુભવતિ] ભોગવે છે, [તથા] તેમ [ જ્ઞાની] જ્ઞાની [૫રતતિ ] પરજનોના સમૂહને [ ત્યવત્તા ] છોડીને [જ્ઞાનનિધિ ] જ્ઞાનનિધિને [ મું$] ભોગવે છે.
ટીકા:-અહીં દષ્ટાંત દ્વારા સહજ તત્ત્વની આરાધનાનો વિધિ કહ્યો છે.
કોઈ એક દરિદ્ર મનુષ્ય કવચિત્ કદાચિત્ પુણ્યોદયથી નિધિને પામીને, તે નિધિના ફળને સૌજન્ય અર્થાત જન્મભૂમિ એવું જે ગુપ્ત સ્થાન તેમાં રહીને અતિ ગુપ્તપણે ભોગવે છે; આમ દષ્ટાંતપક્ષ છે. "દાષ્ટતપક્ષે પણ (એમ છે કે)-સહજપરમતત્ત્વજ્ઞાની જીવ કવચિત્ આસન્નભવ્યના ( આસન્નભવ્યતારૂપ) ગુણનો ઉદય થતા સહજવૈરાગ્યસંપત્તિ હોતા, પરમ ગુરુના ચરણકમળયુગલની નિરતિશય (ઉત્તમ) ભક્તિ વડે મુસિંદરીના મુખના 'મકરંદ સમાન સહજજ્ઞાનનિધિને પામીને, સ્વરૂપવિકળ એવા પર જનોના સમૂહને ધ્યાનમાં વિદ્યુનું કારણ સમજીને તજે છે.
[હવે આ ૧૫૭ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છે.]
૧. દોષ્ટત = દષ્ટાંત વડે સમજાવવાની હોય તે વાત; ઉપમેય. ૨. મકરંદ = પુષ્પ-રસ ફૂલનું મધ. ૩. સ્વરૂપવિકળ = સ્વરૂપપ્રાતિ વગરના અજ્ઞાની.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #336
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
| 300
(शालिनी) अस्मिन् लोके लौकिक: कश्चिदेक: लब्ध्वा पुण्यात्कांचनानां समूहम्। गूढो भूत्वा वर्तते त्यक्तसंगो ज्ञानी तद्वत् ज्ञानरक्षां करोति।। २६८ ।।
(मंदाक्रांता) त्यक्त्वा संगं जननमरणातंकहेतुं समस्तं कृत्वा बुद्धया हृदयकमले पूर्णवैराग्यभावम्। स्थित्वा शक्त्या सहजपरमानंदनिर्व्यग्ररूपे
क्षीणे मोहे तृणमिव सदा लोकमालोकयामः।। २६९ ।। सव्वे पुराणपुरिसा एवं आवासयं च काऊण। अपमत्तपहुदिठाणं पडिवज्ज य केवली जादा।।१५८ ।।
सर्वे पुराणपुरुषा एवमावश्यकं च कृत्वा। अप्रमत्तप्रभृतिस्थानं प्रतिपद्य च केवलिनो जाताः।। १५८ ।।
[ोधार्थ:- ] दोभ ओ मे सौडि ४- Yध्यने दीधे धनन। समूहने પામીને, સંગને છોડી ગુપ્ત થઈને રહે છે; તેની માફક જ્ઞાની (પરના સંગને છોડી ગુપ્તપણે २६) शाननी २६॥ . छ. २६८.
[श्लोार्थ:-] ४न्मम२९॥३५ रोगना हेतु(भूत समस्त संगने छो0ने, हृय-भगम બુદ્ધિપૂર્વક પૂર્ણરાગ્યભાવ કરીને, સહજ પરમાનંદ વડે જે અવ્યગ્ર ( અનાકુળ) છે એવા નિજ રૂપમાં (પોતાની) શક્તિથી સ્થિત રહીને, મોહ ક્ષીણ હોતાં, અમે લોકને સદા તૃણવત્ अवतोही छीस. २६८.
સર્વે પુરાણ જનો અહો એ રીતે આવશ્યક કરી,
અપ્રમત્ત આદિ સ્થાનને પામી થયા પ્રભુ કેવળી. ૧૫૮. अन्वयार्थ:-[ सर्वे ] सर्व [ पुराणपुरुषाः] पु२।५॥ पुरुषो [ एवम् ] मे शत [ आवश्यक
च]
१. बुद्धिपूर्व = सम४।पूर्व; विवेऽपूर्व; वियारपूर्वs. २. शडित = सामथ्र्य; जण; वीर्य; पुरुषार्थ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #337
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૦]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
परमावश्यकाधिकारोपसंहारोपन्यासोऽयम्।
स्वात्माश्रयनिश्चयधर्मशुक्लध्यानस्वरूपं बाह्यावश्यकादिक्रियाप्रतिपक्षशुद्धनिश्चयपरमावश्यकं साक्षादपुनर्भववारांगनानङ्गसुखकारणं कृत्वा सर्वे पुराणपुरुषास्तीर्थकरपरमदेवादयः स्वयंबुद्धाः केचिद् बोधितबुद्धाश्चाप्रमत्तादिसयोगिभट्टारकगणस्थानपंक्तिमध्यारूढाः સા : केवलिनः सकलप्रत्यक्षज्ञानधराः परमावश्यकात्माराधनाप्रसादात् जाताश्चेति।
(શાર્દૂત્રવિક્રીડિત) स्वात्माराधनया पुराणपुरुषाः सर्वे पुरा योगिनः प्रध्वस्ताखिलकर्मराक्षसगणा ये विष्णवो जिष्णवः। तान्नित्यं प्रणमत्यनन्यमनसा मुक्तिस्पृहो निस्पृहः સ સ્થાન સર્વનનાર્વિતાંઘિવમન: પાપાટવીપાવવE: ૨૭૦ ||
આવશ્યક [ કૃત્વા ] કરીને, [ અપ્રમત્તપ્રકૃતિસ્થાનં] અપ્રમત્તાદિ સ્થાનને [પ્રતિપદ ૨] પ્રાપ્ત કરી [વતિન: નાતા:] કેવળી થયા.
ટીકા:-આ, પરમાવશ્યક અધિકારના ઉપસંહારનું કથન છે.
સ્વાભાશ્રિત નિશ્ચયધર્મધ્યાન અને નિશ્ચયશુકલધ્યાનસ્વરૂપ એવું જે બાહ્ય-આવશ્યકાદિ ક્રિયાથી પ્રતિપક્ષ શુદ્ધનિશ્ચય-પરમાવશ્યક-સાક્ષાતુ અપુનર્ભવરૂપી (મુક્તિરૂપી) સ્ત્રીના અનંગ (અશરીરી) સુખનું કારણ–તેને કરીને, સર્વે પુરાણ પુરુષો-કે જેમાંથી તીર્થંકર-પરમદેવ વગેરે સ્વયંબુદ્ધ થયા અને કેટલાક બોધિતબુદ્ધ થયા તેઓ-અપ્રમત્તથી માંડીને સયોગીભટ્ટારક સુધીના ગુણસ્થાનોની પંક્તિમાં આરૂઢ થયા થકા, પરમાવશ્યકરૂપ આત્મારાધનાના પ્રસાદથી કેવળીસકળપ્રત્યક્ષ-જ્ઞાનધારી-થયા.
[ હવે આ નિશ્ચય-પરમાવશ્યક અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ બે શ્લોક કહે છેઃ ]
શ્લોકાર્થ-] પૂર્વે જે સર્વ પુરાણ પુરુષો-યોગીઓ-નિજ આત્માની આરાધનાથી સમસ્ત કર્મરૂપી રાક્ષસોના સમૂહનો નાશ કરીને *વિષ્ણુ અને જયવંત થયા (અર્થાત્ સર્વવ્યાપી જ્ઞાનવાળા જિન થયા), તેમને જે મુક્તિની સ્પૃહાવાળો નિઃસ્પૃહ જીવ અનન્ય મનથી નિત્ય પ્રણમે છે, તે જીવ પાપરૂપી અટવીને બાળવામાં અગ્નિ સમાન છે અને
* વિષ્ણુ = વ્યાપક. (કેવળી ભગવાનનું જ્ઞાન સર્વને જાણતું હોવાથી તે અપેક્ષાએ તેમને સર્વ
વ્યાપક કહેવામાં આવે છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #338
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-૫૨માવશ્યક અધિકાર
मंदाक्रांता )
मुक्त्वा मोहं कनकरमणीगोचरं हेयरूपं नित्यानन्दं निरुपमगुणालंकृतं दिव्यबोधम् ।
चेतः शीघ्रं प्रविश परमात्मानमव्यग्ररूपं
તધ્વા ધર્મ પરમમુજ્ત: શર્મળે નિર્મલાય।। ૨૭૬ ।।
[ ૩૧૧
इति
सुकविजनपयोजमित्रपंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहश्रीपद्मप्रभमलधारिदेव-विरचितायां नियमसारव्याख्यायां तात्पर्यवृत्तौ निश्चयपरमावश्यकाधिकार एकादशमः श्रुतस्कन्धः।।
તેનાં ચરણકમળને સર્વ જનો પૂજે છે. ૨૭૦.
[ શ્લોકાર્થ:- ] હેયરૂપ એવો જે કનક અને કામિની સંબંધી મોહ તેને છોડીને, હે ચિત્ત! નિર્મળ સુખને અર્થે ૫૨મ ગુરુ દ્વારા ધર્મને પ્રાપ્ત કરીને તું અવ્યગ્રરૂપ (શાંતસ્વરૂપી ) ૫૨માત્મામાં-કે જે (૫૨માત્મા ) નિત્ય આનંદવાળો છે, નિરુપમ ગુણોથી અલંકૃત છે અને દિવ્ય જ્ઞાનવાળો છે તેમાં-શીઘ્ર પ્રવેશ કર. ૨૭૧.
આ રીતે, સુવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇંદ્રિયોના ફેલાવ
રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં ( અર્થાત્ શ્રીમદ્દભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભ-મલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં ) નિશ્ચય-૫૨માવશ્યક અધિકાર નામનો અગિયારમો શ્રુતસ્કંધ સમાપ્ત થયો.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #339
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
5555555555555555555555555
-१२- ' 卐 * शुद्धोपयोग अधिभार * +
卐
अथ सकलकर्मप्रलयहेतुभूतशुद्धोपयोगाधिकार उच्यते।
जाणदि पस्सदि सव्वं ववहारणएण केवली भगवं। केवलणाणी जाणदि पस्सदि णियमेण अप्पाणं ।। १५९ ।।
जानाति पश्यति सर्वं व्यवहारनयेन केवली भगवान। केवलज्ञानी जानाति पश्यति नियमेन आत्मानम्।। १५९ ।।
अत्र ज्ञानिनः स्वपरस्वरूपप्रकाशकत्वं कथंचिदुक्तम्।
आत्मगुणघातकघातिकर्मप्रध्वंसनेनासादितसकलविमलकेवलज्ञानकेवलदर्शनाभ्यां व्यवहार
હવે સમસ્ત કર્મના પ્રલયના હેતુભૂત શુદ્ધોપયોગનો અધિકાર કહેવામાં આવે છે.
જાણે અને દેખે બધું પ્રભુ કેવળી વ્યવહારથી; જાણે અને દેખે અને પ્રભુ કેવળી નિશ્ચય થકી. ૧૫૯.
अन्वयार्थ:-[व्यवहारनयेन] व्य१६२-यथी [ केवली भगवान् ] उपजी भापान [ सर्वं] मधु [जानाति पश्यति] ) छ भने ५ छ; [ नियमेन] निश्चयथी [ केवलज्ञानी] उवणशानी [आत्मानम् ] मामाने (पोताने ) [ जानाति पश्यति ] 80 छ भने ६५ जे.
ટીકા:-અહીં, જ્ઞાનીને સ્વ-પર સ્વરૂપનું પ્રકાશકપણું કથંચિત કહ્યું છે.
'पराश्रितो व्यवहार: (य१६२. ५२॥श्रित छ)' मेj (२॥स्त्रानु) वयन छोपाथी,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #340
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૧૩
नयेन जगत्त्रयकालत्रयवर्तिसचराचरद्रव्यगुणपर्यायान एकस्मिन् समये जानाति पश्यति च स भगवान् परमेश्वरः परमभट्टारकः पराश्रितो व्यवहारः इति वचनात्। शुद्धनिश्चयतः परमेश्वरस्य महादेवाधिदेवस्य सर्वज्ञवीतरागस्य परद्रव्यग्राहकत्वदर्शकत्वज्ञायकत्वादिविविधविकल्पवाहिनीसमुद्भूतमूलध्यानाषाद:*(?) स भगवान् त्रिकालनिरुपाधिनिरवधिनित्यशुद्धसहजज्ञानसहजदर्शनाभ्यां निजकारणपरमात्मानं स्वयं कार्यपरमात्मापि जानाति पश्यति च। किं कृत्वा ? ज्ञानस्य धर्मोऽयं तावत् स्वपरप्रकाशकत्वं प्रदीपवत्। घटादिप्रमितेः प्रकाशो दीपस्तावद्भिन्नोऽपि स्वयं प्रकाशस्वरूपत्वात् स्वं परं च प्रकाशयति; आत्मापि व्यवहारेण जगत्त्रयं कालत्रयं च परं ज्योतिःस्वरूपत्वात स्वयंप्रकाशात्मकमात्मानं च प्रकाशयति।
उक्तं च षण्णवतिपाषंडिविजयोपार्जितविशालकीर्तिभिर्महासेनपण्डितदेवै:
વ્યવહારનયથી તે ભગવાન પરમેશ્વર પરમભટ્ટારક આત્મગુણોનો ઘાત કરનારાં ઘાતિકર્મોના નાશ વડે પ્રાપ્ત સકળ-વિમળ કેવળજ્ઞાન અને કેવળદર્શન વડે ત્રિલોકવર્તી તથા ત્રિકાળવર્તી સચરાચર દ્રવ્યગુણપર્યાયોને એક સમયે જાણે છે અને દેખે છે. શુદ્ધનિશ્ચયથી પરમેશ્વર મહાદેવાધિદેવ સર્વજ્ઞવીતરાગને, પરદ્રવ્યનાં ગ્રાહકત્વ, દર્શકત્વ, જ્ઞાયકત્વ વગેરેના વિવિધ વિકલ્પોની સેનાની ઉત્પત્તિ મુળધ્યાનમાં અભાવરૂપ હોવાથી ( ?), તે ભગવાન ત્રિકાળ-
નિપાધિ, નિરવધિ (અમર્યાદિત), નિત્યશુદ્ધ એવાં સહજજ્ઞાન અને સહજદર્શન વડે નિજ કારણપરમાત્માને, પોતે કાર્યપરમાત્મા હોવા છતાં પણ, જાણે છે અને દેખે છે. કઈ રીતે? આ જ્ઞાનનો ધર્મ તો, દીવાની માફક, સ્વપર-પ્રકાશકપણું છે. ઘટાદિની પ્રમિતિથી પ્રકાશ-દીવો (કથંચિત ) ભિન્ન હોવા છતાં સ્વયં પ્રકાશ સ્વરૂપ હોવાથી સ્વ અને પરને પ્રકાશે છે; આત્મા પણ જ્યોતિસ્વરૂપ હોવાથી વ્યવહારથી ત્રિલોક અને ત્રિકાળરૂપ પરને તથા સ્વયં પ્રકાશ-સ્વરૂપ આત્માને (પોતાને) પ્રકાશ
૯૬ પાખંડીઓ પર વિજય મેળવવાથી જેમણે વિશાળ કીર્તિ પ્રાપ્ત કરી છે એવા મહાસેનપંડિતદેવે પણ (શ્લોક દ્વારા ) કહ્યું છે કે -
* અહીં સંસ્કૃત ટીકામાં અશુદ્ધિ લાગે છે તેથી સંસ્કૃત ટીકામાં તથા તેના અનુવાદમાં શંકાને
સૂચવવા પ્રશ્નાર્થનું ચિત કર્યું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #341
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૪]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
(અનુકુમ ) "यथावद्वस्तुनिर्णीतिः सम्यग्ज्ञानं प्रदीपवत्। तत्स्वार्थव्यवसायात्म कथंचित् प्रमितेः पृथक्।।"
अथ निश्चयपक्षेऽपि स्वपरप्रकाशकत्वमस्त्येवेति सततनिरुपरागनिरंजनस्वभावनिरतत्वात्, स्वाश्रितो निश्चयः इति वचनात्। सहजज्ञानं तावत् आत्मनः सकाशात् संज्ञालक्षणप्रयोजनेन भिन्नाभिधानलक्षणलक्षितमपि भिन्नं भवति न वस्तुवृत्त्या चेति, अतःकारणात् एतदात्मगतदर्शनसुखचारित्रादिकं जानाति स्वात्मानं कारणपरमात्मस्वरूपमपि जानातीति।
तथा चोक्तं श्रीमदमृतचंद्रसूरिभि:
“[ શ્લોકાર્ચ- ] વસ્તુનો યથાર્થ નિર્ણય તે સમ્યજ્ઞાન છે. તે સમ્યજ્ઞાન, દીવાની માફક, સ્વના અને (પર) પદાર્થોના નિર્ણયાત્મક છે તથા પ્રમિતિથી (જ્ઞતિથી) કથંચિત્ ભિન્ન
હવે “સ્વાશ્રિતો. નિશ્ચય: (નિશ્ચય સ્વાશ્રિત છે)' એવું (શાસ્ત્રનું ) વચન હોવાથી, ( જ્ઞાનને) સતત *નિરુપરાગ નિરંજન સ્વભાવમાં લીનપણાને લીધે નિશ્ચયપક્ષે પણ સ્વપરપ્રકાશકપણું છે જ. (તે આ પ્રમાણે) સહજજ્ઞાન આત્માથી સંજ્ઞા, લક્ષણ અને પ્રયોજનની અપેક્ષાએ ભિન્ન નામ અને ભિન્ન લક્ષણથી (તેમ જ ભિન્ન પ્રયોજનથી) ઓળખાતું હોવા છતાં વસ્તુવૃત્તિએ (અખંડ વસ્તુની અપેક્ષાએ ) ભિન્ન નથી; આ કારણને લીધે આ (સહજજ્ઞાન ) આભગત (આત્મામાં રહેલાં) દર્શન, સુખ, ચારિત્ર વગેરેને જાણે છે અને સ્વાત્માનેકારણ પરમાત્માના સ્વરૂપને-પણ જાણે છે.
(સહજજ્ઞાન સ્વાત્માને તો સ્વાશ્રિત નિશ્ચયનયથી જાણે જ છે અને એ રીતે સ્વાત્માને જાણતાં તેના બધા ગુણો પણ જણાઈ જ જાય છે. હવે સહજજ્ઞાને જે આ જાણ્યું તેમાં ભેદઅપેક્ષાએ જોઈએ તો સહજજ્ઞાનને માટે જ્ઞાન જ સ્વ છે અને તે સિવાયનું બીજું બધું-દર્શન, સુખ વગેરે-પર છે; તેથી આ અપેક્ષાએ એમ સિદ્ધ થયું કે નિશ્ચયપક્ષે પણ જ્ઞાન સ્વને તેમ જ પરને જાણે છે.)
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૧૯૨ મા શ્લોક દ્વારા ) કહ્યું છે કે -
* નિપરાગ = ઉપરાગ રહિત; નિર્વિકાર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #342
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
શુદ્ધોપયોગ અધિકાર
[૩૧૫
(માછiતા). "बन्धच्छेदात्कलयदतुलं मोक्षमक्षय्यमेतनित्योद्योतस्फुटितसहजावस्थमेकान्तशुद्धम्। एकाकारस्वरसभरतोत्यन्तगंभीरधीरं पूर्ण ज्ञानं ज्वलितमचले स्वस्य लीनं महिम्नि।।''
तथा हि
( ધર) आत्मा जानाति विश्वं ह्यनवरतमयं केवलज्ञानमूर्तिः मुक्तिश्रीकामिनीकोमलमुखकमले कामपीडां तनोति। शोभा सौभाग्यचिह्नां व्यवहरणनयाद्देवदेवो जिनेश: तेनोच्चैर्निश्चयेन प्रहतमलकलिः स्वस्वरूपं स वेत्ति।। २७२ ।।
जुगवं वट्टइ णाणं केवलणाणिस्स दसणं च तहा। दिणयरपयासतावं जह वट्टइ तह मुणेयव्वं ।। १६० ।।
“[ શ્લોકાર્થ:-] કર્મબંધના છેદથી અતુલ અક્ષય (અવિનાશી) મોક્ષને અનુભવતું, નિત્ય ઉધોતવાળી (જેનો પ્રકાશ નિત્ય છે એવી) સહજ અવસ્થા જેની ખીલી નીકળી છે એવું. એકાંતશુદ્ધ (-કર્મનો મેલ નહિ રહેવાથી જે અત્યંત શુદ્ધ થયું છે એવું ), અને એકાકાર (એક જ્ઞાનમાત્ર આકારે પરિણમેલા) નિજરસની અતિશયતાથી જે અત્યંત ગંભીર અને ધીર છે એવું આ પૂર્ણ જ્ઞાન ઝળહળી ઊઠયું (-સર્વથા શુદ્ધ આત્મદ્રવ્ય જાજ્વલ્યમાન પ્રગટ થયું છે, પોતાના અચળ મહિનામાં લીન થયું.''
વળી (આ ૧૫૯ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે):
[ શ્લોકાર્થ-] વ્યવહારનયથી આ કેવળજ્ઞાનમૂર્તિ આત્મા નિરંતર વિશ્વને ખરેખર જાણે છે અને મુક્તિલક્ષ્મીરૂપી કામિનીના કોમળ મુખકમળ પર કામપીડાને અને સૌભાગ્યચિહ્નવાળી શોભાને ફેલાવે છે. નિશ્ચયથી તો, જેમણે મળ અને કલેશને નષ્ટ કરેલ છે એવા તે દેવાધિદેવ જિનેશ નિજ સ્વરૂપને અત્યંત જાણે છે. ૨૭ર.
જે રીત તાપ-પ્રકાશ વર્તે યુગપદે આદિત્યને, તે રીત દર્શન-જ્ઞાન યુગપદ હોય કેવળજ્ઞાનીને. ૧૬O.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૧૬ ]
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
છે.
નિયમસાર
युगपद् वर्तते ज्ञानं केवलज्ञानिनो दर्शनं च तथा। दिनकरप्रकाशतापौ यथा वर्तेते तथा ज्ञातव्यम् ।। १६० ।।
[ભગવાનશ્રીકુંદકુંદ
इह हि केवलज्ञानकेवलदर्शनयोर्युगपद्वर्तनं दृष्टान्तमुखेनोक्तम्।
अत्र दृष्टान्तपक्षे क्वचित्काले बलाहकप्रक्षोभाभावे विद्यमाने नभस्स्थलस्य मध्यगतस्य सहस्रकिरणस्य प्रकाशतापौ यथा युगपद् वर्तेते, तथैव च भगवतः परमेश्वरस्य तीर्थाधिनाथस्य जगत्त्रयकालत्रयवर्तिषु स्थावरजंगमद्रव्यगुणपर्यायात्मकेषु ज्ञेयेषु सकलविमल-केवलज्ञानकेवलदर्शने च युगपद् वर्तेते । किं च संसारिणां दर्शनपूर्वमेव ज्ञानं भवति इति ।
तथा चोक्तं प्रवचनसारे
..
'णाणं अत्यंतगयं लोयालोएसु वित्थडा दिट्ठी। णट्ठमणिट्टं सव्वं इद्वं पुण जं तु तं लद्धं ।। "
અન્વયાર્થ:[ જેવલજ્ઞાનિન: ] કેવળજ્ઞાનીને [જ્ઞાન] જ્ઞાન [તથા ] તેમ જ [ વર્શન ] દર્શન [ યુપર્] યુગપદ્દ [ વર્તેતે ] વર્તે છે. [વિન×પ્રાશતાૌ] સૂર્યના પ્રકાશ અને તાપ [ યથા ] જેવી રીતે [ વર્તેતે ] ( યુગપદ) વર્તે છે [ તથા જ્ઞાતવ્યસ્] તેવી રીતે જાણવું.
ટીકા:-અહીં ખરેખર કેવળજ્ઞાન અને કેવળદર્શનનું યુગપદ્દ વર્તવાપણું દૃષ્ટાંત દ્વારા કહ્યું
અહીં દષ્ટાંતપક્ષે કોઈ વખતે વાદળાંની ખલેલ ન હોય ત્યારે આકાશના મધ્યમાં રહેલા સૂર્યના પ્રકાશ અને તાપ જેવી રીતે યુગપદ વર્તે છે, તેવી જ રીતે ભગવાન ૫રમેશ્વર તીર્થાધિનાથને ત્રિલોકવર્તી અને ત્રિકાળવર્તી, સ્થાવર-જંગમ દ્રવ્ય-ગુણપર્યાયાત્મક શેયોમાં સકળ-વિમળ (સર્વથા નિર્મળ ) કેવળજ્ઞાન અને કેવળદર્શન યુગપ વર્તે છે. વળી (વિશેષ એટલું સમજવું કે), સંસારીઓને દર્શનપૂર્વક જ જ્ઞાન હોય છે (અર્થાત્ પ્રથમ દર્શન અને પછી જ્ઞાન થાય છે, યુગપદ્દ થતાં નથી ).
એવી રીતે ( શ્રીમદ્દભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત ) શ્રી પ્રવચનસારમાં (૬૧ મી ગાથા દ્વારા) કહ્યું છે કેઃ
66
[ ગાથાર્થ:- ] જ્ઞાન પદાર્થોના પા૨ને પામેલું છે અને દર્શન લોકાલોકમાં વિસ્તૃત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #344
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
શુદ્ધોપયોગ અધિકાર
[૩૧૭
अन्यच्च
"दंसणपुव्वं णाणं छदमत्थाणं ण दोण्णि उवओग्गा।
जुगवं जमा केवलिणाहे जुगवं तु ते दोवि।।''
तथा हि
(ઐશ્વરા) वर्तेते ज्ञानदृष्टी भगवति सततं धर्मतीर्थाधिनाथे सर्वज्ञेऽस्मिन् समंतात् युगपदसदृशे विश्वलोकैकनाथे। एतावुष्णप्रकाशौ पुनरपि जगतां लोचनं जायतेऽस्मिन् तेजोराशौ दिनेशे हतनिखिलतमस्तोमके ते तथैवम्।। २७३ ।।
છે; સર્વ અનિષ્ટ નાશ પામ્યું છે અને જે ઇષ્ટ છે તે સર્વ પ્રાપ્ત થયું છે.'
વળી બીજાં પણ (શ્રી નેમિચંદ્રસિદ્ધાંતિદેવવિરચિત બૃહદ્રવ્યસંગ્રહમાં ૪૪ મી ગાથા દ્વારા) કહ્યું છે કે
““[ ગાથાર્થ-] છમસ્થોને દર્શનપૂર્વક જ્ઞાન હોય છે (અર્થાત્ પહેલાં દર્શન અને પછી જ્ઞાન થાય છે), કારણ કે તેમને બન્ને ઉપયોગો યુગપદ્ હોતા નથી; કેવળીનાથને તે બન્ને યુગપદ્દ હોય છે.''
વળી (આ ૧૬૦ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ચાર શ્લોક કહે
છે):
[ શ્લોકાર્થ:-] જે ધર્મતીર્થના અધિનાથ (નાયક) છે, જે અસદેશ છે (અર્થાત જેના સમાન અન્ય કોઈ નથી, અને જે સકળ લોકના એક નાથ છે એવા આ સર્વજ્ઞ ભગવાનમાં નિરંતર સર્વતઃ જ્ઞાન અને દર્શન યુગપદ્ વર્તે છે. જેણે સમસ્ત તિમિરસમૂહનો નાશ કર્યો છે એવા આ તેજરાશિરૂપ સૂર્યમાં જેવી રીતે આ ઉષ્ણતા અને પ્રકાશ (યુગપ) વર્તે છે અને વળી જગતના જીવોને નેત્ર પ્રાપ્ત થાય છે (અર્થાત્ સૂર્યના નિમિત્તે જીવોનાં નેત્ર દેખવા લાગે છે), તેવી જ રીતે જ્ઞાન અને દર્શન (યુગપ) હોય છે ( અર્થાત્ તેવી જ રીતે સર્વજ્ઞ ભગવાનને જ્ઞાન અને દર્શન એકીસાથે હોય છે અને વળી સર્વજ્ઞ ભગવાનના નિમિત્તે જગતના જીવોને જ્ઞાન-દર્શન પ્રગટ થાય છે). ર૭૩.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #345
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૮]
નિયમસાર
| [ ભગવાનશ્રીકુંદકુંદ
(વસંતતિનવI) सद्बोधपोतमधिरुह्य भवाम्बुराशिमुलंध्य शाश्वतपुरी सहसा त्वयाप्ता। तामेव तेन जिननाथपथाधुनाहं याम्यन्यदस्ति शरणं किमिहोत्तमानाम्।। २७४ ।।
| (મંદાક્રાંતા) एको देवः स जयति जिनः केवलज्ञानभानुः कामं कान्तिं वदनकमले संतनोत्येव कांचित्। मुक्तेस्तस्याः समरसमयानंगसौख्यप्रदाया: को नालं शं दिशतुमनिशं प्रेमभूमेः प्रियायाः।। २७५ ।।
(અનુકુમ) जिनेन्द्रो मुक्तिकामिन्याः मुखपद्मे जगाम सः। अलिलीलां पुनः काममनङ्गसुखमद्वयम्।। २७६ ।।
હું જિનનાથ !) સજ્ઞાનરૂપી નાવમાં આરોહણ કરી ભવ-સાગરને ઓળંગી જઈને, તું ઝડપથી શાશ્વતપૂરીએ પહોંચ્યો. હવે હું જિનનાથના તે માર્ગે (-જે માર્ગે જિનનાથ ગયા તે જ માર્ગે) તે જ શાશ્વતપુરીમાં જાઉં છું; (કારણ કે) આ લોકમાં ઉત્તમ પુરુષોને (તે માર્ગ સિવાય) બીજાં શું શરણ છે? ૨૭૪.
[શ્લોકાર્થ-] કેવળજ્ઞાનભાનુ (-કેવળજ્ઞાનરૂપી પ્રકાશના ધરનારા સૂર્ય) એવા તે એક જિનદેવ જ જયવંત છે. તે જિનદેવ સમરસમય અનંગ (-અશરીરી, અતીંદ્રિય) સૌખ્યની દેનારી એવી તે મુક્તિના મુખકમળ પર ખરેખર કોઈ અવર્ણનીય કાન્તિને ફેલાવે છે; (કારણ કે ) કોણ (પોતાની ) સ્નેહાળ પ્રિયાને નિરંતર સુખોત્પત્તિનું કારણ થતું નથી ? ૨૭૫.
[ શ્લોકાર્થ-] તે જિનંદ્રદેવે મુક્તિકામિનીના મુખકમળ પ્રત્યે ભ્રમરલીલાને ધારણ કરી (અર્થાત્ તેઓ તેમાં ભ્રમરની જેમ લીન થયા) અને ખરેખર અદ્વિતીય અનંગ (આત્મિક) સુખને પ્રાપ્ત કર્યું. ૨૭૬.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #346
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
शुद्धोपयोग माघार
[3१८
णाणं परप्पयासं दिट्ठी अप्पप्पयासया चेव। अप्पा सपरपयासो होदि त्ति हि मण्णसे जदि हि।।१६१ ।।
ज्ञानं परप्रकाशं दृष्टिरात्मप्रकाशिका चैव। आत्मा स्वपरप्रकाशो भवतीति हि मन्यसे यदि खलु।। १६१ ।।
आत्मनः स्वपरप्रकाशकत्वविरोधोपन्यासोऽयम्।
इह हि तावदात्मनः स्वपरप्रकाशकत्वं कथमिति चेत्। ज्ञानदर्शनादिविशेषगुणसमृद्धो ह्यात्मा, तस्य ज्ञानं शुद्धात्मप्रकाशकासमर्थत्वात् परप्रकाशकमेव, यद्येवं दृष्टिर्निरंकुशा केवलमभ्यन्तरे ह्यात्मानं प्रकाशयति चेत् अनेन विधिना स्वपरप्रकाशको ह्यात्मेति हंहो जडमते प्राथमिकशिष्य, दर्शनशुद्धेरभावात् एवं मन्यसे, न खलु जडस्त्वत्तस्सकाशादपरः कश्चिज्जनः। अथ ह्यविरुद्धा स्याद्वादविद्यादेवता समभ्यर्चनीया सद्भिरनवरतम्। तत्रैकान्ततो ज्ञानस्य परप्रकाशकत्वं न समस्ति; न केवलं स्यान्मते
દર્શન પ્રકાશક આત્મનું, પરનું પ્રકાશક જ્ઞાન છે, नि४५२५004, -सेतु४ मान्यता अयथार्थ छ. १६१.
अन्वयार्थ:-[ ज्ञानं परप्रकाशं] शान ५२५७.४ [च] भने [दृष्टि: आत्मप्रकाशिका एव] र्शन स्वप्रमश ४ छ [आत्मा स्वपरप्रकाशः भवति] तथा साम। स्व५२ छ [इति हि यदि खलु मन्यसे ] सेमी २५२ तुं मानतो होय तो तमा વિરોધ આવે છે.
ટીકા-આ, આત્માના સ્વપરપ્રકાશકપણા સંબંધી વિરોધકથન છે.
પ્રથમ તો, આત્માને સ્વપરપ્રકાશકપણું કઈ રીતે છે? (તે વિચારવામાં આવે છે.) આત્મા જ્ઞાનદર્શનાદિ વિશેષ ગુણોથી સમૃદ્ધ છે; તેનું જ્ઞાન શુદ્ધ આત્માને પ્રકાશવામાં અસમર્થ હોવાથી પરપ્રકાશક જ છે; એ રીતે નિરંકુશ દર્શન પણ કેવળ અભ્યતરમાં આત્માને પ્રકાશે છે (અર્થાત સ્વપ્રકાશક જ છે). આ વિધિથી આત્મા સ્વપરપ્રકાશક છે.”—આમ હું જડમતિ પ્રાથમિક શિષ્ય! જો તું દર્શનશુદ્ધિના અભાવને લીધે માનતો હોય, તો ખરેખર તારાથી અન્ય કોઈ પુરુષ ४७ ( भुई) नथी.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #347
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૦]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
दर्शनमपि शुद्धात्मानं पश्यति। दर्शनज्ञानप्रभृत्यनेकधर्माणामाधारो ह्यात्मा। व्यवहारपक्षेऽपि केवलं परप्रकाशकस्य ज्ञानस्य न चात्मसम्बन्धः सदा बहिरवस्थितत्वात्, आत्मप्रतिपत्तेरभावात् न सर्वगतत्वम्; अतःकारणादिदं ज्ञानं न भवति, मृगतृष्णाजलवत् प्रतिभासमात्रमेव। दर्शनपक्षेऽपि तथा न केवलमभ्यन्तरप्रतिपत्तिकारणं दर्शनं भवति। सदैव सर्वं पश्यति हि चक्षुः स्वस्याभ्यन्तरस्थितां कनीनिकां न पश्यत्येव। अतः स्वपरप्रकाशकत्वं ज्ञानदर्शनयोरविरुद्धमेव। ततः स्वपरप्रकाशको ह्यात्मा ज्ञानदर्शनलक्षण इति।
तथा चोक्तं श्रीमदमृतचन्द्रसूरिभि:
માટે અવિરુદ્ધ એવી સ્યાદ્વાદવિદ્યારૂપી દેવી સજ્જનો વડે સમ્યક પ્રકારે નિરંતર આરાધવાયોગ્ય છે. ત્યાં (સ્વાવાદમતમાં), એકાન્ત જ્ઞાનને પરપ્રકાશકપણું જ નથી; સ્યાદ્વાદમતમાં દર્શન પણ કેવળ શુદ્ધાત્માને જ દેખતું નથી (અર્થાત્ માત્ર સ્વપ્રકાશક જ નથી). આત્મા દર્શન, જ્ઞાન વગેરે અનેક ધર્મોનો આધાર છે. (ત્યાં) વ્યવહારપક્ષે પણ જ્ઞાન કેવળ પરપ્રકાશક હોય તો, સદા બાહ્યસ્થિતપણાને લીધે, ( જ્ઞાનને) આત્મા સાથે સંબંધ રહે નહિ અને (તેથી) *આત્મપ્રતિપત્તિના અભાવને લીધે સર્વગતપણું (પણ) બને નહિ. આ કારણને લીધે, આ જ્ઞાન હોય જ નહિ (અર્થાત્ જ્ઞાનનું અસ્તિત્વ જ ન હોય), મૃગતૃષ્ણાના જળની માફક આભાસમાત્ર જ હોય. એવી રીતે દર્શનપક્ષે પણ, દર્શન કેવળ *અભ્યતરપ્રતિપત્તિનું જ કારણ નથી, (સર્વપ્રકાશનનું કારણ છે); (કેમ કે) ચક્ષુ સદૈવ સર્વને દેખે છે, પોતાના અભ્યતરમાં રહેલી કીકીન દેખતું નથી (મોટે ચક્ષુની વાતથી એમ સમજાય છે કે દર્શન અભ્યતન દેખ અને બાહ્યસ્થિત પદાર્થોને ન દેખે એવો કોઈ નિયમ ઘટતો નથી). આથી, જ્ઞાન અને દર્શનને (બન્નેને ) અપરપ્રકાશકપણું અવિરુદ્ધ જ છે. માટે (એ રીતે) જ્ઞાનદર્શનલક્ષણવાળો આત્મા સ્વપરપ્રકાશક છે.
એવી રીતે (આચાર્યદેવ ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી પ્રવચનસારની ટીકામાં ચોથા શ્લોક દ્વારા) કહ્યું છે કે:
* આત્મપ્રતિપત્તિ = આત્માનું જ્ઞાન અને જાણવું તે. * અભ્યતરપ્રતિપત્તિ = અંતરંગનું પ્રકાશનઃ સ્વને પ્રકાશવું તે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #348
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩ર૧
( ધર). "जानन्नप्येष विश्वं युगपदपि भवद्भाविभूतं समस्तं मोहाभावाद्यदात्मा परिणमति परं नैव निनकर्मा। तेनास्ते मुक्त एव प्रसभविकसितज्ञप्तिविस्तारपीतज्ञेयाकारां त्रिलोकी पृथगपृथगथ द्योतयन् ज्ञानमूर्तिः।।"
તથા દિ
(મંતwiતા) ज्ञानं तावत् सहजपरमात्मानमेकं विदित्वा लोकालोकौ प्रकटयति वा तद्वतं ज्ञेयजालम्। दृष्टि: साक्षात् स्वपरविषया क्षायिकी नित्यशुद्धा ताभ्यां देवः स्वपरविषयं बोधति ज्ञेयराशिम्।। २७७ ।।
णाणं परप्पयासं तइया णाणेण दंसणं भिण्णं। ण हवदि परदव्वगयं दसणमिदि वण्णिदं तम्हा।। १६२ ।।
““[ શ્લોકાર્ધ -] જેણે કર્મોને છેદી નાખ્યાં છે એવો આ આત્મા ભૂત, વર્તમાન અને ભાવિ સમસ્ત વિશ્વને (અર્થાત્ ત્રણે કાળના પર્યાયો સહિત સમસ્ત પદાર્થોને) યુગપદ્ જાણતો હોવા છતાં મોહના અભાવને લીધે પરરૂપે પરિણમતો નથી, તેથી હવે, જેના સમસ્ત જ્ઞયાકારોને અત્યંત વિકસિત જ્ઞતિના વિસ્તાર વડ પોતે પી ગયો છે એવા ત્રણે લોકના પદાર્થોને પૃથક અને અપૃથક્ પ્રકાશતો તે જ્ઞાનમૂર્તિ મુક્ત જ રહે છે.''
વળી (આ ૧૬૧ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
[ શ્લોકાર્થ-] જ્ઞાન એક સહજપરમાત્માને જાણીને લોકાલોકને અર્થાત્ લોકાલોકસંબંધી (સમસ્ત) શેયસમૂહને પ્રગટ કરે છે (-જાણે છે). નિત્ય-શુદ્ધ એવું ક્ષાયિક દર્શન (પણ) સાક્ષાત સ્વપરવિષયક છે (અર્થાત્ તે પણ સ્વપરને સાક્ષાત્ પ્રકાશે છે). તે બન્ને ( જ્ઞાન તેમ જ દર્શન) વડે આત્મદેવ સ્વપરસંબંધી જ્ઞયરાશિને જાણે છે (અર્થાત્ આત્મદેવ સ્વપર સમસ્ત પ્રકાશ્ય પદાર્થોને પ્રકાશે છે). ૨૭૭.
પરને જ જાણે જ્ઞાન તો દગ જ્ઞાનથી ભિન્ન જ ઠરે, દર્શન નથી પરદ્રવ્યગત-એ માન્યતા તુજ હોઈને. ૧૬૨.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૨૨ ]
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
છે.
નિયમસાર
ज्ञानं परप्रकाशं तदा ज्ञानेन दर्शनं भिन्नम्। न भवति परद्रव्यगतं दर्शनमिति वर्णितं तस्मात् ।। १६२ ।।
[ભગવાનશ્રીકુંદકુંદ
पूर्वसूत्रोपात्तपुर्वपक्षस्य सिद्धान्तोक्तिरियम्।
केवलं परप्रकाशकं यदि चेत् ज्ञानं तदा परप्रकाशकप्रधानेनानेन ज्ञानेन दर्शनं भिन्नमेव। परप्रकाशकस्य ज्ञानस्य चात्मप्रकाशकस्य दर्शनस्य च कथं सम्बन्ध इति चेत् सह्यविंध्ययोरिव अथवा भागीरथी श्रीपर्वतवत्। आत्मनिष्ठं यत् तद् दर्शनमस्त्येव, निराधारत्वात् तस्य ज्ञानस्य शून्यतापत्तिरेव, अथवा यत्र तत्र गतं ज्ञानं तत्तद्द्रव्यं सर्वं चेतनत्वमापद्यते अतस्त्रिभुवने न कश्चिदचेतनः पदार्थः इति महतो दूषणस्यावतारः। तदेव ज्ञानं केवलं न परप्रकाशकम् इत्युच्यते हे शिष्य तर्हि दर्शनमपि केवलमात्मगतमित्यभिहितम्। ततः खल्विदमेव समाधानं सिद्धान्तहृदयं ज्ञान
न
.
અન્વયાર્થ:[ જ્ઞાનં પરપ્રાશં] જો જ્ઞાન (કેવળ) ૫૨પ્રકાશક હોય [તવા] તો [જ્ઞાનેન] જ્ઞાનથી [ વર્શન] દર્શન [મિત્રમ્ ] ભિન્ન ઠરે, [ વર્શનમ્ પદ્રવ્યાતં ન ભવતિ કૃતિ વર્જિત તસ્માત્] કારણ કે દર્શન પદ્રભગત (પરપ્રકાશક) નથી એમ (પૂર્વ સૂત્રમાં તારું મન્તવ્ય ) વર્ણવવામાં આવ્યું છે.
ટીકા:-આ, પૂર્વ સૂત્રમાં (૧૬૧ મી ગાથામાં) કહેલા પૂર્વપક્ષના સિદ્ધાંત સંબંધી કથન
જો જ્ઞાન કેવળ ૫૨પ્રકાશક હોય તો આ પરપ્રકાશનપ્રધાન (પરપ્રકાશક) જ્ઞાનથી દર્શન ભિન્ન જ ઠરે; (કારણ કે) સહ્યાચલ અને વિંધ્યાચલની માફક અથવા ગંગા અને શ્રીપર્વતની માફક, પ૨પ્રકાશક જ્ઞાનને અને આત્મપ્રકાશક દર્શનને સંબંધ કઈ રીતે હોય ? જે આત્મનિષ્ઠ (-આત્મામાં રહેલું) છે તે તો દર્શન જ છે. અને પેલા જ્ઞાનને તો, નિરાધારપણાને લીધે (અર્થાત્ આત્મારૂપી આધાર નહિ રહેવાથી), શૂન્યતાની આપત્તિ જ આવેઃ અથવા તો જ્યાં જ્યાં જ્ઞાન પહોંચે ( અર્થાત્ જે જે દ્રવ્યને જ્ઞાન પહોંચે ) તે તે સર્વ દ્રવ્ય ચેતનપણાને પામે, તેથી ત્રણ લોકમાં કોઈ અચેતન પદાર્થ ન ઠરે એ મોટો દોષ પ્રાપ્ત થાય. માટે જ (ઉપર કહેલા દોષના ભયથી ), હું શિષ્ય ! જ્ઞાન કેવળ ૫૨પ્રકાશક નથી એમ જો તું કહે, તો દર્શન પણ કેવળ આત્મગત (સ્વપ્રકાશક) નથી એમ પણ (તેમાં સાથે જ) કહેવાઈ ગયું. તેથી ખરેખર સિદ્ધાંતના હાર્દરૂપ એવું આ જ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #350
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૨૩
दर्शनयोः कथंचित् स्वपरप्रकाशत्वमस्त्येवेति।
तथा चोक्तं श्रीमहासेनपंडितदेवैः
"ज्ञानाद्भिन्नो न नाभिन्नो भिन्नाभिन्नः कथंचन। ज्ञानं पूर्वापरीभूतं सोऽयमात्मेति कीर्तितः।।''
तथा हि
(મંદ્રાક્રાંતા). आत्मा ज्ञानं भवति न हि वा दर्शनं चैव तद्वत ताभ्यां युक्तः स्वपरविषयं वेत्ति पश्यत्यवश्यम्। संज्ञाभेदादघकुलहरे चात्मनि ज्ञानदृष्टयो: મેવો નાતો ન રવનુ પરમાર્થેન વઢયુષ્ય વ:.. ર૭૮ |
સમાધાન છે કે જ્ઞાન અને દર્શનને કથંચિત્ સ્વપરપ્રકાશકપણું છે જ.
એવી રીતે શ્રી મહાસેનપંડિતદેવે (શ્લોક દ્વારા ) કહ્યું છે કેઃ
“[ શ્લોકાર્થ:-] આત્મા જ્ઞાનથી (સર્વથા) ભિન્ન નથી, (સર્વથા) અભિન્ન નથી, કથંચિત્ ભિન્નભિન્ન છે; *પૂર્વાપરભૂત જે જ્ઞાન તે આ આત્મા છે એમ કહ્યું છે.''
વળી ( આ ૧૬ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
[ શ્લોકાર્થ-] આત્મા (સર્વથા) જ્ઞાન નથી, તેવી રીતે (સર્વથા) દર્શન પણ નથી જ; તે ઉભયયુક્ત (જ્ઞાનદર્શનયુક્ત) આત્મા સ્વપ૨ વિષયને અવશ્ય જાણે છે અને દેખે છે. અઘસમૂહના (પાપસમૂહના) નાશક આત્મામાં અને જ્ઞાનદર્શનમાં સંજ્ઞાભેદે ભેદ ઊપજે છે (અર્થાત્ સંજ્ઞા, સંખ્યા, લક્ષણ અને પ્રયોજનની અપેક્ષાએ તેમનામાં ઉપર કહ્યા પ્રમાણે ભેદ છે), પરમાર્થે અગ્નિ અને ઉષ્ણતાની માફક તેમનામાં (-આત્મામાં અને જ્ઞાનદર્શનમાં ) ખરેખર ભેદ નથી (–અભેદતા છે). ૨૭૮.
* પૂર્વાપર = પૂર્વ અને અપર પહેલાનું અને પછીનું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #351
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર૪]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
अप्पा परप्पयासो तइया अप्पेण दंसणं भिण्णं। ण हवदि परदव्वगयं दंसणमिदि वण्णिदं तम्हा।। १६३ ।।
आत्मा परप्रकाशस्तदात्मना दर्शनं भिन्नम्। न भवति परद्रव्यगतं दर्शन मिति वर्णितं तस्मात।। १६३ ।।
एकान्तेनात्मनः परप्रकाशकत्वनिरासोऽयम्।
यथैकान्तेन ज्ञानस्य परप्रकाशकत्वं पुरा निराकृतम्, इदानीमात्मा केवलं परप्रकाशश्चेत् तत्तथैव प्रत्यादिष्टं, भावभाववतोरेकास्तित्वनिर्वत्तत्वात्। पुरा किल ज्ञानस्य परप्रकाशकत्वे सति तदर्शनस्य भिन्नत्वं ज्ञातम्। अत्रात्मनः परप्रकाशकत्वे सति तेनैव दर्शनं भिन्नमित्यवसेयम्। अपि चात्मा न परद्रव्यगत इति चेत् तद्दर्शनमप्यभिन्नमित्यवसेयम्। ततः खल्वात्मा स्वपरप्रकाशक इति यावत्। यथा
પરને જ જાણે જીવ તો દંગ જીવથી ભિન્ન જ ઠરે, દર્શન નથી પરદ્રવ્યગત-એ માન્યતા તુજ હોઈને. ૧૬૩.
અન્વયાર્થ: આત્મા TRUST] જો આત્મા (કેવળ) પરપ્રકાશક હોય [ તવા] તો [ આત્મના] આત્માથી [વર્શન] દર્શન [fમન્નમ્] ભિન્ન ઠરે, [ર્શન પૂરદ્રવ્ય તું ન ભવતિ તિ વર્ણિત તસ્નાત્] કારણ કે દર્શન પરદ્રવ્યગત (પરપ્રકાશક) નથી એમ (પૂર્વે તારું મન્તવ્ય) વર્ણવવામાં આવ્યું છે.
ટીકા-આ, એકાંતે આત્માને પરપ્રકાશકપણું હોવાની વાતનું ખંડન છે.
જેવી રીતે પૂર્વે (૧૬ મી ગાથામાં) એકાંતે જ્ઞાનને પરપ્રકાશકપણું ખંડિત કરવામાં આવ્યું, તેવી રીતે હવે જો “આત્મા કેવળ પરપ્રકાશક છે” એમ માનવામાં આવે તો તે વાત પણ તેવી જ રીતે ખંડન પામે છે, કારણ કે *ભાવ અને ભાવવાન એક અસ્તિત્વથી રચાયેલા હોય છે. પૂર્વે (૧૬ મી ગાથામાં) એમ જણાયું હતું કે જો જ્ઞાન (કેવળ) પરપ્રકાશક હોય તો જ્ઞાનથી દર્શન ભિન્ન ઠરે ! અહીં (આ ગાથામાં) એમ સમજવું કે જો આત્મા (કેવળ) પરપ્રકાશક હોય તો આત્માથી જ દર્શન ભિન્ન ઠરે ! વળી જો “આત્મા
* જ્ઞાન ભાવ છે અને આત્મા ભાવવાન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #352
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check htîp://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૨૫
कथंचित्स्वपरप्रकाशकत्वं ज्ञानस्य साधितम् अस्यापि तथा, धर्मधर्मिणोरेकस्वरूपत्वात् पावकोष्णवदिति।
(मंदाक्रांता )
आत्मा धर्मी भवति सुतरां ज्ञानदृग्धर्मयुक्तः तस्मिन्नैव स्थितिमविचलां तां परिप्राप्य नित्यम् । सम्यग्दृष्टिर्निखिलकरणग्रामनीहारभास्वान्
मुक्तिं याति स्फुटितसहजावस्थया संस्थितां ताम्।। २७९ ।।
णाणं परप्पयासं ववाहारणयेण दंसणं तम्हा । अप्पा परप्पयासो ववहारणयेण दंसणं तम्हा ।। १६४ ।।
ज्ञानं परप्रकाशं व्यवहारनयेन दर्शनं तस्मात् ।
आत्मा परप्रकाशो व्यवहारनयेन दर्शनं तस्मात् ।। १६४ ।।
પરદ્રવ્યગત નથી ( અર્થાત્ આત્મા કેવળ પરપ્રકાશક નથી, સ્વપ્રકાશક પણ છે)' એમ (વે ) માનવામાં આવે તો આત્માથી દર્શનનું (સમ્યક્ પ્રકારે) અભિન્નપણું સિદ્ધ થાય એમ સમજવું. માટે ખરેખર આત્મા સ્વપરપ્રકાશક છે. જેમ (૧૬૨ મી ગાથામાં ) જ્ઞાનનું ચિત્ સ્વપરપ્રકાશક-પણું સિદ્ધ થયું તેમ આત્માનું પણ સમજવું, કારણ કે અગ્નિ અને ઉષ્ણતાની માફક ધર્મી અને ધર્મનું એક સ્વરૂપ હોય છે.
[હવે આ ૧૬૩ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે: ]
[ શ્લોકાર્થ:- ] જ્ઞાનદર્શનધર્મોથી યુક્ત હોવાને લીધે આત્મા ખરેખર ધર્મી છે. સકળ ઇંદ્રિયસમૂહરૂપી હિમને (નષ્ટ કરવા) માટે સૂર્ય સમાન એવો સમ્યગ્દષ્ટિ જીવ તેમાં જ (જ્ઞાનદર્શનધર્મયુક્ત આત્મામાં જ) સદા અવિચળ સ્થિતિ પ્રાપ્ત કરીને મુક્તિને પામે છે-કે જે મુક્તિ પ્રગટ થયેલી સહજ અવસ્થારૂપે સુસ્થિત છે. ૨૭૯.
વ્યવહા૨થી છે ૫૨પ્રકાશક જ્ઞાન, તેથી દૃષ્ટિ છે; વ્યવહા૨થી છે ૫૨પ્રકાશક જીવ, તેથી દષ્ટિ છે. ૧૬૪.
અન્વયાર્થ:[ વ્યવહારનયેન] વ્યવહારનયથી [જ્ઞાનં] જ્ઞાન [પરપ્રાi] ૫૨પ્રકાશક છે; [ તસ્માત્ ] તેથી [ વર્શનમ્] દર્શન ૫૨પ્રકાશક છે. [ વ્યવહારનયન ] વ્યવહારનયથી [ આત્મા ]
આત્મા
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #353
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર૬]
નિયમસાર
[ ભગવાન શ્રી કુંદકુંદ
व्यवहारनयस्य सफलत्वप्रद्योतनकथनमाह।
इह सकलकर्मक्षयप्रादुर्भावासादितसकलविमलकेवलज्ञानस्य पुद्गलादिमूर्तामूर्तचेतनाचेतनपरद्रव्यगुणपर्यायप्रकरप्रकाशकत्वं कथमिति चेत्, पराश्रितो व्यवहारः इति वचनात् व्यवहारनयबलेनेति। ततो दर्शनमपि तादृशमेव। त्रैलोक्यप्रक्षोभहेतुभूततीर्थकरपरमदेवस्य शतमखशतप्रत्यक्षवंदनायोग्यस्य कार्यपरमात्मनश्च तद्वदेव परप्रकाशकत्वम्। तेन व्यवहारनयबलेन च तस्य खलु भगवतः केवलदर्शनमपि तादृशमेवेति।
तथा चोक्तं श्रुतबिन्दौ
(માનિની). "जयति विजितदोषोऽमर्त्यमय॑न्द्रमौलिप्रविलसदुरुमालाभ्यर्चितांधिर्जिनेन्द्रः। त्रिजगदजगती यस्येदृशौ व्यश्नुवाते सममिव विषयेष्वन्योन्वृत्तिं निषेद्धम्।।''
[પૂરyવશ: ] પરપ્રકાશક છે; [ તસ્મા ] તેથી [ર્શનમ ] દર્શન પર પ્રકાશક છે.
ટીકાઃ-આ, વ્યવહારનયનું સફળપણું દર્શાવનારું કથન છે.
સમસ્ત (જ્ઞાનાવરણીય) કર્મનો ક્ષય થવાથી પ્રાપ્ત થતું સકળ-વિમળ કેવળ-જ્ઞાન પુદ્ગલાદિ મૂર્ત-અમૂર્ત ચેતન-અચેતન પરદ્રવ્યગુણપર્યાયસમૂહનું પ્રકાશક કઈ રીતે છે-એવો અહીં પ્રશ્ન થાય, તો તેનો ઉત્તર એમ છે કે-“પશ્રિતો વ્યવહાર: (વ્યવહાર પરાશ્રિત છે)' એવું (શાસ્ત્રનું) વચન હોવાથી વ્યવહારનયના બળે એમ છે (અર્થાત્ પરપ્રકાશક છે); તેથી દર્શન પણ તેવું જ (-વ્યવહારનયના બળે પરપ્રકાશક) છે. વળી ત્રણ લોકના *પ્રક્ષોભના હેતુભૂત તીર્થંકર-પરમદેવને-કે જેઓ સો ઇદ્રોની પ્રત્યક્ષ વંદનાને યોગ્ય છે અને કાર્યપરમાત્મા છે તેમનેજ્ઞાનની માફક જ (વ્યવહારનયના બળે) પરપ્રકાશકપણું છે; તેથી વ્યવહારનયના બળે તે ભગવાનનું કેવળદર્શન પણ તેવું જ છે.
એવી રીતે શ્રતબિન્દુમાં (શ્લોક દ્વારા) કહ્યું છે કે[ શ્લોકાર્થ-] જેમણે દોષોને જીત્યા છે, જેમનાં ચરણો દેવેંદ્રો તેમ જ નરેંદ્રોના
* પ્રક્ષોભના અર્થ માટે ૮૩ મા પાનાનું પદટિપ્પણ જાઓ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #354
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૨૭
તથા દિ
(માલિની) व्यवहरणनयेन ज्ञानपुंजोऽयमात्मा प्रकटतरसुदृष्टिः सर्वलोकप्रदर्शी। विदितसकलमूर्तामूर्ततत्त्वार्थसार्थ: સમવતિ પરમશ્રીdifમનીવરામ": ૨૮૦ |
णाणं अप्पपयासं णिच्छयणयएण दंसणं तम्हा। अप्पा अप्पपयासो णिच्छयणयएण दंसणं तम्हा।। १६५ ।।
ज्ञानमात्मप्रकाशं निश्चयनयेन दर्शनं तस्मात्। आत्मा आत्मप्रकाशो निश्चयनयेन दर्शनं तस्मात्।। १६५ ।।
મુગટોમાં પ્રકાશતી કીમતી માળાઓથી પૂજાય છે (અર્થાત્ જેમનાં ચરણોમાં ઇદ્રો તથા ચક્રવર્તીઓનાં મણિમાળાયુક્ત મુગટવાળાં મસ્તકો અત્યંત ઝૂકે છે), અને (લોકાલોકના સમસ્ત ) પદાર્થો એકબીજામાં પ્રવેશ ન પામે એવી રીતે ત્રણ લોક અને અલોક જેમનામાં એકી સાથે જ વ્યાપે છે (અર્થાત્ જે જિનંદ્રને યુગપ જણાય છે), તે જિનંદ્ર જયવંત છે.'
વળી ( આ ૧૬૪ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
[શ્લોકાર્થ-] જ્ઞાનકુંજ એવો આ આત્મા અત્યંત સ્પષ્ટ દર્શન થતાં (અર્થાત્ કેવળદર્શન પ્રગટ થતાં) વ્યવહારનયથી સર્વ લોકને દેખે છે તથા ( સાથે વર્તતા કેવળજ્ઞાનને લીધે ) સમસ્ત મૂર્ત-અમૂર્ત પદાર્થસમૂહુને જાણે છે. તે (કેવળદર્શન-જ્ઞાનયુક્ત) આત્મા પરમશ્રીરૂપી કામિનીનો (મુક્તિસુંદરીનો ) વલ્લભ થાય છે. ૨૮O.
નિશ્ચયનયે છે નિજપ્રકાશક જ્ઞાન, તેથી દષ્ટિ છે; નિશ્ચયનયે છે નિજપ્રકાશક જીવ, તેથી દષ્ટિ છે. ૧૬૫.
અન્વયાર્થ – નિશ્ચયનયેન] નિશ્ચયનયથી [ જ્ઞાનમ] જ્ઞાન [બત્મપ્રવાશં] સ્વપ્રકાશક છે; [ તસ્નાત્] તેથી [ર્શન ] દર્શન સ્વપ્રકાશક છે. [નિશ્ચયનન] નિશ્ચયનયથી [માત્મા] આત્મા [ ત્મિપ્રવેશ:] સ્વપ્રકાશક છે; [તસ્માર્] તેથી [વર્ણનમ્ ] દર્શન સ્વપ્રકાશક છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #355
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૮]
નિયમસાર
[ ભગવાન શ્રી કુંદકુંદ
निश्चयनयेन स्वरूपाख्यानमेतत्।
निश्चयनयेन स्वप्रकाशकत्वलक्षणं शुद्धज्ञानमिहाभिहितं तथा सकलावरणप्रमुक्तशुद्धदर्शनमपि स्वप्रकाशकपरमेव। आत्मा हि विमुक्तसकलेन्द्रियव्यापारत्वात् स्वप्रकाशकत्वलक्षणलक्षित इति यावत्। दर्शनमपि विमुक्तबहिर्विषयत्वात् स्वप्रकाशकत्वप्रधानमेव। इत्थं स्वरूपप्रत्यक्षलक्षणलक्षिताक्षुण्णसहजशुद्धज्ञानदर्शनमयत्वात् निश्चयेन जगत्त्रयकालत्रयवर्तिस्थावरजंगमात्मकसमस्तद्रव्यगुणपर्यायविषयेषु *आकाशाप्रकाशकादिविकल्पविदूरस्सन् स्वस्वरूपे *संज्ञालक्षणप्रकाशतया (?) निरवशेषेणान्तर्मुखत्वादनवरतम् अखंडाद्वैतचिच्चमत्कारमूर्तिरात्मा तिष्ठतीति।
(મંતાક્રાંતા)
आत्मा ज्ञानं भवति नियतं स्वप्रकाशात्मकं या दृष्टि: साक्षात् प्रहतबहिरालंबना सापि चैषः। एकाकारस्वरसविसरापूर्णपुण्यः पुराण: स्वस्मिन्नित्यं नियतवसतिर्निर्विकल्पे महिम्नि।। २८१ ।।
ટીકાઃ-આ, નિશ્ચયનયથી સ્વરૂપનું કથન છે.
અહીં નિશ્ચયનયથી શુદ્ધ જ્ઞાનનું લક્ષણ સ્વપ્રકાશકપણું કહ્યું છે તેવી રીતે સર્વ આવરણથી મુક્ત શુદ્ધ દર્શન પણ સ્વપ્રકાશક જ છે. આત્મા ખરેખર, તેણે સર્વ ઇંદ્રિયવ્યાપારને છોડયો હોવાથી, સ્વપ્રકાશકસ્વરૂપ લક્ષણથી લક્ષિત છે; દર્શન પણ, તેણે બહિવિષયપણું છોડ્યું હોવાથી સ્વપ્રકાશક–પ્રધાન જ છે. આ રીતે સ્વરૂપપ્રત્યક્ષ-લક્ષણથી લક્ષિત અખંડ-સહજશુદ્ધજ્ઞાનદર્શનમય હોવાને લીધે, નિશ્ચયથી, ત્રિલોક-ત્રિકાળવર્તી સ્થાવર-જંગમસ્વરૂપ સમસ્ત દ્રવ્યગુણપર્યાયરૂપ વિષયો સંબંધી પ્રકાશ્ય-પ્રકાશકાદિ વિકલ્પોથી અતિ દૂર વર્તતો થકો, સ્વસ્વરૂપસંચેતન જેનું લક્ષણ છે એવા પ્રકાશ વડે સર્વથા અંતર્મુખ હોવાને લીધે, આત્મા નિરંતર અખંડ-અદ્વૈત-ચૈતન્યચમત્કારમૂર્તિ રહે છે.
[ હવે આ ૧૬૫ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ]
[શ્લોકાર્થ-] નિશ્ચયથી આત્મા સ્વપ્રકાશક જ્ઞાન છે; જેણે બાહ્ય આલંબન નષ્ટ કર્યું
* અહીં કાંઈક અશુદ્ધિ હોય એમ લાગે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #356
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધોપયોગ અધિકાર
अप्पसरूवं पेच्छदि लोयालोयं ण केवली भगवं । जइ कोइ भणइ एवं तस्स य किं दूसणं होइ।। १६६ ।।
आत्मस्वरूपं पश्यति लोकालोकौ न केवली भगवान्। यदि कोपि भणत्येवं तस्य च किं दूषणं भवति ।। १६६ ।।
शुद्धनिश्चयनयविवक्षया परदर्शनत्वनिरासोऽयम् ।
व्यवहारेण पुद्गलादित्रिकालविषयद्रव्यगुणपर्यायैकसमयपरिच्छित्तिसमर्थसकलविमलकेवलावबोधमयत्वादिविविधमहिमाधारोऽपि स भगवान् केवलदर्शनतृतीयलोचनोऽपि केवलस्वरूपप्रत्यक्षमात्रव्यापार
निःशेषतोऽन्तर्मुखत्वात्
परमनिरपेक्षतया निरतनिरंजननिजसहजदर्शनेन सच्चिदानंदमयमात्मानं निश्चयतः पश्यतीति शुद्ध
[ ૩૨૯
છે એવું (સ્વપ્રકાશક) જે સાક્ષાત્ દર્શન તે-રૂપ પણ આત્મા છે. એકાકાર નિજરસના ફેલાવથી પૂર્ણ હોવાને લીધે જે પવિત્ર છે અને જે પુરાણ (સનાતન ) છે એવો આ આત્મા સદા પોતાના નિર્વિકલ્પ મહિમામાં નિશ્ચિતપણે વસે છે. ૨૮૧.
પ્રભુ કેવળી દેખે નિજાત્માને, ન લોકાલોકને,
-જો કોઈ ભાખે એમ તો તેમાં કહો શો દોષ છે ? ૧૬૬.
અન્વયાર્થ:[ જેવી માવાન્] (નિશ્ચયથી) કેવળી ભગવાન [આત્મ-સ્વયં ] આત્મસ્વરૂપને [ પશ્યતિ ] દેખે છે, [ન તોળાતોૌ] લોકાલોકને નહિ–[ ä ] એમ [ વિ ] જો [જ: અપિ મળતિ] કોઈ કહે તો [તસ્ય = òિ દૂષણં મતિ] તેને શો દોષ છે? (અર્થાત્ કાંઈ દોષ નથી.)
ટીકા:-આ, શુદ્ઘનિશ્ચયનયની વિવક્ષાથી પરદર્શનનું (૫૨ને દેખવાનું) ખંડન છે.
જોકે વ્યવહારથી એક સમયમાં ત્રણ કાળ સંબંધી પુદ્દગલાદિ દ્રવ્યગુણપર્યાયોને જાણવામાં સમર્થ સકળ-વિમળ કેવળજ્ઞાનમયત્વાદિ વિવિધ મહિમાઓનો ધરનાર છે, તોપણ તે ભગવાન, કેવળદર્શનરૂપ તૃતીય લોચનવાળો હોવા છતાં, ૫૨મ નિ૨પેક્ષ-પણાને લીધે નિઃશેષપણે (સર્વથા ) અંતર્મુખ હોવાથી કેવળ સ્વરૂપપ્રત્યક્ષમાત્ર વ્યાપારમાં લીન એવા નિરંજન નિજ સહજદર્શન વડે સચ્ચિદાનંદમય આત્માને નિશ્ચયથી દેખે છે (પરંતુ લોકાલોકને નહિ)–એમ જે કોઈ પણ શુદ્ધ અંત:તત્ત્વનો વેદના૨ (જાણનાર,
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #357
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૦]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
निश्चयनयविवक्षया यः कोपि शुद्धान्तस्तत्त्ववेदी परमजिनयोगीश्वरो वक्ति तस्य च न खलु दूषणं भवतीति।
(મં#િiતા) पश्यत्यात्मा सहजपरमात्मानमेकं विशुद्धं स्वान्तःशुद्धयावसथमहिमाधारमत्यन्तधीरम्। स्वात्मन्युच्चैरविचलतया सर्वदान्तर्निमग्नं તસ્મિનૈવ પ્રવૃતિમતિ વ્યાવIRપ્રયંવદા ૨૮૨ //
અનુભવનાર) પરમ જિનયોગીશ્વર શુદ્ધનિશ્ચયનયની વિવક્ષાથી કહે છે, તેને ખરેખર દૂષણ નથી.
[હવે આ ૧૬૬ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે. ]
| [ શ્લોકાર્થ:-] (*નિશ્ચયથી) આત્મા સહુજ પરમાત્માને દેખે છે-કે જે પરમાત્મા એક છે, વિશુદ્ધ છે, નિજ અંતઃશુદ્ધિનું રહેઠાણ હોવાથી (કેવળજ્ઞાન-દર્શનાદિ) મહિમાનો ધરનાર છે, અત્યંત ધીર છે અને નિજ આત્મામાં અત્યંત અવિચળ હોવાથી સર્વદા અંતર્મગ્ન છે: સ્વભાવથી મહાન એવા તે આત્મામાં *વ્યવહારપ્રપંચ નથી જ (અર્થાત નિશ્ચયથી આત્મામાં લોકાલોકને દેખવારૂપ વ્યવહારવિસ્તાર નથી જ ). ૨૮૨.
* અહીં નિશ્ચય-વ્યવહાર સંબંધી એમ સમજવું કે જેમાં સ્વની જ અપેક્ષા હોય તે નિશ્ચય-કથન
છે અને જેમાં પરની અપેક્ષા આવે તે વ્યવહારકથન છે; માટે કેવળી ભગવાન લોકાલોકનેપરને જાણે–દેખે છે એમ કહેવું તે વ્યવહારકથન છે અને કેવળી ભગવાન સ્વાત્માને જાણેદેખે છે એમ કહેવું તે નિશ્ચયકથન છે. અહીં વ્યવહારકથનનો વાચ્યાર્થ એમ ન સમજવો કે જેમ છદ્મસ્થ જીવ લોકાલોકને જાણતો-દેખતો જ નથી તેમ કેવળી ભગવાન લોકાલોકને જાણતા-દેખતા જ નથી. છમસ્થ જીવ સાથે સરખામણીની અપેક્ષાએ તો કેવળી ભગવાન લોકાલોકને જાણે–દેખે છે તે બરાબર સત્ય છે યથાર્થ છે, કારણ કે તેઓ ત્રિકાળ સંબંધી સર્વ દ્રવ્યગુણપર્યાયોને યથાસ્થિત બરાબર પરિપૂર્ણપણે ખરેખર જાણે-દેખે છે. “કેવળી ભગવાન લોકાલોકને જાણે–દેખે છે” એમ કહેતાં પરની અપેક્ષા આવે છે એટલું જ સૂચવવા, તથા કેવળી ભગવાન જેમ અને તદરૂપ થઈને નિજસુખના સંવેદન સહિત જાણે–દેખે છે તેમ લોકાલોકને (પરને) તરૂપ થઈને પરસુખદુ:ખાદિના સંવેદન સહિત જાણતા-દેખતા નથી, પરંતુ પરથી તદ્દન ભિન્ન રહીને, પરના સુખદુઃખાદિનું સંવેદન કર્યા વિના જાણે-દેખે છે એટલું જ સૂચવવા તેને વ્યવહાર કહેલ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #358
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધોપયોગ અધિકાર
मुत्तममुत्तं दव्वं चेयणमियरं सगं च सव्वं च । पेच्छंतस्स दु णाणं पच्चक्खमणिंदियं होइ ।। १६७ ।।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
मूर्तममूर्तं द्रव्यं चेतनमितरत् स्वकं च सर्वं च। पश्यतस्तु ज्ञानं प्रत्यक्षमतीन्द्रियं भवति ।। १६७ ।।
केवलबोधस्वरूपाख्यानमेतत् ।
षण्णां द्रव्याणां मध्ये मूर्तत्वं पुद्गलस्य पंचानाम् अमूर्तत्वम्; चेतनत्वं जीवस्यैव पंचानामचेतनत्वम्। मूतामूर्तचेतनाचेतनस्वद्रव्यादिकमशेषं त्रिकालविषयम् अनवरतं पश्यतो भगवतः श्रीमदर्हत्परमेश्वरस्य क्रमकरणव्यवधानापोढं चातीन्द्रियं च सकलविमलकेवलज्ञानं सकलप्रत्यक्षं भवतीति ।
तथा चोक्तं प्रवचनसारे
મૂર્તિક-અમૂર્તિક ચેતનાચેતન સ્વપર સૌ દ્રવ્યને જે દેખતો તેને અતીંદ્રિય જ્ઞાન છે, પ્રત્યક્ષ છે. ૧૬૭.
[ ૩૩૧
અન્વયાર્થ:[ મૂર્તમ્ અમૂર્તસ્] મૂર્ત-અમૂર્ત [ ચેતનમ્રૂતરત્] ચેતન-અચેતન [દ્રવ્ય ] દ્રવ્યોને[ સ્વ = સર્વ સ્વને તેમ જ સમસ્તને [પશ્યત: તુ] દેખનારનું ( જાણનારનું ) [ જ્ઞાનમ્ ] જ્ઞાન [ અતીન્દ્રિયં] અતીંદ્રિય છે, [ પ્રત્યક્ષદ્ ભવતિ] પ્રત્યક્ષ છે.
ટીકા:-આ, કેવળજ્ઞાનના સ્વરૂપનું કથન છે.
છ દ્રવ્યોમાં પુદ્દગલને મૂર્તપણું છે, (બાકીનાં) પાંચને અમૂર્તપણું છે; જીવને જ ચેતનપણું છે, (બાકીનાં ) પાંચને અચેતનપણું છે. ત્રિકાળ સંબંધી મૂર્ત-અમૂર્ત ચેતન-અચેતન સ્વદ્રવ્યાદિ અશેષને (સ્વ તેમ જ પ૨ સમસ્ત દ્રવ્યોને) નિરંતર દેખનાર ભગવાન શ્રીમદ્ અર્હત્પરમેશ્વરનું જે ક્રમ, ઇંદ્રિય અને *વ્યવધાન વિનાનું, અતીંદ્રિય સકળ-વિમળ (સર્વથા નિર્મળ ) કેવળજ્ઞાન તે સકલપ્રત્યક્ષ છે.
એવી રીતે શ્રીમદ્દભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત ) શ્રી પ્રવચનસારમાં (૫૪ મી ગાથા દ્વારા ) કહ્યું છે કે:
* વ્યવધાનના અર્થ માટે ૨૬ મા પાનાનું પદટિપ્પણ જુઓ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #359
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩ર ]
નિયમસાર
[ ભગવાન શ્રીકુંદકુંદ
"जं पेच्छदो अमुत्तं मुत्तेसु अदिदियं च पच्छण्णं। सयलं सगं च इदरं तं णाणं हवदि पच्चक्खं ।।''
तथा हि
(મંeiતા) सम्यग्वर्ती त्रिभुवनगुरुः शाश्वतानन्तधामा लोकालोकौ स्वपरमखिलं चेतनाचेतनं च। तार्तीयं यन्नयनमपरं केवलज्ञानसंज्ञं તેનૈવા રિત-દિમા તીર્થનાથ જિનેન્દ્ર: ૨૮રૂ I
पुव्वुत्तसयलदव्यं णाणागुणपज्जएण संजुत्तं। जो ण य पेच्छइ सम्मं परोक्खदिट्ठी हवे तस्स।। १६८ ।।
पूर्वोक्तसकलद्रव्यं नानागुणपर्यायेण संयुक्तम्। यो न च पश्यति सम्यक् परोक्षदृष्टिर्भवेत्तस्य ।। १६८ ।।
“[ ગાથાર્થ-] દેખનારનું જે જ્ઞાન અમૂર્તને, મૂર્ત પદાર્થોમાં પણ અતીન્દ્રિયને, અને પ્રચ્છન્નને એ બધાંયને-સ્વને તેમ જ પરદેખે છે, તે જ્ઞાન પ્રત્યક્ષ છે.''
વળી (આ ૧૬૭ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
[ શ્લોકાર્થ:-] કેવળજ્ઞાન નામનું જે ત્રીજાં ઉત્કૃષ્ટ નેત્ર તેનાથી જ જેમનો પ્રસિદ્ધ મહિમા છે, જેઓ ત્રણ લોકના ગુરુ છે અને શાશ્વત અનંત જેમનું *ધામ છે-એવા આ તીર્થનાથ જિનંદ્ર લોકાલોકને અર્થાત સ્વ-પર એવાં સમસ્ત ચેતન-અચેતન પદાર્થોને સમ્યક પ્રકારે (બરાબર) જાણે છે. ૨૮૩.
વિધવિધ ગુણો ને પર્યયો સંયુક્ત દ્રવ્ય સમસ્તને દેખે ન જે સમ્યક પ્રકાર, પરોક્ષ દૃષ્ટિ તેહને. ૧૬૮.
અન્વયાર્થીનું નાના ગુણપર્યાયેળ સંયુક્] વિધવિધ ગુણો અને પર્યાયોથી સંયુક્ત [પૂર્વોજીત્તદ્રવ્યું] પૂર્વોક્ત સમસ્ત દ્રવ્યોને [ ] જે [સભ્ય ] સમ્યક પ્રકારે ( બરાબર)
* ધામ = (૧) ભવ્યતા; (૨) તેજ; (૩) બળ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #360
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધોપયોગ અધિકાર
अत्र केवलदृष्टेरभावात् सकलज्ञत्वं न समस्तीत्युक्तम् ।
पूर्वसूत्रोपात्तमूर्तादिद्रव्यं समस्तगुणपर्यायात्मकं, मूर्तस्य मूर्तगुणाः, अचेतनस्याचेतनगुणाः, अमूर्तस्यामूर्तगुणाः, चेतनस्य चेतनगुणाः, षड्ढानिवृद्धिरूपाः सूक्ष्माः परमागमप्रामाण्यादभ्युपगम्याः अर्थपर्यायाः षण्णां द्रव्याणां साधारणाः, नरनारकादिव्यंजनपर्याया जीवानां पंचसंसारप्रपंचानां, पुद्गलानां स्थूलस्थूलादिस्कन्धपर्यायाः, चतुर्णां धर्मादीनां शुद्धपर्यायाश्चेति, एभिः संयुक्तं तद्द्रव्यजालं यः खलु न पश्यति, तस्य संसारिणामिव परोक्षदृष्टिरिति ।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
(વસંતતિના)
यो नैव पश्यति जगत्त्रयमेकदैव
कालत्रयं च तरसा सकलज्ञमानी ।
प्रत्यक्षदृष्टिरतुला न हि तस्य नित्यं सर्वज्ञता कथमिहास्य जडात्मनः स्यात् ।। २८४ ।।
[ન ચ પશ્યતિ] દેખતો નથી, [ તત્ત્વ ] તેને [ પરોક્ષદષ્ટિ: ભવેત્] પરોક્ષ દર્શન છે.
ટીકા:-અહીં, કેવળદર્શનના અભાવે (અર્થાત્ પ્રત્યક્ષ દર્શનના અભાવમાં ) સર્વજ્ઞપણું હોતું નથી એમ કહ્યું છે.
=
[ ૩૩૩
સમસ્ત ગુણો અને પર્યાયોથી સંયુક્ત પૂર્વસૂત્રોક્ત (૧૬૭ મી ગાથામાં કહેલાં ) મૃદિ દ્રવ્યોને જે દેખતો નથી; અર્થાત્ મૂર્ત દ્રવ્યના મૂર્ત ગુણો હોય છે, અચેતનના અચેતન ગુણો હોય છે, અમૂર્તના અમૂર્ત ગુણો હોય છે, ચેતનના ચેતન ગુણો હોય છે; ષટ્ (છ પ્રકારની ) હાનિવૃદ્ધિરૂપ, સૂક્ષ્મ, પરમાગમના પ્રમાણથી સ્વીકા૨વા-યોગ્ય અર્થપર્યાયો છ દ્રવ્યોને સાધારણ છે, નરનારકાદિ વ્યંજનપર્યાયો પાંચ પ્રકારના *સંસા૨પ્રપંચવાળા જીવોને હોય છે, પુદ્દગલોને સ્થૂલ-સ્થૂલ વગેરે સ્કંધપર્યાયો હોય છે અને ધર્માદિ ચાર દ્રવ્યોને શુદ્ધ પર્યાયો હોય છે; આ ગુણપર્યાયોથી સંયુક્ત એવા તે દ્રવ્યસમૂહને જે ખરેખર દેખતો નથી;–તેને (ભલે તે સર્વજ્ઞપણાના અભિમાનથી દગ્ધ હોય તોપણ ) સંસારીઓની માફક પરોક્ષ દૃષ્ટિ છે.
[હવે આ ૧૬૮ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે: ]
* સંસારપ્રપંચ સંસારવિસ્તાર. (સંસારવિસ્તાર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ–એવા પાંચ પરાવર્તનરૂપ છે. )
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૩૪ ]
Version 002: remember fo check http://www.AtmaDharma.com for updates
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
लोयालोयं जाणइ अप्पाणं णेव केवली भगवं। जइ कोइ भइ एवं तस्स य किं दूसणं होइ ।। १६९ ।।
लोकालोकौ जानात्यात्मानं नैव केवली भगवान्। यदि कोऽपि भणति एवं तस्य च किं दूषणं भवति ।। १६९ ।।
व्यवहारनयप्रादुर्भावकथनमिदम्।
सकलविमलकेवलज्ञानत्रितयलोचनो भगवान् अपुनर्भवकमनीयकामिनीजीवितेशः षड्द्रव्यसंकीर्णलोकत्रयं शुद्धाकाशमात्रालोकं च जानाति पराश्रितो व्यवहार इति मानात् व्यवहारेण व्यवहारप्रधानत्वात्, निरुपरागशुद्धात्मस्वरूपं नैव जानाति, यदि व्यवहारनयविवक्षया कोपि जिननाथतत्त्वविचारलब्ध: ( दक्षः) कदाचिदेवं वक्ति चेत्, तस्य
[શ્લોકાર્થ:- ] સર્વજ્ઞતાના અભિમાનવાળો જે જીવ શીઘ્ર એક જ કાળે ત્રણ જગતને અને ત્રણ કાળને દેખતો નથી, તેને સદા (અર્થાત્ કદાપિ ) અતુલ પ્રત્યક્ષ દર્શન નથી; તે જડ આત્માને સર્વજ્ઞતા કઈ રીતે હોય? ૨૮૪.
પ્રભુ કેવળી જાણે ત્રિલોક-અલોકને, નહિ આત્મને, -જો કોઈ ભાખે એમ તો તેમાં કહો શો દોષ છે ? ૧૬૯.
અન્વયાર્થ:[ જેવલી માવાન્] ( વ્યવહારથી ) કેવળી ભગવાન [ોળા-લોો] લોકાલોકને [ ખાનાતિ] જાણે છે, [ન વ આત્માનન્] આત્માને નહિ[vi] એમ [ વિ] જો [ : અવિ મળતિ] કોઈ કહે તો [તસ્ય થ િદૂષણં મતિ] તેને શો દોષ છે? (અર્થાત્ કાંઈ દોષ નથી.)
ટીકા:-આ, વ્યવહારનયની પ્રગટતાથી કથન છે.
‘ પરાશ્રિતો વ્યવહાર: વ્યવહારનય પરાશ્રિત છે)’ એવા (શાસ્ત્રના ) અભિપ્રાયને લીધે, વ્યવહારે વ્યવહારનયની પ્રધાનતા દ્વારા (અર્થાત્ વ્યવહારે વ્યવહારનયને પ્રધાન કરીને ), ‘સકળ-વિમળ કેવળજ્ઞાન જેમનું ત્રીજું લોચન છે અને અપુનર્ભવરૂપી સુંદર કામિનીના જેઓ જીવિતેશ છે (મુક્તિસુંદરીના જેઓ પ્રાણનાથ છે) એવા ભગવાન છ દ્રવ્યોથી વ્યાસ ત્રણ લોકને અને શુદ્ધ-આકાશમાત્ર અલોકને જાણે છે, નિરુપરાગ (નિર્વિકાર) શુદ્ધ આત્મસ્વરૂપને નથી જ જાણતા ' –એમ જો વ્યવહારનયની વિવક્ષાથી
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #362
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૩૫
न खलु दूषणमिति।
तथा चोक्तं श्रीसमन्तभद्रस्वामिभि:
(અપરંવત્ર) "स्थितिजनननिरोधलक्षणं
चरमचरं च जगत्प्रतिक्षणम। इति जिन सकलज्ञलांछनं वचनमिदं वदतांवरस्य ते।।"
તથા હિ
(વસંતતિના ) जानाति लोकमखिलं खलु तीर्थनाथ: स्वात्मानमेकमनघं निजसौख्यनिष्ठम्। नो वेत्ति सोऽयमिति तं व्यवहारमार्गाद् वक्तीति कोऽपि मुनिपो न च तस्य दोषः।। २८५ ।।
કોઈ જિનનાથના તત્ત્વ વિચારમાં નિપુણ જીવ (-જિનદેવે કહેલા તત્ત્વના વિચારમાં પ્રવીણ જીવ) કદાચિત્ કહે, તો તેને ખરેખર દૂષણ નથી.
એવી રીતે (આચાર્યવર) શ્રી સમતભદ્રસ્વામીએ (બૃહસ્વયંભૂસ્તોત્રમાં શ્રી મુનિસુવ્રત ભગવાનની સ્તુતિ કરતાં ૧૧૪ મા શ્લોક દ્વારા ) કહ્યું છે કે
“[ શ્લોકાર્થ:-] હે જિનંદ્ર! તું વક્તાઓમાં શ્રેષ્ઠ છે; “ચરાચર (જંગમ તથા સ્થાવર) જગત પ્રતિક્ષણ ( પ્રત્યેક સમયે) ઉત્પાદવ્યય થ્રીલક્ષણવાળું છે” એવું આ તારું વચન (તારી) સર્વજ્ઞતાનું ચિહ્ન છે.''
વળી (આ ૧૬૯ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
[ શ્લોકાર્થ-] તીર્થનાથ ખરેખર આખા લોકને જાણે છે અને તેઓ એક, અનઘ (નિર્દોષ), નિજસૌખ્યનિષ્ઠ (નિજ સુખમાં લીન) સ્વાત્માને જાણતા નથી—એમ કોઈ મુનિવર વ્યવહારમાર્ગથી કહે તો તેને દોષ નથી. ૨૮૫.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #363
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૬ ]
નિયમસાર
[ ભગવાન શ્રીકુંદકુંદ
णाणं जीवसरूवं तम्हा जाणेइ अप्पगं अप्पा। अप्पाणं ण वि जाणदि अप्पादो होदि विदिरित्तं ।। १७० ।।
ज्ञानं जीवस्वरूपं तस्माज्जानात्यात्मकं आत्मा। आत्मानं नापि जानात्यात्मनो भवति व्यतिरिक्तम।। १७० ।।
अत्र ज्ञानस्वरूपो जीव इति वितर्केणोक्तः।
इह हि ज्ञानं तावज्जीवस्वरूपं भवति, ततो हेतोरखंडाद्वैतस्वभावनिरतं निरतिशयपरमभावनासनाथं मुक्तिसुंदरीनाथं बहिर्व्यावृत्तकौतूहलं निजपरमात्मानं जानाति कश्चिदात्मा भव्यजीव इति अयं खलु स्वभाववादः। अस्य विपरीतो वितर्कः स खलु विभाववाद: प्राथमिकशिष्याभिप्रायः। कथमिति चेत्, पूर्वोक्तस्वरूपमात्मानं खलु न जानात्यात्मा, स्वरूपावस्थितः संतिष्ठति। यथोष्णस्वरूपस्याग्नेः स्वरूपमग्निः किं जानाति,
છે જ્ઞાન જીવસ્વરૂપ, તેથી જીવ જાણે જીવને; જીવને ન જાણે જ્ઞાન તો એ જીવથી જુદું કરે! ૧૭૦.
અન્વયાર્થનું જ્ઞાન] જ્ઞાન [ નીવસ્વરુપ] જીવનું સ્વરૂપ છે, [તસ્મા] તેથી [ માત્મા] આત્મા [ ત્મિરું] આત્માને [નાનાતિ] જાણે છે; [ગાત્માનું જ ગરિ નાનાતિ] જો જ્ઞાન આત્માને ન જાણે તો [ીત્મ:] આત્માથી [ વ્યતિરિન્] વ્યતિરિક્ત (જાદુ ) [ મવતિ]
ઠરે !
ટીકા:-અહીં (આ ગાથામાં) “જીવ જ્ઞાનસ્વરૂપ છે” એમ વિતર્કથી (દલીલથી) કહ્યું
પ્રથમ તો, જ્ઞાન ખરેખર જીવનું સ્વરૂપ છે; તે હેતુથી, જે અખંડ અદ્વૈત સ્વભાવમાં લીન છે, જે નિરતિશય પરમ ભાવના સહિત છે, જે મુક્તિસુંદરીનો નાથ છે અને બહારમાં કૌતુહલ વ્યાવૃત્ત કર્યું છે (અર્થાત્ બાહ્ય પદાર્થો સંબંધી કુતૂહલનો જેણે અભાવ કર્યો છે કે એવા નિજ પરમાત્માને કોઈ આત્મા-ભવ્ય જીવ-જાણે છે.-આમ આ ખરેખર સ્વભાવવાદ છે. આનાથી વિપરીત વિતર્ક (-વિચાર) તે ખરેખર વિભાવવાદ છે, પ્રાથમિક શિષ્યનો અભિપ્રાય છે.
૧. નિરતિશય = જેનાથી બીજાં કોઈ ચડિયાતું નથી એવી; અનુત્તમ શ્રેષ્ઠ; અજોડ. ૨. કૌતૂહલ = ઇંતેજારી; ઉત્સુક્તા; આશ્ચર્ય; કૌતુક.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #364
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૩૭
तथैव ज्ञानज्ञेयविकल्पाभावात् सोऽयमात्मात्मनि तिष्ठति। हहो प्राथमिकशिष्य अग्निवदयमात्मा किमचेतनः। किं बहना। तमात्मानं ज्ञानं न जानाति चेद देवदत्तरहितपरशुवत् इदं हि नार्थक्रियाकारि, अत एव आत्मनः सकाशाद् व्यतिरिक्तं भवति। तन्न खलु सम्मतं स्वभाववादिनामिति।
तथा चोक्तं श्रीगुणभद्रस्वामिभि:
(અનુષ્ટ્રમ "ज्ञानस्वभावः स्यादात्मा स्वभावावाप्तिरच्युतिः। तस्मादच्युतिमाकांक्षन् भावयेज्ज्ञानभावनाम्।।''
તે (વિપરીત વિતર્ક-પ્રાથમિક શિષ્યનો અભિપ્રાય) કયા પ્રકારે છે? (તે આ પ્રકારે છે:-) “પૂર્વોક્તસ્વરૂપ (જ્ઞાનસ્વરૂપ) આત્માને આત્મા ખરેખર જાણતો નથી, સ્વરૂપમાં અવસ્થિત રહે છે (–આત્મામાં માત્ર સ્થિત રહે છે). જેવી રીતે ઉષ્ણતાસ્વરૂપ અગ્નિના સ્વરૂપને (અર્થાત્ અગ્નિને) શું અગ્નિ જાણે છે? (નથી જ જાણતો.) તેવી જ રીતે જ્ઞાનજ્ઞય સંબંધી વિકલ્પના અભાવથી આ આત્મા આત્મામાં (માત્ર સ્થિત રહે છે (–આત્માને જાણતો
નથી).”
(ઉપરોક્ત વિતર્કનો ઉત્તર:-) “હે પ્રાથમિક શિષ્ય! અગ્નિની માફક શું આ આત્મા અચેતન છે (કે જેથી તે પોતાને ન જાણે ) ? વધારે શું કહેવું? (સંક્ષેપમાં, ) જો તે આત્માને જ્ઞાન ન જાણે તો તે જ્ઞાન, દેવદત્ત વિનાની કુલડીની માફક, *અર્થક્રિયાકારી ન ઠરે, અને તેથી તે આત્માથી ભિન્ન ઠરે! તે તો (અર્થાત જ્ઞાન ને આત્માની સર્વથા ભિન્નતા તો) ખરેખર સ્વભાવવાદીઓને સંમત નથી. (માટે નક્કી કર કે જ્ઞાન આત્માને જાણે છે.)”
એવી રીતે (આચાર્યવર) શ્રી ગુણભદ્રસ્વામીએ (આત્માનુશાસનમાં ૧૭૪ મા શ્લોક દ્વારા ) કહ્યું છે કે
“[ શ્લોકાર્થ-] આત્મા જ્ઞાનસ્વભાવ છે; સ્વભાવની પ્રાપ્તિ તે અશ્રુતિ(અવિનાશી
* અર્થક્રિયાકારી = પ્રયોજનભૂત ક્રિયા કરનારું. (જેમ દેવદત્ત વગરની એકલી કુહાડી અર્થક્રિયા
-કાપવાની ક્રિયા-કરતી નથી, તેમ જો જ્ઞાન આત્માને જાણતું ન હોય તો જ્ઞાને પણ અર્થક્રિયા-જાણવાની ક્રિયા-ન કરી; તેથી જેમ અર્થક્રિયાશૂન્ય કુહાડી દેવદત્તથી ભિન્ન છે તેમ અર્થ ક્રિયાશૂન્ય જ્ઞાન આત્માથી ભિન્ન હોવું જોઈએ! પરંતુ તે તો સ્પષ્ટપણે વિરુદ્ધ છે, માટે જ્ઞાન આત્માને જાણે જ છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #365
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૮]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
તથા દિ
(મંpiતા) ज्ञानं तावद्भवति सुतरां शुद्धजीवस्वरूपं स्वात्मात्मानं नियतमधुना तेन जानाति चैकम्। तच्च ज्ञानं स्फुटितसहजावस्थयात्मानमारात् नो जानाति स्फुटमविचलाद्भिन्नमात्मस्वरूपात्।। २८६ ।।
तथा चोक्तम्
‘णाणं अव्विदिरित्तं जीवादो तेण अप्पगं मुणइ। जदि अप्पगं ण जाणइ भिण्णं तं होदि जीवादो।।''
अप्पाणं विणु णाणं णाणं विणु अप्पगो ण संदेहो। तम्हा सपरपयासं णाणं तह दंसणं होदि।। १७१ ।।
आत्मानं विद्धि ज्ञानं ज्ञानं विद्धयात्मको न संदेहः। तस्मात्स्वपरप्रकाशं ज्ञानं तथा दर्शनं भवति।।१७१ ।।
દશા) છે; માટે અમ્યુતિને (અવિનાશીપણાને, શાશ્વત અવસ્થાને) ઇચ્છનાર જીવે જ્ઞાનની ભાવના ભાવવી.''
વળી (આ ૧૭૦ મી ગાથાની ટીકાના કળશરૂપે ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
[શ્લોકાર્થ-] જ્ઞાન તો બરાબર શુદ્ધજીવનું સ્વરૂપ છે; તેથી ( અમારો) નિજ આત્મા હમણાં (સાધક દશામાં) એક (પોતાના) આત્માને નિયમથી (નિશ્ચયથી) જાણે છે. અને, જો તે જ્ઞાન પ્રગટ થયેલી સહજ અવસ્થા વડે સીધું (પ્રત્યક્ષપણે) આત્માને ન જાણે તો તે જ્ઞાન અવિચળ આત્મસ્વરૂપથી અવશ્ય ભિન્ન ઠરે ! ૨૮૬.
વળી એવી રીતે (અન્યત્ર ગાથા દ્વારા) કહ્યું છે કે
જ્ઞાન જીવથી અભિન્ન છે તેથી તે આત્માને જાણે છે; જો જ્ઞાન આત્માને ન જાણે તો તે જીવથી ભિન્ન ઠરે !''
રે! જીવ છે તે જ્ઞાન છે, ને જ્ઞાન છે તે જીવ છે; તે કારણે નિજપરપ્રકાશક જ્ઞાન તેમ જ દષ્ટિ છે. ૧૭૧.
અન્વયાર્થ:[ માત્માનું જ્ઞાન વિદ્ધિ ] આત્માને જ્ઞાન જાણ, અને [ જ્ઞાનમ્ ગાત્મ:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #366
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધોપયોગ અધિકાર
[33८
गुणगुणिनोः भेदाभावस्वरूपाख्यानमेतत्।
सकलपरद्रव्यपराङ्मुखमात्मानं स्वस्वरूपपरिच्छित्तिसमर्थसहजज्ञानस्वरूपमिति हे शिष्य त्वं विद्धि जानीहि तथा विज्ञानमात्मेति जानीहि। तत्त्वं स्वपरप्रकाशं ज्ञानदर्शनद्वितयमित्यत्र संदेहो नास्ति।
(अनुष्टुभ् ) आत्मानं ज्ञानदृग्रूपं विद्धि दृग्ज्ञानमात्मकं। स्वं पर चेति यत्तत्त्वमात्मा द्योतयति स्फुटम्।। २८७ ।।
जाणंतो पस्संतो ईहापुव्वं ण होइ केवलिणो। केवलिणाणी तम्हा तेण दु सोऽबंधगो भणिदो।।१७२ ।।
जानन् पश्यन्नीहापूर्वं न भवति केवलिनः। केवलज्ञानी तस्मात् तेन तु सोऽबन्धको भणितः।। १७२ ।।
विद्धि ] ALL मात्मा छ अम. 181;-[ न संदेहः ] मामi संदेह नथी. [ तस्मात् ] तथा [ ज्ञानं] शान [तथा] तेभ. ४ [ दर्शनं] र्शन [ स्वपरप्रकाशं] स्व५२प्राश [भवति] छे.
ટીકા:-આ, ગુણ-ગુણીમાં ભેદનો અભાવ હોવારૂપ સ્વરૂપનું કથન છે.
હે શિષ્ય! સર્વ પરદ્રવ્યથી પરામુખ આત્માને તું નિજ સ્વરૂપને જાણવામાં સમર્થ સહજજ્ઞાનસ્વરૂપ જાણ, તથા જ્ઞાન આત્મા છે એમ જાણ. માટે તત્ત્વ (-સ્વરૂપ) એમ છે કે જ્ઞાન તથા દર્શન બન્ને સ્વપરપ્રકાશક છે. આમાં સંદેહ નથી.
[ હવે આ ૧૭૧ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ]
[श्लोडार्थ:-] मामाने नर्शन३५ ॥९अने निशनने मात्मा 191; स्व. अने પર એવા તત્ત્વને (સમસ્ત પદાર્થોને) આત્મા સ્પષ્ટપણે પ્રકાશે છે. ૨૮૭.
જાણે અને દેખે છતાં ઇચ્છા ન કેવળીજિનને; ने तेथी 'उपशानी' ते 'अ' माया माने. १७२.
अन्वयार्थ:-[जानन् पश्यन् ]
त। अने हेपत होवा छतi, [ केवलिनः]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૪૦ ]
Version 002: remember fo check http://www.AtmaDharma.com for updates
નિયમસાર
तथा हि
[ભગવાનશ્રીકુંદકુંદ
सर्वज्ञवीतरागस्य वांछाभावत्वमत्रोक्तम्।
भगवानर्हत्परमेष्ठी
साद्यनिधनामूर्तातीन्द्रियस्वभावशुद्धसद्भूतव्यवहारेण केवलज्ञानादिशुद्धगुणानामाधारभूतत्वात् विश्वमश्रान्तं जानन्नपि पश्यन्नपि वा मनःप्रवृत्तेरभावादीहापूर्वकं वर्तनं न भवति तस्य केवलिनः परमभट्टारकस्य, तस्मात् स भगवान् केवलज्ञानीति प्रसिद्धः, पुनस्तेन कारणेन स भगवान् अबन्धक इति ।
तथा चोक्तं श्रीप्रवचनसारे
..
ण वि परिणमदि ण गेण्हदि उप्पज्जदि णेव तेसु अट्ठेसु । जाणण्णवि ते आदा अबंधगो तेण पण्णत्तो।।”
કેવળીને [Íહાપૂર્વ] ઇચ્છાપૂર્વક (વર્તન) [7 મવતિ] હોતું નથી; [તસ્માત્] તેથી તેમને [ શેવલજ્ઞાની] ‘ કેવળજ્ઞાની' કહ્યા છે; [તેન તુ] વળી તેથી [સ: અવન્ધ: મતિ: ] અબંધક કહ્યા છે.
ટીકા:-અહીં, સર્વજ્ઞ વીતરાગને વાંછાનો અભાવ હોય છે એમ કહ્યું છે.
ભગવાન અદ્ભુત પરમેષ્ઠી સાદિ-અનંત અમૂર્ત અતીંદ્રિયસ્વભાવવાળા શુદ્ધસદ્દભૂતવ્યવહારથી કેવળજ્ઞાનાદિ શુદ્ધ ગુણોના આધારભૂત હોવાને લીધે વિશ્વને નિરંતર જાણતા હોવા છતાં અને દેખતા હોવા છતાં, તે પરમ ભટ્ટા૨ક કેવળીને મનપ્રવૃત્તિનો (મનની પ્રવૃત્તિનો, ભાવમનપરિણતિનો અભાવ હોવાથી ઇચ્છાપૂર્વક વર્તન હોતું નથી; તેથી તે ભગવાન ‘ કેવળજ્ઞાની ’ તરીકે પ્રસિદ્ધ છે; વળી તે કારણથી તે ભગવાન અબંધક છે.
એવી રીતે ( શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત ) શ્રી પ્રવચનસારમાં (૫૨ મી ગાથા દ્વારા) કહ્યું છે કે:
[ગાથાર્થ:- ] (કેવળજ્ઞાની ) આત્મા પદાર્થોને જાણતો હોવા છતાં તે-રૂપે પરિણમતો નથી, તેમને ગ્રતો નથી અને તે પદાર્થોરૂપે ઉત્પન્ન થતો નથી તેથી તેને અબંધક કહ્યો છે.’’
વળી (આ ૧૭૨ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #368
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૪૧
( मंदाक्रांता) जानन सर्वं भवनभवनाभ्यन्तरस्थं पदार्थं पश्यन् तद्वत् सहजमहिमा देवदेवो जिनेशः। मोहाभावादपरमखिलं नैव गृह्णाति नित्यं ज्ञानज्योतिर्हतमलकलिः सर्वलोकैकसाक्षी।। २८८ ।।
परिणामपुव्ववयणं जीवस्स य बंधकारणं होइ। परिणामरहियवयणं तम्हा णाणिस्स ण हि बंधो।। १७३ ।। ईहापुव्वं वयणं जीवस्स य बंधकारणं होइ। ईहारहियं वयणं तम्हा णाणिस्स ण हि बंधो।। १७४ ।।
परिणामपूर्ववचनं जीवस्य च बंधकारणं भवति। परिणामरहितवचनं तस्माज्ज्ञानिनो न हि बंधः।। १७३ ।। ईहापूर्वं वचनं जीवस्य च बंधकारणं भवति। ईहारहितं वचनं तस्माज्ज्ञानिनो न हि बंधः।। १७४ ।।
[શ્લોકાર્થ-] સહજમહિમાવંત દેવાધિદેવ જિનેશ લોકરૂપી ભવનની અંદર રહેલા સર્વ પદાર્થોને જાણતા હોવા છતાં, તેમ જ દેખતા હોવા છતાં, મોહના અભાવને લીધે સમસ્ત ५२ने (-ओछ ५९ ५२ पार्थने) नित्य (-पि) अहता नथी ४; (परंतु) भए જ્ઞાનજ્યોતિ વડે મળરૂપ કલેશનો નાશ કર્યો છે એવા તે જિનેશ સર્વ લોકના એક સાક્ષી (उवण तद्रष्टा) छ. २८८.
પરિણામપૂર્વક વચન જીવને બંધકારણ થાય છે; પરિણામ વિરહિત વચન તેથી બંધ થાય ન જ્ઞાનીને. ૧૭૩. અભિલાષપૂર્વક વચન જીવને બંધકારણ થાય છે; અભિલાષ વિરહિત વચન તેથી બંધ થાય ન જ્ઞાનીને. ૧૭૪.
सन्वयार्थ:-[परिणामपुर्ववचनं ] ५२५॥मपूर्व ( मन५२५॥मपूर्व) ययन [जीवस्य च] अपने [ बंधकारणं] बंधन ॥२९॥ [ भवति ] छ; [ परिणामरहितवचनं ] (नीने)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૪૨ ]
Version 002: remember fo check http://www.AtmaDharma.com for updates
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
इह हि ज्ञानिनो बंधाभावस्वरूपमुक्तम्।
सम्यग्ज्ञानी जीवः क्वचित् कदाचिदपि स्वबुद्धिपूर्वकं वचनं न वक्ति स्वमनःपरिणामपूर्वकमिति यावत् । कुतः ? अमनस्का: केवलिनः इति वचनात्। अतः कारणाज्जीवस्य मनःपरिणतिपूर्वकं वचनं बंधकारणमित्यर्थः, मनःपरिणामपूर्वकं वचनं केवलिनो न भवति; ईहापूर्वं वचनमेव साभिलाषात्मकजीवस्य बंधकारणं भवति, केवलिमुखारविन्दविनिर्गतो दिव्यध्वनिरनीहात्मकः समस्तजनहृदयाह्लादकारणम्; ततः सम्यग्ज्ञानिनो बंधाभाव इति ।
પરિણામરહિત વચન હોય છે [તસ્માત્] તેથી [ જ્ઞાનિન: ] જ્ઞાનીને (કેવળજ્ઞાનીને) [fદ્દે ] ખરેખર [ વંધ: ન] બંધ નથી.
[ફ્ઠાપૂર્વ] ઇચ્છાપૂર્વક [વશ્વનં વચન [નીવસ્ય ચ જીવને [વધારળ] બંધનું કારણ [ ભવતિ] છે; [{હારહિત વવનં] (જ્ઞાનીને) ઇચ્છારહિત વચન હોય છે. [તસ્માત્ ] તેથી [ જ્ઞાનિન: ] જ્ઞાનીને (કેવળજ્ઞાનીને ) [fs] ખરેખર [ બંધ: 7] બંધ નથી.
न
ટીકા:-અહીં ખરેખર જ્ઞાનીને (કેવળજ્ઞાનીને) બંધના અભાવનું સ્વરૂપ કહ્યું છે.
સમ્યાની કેવળજ્ઞાની ) જીવ ક્યાંય ક્યારેય સ્વબુદ્ધિપૂર્વક અર્થાત્ સ્વમનપરિણામપૂર્વક વચન બોલતો નથી. કેમ ? ‘અમના: જેવલિન: (કેવળીઓ મનરહિત છે ) એવું (શાસ્ત્રનું) વચન હોવાથી. આ કારણથી (એમ સમજવું કે)–જીવને મનપરિણતિપૂર્વક વચન બંધનું કારણ છે એવો અર્થ છે અને મનપરિણતિપૂર્વક વચન તો કેવળીને હોતું નથી; (વળી ) ઇચ્છાપૂર્વક વચન જ *સાભિલાષસ્વરૂપ જીવને બંધનું કારણ છે અને કેવળીના મુખારવિંદમાંથી નીકળતો, સમસ્ત જનોનાં હૃદયને આહ્લાદના કારણભૂત દિવ્યધ્વનિ તો અનિચ્છાત્મક (ઇચ્છા-રહિત ) હોય છે; માટે સમ્યજ્ઞાનીને (કેવળજ્ઞાનીને) બંધનો અભાવ છે.
[હવે આ ૧૭૩-૧૭૪ મી ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ત્રણ શ્લોક કહે છેઃ ]
*સાભિલાષસ્વરૂપ = જેનું સ્વરૂપ સાભિલાષ (ઇચ્છાયુક્ત ) હોય એવા
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #370
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૪૩
(મંદ્રાક્રાંતા) ईहापूर्वं वचनरचनारूपमत्रास्ति नैव तस्मादेषः प्रकटमहिमा विश्वलोकैकभर्ता। अस्मिन् बंधः कथमिव भवेट्रव्यभावात्मकोऽयं मोहाभावान्न खलु निखिलं रागरोषादिजालम्।। २८९ ।।
(મંદ્રાક્રાંતા) एको देवस्त्रिभुवनगुरुर्नष्टकर्माष्टकार्ध: सद्बोधस्थं भुवनमखिलं तद्गतं वस्तुजालम्। आरातीये भगवति जिने नैव बंधो न मोक्षः तस्मिन् काचिन्न भवति पुनर्मूर्च्छना चेतना च ।। २९० ।।
(માતા) न ह्येतस्मिन भगवति जिने धर्मकर्मप्रपंचो रागाभावादतुलमहिमा राजते वीतरागः। एषः श्रीमान् स्वसुखनिरतः सिद्धिसीमन्तिनीशो ज्ञानज्योतिश्छुरितभुवनाभोगभागः समन्तात्।। २९१ ।।
[ શ્લોકાર્થ:-] આમનામાં (કેવળી ભગવાનમાં) ઇચ્છાપૂર્વક વચનરચનાનું સ્વરૂપ નથી જ; તેથી તેઓ પ્રગટ-મહિમાવંત છે અને સમસ્ત લોકના એક (અનન્ય) નાથ છે. તેમને દ્રવ્યભાવસ્વરૂપ એવો આ બંધ કઈ રીતે થાય? (કારણ કે ) મોહના અભાવને લીધે તેમને ખરેખર સમસ્ત રાગદ્વેષાદિ સમૂહું તો છે નહિ. ૨૮૯.
[શ્લોકાર્થ-] ત્રણ લોકના જેઓ ગુરુ છે, ચાર કર્મનો જેમણે નાશ કર્યો છે અને આખો લોક તથા તેમાં રહેલો પદાર્થસમૂહ જેમના સજ્ઞાનમાં સ્થિત છે, તે (જિન ભગવાન) એક જ દેવ છે. તે નિકટ (સાક્ષાત) જિન ભગવાનને વિષે નથી બંધ કે નથી મોક્ષ, તેમ જ તેમનામાં નથી કોઈ મૂર્છા કે નથી કોઈ ચેતના (કારણ કે દ્રવ્યસામાન્યનો પૂર્ણ આશ્રય છે). ૨૯).
[શ્લોકાર્થ-] આ જિન ભગવાનમાં ખરેખર ધર્મ અને કર્મનો પ્રપંચ નથી (અર્થાત
૧. મૂછ = બેભાનપણું, બેશુદ્ધિ; અજ્ઞાનદશા. ૨. ચેતના = ભાનવાળી દશા; શુદ્ધિ, જ્ઞાનદશા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #371
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૪]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદठाणणिसेज्जविहारा ईहापुव्वं ण होइ केवलिणो। तम्हा ण होइ बंधो साक्खटुं मोहणीयस्स।। १७५ ।।
स्थाननिषण्णविहारा ईहापूर्वं न भवन्ति केवलिनः। तस्मान्न भवति बंध: साक्षार्थं मोहनीयस्य।। १७५ ।।
केवलिभट्टारकस्यामनस्कत्वप्रद्योतनमेतत्।
भगवतः परमार्हन्त्यलक्ष्मीविराजमानस्य केवलिनः परमवीतरागसर्वज्ञस्य ईहापूर्वकं न किमपि वर्तनम्; अतः स भगवान् न चेहते मनःप्रवृत्तेरभावात; अमनस्का: केवलिन: इति वचनाद्वा न तिष्ठति नोपविशति न चेहापूर्वं श्रीविहारादिकं करोति।
સાધકદશામાં જે શુદ્ધિ અને અશુદ્ધિના ભેદપ્રભેદો વર્તતા હોય છે તે જિન ભગવાનમાં નથી); રાગના અભાવને લીધે અતુલ-મહિમાવંત એવા તે (ભગવાન) વીતરાગપણે વિરાજે છે. તે શ્રીમાન (શોભાવંત ભગવાન) નિજ સુખમાં લીન છે, મુક્તિરૂપી સ્ત્રીના નાથ છે અને જ્ઞાનજ્યોતિ વડે તેમણે લોકના વિસ્તારને સર્વતઃ છાઈ દીધો છે. ૨૯૧.
અભિલાષપૂર્વ વિહાર, આસન, સ્થાન નહિ જિનદેવને, તેથી નથી ત્યાં બંધ; બંધન મોહવશ સાક્ષાર્થને. ૧૭૫.
અન્વયાર્થ:વનિન: ] કેવળીને [૨થાનનિષvorવિદરા: ] ઊભા રહેવું, બેસવું અને વિહાર [પૂર્વ ] ઇચ્છાપૂર્વક [ ન ભવન્તિ] હોતાં નથી, [ તાત્] તેથી [ વંધ: જે મવતિ] તેમને બંધ નથી; [ મોદનીયસ્ય ] મોહનીયવશ જીવને [સાક્ષાર્થમ્] ઇંદ્રિયવિષયસહિતપણે બંધ થાય છે.
ટીકાઃ-આ, કેવળીભટ્ટારકને મનરહિતપણાનું પ્રકાશન છે ( અર્થાત્ અહીં કેવળીભગવાનનું મનરહિતપણું દર્શાવ્યું છે).
અહંતયોગ્ય પરમ લક્ષ્મીથી વિરાજમાન, પરમવીતરાગ સર્વજ્ઞ કેવળીભગવાનને ઇચ્છાપૂર્વક કાંઈ પણ વર્તન હોતું નથી; તેથી તે ભગવાન (કાંઈ ) ઇચ્છતા નથી, કારણ કે મનપ્રવૃત્તિનો અભાવ છે; અથવા, તેઓ ઇચ્છાપૂર્વક ઊભા રહેતા નથી, બેસતા નથી કે શ્રીવિહારાદિક કરતા નથી, કારણ કે “અમન#T: ફેવત્તિન: (કેવળીઓ મનરહિત છે)” એવું શાસ્ત્રનું વચન છે. માટે તે તીર્થંકર-પરમદેવને દ્રવ્યભાવસ્વરૂપ ચતુર્વિધ બંધ (પ્રકૃતિબંધ,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #372
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૪૫
ततस्तस्य तीर्थकरपरमदेवस्य द्रव्यभावात्मकचतुर्विधबंधो न भवति। स च बंधः पुनः किमर्थं जातः कस्य संबंधश्च ? मोहनीयकर्मविलासविभितः, अक्षार्थमिन्द्रियार्थं तेन सह य: वर्तत इति साक्षार्थं मोहनीयस्य वशगतानां साक्षार्थप्रयोजनानां संसारिणामेव बंध इति।
तथा चोक्तं श्रीप्रवचनसारे
“ठाणणिसेज्जविहारा धम्मुवदेसो य णियदयो तेसि। અરહંતા ને માયાવાર ત્થીલા''
(શાર્દૂતવિક્રીડિત) देवेन्द्रासनकंपकारणमहत्कैवल्यबोधोदये मुक्तिश्रीललनामुखाम्बुजरवेः सद्धर्मरक्षामणेः। सर्वं वर्तनमस्ति चेन्न च मनः सर्वं पुराणस्य तत् सोऽयं नन्वपरिप्रमेयमहिमा पापाटवीपावकः।। २९२ ।।
પ્રદેશબંધ, સ્થિતિબંધ અને અનુભાગબંધ) થતો નથી.
વળી, તે બંધ (૧) કયા કારણે થાય છે અને (૨) કોને થાય છે? (૧) બંધ મોહનીયકર્મના વિલાસથી ઉત્પન્ન થાય છે. (૨) “અક્ષાર્થ એટલે ઇન્દ્રિયાર્થ (ઇદ્રિય-વિષય); અક્ષાર્થ સહિત હોય તે “સાક્ષાર્થ '; મોહનીયને વશ થયેલા, સાક્ષાર્થ-પ્રયોજન (–ઇદ્રિયવિષયરૂપ પ્રયોજનવાળા) સંસારીઓને જ બંધ થાય છે.
એવી રીતે (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી પ્રવચનસારમાં (૪૪ મી ગાથા દ્વારા ) કહ્યું છે કે
“[ ગાથાર્થ-] તે અહંતભગવંતોને તે કાળે ઊભા રહેવું, બેસવું, વિહાર અને ધર્મોપદેશ, સ્ત્રીઓને માયાચારની માફક, સ્વાભાવિક જ પ્રયત્ન વિના જ હોય છે.''
[ હવે આ ૧૭૫ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ]
દ્રોનાં આસન કંપાયમાન થવાના કારણભૂત મહા કેવળ-જ્ઞાનનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #373
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૬]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
आउस्स खयेण पुणो णिण्णासो होइ सेसपयडीणं। पच्छा पावइ सिग्धं लोयग्गं समयमेत्तेण।। १७६ ।।
आयुषः क्षयेण पुनः निर्माशो भवति शेषप्रकृतीनाम्।
पश्चात्प्राप्नोति शीघ्रं लोकाग्रं समयमात्रेण ।। १७६ ।। शुद्धजीवस्य स्वभावगतिप्राप्त्युपायोपन्यासोऽयम्।
स्वभावगतिक्रियापरिणतस्य षट्कापक्रमविहीनस्य भगवतः सिद्धक्षेत्राभिमुखस्य ध्यानध्येयध्यातृतत्फलप्राप्तिप्रयोजनविकल्पशून्येन
स्वस्वरूपाविचलस्थितिरूपेण परमशुक्लध्यानेन आयुःकर्मक्षये जाते वेदनीयनामगोत्राभिधानशेषप्रकृतीनां निर्नाशो भवति। शुद्धनिश्चयनयेन
ઉદય થતાં, જે મુક્તિલક્ષ્મીરૂપી સ્ત્રીના મુખકમળના સૂર્ય છે અને સદ્ધર્મના *રક્ષામણિ છે એવા પુરાણ પુરુષને બધું વર્તન ભલે હોય તો પણ મન સઘળુંય હોતું નથી; તેથી તેઓ (કેવળજ્ઞાની પુરાણપુરુષ) ખરેખર અગમ્ય મહિમાવંત છે અને પાપરૂપી વનને બાળનાર અગ્નિ સમાન છે. ૨૯૨.
આયુક્ષયે ત્યાં શેષ સર્વે કર્મનો ક્ષય થાય છે; પછી સમયમાત્રે શીધ્ર તે લોકાગ્ર પહોંચી જાય છે. ૧૭૬.
અન્વયાર્થ પુન:] વળી (કેવળીને) [ આયુષ: ક્ષયેળ] આયુના ક્ષયથી [ શેષપ્રવૃતીનાન્] શેષ પ્રકૃતિઓનો [ નિર્વાશ: ] સંપૂર્ણ નાશ [ મવતિ] થાય છે; [ પશ્ચાત્] પછી તે [ શીઘં] શીધ્ર [ સમયમાત્રા ] સમયમાત્રમાં [ નો1] લોકાગ્રે [પ્રાપ્નોતિ] પહોંચે છે.
ટીકા-આ, શુદ્ધ જીવને સ્વભાવગતિની પ્રાપ્તિ થવાના ઉપાયનું કથન છે.
સ્વભાવગતિક્રિયારૂપે પરિણત, છ *અપક્રમથી રહિત, સિદ્ધક્ષેત્રસમુખ ભગવાનને પરમ શુકલધ્યાન વડે-કે જે (શુકલધ્યાન) ધ્યાન-ધ્યય-ધ્યાતા સંબંધી, તેની ફળપ્રાપ્તિ સંબંધી અને તેના પ્રયોજન સંબંધી વિકલ્પો વિનાનું છે અને નિજ સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ છે તેના
* રક્ષામણિ = આપત્તિઓથી અથવા પિશાચ વગેરેથી પોતાની જાતને બચાવવા માટે પહેરવામાં
આવતો મણિ. (કેવળીભગવાન સદ્ધર્મના રક્ષણ માટે-અસદ્ધર્મથી બચવા માટે-રક્ષામણિ છે.) * સંસારી જીવને અન્ય ભવમાં જતાં “છ દિશાઓમાં ગમન થાય છે તેને “છ અ૫ક્રમ”
કહેવામાં આવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #374
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૪૭
स्वस्वरूपे सहजमहिम्नि लीनोऽपि व्यवहारेण स भगवान् क्षणार्धेन लोकाग्रं प्राप्नोतीति।
(અનુકુમ ) षट्कापक्रमयुक्तानां भविनां लक्षणात् पृथक्। सिद्धानां लक्षणं यस्मादूर्ध्वगास्ते सदा शिवाः ।। २९३ ।।
(મંતાક્રાંતા) बन्धच्छेदादतुलमहिमा देवविद्याधराणां प्रत्यक्षोऽद्य स्तवनविषयो नैव सिद्धः प्रसिद्धः। लोकस्याग्रे व्यवहरणतः संस्थितो देवदेवः स्वात्मन्युच्चैरविचलतया निश्चयेनैवमास्ते।। २९४ ।।
(અનુદુમ) पंचसंसारनिर्मुक्तान पंचसंसारमुक्तये। पंचसिद्धानहं वंदे पंचमोक्षफलप्रदान्।। २९५ ।।
વડે-આયુકર્મનો ક્ષય થતાં, વેદનીય, નામ ને ગોત્ર નામની શેષ પ્રકૃતિઓનો સંપૂર્ણ નાશ થાય છે (અર્થાત્ ભગવાનને શુકલધ્યાન વડે આયુકર્મનો ક્ષય થતાં બાકીનાં ત્રણ કર્મોનો પણ ક્ષય થાય છે અને સિદ્ધક્ષેત્ર તરફ સ્વભાવગતિક્રિયા થાય છે). શુદ્ધનિશ્ચયનયથી સહજમહિમાવાળા નિજ સ્વરૂપમાં લીન હોવા છતાં વ્યવહારે તે ભગવાન અર્ધ ક્ષણમાં (સમયમાત્રમાં) લોકાર્ચે પહોંચે છે.
| [ હવે આ ૧૭૬ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ત્રણ શ્લોક કહે છે. ]
જેઓ છ અપક્રમ સહિત છે એવા ભગવાળા જીવોના (–સંસારીઓના) લક્ષણથી સિદ્ધોનું લક્ષણ ભિન્ન છે, તેથી તે સિદ્ધો ઊર્ધ્વગામી છે અને સદા શિવ (નિરંતર સુખી) છે. ૨૯૩.
[શ્લોકાર્થ-] બંધનો છેદ થવાથી જેમનો અતુલ મહિમા છે એવા (અશરીરી અને લોકાગ્રસ્થિત) સિદ્ધભગવાન હવે દેવો અને વિધાધરોના પ્રત્યક્ષ સ્તવનનો વિષય નથી જ એમ પ્રસિદ્ધ છે. તે દેવાધિદેવ વ્યવહારથી લોકના અગ્ર સુસ્થિત છે અને નિશ્ચયથી નિજ આત્મામાં એમ ને એમ અત્યંત અવિચળપણે રહે છે. ૨૯૪.
વ્ય, ક્ષેત્ર, કાળ, ભવ ને ભાવ-એવાં પાંચ પરાવર્તનરૂપ) પાંચ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #375
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૮]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
जाइजरमरणरहियं परमं कम्मट्ठवज्जियं सुद्धं । णाणाइचउसहावं अक्खयमविणासमच्छेयं ।। १७७ ।।
जातिजरामरणरहितं परमं कर्माष्टवर्जितं शुद्धम्। ज्ञानादिचतुःस्वभावं अक्षयमविनाशमच्छेद्यम्।। १७७ ।।
कारणपरमतत्त्वस्वरूपाख्यानमेतत्।
निसर्गतः संसृतेरभावाज्जातिजरामरणरहितम्, परमपारिणामिकभावेन परमस्वभावत्वात्परमम्, त्रिकालनिरुपाधिस्वरूपत्वात् कर्माष्टकवर्जितम्, द्रव्यभावकर्मरहितत्वाच्छुद्धम्, सहजज्ञानसहजदर्शनसहजचारित्रसहजचिच्छक्तिमयत्वाज्ज्ञानादिचतु:स्वभावम् , सादिसनिधन
પ્રકારના સંસારથી મુક્ત, પાંચ પ્રકારના મોક્ષરૂપી ફળને દેનારા (અર્થાત દ્રવ્ય-પરાવર્તન, ક્ષેત્રપરાવર્તન, કાળપરાવર્તન, ભવપરાવર્તન ને ભાવપરાવર્તનથી મુક્ત કરનારા), પંચપ્રકાર સિદ્ધોને (અર્થાત પાંચ પ્રકારની મુક્તિને-સિદ્ધિને-પ્રાય સિદ્ધભગવંતોને) હું પાંચ પ્રકારના સંસારથી મુક્ત થવા માટે વંદું છું. ૨૯૫.
કર્માષ્ટવર્જિત, પરમ, જન્મજરામરણહીન, શુદ્ધ છે, જ્ઞાનાદિ ચાર સ્વભાવ છે, અક્ષય, અનાશ, અbધ છે. ૧૭૭.
અન્વયાર્થઃ- પરમાત્મતત્ત્વ) [ Mાતિનરામરણરહિતમ] જન્મ–જરા-મરણ રહિત, [૫૨મમ્] પરમ, [ ટવર્ણિતમ્ ] આઠ કર્મ વિનાનું, [શુદ્ધન્] શુદ્ધ, [ જ્ઞાનાવિતુ:સ્વમાવત્ ] જ્ઞાનાદિક ચાર સ્વભાવવાળું, [ અક્ષયમ્ ] અક્ષય, [વિનાશ ] અવિનાશી અને [કચ્છેદ્યમ્ ] અચ્છધ છે.
ટીકાઃ- જેનો સંપૂર્ણ આશ્રય કરવાથી સિદ્ધ થાય છે એવા) કારણ૫રમ-તત્ત્વના સ્વરૂપનું આ કથન છે.
(કારણપરમતત્ત્વ આવું છે:-) નિસર્ગથી (સ્વભાવથી ) સંસારનો અભાવ હોવાને લીધે જન્મ–જરા-મરણ રહિત છે; પરમ-પારિણામિકભાવ વડ પરમસ્વભાવવાળું હોવાને લીધે પરમ છે; ત્રણે કાળે નિપાધિ-સ્વરૂપવાળું હોવાને લીધે આઠ કર્મ વિનાનું છે; દ્રવ્ય કર્મ અને ભાવકર્મ રહિત હોવાને લીધે શુદ્ધ છે; સહજજ્ઞાન, સહજદર્શન, સહજચારિત્ર અને સહજચિન્શક્તિમય હોવાને લીધે જ્ઞાનાદિક ચાર સ્વભાવવાળું છે; સાદિ-સાંત, મૂર્ત ઇંદ્રિયાત્મક વિજાતીયવિભાવવ્યંજનપર્યાય રહિત હોવાને લીધે અક્ષય છે; પ્રશસ્ત-અપ્રશસ્ત કહાનજૈનશાસ્ત્રમાળા] શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૪૯
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #376
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
मूर्तेन्द्रियात्मकविजातीयविभावव्यंजनपर्यायवीतत्वादक्षयम्, प्रशस्ताप्रशस्तगतिहेतुभूतपुण्यपाप-कर्मद्वन्द्वाभावादविनाशम्, वधबंधच्छेदयोग्यमूर्तिमुक्तत्वादच्छेद्यमिति।
(मालिनी) अविचलितमखंडज्ञानमद्वन्द्वनिष्ठं निखिलदुरितदुर्गवातदावाग्निरूपम्। भज भजसि निजोत्थं दिव्यशर्मामृतं त्वं सकलविमलबोधस्ते भवत्येव तस्मात्।। २९६ ।।
अव्वाबाहमणिंदियमणोवमं पुण्णपावणिम्मुक्कं । पुणरागमणविरहियं णिचं अचलं अणालंबं ।। १७८ ।।
अव्याबाधमतीन्द्रियमनुपमं पुण्यपापनिर्मुक्तम्। पुनरागमनविरहितं नित्यमचलमनालंबम्।। १७८ ।।
ગતિના હેતુભૂત પુણ્ય-પાપકર્મરૂપ ધંધનો અભાવ હોવાને લીધે અવિનાશી છે; વધ, બંધ અને છેદને યોગ્ય મૂર્તિથી (મૂર્તિક્તાથી) રહિત હોવાને લીધે અચ્છેદ્ય છે.
[હવે આ ૧૭૭ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[श्लोार्थ:-] अवियण, म न३५, मनिष्ठ (
२पाहि म नहि २६८) અને સમસ્ત પાપના દુસ્તર સમૂહને બાળવામાં દાવાનળ સમાન-એવા સ્વોત્પન્ન (પોતાથી ઉત્પન્ન થતા ) દિવ્યસુખામૃતને (-દિવ્યસુખામૃતસ્વભાવી આત્મતત્ત્વને)-કે જેને તું ભજી રહ્યો છે तेने-म; तेथी तने सण-विमान (वणान) थशे ४.२८६.
અનુપમ, અતીન્દ્રિય, પુણ્ય પાપવિમુક્ત, અવ્યાબાધ છે, પુનરાગમન વિરહિત નિરાલંબન, સુનિશ્ચળ, નિત્ય છે. ૧૭૮.
अन्वयार्थ:-( ५२मात्मतत्त्व) [अव्याबाधम् ] २सया५, [अतीन्द्रियम् ] तद्रिय, [अनुपमम् ] अनुपम, [पुण्यपापनिर्मुक्तम् ] पुण्या५ विनानु, [पुनरागमन-विरहितम् ] પુનરાગમન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #377
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૦]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
अत्रापि निरुपाधिस्वरूपलक्षणपरमात्मतत्त्वमुक्तम्।
अखिलदुरघवीरवैरिवरूथिनीसंभ्रमागोचरसहजज्ञानदुर्गनिलयत्वादव्याबाधम् , सर्वात्म-प्रदेशभरितचिदानन्दमयत्वादतीन्द्रियम्, त्रिषु तत्त्वेषु विशिष्टत्वादनौपम्यम् , संसृतिपुरंधिकासंभोगसंभवसुखदुःखाभावात्पुण्यपापनिर्मुक्तम् , पुनरागमनहेतुभूतप्रशस्ताप्रशस्तमोहरागद्वेषाभावात्पुनरागमनविरहितम्, नित्यमरणतद्भवमरणकारणकलेवरसंबन्धाभावान्नित्यम् , निजगुणपर्यायप्रच्यवनाभावादचलम् , परद्रव्यावलम्बनाभावादनालम्बमिति।
तथा चोक्तं श्रीमदमृतचंद्रसूरिभिः
રહિત, [ નિત્ય] નિત્ય, [ બાતમૂ ] અચળ અને [ સનાતંવર્] નિરાલંબ છે.
ટીકા:-અહીં પણ, નિપાધિ સ્વરૂપ જેનું લક્ષણ છે એવું પરમાત્મતત્ત્વ કહ્યું છે.
(પરમાત્મતત્ત્વ આવું છે:-) સમસ્ત દુષ્ટ અઘરૂપી વીર શત્રુઓની સેનાના ધાંધલને અગોચર એવા સહજજ્ઞાનરૂપી કિલ્લામાં રહેઠાણ હોવાને લીધે અવ્યાબાધ (નિર્વિગ્ન) છે; સર્વ આત્મપ્રદેશ ભરેલા ચિદાનંદમયપણાને લીધે અતીન્દ્રિય છે; ત્રણ તત્ત્વોમાં વિશિષ્ટ હોવાને લીધે (બહિરાત્મતત્ત્વ, અંતરાત્મતત્ત્વ અને પરમાત્મતત્ત્વ એ ત્રણેમાં વિશિષ્ટ-ખાસ પ્રકારનું-ઉત્તમ હોવાને લીધે ) અનુપમ છે; સંસારરૂપી સ્ત્રીના સંભોગથી ઉત્પન્ન થતાં સુખદુઃખનો અભાવ હોવાને લીધે પુણ્યપાપ વિનાનું છે; પુનરાગમનના હેતુભૂત પ્રશસ્ત-અપ્રશસ્ત મોહરાગદ્વેષનો અભાવ હોવાને લીધે પુનરાગમન રહિત છે; નિત્ય મરણના અને તે ભવ સંબંધી મરણના કારણભૂત કલેવરના (શરીરના) સંબંધનો અભાવ હોવાને લીધે નિત્ય છે; નિજ ગુણો અને પર્યાયોથી ચુત નહિ થતું હોવાને લીધે અચળ છે; પરદ્રવ્યના અવલંબનનો અભાવ હોવાને લીધે નિરાલંબ છે.
એવી રીતે (આચાર્યદવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૧૩૮ મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ
૧. અધ્યાત્મશાસ્ત્રોમાં ઘણાં સ્થળે પાપ તેમ જ પુણ્ય બન્નેને “અ” અથવા “પાપ” કહેવામાં
આવે છે. ૨. પુનરાગમન = (ચાર ગતિમાંની કોઈ ગતિમાં) પાછા આવવું તે; ફરીને જન્મવું તે. ૩. નિત્ય મરણ = સમયે સમયે થતો આયુકર્મના નિષકોનો ક્ષય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #378
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધોપયોગ અધિકાર
[૩૫૧
(મંવાળાંતા) "आसंसारात्प्रतिपदममी रागिणो नित्यमत्ताः
सुप्ता यस्मिन्नपदमपदं तद्विबुध्यध्वमंधाः। एतैतेतः पदमिदमिदं यत्र चैतन्यधातु: શુદ્ધ: શુદ્ધ: સ્વ૨સમરત: સ્થાથિમવત્વમેતા''
તથા દિ
(શાર્દુત્વવિક્રીડિત) भावाः पंच भवन्ति येषु सततं भावः-पर: पंचम: स्थायी संसृतिनाशकारणमयं सम्यग्दृशां गोचरः। तं मुक्त्वाखिलरागरोषनिकरं बुवा पुनर्बुद्धिमान् एको भाति कलौ युगे मुनिपतिः पापाटवीपावकः।। २९७ ।।
““[ શ્લોકાર્થ-] ( શ્રી ગુરુ સંસારી ભવ્ય જીવોને સંબોધે છે કે.) હે અંધ પ્રાણીઓ ! અનાદિ સંસારથી માંડીને પર્યાયે પર્યાયે આ રાગી જીવો સદાય મત્ત વર્તતા થકા જે પદમાં સતા છે-ઊંધે છે તે પદ અર્થાત સ્થાન અપદ છે-અપદ છે, (તમારું સ્થાન નથી,) એમ તમે સમજો. (બે વાર કહેવાથી અતિ કણાભાવ સૂચિત થાય છે.) આ તરફ આવો–આ તરફ આવો, (અહીં નિવાસ કરો, ) તમારું પદ આ છે-આ છે જ્યાં શુદ્ધ-શુદ્ધ ચૈતન્યધાતુ નિજ રસની અતિશયતાને લીધે સ્થાયીભાવપણાને પ્રાપ્ત છે અર્થાત્ સ્થિર છે-અવિનાશી છે. (અહીં “શુદ્ધ” શબ્દ બે વાર કહ્યો છે તે દ્રવ્ય અને ભાવ બન્નેની શુદ્ધતા સૂચવે છે. સર્વ અન્ય-દ્રવ્યોથી જુદો હોવાને લીધે આત્મા દ્રવ્ય શુદ્ધ છે અને પરના નિમિત્તે થતા પોતાના ભાવોથી રહિત હોવાને લીધે ભાવે શુદ્ધ છે.)''
વળી (આ ૧૭૮ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
[ શ્લોકાર્થ:-] ભાવો પાંચ છે, જેમાં આ પરમ પંચમ ભાવ ( પરમ પરિણામિક ભાવ) નિરંતર સ્થાયી છે, સંસારના નાશનું કારણ છે અને સમ્યગ્દષ્ટિઓને ગોચર છે, બુદ્ધિમાન પુરુષ સમસ્ત રાગદ્વેષના સમૂહને છોડીને તેમ જ તે પરમ પંચમ ભાવને જાણીને, એકલો, કળિયુગમાં પાપવનના અગ્નિરૂપ મુનિવર તરીકે શોભે છે (અર્થાત જે બુદ્ધિમાન પુરુષ પરમ પારિણામિક ભાવનો ઉગ્રપણે આશ્રય કરે છે, તે જ એક પુરુષ પાપવનને બાળવામાં અગ્નિ સમાન મુનિવર છે). ૨૯૭.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #379
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૨ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદणवि दुक्खं णवि सुक्खं णवि णीडा णेव विज्जदे बाहा। णवि मरणं णवि जणणं तत्थेव य होइ णिव्वाणं ।। १७९ ।।
नापि दु:खं नापि सौख्यं नापि पीडा नैव विद्यते बाधा। नापि मरणं नापि जननं तत्रैव च भवति निर्वाणम्।। १७९ ।।
इह हि सांसारिकविकारनिकायाभावान्निर्वाणं भवतीत्युक्तम्।
निरुपरागरत्नत्रयात्मकपरमात्मनः सततान्तर्मुखाकारपरमाध्यात्मस्वरूपनिरतस्य तस्य वाऽशुभपरिणतेरभावान्न चाशुभकर्म अशुभकर्माभावान्न दुःखम्, शुभपरिणतेरभावान्न शुभकर्म शुभकर्माभावान्न खलु संसारसुखम् , पीडायोग्ययातनाशरीराभावान्न पीडा, असाता
જ્યાં દુ:ખ નહિ, સુખ જ્યાં નહીં, પીડા નહીં, બાધા નહીં, જ્યાં મરણ નહિ, જ્યાં જન્મ છે નહિ, ત્યાં જ મુક્તિ જાણવી. ૧૭૯.
અન્વયાર્થ:ન્ન પ ફુ:૬] જ્યાં દુઃખ નથી, [ ન પ સૌરā] સુખ નથી, [ન પિ વીડ] પીડા નથી, [ વ વાધા વિદ્યતે] બાધા નથી, [૨ પિ મરí ] મરણ નથી, [૨ પિ નનન] જન્મ નથી, [ તત્ર કવ ર નિર્વાણન્ ભવતિ ત્યાં જ નિર્વાણ છે (અર્થાત્ દુઃખાદિપતિ પરમતત્ત્વમાં જ નિર્વાણ છે).
ટીકા:-અહીં, (પરમતત્ત્વને) ખરેખર સાંસારિક વિકારસમૂહના અભાવને લીધે નિર્વાણ છે એમ કહ્યું છે.
સતત અંતર્મુખાકાર પરમ-અધ્યાત્મસ્વરૂપમાં લીન એવા તે નિરુપરાગ-રત્નત્રયાત્મક પરમાત્માને અશુભ પરિણતિના અભાવને લીધે અશુભ કર્મ નથી અને અશુભ કર્મના અભાવને લીધે દુઃખ નથી; શુભ પરિણતિના અભાવને લીધે શુભ કર્મ નથી અને શુભ કર્મના અભાવને લીધે ખરેખર સંસારસુખ નથી; પીડાયોગ્ય
૧. નિર્વાણ = મોક્ષ; મુક્તિ. [ પરમતત્ત્વ વિકારરહિત હોવાથી દ્રવ્ય-અપેક્ષાએ સદા મુક્ત જ છે. માટે મુમુક્ષુએ એમ સમજવું કે વિકારરહિત પરમતત્ત્વના સંપૂર્ણ આશ્રયથી જ (અર્થાત્ તેના
જ શ્રદ્ધાન-જ્ઞાન-આચરણથી) તે પરમતત્ત્વ પોતાના સ્વાભાવિક મુક્તપર્યાય પરિણમે છે.] ૨. સતત અંતર્મુખાકાર = નિરંતર અંતર્મુખ જેનો આકાર અર્થાત્ રૂપ છે એવા ૩. નિરુપરાગ = નિર્વિકાર; નિર્મળ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #380
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૫૩
वेदनीयकर्माभावान्नैव विद्यते बाधा, पंचविधनोकर्माभावान्न मरणम्, पंचविधनोकर्महेतुभूतकर्मपुद्गलस्वीकाराभावान्न जननम् । एवंलक्षणलक्षिताक्षुण्णविक्षेपविनिर्मुक्तपरमतत्त्वस्य सदा निर्वाणं भवतीति ।
(માલિની)
भवभवसुखदुःखं विद्यते नैव बाधा जननमरणपीडा नास्ति यस्येह नित्यम्।
तमहमभिनमामि स्तौमि संभावयामि
स्मरसुखविमुखस्सन् मुक्तिसौख्याय नित्यम्।। २९८ ।।
(અનુન્નુમ્ )
आत्माराधनया हीनः सापराध इति स्मृतः। अहमात्मानमानन्दमंदिरं नौमि नित्यशः।। २९९ ।।
*યાતનાશ૨ી૨ના અભાવને લીધે પીડા નથી; અશાતાવેદનીય કર્મના અભાવને લીધે બાધા નથી; પાંચ પ્રકારનાં નોકર્મના અભાવને લીધે મરણ નથી; પાંચ પ્રકારનાં નોકર્મના હેતુભૂત કર્મપુદ્દગલના સ્વીકારના અભાવને લીધે જન્મ નથી.-આવાં લક્ષણોથી લક્ષિત, અખંડ, વિક્ષેપરહિત પરમતત્ત્વને સદા નિર્વાણ છે.
[હવે આ ૧૭૯ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છેઃ ]
[ શ્લોકાર્થ:- ] આ લોકમાં જેને સદા ભવભવનાં સુખદુઃખ નથી, બાધા નથી, જન્મ, મરણ અને પીડા નથી, તેને (તે ૫રમાત્માને) હું, મુક્તિસુખની પ્રાપ્તિ અર્થે, કામદેવના સુખથી વિમુખ વર્તતો થકો નિત્ય નમું છું, સ્તવું છું, સમ્યક્ પ્રકારે ભાવું છું. ૨૯૮.
[શ્લોકાર્થ:-] આત્માની આરાધના રહિત જીવને સાપરાધ (–અપરાધી) ગણવામાં આવ્યો છે. તેથી ) હું આનંદમંદિર આત્માને (આનંદના ઘ૨રૂપ નિજાત્માને) નિત્ય નમું છું.
૨૯૯.
* યાતના = વેદના; પીડા. (શરી૨ વેદનાની મૂર્તિ છે.)
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૫૪]
Version 002: remember fo check http://www.AtmaDharma.com for updates
[ભગવાનશ્રીકુંદકુંદ
णवि इंदिय उवसग्गा णवि मोहो विम्हिओ ण णिद्दा य । णय तिण्हा व छुहा तत्थेव य होइ णिव्वाणं ।। १८० ।।
નિયમસાર
नापि इन्द्रियाः उपसर्गाः नापि मोहो विस्मयो न निद्रा च । न च तृष्णा नैव क्षुधा तत्रैव च भवति निर्वाणम् ।। १८० ।।
परमनिर्वाणयोग्यपरमतत्त्वस्वरूपाख्यानमेतत्।
अखंडैकप्रदेशज्ञानस्वरूपत्वात्
स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्राभिधानपंचेन्द्रियव्यापार: देवमानवतिर्यगचेतनोपसर्गाश्च न भवन्ति, क्षायिकज्ञानयथाख्यातचारित्रमयत्वान्न दर्शनचारित्रभेदविभिन्नमोहनीयद्वितयमपि, बाह्यप्रपंचविमुखत्वान्न विस्मयः, નિત્યોन्मीलितशुद्धज्ञानस्वरूपत्वान्न निद्रा, असातावेदनीयकर्मनिर्मूलनान्न क्षुधा तृषा च। तत्र परमब्रह्मणि नित्यं ब्रह्म भवतीति ।
નહિ ઇંદ્રિયો, ઉપસર્ગ નહિ, નહિ મોહ, વિસ્મય જ્યાં નહીં, નિદ્રા નહીં, ન સુધા, તૃષા નહિ, ત્યાં જ મુક્તિ જાણવી. ૧૮૦.
અન્વયાર્થ:[ + અપિ ફન્દ્રિયા: ઉપસર્ગા: ] જ્યાં ઇંદ્રિયો નથી, ઉપસર્ગો નથી, [7 અપિ મોહ: વિસ્મય: ] મોહ નથી, વિસ્મય નથી, [TM નિદ્રા 7 ] નિદ્રા નથી, [ન ચ તૃષ્ણા ] તૃષા નથી, [ ન વ ક્ષુધા ] ક્ષુધા નથી, [તંત્ર વ = નિર્વાનમ્ મતિ] ત્યાં જ નિર્વાણ છે (અર્થાત્ ઇંદ્રિયાદિરહિત ૫૨મતત્ત્વમાં જ નિર્વાણ છે ).
ટીકા:-આ, ૫૨મ નિર્વાણને યોગ્ય પરમતત્ત્વના સ્વરૂપનું કથન છે.
(૫૨મતત્ત્વ ) *અખંડ-એકપ્રદેશી-જ્ઞાનસ્વરૂપ હોવાને લીધે (તેને ) સ્પર્શન, રસન, ઘ્રાણ, ચક્ષુ ને શ્રોત્ર નામની પાંચ ઇંદ્રિયોના વ્યાપારો નથી તથા દેવ, માનવ, તિર્યંચ ને અચેતનકૃત ઉપસર્ગો નથી; ક્ષાયિકજ્ઞાનમય અને યથાખ્યાતચારિત્રમય હોવાને લીધે (તેને ) દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય એવા ભેદવાળું બે પ્રકારનું મોહનીય નથી; બાહ્ય પ્રપંચથી વિમુખ હોવાને લીધે (તેને ) વિસ્મય નથી; નિત્ય-પ્રકટિત શુદ્ધજ્ઞાનસ્વરૂપ હોવાને લીધે (તેને) નિદ્રા નથી; અશાતાવેદનીય કર્મને નિર્મૂળ કર્યું હોવાને લીધે (તેને) ક્ષુધા અને તૃષા નથી. તે ૫૨મ બ્રહ્મમાં (–પરમાત્મતત્ત્વમાં) સદા બ્રહ્મ (-નિવાર્ણ ) છે.
* ખંડરહિત અભિન્નપ્રદેશી જ્ઞાન ૫૨મતત્ત્વનું સ્વરૂપ છે તેથી ૫૨મતત્ત્વને ઇંદ્રિયો અને ઉપસર્ગો નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #382
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૫૫
तथा चोक्तममृताशीतौ
(માનિની) "ज्वरजननजराणां वेदना यत्र नास्ति परिभवति न मृत्यु गतिर्नो गतिर्वा । तदतिविशदचित्तैर्लभ्यतेऽङ्गेऽपि तत्त्वं गुणगुरुगुरुपादाम्भोजसेवाप्रसादात्।।"
तथा हि
(સંરક્રિાંતા) यस्मिन् ब्रह्मण्यनुपमगुणालंकृते निर्विकल्पेऽक्षानामुच्चैर्विविधविषमं वर्तनं नैव किंचित्। नैवान्ये वा भविगुणगणाः संसृतेर्मूलभूताः तस्मिन्नित्यं निजसुखमयं भाति निर्वाणमेकम्।।३०० ।।
એવી રીતે (શ્રી યોગીંદ્રદેવકૃત ) અમૃતાશીતિમાં (પ૮ મા શ્લોક દ્વારા ) કહ્યું છે કે:
[ શ્લોકાર્થ-] જ્યાં (જે તત્ત્વમાં) જ્વર, જન્મ અને જરાની વેદના નથી, મૃત્યુ નથી, ગતિ કે આગતિ નથી, તે તત્ત્વને અતિ નિર્મળ ચિત્તવાળા પુરુષો, શરીરમાં રહ્યા છતાં પણ, ગુણમાં મોટા એવા ગુરુનાં ચરણકમળની સેવાના પ્રસાદથી અનુભવે છે.''
વળી (આ ૧૮૦ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
[શ્લોકાર્થ-] અનુપમ ગુણોથી અલંકૃત અને નિર્વિકલ્પ એવા જે બ્રહ્મમાં (આત્મતત્વમાં) ઈદ્રિયોનું અતિ વિવિધ અને વિષમ વર્તન જરા પણ નથી જ, તથા સંસારના મૂળભૂત અન્ય (મોહ-વિસ્મયાદિ) *સંસારીગુણસમૂહો નથી જ, તે બ્રહ્મમાં સદા નિજસુખમય એક નિર્વાણ પ્રકાશમાન છે. ૩OO.
* મોહ, વિસ્મય વગેરે દોષો સંસારીઓના ગુણો છે-કે જે સંસારના કારણભૂત છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #383
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩પ૬ ]
નિયમસાર
નશ્રીકુંદકુંદ
णवि कम्मं णोकम्मं णवि चिंता णेव अट्टरुद्दाणि। णवि धम्मसुक्कझाणे तत्थेव य होइ णिव्वाणं ।। १८१ ।।
नापि कर्म नोकर्म नापि चिन्ता नैवार्तरौद्रे। नापि धर्मशुक्लध्याने तत्रैव च भवति निर्वाणम्।। १८१ ।।
सकलकर्मविनिर्मुक्तशुभाशुभशुद्धध्यानध्येयविकल्पविनिर्मुक्तपरमतत्त्वस्वरूपाख्यानमेत
તા
सदा निरंजनत्वान्न द्रव्यकर्माष्टकं, त्रिकालनिरुपाधिस्वरूपत्वान्न नोकर्मपंचकं च, अमनस्कत्वान्न चिंता, औदयिकादिविभावभावानामभावादातरौद्रध्याने न स्तः, धर्मशुक्लध्यानयोग्यचरमशरीराभावात्तद्वितयमपि न भवति। तत्रैव च महानंद इति।
જ્યાં કર્મ નહિ, નોકર્મ, ચિંતા, આર્તરૌદ્રોભય નહીં, જ્યાં ધર્મશુકલધ્યાન છે નહિ, ત્યાં જ મુક્તિ જાણવી. ૧૮૧.
અન્વયાર્થ– ન પિ વર્ષ નોર્મ ] જ્યાં કર્મ ને નોકર્મ નથી, [ પિ ચિન્તા ] ચિંતા નથી, [ ન વ શાર્તરોદ્] આર્ત ને રૌદ્ર ધ્યાન નથી, [પિ ઘર્મશુવન્નધ્યાને] ધર્મ ને શુકલ ધ્યાન નથી, તત્ર વ ર નિગમ ભવતિ] ત્યાં જ નિર્વાણ છે (અર્થાત કર્યાદિરહિત પરમતત્ત્વમાં જ નિર્વાણ છે).
ટીકા:-આ, સર્વ કર્મોથી વિમુક્ત (-રહિત) તેમ જ શુભ, અશુભ ને શુદ્ધ ધ્યાન તથા ધ્યેયના વિકલ્પોથી વિમુક્ત પરમતત્ત્વના સ્વરૂપનું કથન છે.
(પરમતત્ત્વ) સદા નિરંજન હોવાને લીધે (તેને) આઠ દ્રવ્યકર્મ નથી; ત્રણે કાળે નિરુપાધિસ્વરૂપવાળું હોવાને લીધે (તેને) પાંચ નોકર્મ નથી; મન રહિત હોવાને લીધે ચિંતા નથી; ઔદયિકાદિ વિભાવભાવોનો અભાવ હોવાને લીધે આર્ત ને રૌદ્ર ધ્યાન નથી; ધર્મધ્યાન ને શુકલધ્યાનને યોગ્ય ચરમ શરીરનો અભાવ હોવાને લીધે તે બે ધ્યાન નથી. ત્યાં જ મહા આનંદ
[હવે આ ૧૮૧ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #384
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધોપયોગ અધિકાર
मंदाक्रांता )
निर्वाणस्थे प्रहतदुरितध्वान्तसंघे विशुद्धे कर्माशेषं न च न च पुनर्ध्यानकं तच्चतुष्कम् । तस्मिन्सिद्धे भगवति परंब्रह्मणि ज्ञानपुंजे काचिन्मुक्तिर्भवति वचसां मानसानां च दूरम् ।। ३०१ ।।
विज्जदि केवलणाणं केवलसोक्खं च केवलं विरियं । केवलदिट्ठि अमुत्तं अत्थित्तं सप्पदेसत्तं ।। १८२ ।।
विद्यते केवलज्ञानं केवलसौख्यं च केवलं वीर्यम् । केवलदृष्टिरमूर्तत्वमस्तित्वं सप्रदेशत्वम् ।। १८२ ।।
भगवतः सिद्धस्य स्वभावगुणस्वरूपाख्यानमेतत् ।
निरवशेषेणान्तर्मुखाकारस्वात्माश्रयनिश्चयपरमशुक्लध्यानबलेन ज्ञानावरणाद्यष्टविधकर्मविलये जाते ततो भगवतः सिद्धपरमेष्ठिनः केवलज्ञानकेवलदर्शनकेवलवीर्य
[ ૩૫૭
[ શ્લોકાર્થ:- ] જે નિર્વાણમાં સ્થિત છે, જેણે પાપરૂપી અંધકારના સમૂહનો નાશ કર્યો છે અને જે વિશુદ્ધ છે, તેમાં (–તે પરમબ્રહ્મમાં) અશેષ (સમસ્ત ) કર્મ નથી તેમ જ પેલાં ચાર ધ્યાનો નથી. તે સિદ્ધરૂપ ભગવાન જ્ઞાનપુંજ ૫૨મબ્રહ્મમાં કોઈ એવી મુક્તિ છે કે જે વચન ને મનથી દૂર છે. ૩૦૧.
દગ-જ્ઞાન કેવળ, સૌખ્ય કેવળ, વીર્ય કેવળ હોય છે, અસ્તિત્વ, મૂર્તિવિહીનતા, સપ્રદેશમયતા હોય છે. ૧૮૨.
અન્વયાર્થ:[ વલજ્ઞાનં ] ( સિદ્ધભગવાનને ) કેવળજ્ઞાન, [òવનદિ: ] કેવળદર્શન, [ Òવનસૌવ્યું ૬] કેવળસુખ, [ વ્હેવતં વીર્યમ્ ] કેવળવીર્ય, [ અમૂર્તત્ત્વમ્] અમૂર્તત્વ, [ અસ્તિત્વ ] અસ્તિત્વ અને [ સપ્રવેશત્વમ્ ] સપ્રદેશત્વ [વિદ્યતે] હોય છે.
ટીકા:-આ, ભગવાન સિદ્ધના સ્વભાવગુણોના સ્વરૂપનું કથન છે.
નિરવશેષપણે અંતર્મુખાકાર (-સર્વથા અંતર્મુખ જેનું સ્વરૂપ છે એવા ), સ્વાત્માશ્રિત નિશ્ચય-પરમશુકલધ્યાનના બળથી જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારનાં કર્મોનો વિલય થતાં, તે કારણે ભગવાન સિદ્ધપરમેષ્ઠીને કેવળજ્ઞાન, કેવળદર્શન, કેવળવીર્ય, કેવળસુખ, અમૂર્તત્વ, અસ્તિત્વ,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #385
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૮]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદकेवलसौख्यामूर्तत्वास्तित्वसप्रदेशत्वादिस्वभावगुणा भवंति इति।
(વાક્યાંતા) बन्धच्छेदाद्भगवति पुनर्नित्यशुद्ध प्रसिद्ध तस्मिन्सिद्धे भवति नितरां केवलज्ञानमेतत्। दृष्टिः साक्षादखिलविषया सौख्यमात्यंतिकं च
शक्त्याद्यन्यद्गुणमणिगणंः शुद्धशुद्धश्च नित्यम्।। ३०२ ।। णिव्वाणमेव सिद्धा सिद्धा णिव्वाणमिदि समुद्दिट्ठा। कम्मविमुक्को अप्पा गच्छइ लोयग्गपज्जंतं।। १८३ ।।
निर्वाणमेव सिद्धाः सिद्धा निर्वाणमिति समुद्दिष्टाः।
कर्मविमुक्त आत्मा गच्छति लोकाग्रपर्यन्तम्।। १८३ ।। सिद्धिसिद्धयोरेकत्वप्रतिपादनपरायणमेतत्।
સપ્રદેશત્વ વગેરે સ્વભાવગુણો હોય છે.
[હવે આ ૧૮૨ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે: ]
[ શ્લોકાર્થ-] બંધના છેદને લીધે, ભગવાન તેમ જ નિત્યશુદ્ધ એવા તે પ્રસિદ્ધ સિદ્ધમાં (સિદ્ધપરમેષ્ઠીમાં) સદા અત્યંતપણે આ કેવળજ્ઞાન હોય છે, સમગ્ર જેનો વિષય છે એવું સાક્ષાત દર્શન હોય છે, *આત્યંતિક સૌખ્ય હોય છે તથા શુદ્ધશુદ્ધ એવો વીર્યાદિક અન્ય ગુણરૂપી મણિઓનો સમૂહ હોય છે. ૩૦૨.
નિર્વાણ છે તે સિદ્ધ છે ને સિદ્ધ તે નિર્વાણ છે; સૌ કર્મથી પ્રવિમુક્ત આત્મા લોક-અગ્રે જાય છે. ૧૮૩
અન્વયાર્થઃ નિર્વાગત્ સિદ્ધા: ] નિર્વાણ તે જ સિદ્ધો છે અને[ સિદ્ધ: નિર્વાણ{] સિદ્ધો તે નિર્વાણ છે [ રૂતિ સમુદિ: ] એમ (શાસ્ત્રમાં) કહ્યું છે. [વર્મવિમુ: માત્મા] કર્મથી વિમુક્ત આત્મા [ નોવાપર્યન્તમ્ ] લોકાગ્ર પર્યત [ઋતિ] જાય છે.
ટીકાઃ-આ, સિદ્ધિ અને સિદ્ધના એત્વના પ્રતિપાદન વિષે છે.
* આત્યંતિક = સર્વશ્રેષ્ઠ; અનંત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #386
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૫૯
निर्वाणशब्दोऽत्र द्विष्ठो भवति। कथमिति चेत्, निर्वाणमेव सिद्धा इति वचनात्। सिद्धाः सिद्धक्षेत्रे तिष्ठंतीति व्यवहारः, निश्चयतो भगवंतः स्वस्वरूपे तिष्ठति। ततो हेतोर्निर्वाणमेव सिद्धाः सिद्धा निर्वाणम इत्यनेन क्रमेण निर्वाणशब्दसिद्धशब्दयोरेकत्वं सफलं जातम्। अपि च यः कश्चिदासन्नभव्यजीवः परमगुरुप्रसादासादितपरमभावभावनया सकलकर्मकलंकपंकविमुक्तः स परमात्मा भूत्वा लोकाग्रपर्यन्तं गच्छतीति।
(માનિની) अथ जिनमतमुक्तेर्मुक्तजीवस्य भेदं क्वचिदपि न च विद्मो युक्तितश्चागमाच। यदि पुनरिह भव्यः कर्म निर्मूल्य सर्वं स भवति परमश्रीकामिनीकामरूपः।। ३०३ ।।
નિર્વાણ શબ્દના અહીં બે અર્થ છે. કઈ રીતે? ‘નિર્વાણ તે જ સિદ્ધો છે” એવું (શાસ્ત્રનું) વચન હોવાથી. સિદ્ધો સિદ્ધક્ષેત્રે રહે છે એમ વ્યવહાર છે, નિશ્ચયથી તો ભગવંતો નિજ સ્વરૂપે રહે છે; તે કારણથી “નિર્વાણ તે જ સિદ્ધો છે અને સિદ્ધો તે નિર્વાણ છે” એવા આ પ્રકાર વડે નિર્વાણ શબ્દનું અને સિદ્ધશબ્દનું એકત્વ સફળ થયું.
વળી, જે કોઈ આસન્નભવ્ય જીવ પરમગુરુના પ્રસાદ વડ પ્રાપ્ત પરમભાવની ભાવના વડે સંકળ કર્મકલંકરૂપી કાદવથી વિમુક્ત થાય છે, તે પરમાત્મા થઈને લોકાગ્ર પર્યત જાય છે.
[હવે આ ૧૮૩ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ]
[શ્લોકાર્થ-] જિનસંમત મુક્તિમાં અને મુક્ત જીવમાં અમે કયાંય પણ યુક્તિથી કે આગમથી ભેદ જાણતા નથી. વળી, આ લોકમાં જો કોઈ ભવ્ય જીવ સર્વ કર્મને નિર્મૂળ કરે છે, તો તે પરમશ્રીરૂપી (મુક્તિલક્ષ્મીરૂપી) કામિનીનો વલ્લભ થાય છે. ૩૦૩.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #387
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૦]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદजीवाण पुग्गलाणं गमणं जाणेहि जाव धम्मत्थी। धम्मत्थिकायभावे तत्तो परदो ण गच्छंति।।१८४ ।।
जीवानां पुद्गलानां गमनं जानीहि यावद्धर्मास्तिकः। धर्मास्तिकायाभावे तस्मात्परतो न गच्छंति।। १८४ ।।
अत्र सिद्धक्षेत्रादुपरि जीवपुद्गलानां गमनं निषिद्धम्।
जीवानां स्वभावक्रिया सिद्धिगमनं, विभावक्रिया षट्कापक्रमयुक्तत्वम्; पुद्गलानां स्वभावक्रिया परमाणुगतिः, विभावक्रिया व्यणुकादिस्कन्धगतिः। अतोऽमीषां त्रिलोकशिखरादुपरि गतिक्रिया नास्ति, परतो गतिहेतोर्धर्मास्तिकायाभावात; यथा जलाभावे मत्स्यानां गतिक्रिया नास्ति। अत एव यावद्धर्मास्तिकायस्तिष्ठति तत्क्षेत्रपर्यन्तं स्वभावविभावगतिक्रियापरिणतानां जीवपुद्गलानां गतिरिति।
ધર્માસ્તિ જ્યાં લગી, ત્યાં લગી જીવ-પુદ્ગલોનું ગમન છે; ધર્માસ્તિકાય-અભાવમાં આગળ ગમન નહિ થાય છે. ૧૮૪.
અન્વયાર્થનું યાવત્ ધર્માસ્તિવ:] જ્યાં સુધી ધર્માસ્તિકાય છે ત્યાં સુધી [ નીવાનાં પુત્નીનાં] જીવોનું અને પુદ્ગલોનું [મન] ગમન [નાનીદિ] જાણ; [ ધર્માસ્તિયામાવે] ધર્માસ્તિકાયના અભાવે [તમાન્ પુરત:] તેથી આગળ [ઋતિ] તેઓ જતાં નથી.
ટીકા:-અહીં, સિદ્ધક્ષેત્રથી ઉપર જીવ-પુદ્ગલોના ગમનનો નિષેધ કર્યો છે.
જીવોની સ્વભાવક્રિયા સિદ્ધિગમન (સિદ્ધક્ષેત્રમાં ગમન) છે અને વિભાવક્રિયા (અન્ય ભવમાં જતાં) છ દિશાઓમાં ગમન છે; પુદ્ગલોની સ્વભાવક્રિયા પરમાણુની ગતિ છે અને વિભાવક્રિયા *દ્ધિ-અણુકાદિ સ્કંધોની ગતિ છે. માટે આમની (જીવ-પુદગલોની) ગતિક્રિયા ત્રિલોકના શિખરથી ઉપર નથી, કારણ કે આગળ ગતિત (ગતિના નિમિ ધર્માસ્તિકાયનો અભાવ છે; જેમ જળના અભાવે માછલાંની ગતિક્રિયા હોતી નથી તેમ. આથી જ, જ્યાં સુધી ધર્માસ્તિકાય છે તે ક્ષેત્ર સુધી સ્વભાવગતિક્રિયા અને વિભાવગતિક્રિયારૂપે પરિણત જીવ-પુદગલોની ગતિ હોય છે.
* દ્વિ–અણુકાદિ સ્કંધો = બે પરમાણુથી માંડીને અનંત પરમાણુના બનેલા સ્કંધો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #388
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
શુદ્ધોપયોગ અધિકાર
[૩૬૧
(અનુષ્ટ્રમ) त्रिलोकशिखरादूर्ध्वं जीवपुद्गलयोर्द्वयोः। नैवास्ति गमनं नित्यं गतिहेतोरभावतः।। ३०४ ।।
णियमं णियमस्स फलं णिद्दिष्टुं पवयणस्स भत्तीए। पुव्वावरविरोधो जदि अवणीय पूरयंतु समयण्हा।। १८५ ।।
नियमो नियमस्य फलं निर्दिष्टं प्रवचनस्य भक्त्या।
पूर्वापरविरोधो यद्यपनीय पूरयंतु समयज्ञाः।। १८५ ।। शास्त्रादौ गृहीतस्य नियमशब्दस्य तत्फलस्य चोपसंहारोऽयम्।
नियमस्तावच्छुद्धरत्नत्रयव्याख्यानस्वरूपेण प्रतिपादितः। तत्फलं परमनिर्वाणमिति प्रतिपादितम्। न कवित्वदात् प्रवचनभक्त्या प्रतिपादितमेतत् सर्वमिति यावत्। यद्यपि
[ હવે આ ૧૮૪ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે: ]
[ શ્લોકાર્થ-] ગતિ હેતુના અભાવને લીધે, સદા ( અર્થાત્ કદાપિ) ત્રિલોકના શિખરથી ઊંચે જીવ અને પુદ્ગલ બન્નેનું ગમન હોતું નથી જ. ૩૦૪.
પ્રવચન-સુભક્તિ થકી કહ્યાં મેં નિયમ ને તળ અહો ! યદિ પૂર્વ-અપ૨ વિરોધ હો, સમયજ્ઞ તેહ સુધારજો. ૧૮૫.
અન્વયાર્થ:– નિયમ:] નિયમ અને [ નિયમ છત્ત] નિયમનું ફળ [પ્રવચનચ ભયા] પ્રવચનની ભક્તિથી [નિર્વેિદમ્] દર્શાવવામાં આવ્યાં. [ રિ] જો (તેમાં કાંઈ ) [પૂર્વાપરવિરોધ:] પૂર્વાપર (આગળપાછળ ) વિરોધ હોય તો [સમયજ્ઞા:] સમયજ્ઞો (આગમના જ્ઞાતાઓ ) [ મનીય] તેને દૂર કરી [પૂરયંત ] પૂર્તિ કરજો.
ટીકાઃ-આ, શાસ્ત્રના આદિમાં લેવામાં આવેલા નિયમશબ્દનો અને તેના ફળનો ઉપસંહાર છે.
પ્રથમ તો, નિયમ શુદ્ધરત્નત્રયના વ્યાખ્યાનસ્વરૂપે પ્રતિપાદિત કરવામાં આવ્યો; તેનું ફળ પરમ નિર્વાણ તરીકે પ્રતિપાદિત કરવામાં આવ્યું. આ બધું કવિપણાના અભિમાનથી નહિ પણ પ્રવચનની ભક્તિથી પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. જો (તેમાં કાંઈ ) પૂર્વાપર દોષ હોય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #389
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૨]
નિયમસાર
ભગવાનશ્રીકુંદકુંદपूर्वापरदोषो विद्यते चेत्तदोषात्मकं लुप्त्वा परमकवीश्वरास्समयविदश्चोत्तमं पदं कुर्वन्त्विति।
(માલિની) जयति नियमसारस्तत्फलं चोत्तमानां हृदयसरसिजाते निर्वृतेः कारणत्वात्। प्रवचनकृतभक्त्या सूत्रकृद्भिः कृतो यः स खलु निखिलभव्यश्रेणिनिर्वाणमार्गः।। ३०५ ।।
ईसाभावेण पुणो केई जिंदंति सुंदरं मग्गं। तेसिं वयणं सोचाऽभत्तिं मा कुणह जिणमग्गे।। १८६ ।।
ईर्षाभावेन पुनः केचिन्निन्दन्ति सुन्दरं मार्गम्। तेषां वचनं श्रुत्वा अभक्तिं मा कुरुध्वं जिनमार्गे।। १८६ ।।
इह हि भव्यस्य शिक्षणमुक्तम्।
તો સમયજ્ઞ પરમ-કવીશ્વરો દોષાત્મક પદનો લોપ કરીને ઉત્તમ પદ કરજો.
[હવે આ ૧૮૫ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ]
[શ્લોકાર્થ:-] મુક્તિનું કારણ હોવાથી નિયમસાર તેમ જ તેનું ફળ ઉત્તમ પુરુષોનાં હૃદયકમળમાં જયવંત છે. પ્રવચનની ભક્તિથી સૂત્રકારે જે કરેલ છે (અર્થાત્ શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદવે જે આ નિયમસાર રચેલ છે), તે ખરેખર સમસ્ત ભવ્યસમૂહને નિર્વાણનો માર્ગ છે. ૩૦૫.
પણ કોઈ સુંદર માર્ગની નિંદા કરે ઈર્ષા વડે, તેનાં સૂણી વચનો કરો ન અભક્તિ જિનમારગ વિષે. ૧૮૬.
અન્વયાર્થ – પુનઃ] પરંતુ [ íમાવેન] ઈર્ષાભાવથી [ વિત] કોઈ લોકો [ સુન્દ્ર મામ] સુંદર માર્ગને [ નિન્દન્તિ] નિંદે છે [તેષાં વન] તેમનાં વચન [મૃત્વા] સાંભળીને [બિનમા] જિનમાર્ગ પ્રત્યે [ ગમ$િ] અભક્તિ [મા રુથ્વમ્ ] ન કરજો.
ટીકા:-અહીં ભવ્યને શિખામણ દીધી છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #390
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધોપયોગ અધિકાર
કહાનજૈનશાસ્ત્રમાળા ]
केचन मंदबुद्धयः त्रिकालनिरावरणनित्यानंदैकलक्षणनिर्विकल्पकनिजकारणपर
समत्सरपरिणामेन
मिथ्या-दर्शनज्ञानचारित्रपरायणाः
मात्मतत्त्वसम्यक्श्रद्धानपरिज्ञानानुष्ठानरूपशुद्धरन्नत्रयप्रतिपक्षमिथ्यात्वकर्मोदयसामर्थ्येन
ईर्ष्याभावेन मार्गं
सर्वज्ञवीतरागस्य
सुन्दरं मार्गं पापक्रियानिवृत्तिलक्षणं भेदोपचाररत्नत्रयात्मकमभेदोपचाररत्नत्रयात्मकं केचिन्निन्दन्ति तेषां स्वरूपविकलानां कुहेतुदृष्टान्तसमन्वितं कुतर्कवचनं श्रुत्वा ह्यभक्तिं जिनेश्वरप्रणीतशुद्धरत्नत्रयमार्गे हे भव्य मा છુષ્પ, પુનર્મુત્તિ: ર્તવ્યતિા
(શાર્દૂનવિદ્રીડિત)
[ ૩૬૩
देहव्यूहमहीजराजिभयदे दुःखावलीश्वापदे विश्वाशातिकरालकालदहने शुष्यन्मनीयावर्ने*। नानादुर्णयमार्गदुर्गमतमे दृङ्मोहिनां देहिनां जैनं दर्शनमेकमेव शरणं जन्माटवीसंकटे ।। ३०६ ।।
કોઈ મંદબુદ્ધિઓ ત્રિકાળ-નિરાવરણ, નિત્ય આનંદ જેનું એક લક્ષણ છે એવા નિર્વિકલ્પ નિજ કા૨ણપ૨માત્મતત્ત્વનાં સભ્યશ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ શુદ્ઘરત્નત્રયથી પ્રતિપક્ષ મિથ્યાત્વકર્મોદયના સામર્થ્ય વડે મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રપરાયણ વર્તતા થકા ઈર્ષાભાવથી અર્થાત્ મત્સયુક્ત પરિણામથી સુંદર માર્ગને-પાપક્રિયાથી નિવૃત્તિ જેનું લક્ષણ છે એવા ભેદોપચાર-રત્નત્રયાત્મક અને અભેદોપચાર-રત્નત્રયાત્મક સર્વજ્ઞ-વીતરાગના માર્ગને-નિંદે છે, તે સ્વરૂપવિકળ (સ્વરૂપપ્રાતિ રહિત ) જીવોનાં કુહેતુ-કુદષ્ટાંતયુક્ત કુતર્કવચનો સાંભળીને જિનેશ્વરપ્રણીત શુદ્ધરત્નત્રયમાર્ગ પ્રત્યે, હે ભવ્ય! અભક્તિ ન કરજે, પરંતુ ભક્તિ કર્તવ્ય છે.
[હવે આ ૧૮૬ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છેઃ ]
[ શ્લોકાર્થ:- ] દેહસમૂહરૂપી વૃક્ષપંક્તિથી જે ભયંકર છે, જેમાં દુ:ખપરંપરા-રૂપી જંગલી પશુઓ ( વસે) છે, અતિ કરાળ કાળરૂપી અગ્નિ જ્યાં સર્વનું ભક્ષણ કરે છે, જેમાં બુદ્ધિરૂપી જળ ( ?) સુકાય છે અને જે દર્શનમોયુક્ત જીવોને અનેક કુનયરૂપી
* અહીં કાંઈક અશુદ્ધિ હોય એમ લાગે છે.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #391
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૪]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
તથા દિ
(શાર્દૂત્રવિક્રીડિત) लोकालोकनिकेतनं वपुरदो ज्ञानं च यस्य प्रभोस्तं शंखध्वनिकंपिताखिलभुवं श्रीनेमितीर्थेश्वरम्। स्तोतुं के भुवनत्रयेऽपि मनुजाः शक्ताः सुरा वा पुन: जाने तत्स्तवनैककारणमहं भक्तिर्जिनेऽत्युत्सुका।। ३०७ ।।
णियभावणाणिमित्तं मए कदं णियमसारणामसुदं। णचा जिणोवदेसं पुव्वावरदोसणिम्मुक्कं ।। १८७ ।।
जिनभावनानिमित्तं मया कृतं नियमसारनामश्रुतम्। ज्ञात्वा जिनोपदेशं पूर्वापरदोषनिर्मुक्तम्।। १८७ ।।
માર્ગોને લીધે અત્યંત *દુર્ગમ છે, તે સંસાર-અટવીરૂપી વિકટ સ્થળમાં જૈન દર્શન એક જ શરણ છે. ૩૦૬.
વળી
[શ્લોકાર્થ-] જે પ્રભુનું જ્ઞાનશરીર સદા લોકાલોકનું નિકેતન છે (અર્થાત્ જે નેમિનાથપ્રભુના જ્ઞાનમાં લોકાલોક સદા સમાય છે-જણાય છે), તે શ્રી નેમિનાથ તીર્થેશ્વરને-કે જેમણે શંખના ધ્વનિથી આખી પૃથ્વીને ધ્રુજાવી હતી તેમને-સ્તવવાને ત્રણે લોકમાં કોણ મનુષ્યો કે દેવો સમર્થ છે? (તો પણ ) તેમને સ્તવવાનું એકમાત્ર કારણ જિન પ્રત્યે અતિ ઉત્સુક ભક્તિ છે એમ હું જાણું છું. ૩૦૭.
નિજભાવના અર્થે રચ્યું મેં નિયમસાર-સુશાસ્ત્રને, સૌ દોષ પૂર્વાપર રહિત ઉપદેશ જિનનો જાણીને. ૧૮૭.
અન્વયાર્થપૂર્વાપરોનિક્p] પૂર્વાપર દોષ રહિત [ fનનોપવેશ ] જિનોપદેશને [ જ્ઞાત્વા] જાણીને [મયા] મેં [ નિનમાવનાનિમિત્ત] નિજભાવનાનિમિત્તે [ નિયમસરનામથુત”] નિયમસાર નામનું શાસ્ત્ર [વૃતમ્ ] કર્યું છે.
* દુર્ગમ = મુશ્કેલીથી ઓળંગી શકાય એવું; દસ્તર. (સંસાર-અટવીને વિષે અનેક કુનયરૂપી માર્ગોમાંથી સત્ય માર્ગ શોધી કાઢવો મિથ્યાષ્ટિઓને અત્યંત કઠિન છે અને તેથી સંસારઅટવી અત્યંત દુસ્તર છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #392
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૬પ
शास्त्रनामधेयकथनद्वारेण शास्त्रोपसंहारोपन्यासोऽयम्।
अत्राचार्याः प्रारब्धस्यान्तगमनत्वात् नितरां कृतार्थतां परिप्राप्य निजभावनानिमित्तमशुभवंचनार्थं नियमसाराभिधानं श्रुतं परमाध्यात्मशास्त्रशतकुशलेन मया कृतम्। किं कृत्वा ? पूर्वं ज्ञात्वा अवंचकपरमगुरुप्रसादेन बुद्धेति। कम् ? जिनोपदेशं वीतरागसर्वज्ञमुखारविन्दविनिर्गतपरमोपदेशम्। तं पुन: किंविशिष्टम् ? पूर्वापरदोषनिर्मुक्तं पूर्वापरदोषहेतुभूतसकलमोहरागद्वेषाभावादाप्तमुखविनिर्गतत्वान्निर्दोषमिति।
किञ्च अस्य खलु निखिलागमार्थसार्थप्रतिपादनसमर्थस्य नियमशब्दसंसूचितविशुद्धमोक्षमार्गस्य अंचितपञ्चास्तिकायपरिसनाथस्य संचितपंचाचारप्रपञ्चस्य षड्द्रव्यविचित्रस्य सप्ततत्त्वनवपदार्थगर्भीकृतस्य पंचभावप्रपंचप्रतिपादनपरायणस्य निश्चयप्रतिक्रमणप्रत्याख्यान
ટીકા:-આ, શાસ્ત્રના નામકથન દ્વારા શાસ્ત્રના ઉપસંહાર સંબંધી કથન છે.
અહીં આચાર્યશ્રી (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદવ ) પ્રારંભેલા કાર્યના અંતને પહોંચવાથી અત્યંત કૃતાર્થતાને પામીને કહે છે કે સેંકડો પરમ-અધ્યાત્મશાસ્ત્રોમાં કુશળ એવા મેં નિજભાવનાનિમિત્તે-અશુભવંચનાર્થે નિયમસાર નામનું શાસ્ત્ર કર્યું છે. શું કરીને (આ શાસ્ત્ર કર્યું છે) ? પહેલાં *અવંચક પરમ ગુરુના પ્રસાદથી જાણીને. શું જાણીને? જિનોપદેશને અર્થાત વીતરાગ-સર્વજ્ઞના મુખારવિંદથી નીકળેલા પરમ ઉપદેશને. કેવો છે તે ઉપદેશ? પૂર્વાપર દોષ રહિત છે અર્થાત્ પૂર્વાપર દોષના હેતુભૂત સકળ મોહરાગદ્વેષના અભાવને લીધે જે આપ્ત છે તેમના મુખથી નીકળેલો હોવાથી નિર્દોષ છે.
વળી ( આ શાસ્ત્રના તાત્પર્ય સંબંધી એમ સમજવું કે), જે (નિયમસાર-શાસ્ત્ર) ખરેખર સમસ્ત આગમના અર્થસમૂહુનું પ્રતિપાદન કરવામાં સમર્થ છે, જેણે નિયમ-શબ્દથી વિશુદ્ધ મોક્ષમાર્ગ સમ્યક પ્રકારે દર્શાવ્યો છે, જે શોભિત પંચાસ્તિકાય સહિત છે (અર્થાત્ જેમાં પાંચ અસ્તિકાયનું વર્ણન કરવામાં આવ્યું છે), જેમાં પંચાચાર-પ્રપંચનો સંચય કરવામાં આવ્યો છે (અર્થાત જેમાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારરૂપ પાંચ પ્રકારના આચારનું કથન કરવામાં આવ્યું છે), જે છ દ્રવ્યોથી વિચિત્ર છે (અર્થાત્ જે છ દ્રવ્યોના નિરૂપણથી વિધવિધ પ્રકારનું-સુંદર છે), સાત તત્ત્વો અને નવ પદાર્થો જેની અંદર સમાયેલાં છે, જે પાંચ ભાવરૂપ વિસ્તારના પ્રતિપાદનમાં પરાયણ છે, જે નિશ્ચય-પ્રતિક્રમણ, નિશ્ચયપ્રત્યાખ્યાન, નિશ્ચય-પ્રાયશ્ચિત્ત, પરમ-આલોચના, નિયમ,
* અવંચક = છેતરે નહિ એવા નિષ્કપટી; સરળ; ઋા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #393
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૬]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
प्रायश्चित्तपरमालोचनानियमव्युत्सर्गप्रभृतिसकलपरमार्थक्रियाकांडाडंबरसमृद्धस्य उपयोगत्रयविशालस्य परमेश्वरस्य शास्त्रस्य द्विविधं किल तात्पर्यं. सत्रतात्पर्य शास्त्रतात्पर्यं चेति सूत्रतात्पर्य पद्योपन्यासेन प्रतिसूत्रमेव प्रतिपादितम्, शास्त्रतात्पर्यं त्विदमुपदर्शनेन। भागवतं शास्त्रमिदं निर्वाणसुंदरीसमुद्भवपरमवीतरागात्मकनिाबाधनिरन्तरानङ्गपरमानन्दप्रदं निरति-शयनित्यशुद्धनिरंजननिजकारणपरमात्मभावनाकारणं समस्तनयनिचयांचितं पंचमगतिहेतुभूतं पंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहेण निर्मितमिदं ये खलु निश्चयव्यवहारनययोरविरोधेन जानन्ति ते खलु महान्तः समस्ताध्यात्मशास्त्रहृदयवेदिन: परमानंदवीतरागसुखाभिलाषिणः परित्यक्तबाह्याभ्यन्तरचतुर्विंशतिपरिग्रहप्रपंचा: त्रिकालनिरुपाधिस्वरूपनिरतनिजकारण
વ્યુત્સર્ગ વગેરે સકળ પરમાર્થ ક્રિયાકાંડના આડંબરથી સમૃદ્ધ છે (અર્થાત્ જેમાં પરમાર્થ ક્રિયાઓનું પુષ્કળ નિરૂપણ છે) અને જે ત્રણ ઉપયોગથી સુસંપન્ન છે (અર્થાત્ જેમાં અશુભ, શુભ ને શુદ્ધ ઉપયોગનું પુષ્કળ કથન છે)-એવા આ પરમેશ્વર શાસ્ત્રનું ખરેખર બે પ્રકારનું તાત્પર્ય છે. સૂત્રતાત્પર્ય અને શાસ્ત્રતાત્પર્ય. સૂત્રતાત્પર્ય તો પદ્યકથનથી દરેક સૂત્રને વિષે (-પદ્ય દ્વારા દરેક ગાથાના અંતે) પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. અને શાસ્ત્રતાત્પર્ય આ નીચે પ્રમાણે ટીકા વડે પ્રતિપાદિત કરવામાં આવે છે. આ (નિયમસાર-શાસ્ત્ર ) ભાગવત શાસ્ત્ર છે. જે (શાસ્ત્ર) નિર્વાણસુંદરીથી ઉત્પન્ન થતા, પરમવીતરાગાત્મક, નિરાબાધ, નિરંતર અને ‘અનંગ પરમાનંદનું દેનારું છે, જે નિરતિશય, નિત્યશુદ્ધ, નિરંજન નિજ કારણપરમાત્માની ભાવનાનું કારણ છે, જે સમસ્ત નયોના સમૂહથી શોભિત છે, જે પંચમ ગતિના હેતુભૂત છે અને જે પાંચ ઇંદ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર-પરિગ્ર–વાળાથી (નિગ્રંથ મુનિવરથી) રચાયેલું છે-એવા આ ભાગવત શાસ્ત્રને જેઓ નિશ્ચયનય અને વ્યવહારનયના અવિરોધથી જાણે છે, તે મહાપુરુષોસમસ્ત અધ્યાત્મશાસ્ત્રોના હૃદયને જાણનારાઓ અને પરમાનંદરૂપ વીતરાગ સુખના અભિલાષીઓ–બાહ્ય-અત્યંતર ચોવીશ પરિગ્રહોના પ્રપંચને પરિત્યાગીને,
૧. ભાગવત = ભગવાનનું દૈવી; પવિત્ર. ૨. નિરાબાધ = બાધા રહિત; નિર્વિઘ્ન. ૩. અનંગ = અશરીરી; આત્મિક; અતીન્દ્રિય ૪. નિરતિશય = જેનાથી કોઇ ચડિયાતું નથી એવા; અનુત્તમ; શ્રેષ્ઠ; અજોડ. ૫. હૃદય = હાર્દ, રહસ્ય; મર્મ. (આ ભાગવત શાસ્ત્રને જેઓ સમ્યક પ્રકારે જાણે છે, તેઓ સમસ્ત અધ્યાત્મશાસ્ત્રોના હાર્દના જ્ઞાતા છે.).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #394
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
શુદ્ધોપયોગ અધિકાર
[૩૬૭
परमात्मस्वरूपश्रद्धानपरिज्ञानाचरणात्मकभेदोपचारकल्पनानिरपेक्षस्वस्थरत्नत्रयपरायणा: सन्तः शब्दब्रह्मफलस्य शाश्वतसुखस्य भोक्तारो भवन्तीति।
(મતિની) सुकविजनपयोजानन्दिमित्रेण शस्तं ललितपदनिकायैर्निर्मितं शास्त्रमेतत्। निजमनसि विधत्ते यो विशुद्धात्मकांक्षी स भवति परमश्रीकामिनीकामरूपः।। ३०८ ।।
(અનુપુમ) पद्मप्रभाभिधानोद्धसिन्धुनाथसमुद्भवा। उपन्यासोर्मिमालेयं स्थेयाच्चेतसि सा सताम्।।३०९ ।।
(ઝનમ) अस्मिन् लक्षणशास्त्रस्य विरुद्धं पदमस्ति चेत्। लुप्त्वा तत्कवयो भद्राः कुर्वन्तु पदमुत्तमम्।। ३१० ।।
ત્રિકાળ-નિરુપાધિ સ્વરૂપમાં લીન નિજ કારણપરમાત્માના સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન-આચરણાત્મક ભેદોપચાર-કલ્પનાથી નિરપેક્ષ એવા સ્વસ્થ રત્નત્રયમાં પરાયણ વર્તતા થકા, શબ્દ-બ્રહ્મના ફળરૂપ શાશ્વત સુખના ભોક્તા થાય છે.
[ હવે આ નિયમસાર-પરમાગમની તાત્પર્યવૃત્તિ નામની ટીકાની પૂર્ણાહુતિ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ ચાર શ્લોક કહે છેઃ ]
[ શ્લોકાર્થ-] સકવિજનરૂપી કમળોને આનંદ દેનારા (-વિકસાવનારા) સૂર્ય લલિત પદસમૂહો વડે રચેલા આ ઉત્તમ શાસ્ત્રને જે વિશુદ્ધ આત્માનો આકાંક્ષી જીવ નિજ મનમાં ધારણ કરે છે, તે પરમશ્રીરૂપી કામિનીનો વલ્લભ થાય છે. ૩૦૮.
[શ્લોકાર્થ-] પદ્મપ્રભ નામના ઉત્તમ સમુદ્રથી ઉત્પન્ન થતી જે આ ઊર્મિમાળા-કથની (ટીકા), તે સત્પરુષોનાં ચિત્તમાં સ્થિત રહો. ૩૦૯.
માં જો કોઈ પદ લક્ષણશાસ્ત્રથી વિરુદ્ધ હોય તો ભદ્ર કવિઓ તેનો લોપ કરીને ઉત્તમ પદ કરજો. ૩૧૦.
૧. સ્વસ્થ = નિજાભસ્થિત. (નિજાત્મસ્થિત શુદ્ધરત્નત્રય ભેદોપચાર-કલ્પનાથી નિરપેક્ષ છે. )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #395
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૮]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
(વસંતતિના) यावत्सदागतिपथे रुचिरे विरेजे तारागणैः परिवृतं सकलेन्दुबिंबम्। तात्पर्यवृत्तिरपहस्तितहेयवृत्तिः स्थेयात्सतां विपुलचेतसि तावदेव।। ३११ ।।
રૂતિ
सुकविजनपयोजमित्रपंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहश्रीपद्मप्रभमलधारिदेव-विरचितायां नियमसारव्याख्यायां तात्पर्यवृत्तौ शुद्धोपयोगाधिकारो द्वादशमः श्रुतस्कन्धः।।
समाप्ता चेयं तात्पर्यवृत्तिः।
[શ્લોકાર્થ-] જ્યાં સુધી તારાગણોથી વિંટળાયેલું પૂર્ણચંદ્રબિંબ ઉજ્વળ ગગનમાં વિરાજે (શોભે), બરાબર ત્યાં સુધી તાત્પર્યવૃત્તિ (નામની આ ટીકા)-કે જેણે હેય વૃત્તિઓને નિરસ્ત કરી છે (અર્થાત જેણે છોડવાયોગ્ય સમસ્ત વિભાવવૃત્તિઓને દૂર ફેંકી દીધી છે) તેસપુરુષોના વિશાળ હૃદયમાં સ્થિત રહો. ૩૧૧.
આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇંદ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં (અર્થાત્ શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદવપ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભ-મલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં) શુદ્ધોપયોગ અધિકાર નામનો બારમો શ્રુતસ્કંધ સમાપ્ત થયો.
આમ (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત) તાત્પર્યવૃત્તિ નામની સંસ્કૃત ટીકાનો શ્રી હિંમતલાલ જેઠાલાલ શાહ કૃત ગુજરાતી અનુવાદ સમાપ્ત થયો.
સમાપ્ત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #396
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
શાસ્ત્રોના અર્થ કરવાની પદ્ધતિ
વ્યવહારનય સ્વદ્રવ્ય-પદ્રવ્યને વા તેના ભાવોને વા કારણ-કાર્યાદિકને કોઈના કોઈમાં મેળવી નિરૂપણ કરે છે માટે એવા જ શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે તેથી તેનો ત્યાગ કરવો. વળી નિશ્ચયનય તેને જ યથાવતું નિરૂપણ કરે છે તથા કોઈને કોઈમાં મેળવતો નથી તેથી એવા જ શ્રદ્ધાનથી સમ્યકત્વ થાય છે માટે તેનું શ્રદ્ધાન કરવું.
પ્રશ્ન- જો એમ છે તો જિનમાર્ગમાં બંને નયોનું ગ્રહણ કરવું કહ્યું છે, તેનું શું કારણ?
ઉત્તર:- જિનમાર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયનયની મુખ્યતાસહિત વ્યાખ્યાન છે તેને તો “સત્યાર્થ એમ જ છે'' એમ જાણવું, તથા કોઈ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતા-સહિત વ્યાખ્યાન છે તેને ““એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે' એમ જાણવું; અને એ પ્રમાણે જાણવાનું નામ જ બંને નયોનું ગ્રહણ છે. પણ બંને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી, “આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે?' એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બંને નયો ગ્રહણ કરવા કહ્યા નથી.
પ્રશ્ન- જો વ્યવહારનય અસત્યાર્થ છે તો જિનમાર્ગમાં તેનો ઉપદેશ શા માટે આપ્યો? એક નિશ્ચયનયનું જ નિરૂપણ કરવું હતું?
ઉત્તર- એવો જ તર્ક શ્રી સમયસારમાં કર્યો છે ત્યાં આ ઉત્તર આપ્યો છે કે જેમ કોઈ અનાર્ય-મલેચ્છને મલેચ્છભાષા વિના અર્થ ગ્રહણ કરાવવા કોઈ સમર્થ નથી, તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશકય છે તેથી વ્યવહારનો ઉપદેશ છે. વળી એ જ સૂત્રની વ્યાખ્યામાં એમ કહ્યું છે કે એ પ્રમાણે નિશ્ચયને અંગીકાર કરાવવા માટે વ્યવહાર વડ ઉપદેશ આપીએ છીએ પણ વ્યવહારનય છે તે અંગીકાર કરવા યોગ્ય નથી.
--શ્રી મોક્ષમાર્ગપ્રકાશક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #397
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
* श्री नियमसारनी वर्णानुक्रम गाथासूची के
उM
गाथा | पृष्ठ
८६ १६० १४० २७३
२१
Po
२६
१०२ १०१ | ३४ ४९ २७ |
१००
१५३
१४४
७६ १०६
२०१
अ अइथूलथूल थूलं अणुखंधवियप्पेण दु अण्णणिरावेक्खो जो अत्तागमतच्चाणं अत्तादि अत्तमज्झं अप्पसरूवं पेच्छदि अप्पसरूवालंबण अप्पाणं विणु णाणं | अप्पा परप्पयासो अरसमरूवमगंधं अव्वाबाहमणिंदिय असरीरा अविणासा अंतरबाहिरजप्पे
आ आउस्स खयेण पूणो आदा खु मज्झ णाणे आराहणाइ वट्टा आलोयणमालुंछण आवासं जइ इच्छसि आवासएण जुत्तो आवासएण हीणो
गाथा | पृष्ठ
उम्मग्गं परिचत्ता ४९ | उसहादिजिणवरिंदा ४८
५८ | एगो मे सासदो अप्पा ___ ११ | एगो य मरदि जीवो
५५ | एदे छद्दव्वाणि य १६६
३२९ | एदे सव्वे भावा ११९ / २३६ | एयरसरूवगंधं १७१ | ३३८ | एरिसभेदभासे १६३ | ३२४ | एरिसय भावणाए
९५ | एवं भेदभासं १७८ | ३४९ |
क ४८ ९८ | कत्ता भोत्ता आदा १५० २९६ | कदकारिदाणुमोदण
| कम्ममहीरुहमूल १७६ | ३४६ | कम्मादो अप्पाण १०० १८८ | कायकिरियाणियत्ती
८४ | १५६ | कायाईपरदव्वे १०८ / २०८ | कालुस्समोहसण्णा १४७ २९१ कि काहदि वणवासो १४९ / २९४ | किं बहुणा भणिएण दु १४८ | २९३ | कुलजोणिजीवमग्गण
केवलणाणसहावो १८६ | ३६२ | केवलमिंदियरहियं १७४ | ३४१ | कोहं खमया माणं
कोहादिसगब्भाव
१८ |
११०
७० १२१ । ६६
१२४ | ११७ |
१२१ २१३ २१५ १३४ २४० १२८ २४६ २३२ १०९ १८०
२५ २२७ २२६
९६
ईसाभावेण पुणो ईहापुव्वं वयणं
कोहादिर
११५ ११४ |
। ११६
११६
उक्किट्ठो जो बोहो उत्तमअटुं आदा
२३०
ग
| १७१ | गमणणिमित्तं धम्म
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #398
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
गामे वा णयरे वा
घ
घणघाइकम्मरहिया
च
चउगइभवसंभमणं चउदहभेदा भणिदा
चक्खु अचक्खू ओही
अतिभावं
चलमलिणमगाढत्त
छ
छायातवमादीया छुहतण्डभीरुरोसो
ज
जं किंचि मे दुच्चरितं जदि सक्कदि कादुं जे जस्स रागो दु दोसो दु जस्स सणिहिदो अप्पा जाइजरमरणरहियं
जाणतो पस्तो जाणदि पस्सदि सव्वं
जा रायादिणियत्ती
जारिसिया सिद्धप्पा जिणकहियपरमसुत्ते
जीवाण पुग्गलाणं जीवादिबहित्तच्चं
जीवादी दव्वाणं जीवादु पुग्गलादो
जीवा पोग्गलकाया जीवो उवओगमओ जुगवं वट्टइ णाणं
गाथा
५८
७१
४२
१७
१४
८८
५२
| w
२३
६
१०३
१५४
१२८
१२७
१७७
१७२
१५९
६९
४७
१५५
१८४
३८
३३
३२
९
१०
१६०
पृष्ठ
११२ जो चरदि संजदो खलु जो ण हवदि अण्णवसो
१३५ | जो दु अहं च रुद्द च दुगंछा भयं वेदं
जो दु धम्मं च सुकं च
जो दु पुण्णं च पाव च
जो दु हस्सं रई सोगं
जो धम्मसुकझाण
१०४ जो परसदि अप्पाणं
जो समोसव्वभूदेसु
४९
झ
१२ झाणणिलीणो साहू
|
८४
३९
३३
१६४
2
१९५ | ठाणणिसेज्जविहारा
३०३
ण
२५४ णहडकम्मबंधा
२५३ | णमिऊण जिणं वीरं
३४८ णरणारयतिरियसुरा
३३९ | ण वसो अवसो अवस
३१२ वि इंदिय उवसग्गा
वि कम्मं णोकम्मं
विदुक्खं वि सुक्खं
णंताणंतभवेण स
१३२
ਰ
९७ |
३०४
३६० णाणं अप्पपयासं
७५ णाणं जीवसरूवं
६८ णाणं परप्पयासं
६५ णाणं परप्पयासं
२१ णाणं परप्पयासं
२३ णाणाजीवा णाणा
३१५
पृष्ठ
२७३
१४१ २७७
१२९
२५६
१३२ २५९
१३३
२६०
२५७
२५९
२९८
२१०
२४९
गाथा
१४४
१३०
१३१
१५१
१०९
१२६
९३
१७५
१७४
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
३४४
७२
१
१५
३६
१४२
२७९
१८०
३५४
१८९
३५६
१७९
३५२
१९८
२३४
१६५ ३२७
१७०
३३६
१६१
३१९
१६२
३२१
१६४ ३२५
१५६
३०६
१३८
४
Page #399
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
गाथा|
पृष्ठ
९४ १५२
९८ १४६ | १७३ | ७३ |
१७६ ३०० १८५ २८८ ३४१ १४०
८०
१०५
४४ ४३
णाहं कोहो माणो णाहं णारयभावो णाहं बालो बुड्ढो णाहं मग्गणठाणो णाहं रागो दोसो णिक्कसायस्स दंतस्स | णिग्गंथो णीरागो णिइंडो द्वंद्वो णियभावणाणिमित्तं णियभावं णवि मुच्चइ णियमं णियमस्स फलं णियमं मोक्खउवायो णियमेण य जं कज्जं णिव्वाणमेव सिद्धा णिस्सेसदोसरहिओ णोकम्मकम्मरहियं णो खइयभावठाणा णो खलु सहावठाणा णो ठिदिबंधट्ठाणा
गाथा | पृष्ठ १४८
प ७७ | १४८ | पडिकमणणामधेये ७९ | १४८ | पडिकमणपदिकिरियं ७८ १४८ | पयडिट्टिदिअणुभाग
१४८ | परिचत्ता परभावं १९९ | परिणामपुव्ववयणं
९३ | पंचाचारसमग्गा ___८८ | पासुगभूमिपदेसे १८७ ३६४ | पासुगमग्गेण दिवा ९७ | १८२ | पोग्गलदव्वं मुत्तं १८५ ३६१ | पुव्वुत्तसयलदव्वं
९| पुव्वुत्तसयलभावा
७ | पेसुण्णहासकक्कस१८३ | ३५८ | पोग्गलदव्वं उच्चइ
७ | १६ | पोत्थइकमंडलाइं १०७ २०६
८० | बंधणछेदणमारण
१२६ ११६ ७२ ३३२
३७ १६८ | ५०
१०२
३
२९
|
५९ १२४
६४
४१
१२१
७७
४०
७८ | भूपव्वदमादीया
२२
४९
तस्स मुहग्गदवयणं तह दंसणउवओगो
थ थीराजचोरभत्तक
६७
द
१९ | मग्गो मग्गफलं ति य | ३१ मदमाणमायलोहवि
| ममत्तिं परिवजामि १२९ | माणुस्सा दुवियप्पा
मिच्छत्तपहुदिभावा
११३ | मिच्छादसणणाण१४५ | २८६ | मत्तममत्तं दव्वं |४४ मोक्खपहे अप्पाणं
मोक्खंगयपुरिसाणं २५ ५३ |
२६ ११२ | २१९ ९९ | १८७
३८ ९० १६८
१७० १६७ १३६ | २६७ १३५ । | २६५
।
दखूण इच्छिरूवं दव्वगणपज़याणं दव्वत्त्थिएण जीवा
ध | धाउचउक्कस्स पुणो
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #400
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
गाथा
७५ १८२/
मोत्तूण अट्टरुदं मोत्तूण अणायारं मोत्तूण वयणरयणं मोत्तूण सयलजप्पममोत्तूण सल्लभावं
पृष्ठ १४३ ३५७ | २४८ १०४ ३७१
९५
५१
।
१३९ |
७४ ५७ १३७
रयणत्तयसंजुत्ता रागेण व दोसेण व रायादीपरिहारे
ल लभ्रूणं णिहि एक्को लोयायासे ताव लोयालोयं जाणइ
गाथा
| पृष्ठ
१६५ | वावारविप्पमुक्का ८५ | १५८ | विजुदि केवलणाणं
१५४ विरदो सव्वसावज्जे
१७८ | विवरीयाभिणिवेसवि८७ १६३ | विवरीयाभिणिवेसं
स | १४२ | सण्णाणं चउभेयं
समयावलिभेदेण दु २६९ । सम्मत्तणाणचरणे
सम्मत्तस्स णिमित्तं १५७ | ३०७ | सम्मत्तं सण्णाणं
३६ ७१ | सम्मं मे सव्वभूदेसु १६९ ३३४ | सव्वविअप्पाभावे
सव्वे पुराणपुरिसा १४३ | २८१ | सव्वेसिं गंथाणं ४५ ९५ | संखेज्जासंखेजा११३ | २२५ | संजमणियमतवेण दु १५३ | ३०१ | सुहअसुहवयणरयणं १२२ | २४३ | सुहमा हवंति खंधा ५५ १०५
१२| २६ ३१ ६३ १३४ २६३
१०४ ५४ १०४ १०४ १९७ १३८ २७० १५८ ३०९ ६० ११४
७१
२४५ १२० | २३८ २४ | ५०
वट्टदि जो सो समणो वण्णरसगंधफासा वदसमिदिसीलसंजमवयणमयं पडिकमणं वयणोच्चारणकिरियं ववहारणयचरित्ते
।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #401
--------------------------------------------------------------------------
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
उद्धृत गाथा-श्लोकोनी वर्णानुक्रम सूची
पृष्ठ १४५ १८२
२४७
२२९
___ अ अनवरतमनन्तैअन्यूनमनतिरिक्तं अभिमतफलसिद्धेअलमलमतिजल्पैअस्मिन्ननादिनि अहिंसा भूतानां
आ आचारश्च तदेवैकं आत्मकार्यं परित्यज्य आत्मप्रयत्नसापेक्षा आत्मा धर्म: आत्मा भिन्नआलोच्य सर्वमेनः आसंसारात्प्रतिपद-
८७ २२९
२९६ ३२६ १२३
पृष्ठ
कुसूलगर्भ१५८ | केवलज्ञानदृक्सौख्य२०
ग १५ | गिरिगहनगुहा१५६ ५२ | चक्रं विहाय निज ११० चिच्छक्तिव्याप्त
चित्तस्थमप्यनव१९०
ज २८७ | जघन्यमध्यमोत्कृष्ट२७० जयति विजितदोषो२७८ | जस्स अणेसणमप्पा ९६ | जं पेच्छदो अमुत्तं २०८ | जानन्नप्येष विश्वं ३५१ | ज्वरजननजराणां
ज्ञानस्वभावः स्यादात्मा ९४ | ज्ञानादिन्नो न नाभिन्नो १६२
ठाणणिसेज्जविहारा १३५
ण ४६ | ण वि परिणमदि ण
णाणं अत्यंतगयं १९३ | णाणं अव्विदिरित्तं ५७ | णिद्धत्तणेण दुगुणो १३१ | णिद्धा वा लुक्खा वा
णोकम्मकम्महारो ६७
त १८ | तदेकं परमं ज्ञानं
तेजो दिट्टी णाणं
।
३२१ ३५५ ३३७ ३२३
इत्युच्छेदात्परपरिणतेः इत्येवं चरणं
३४५
उत्सृज्य कायकर्माणि उभयनयविरोध
३४०
जचितगय
३१६
३३८
एकस्त्वमाविशसि एयरसवण्णगंधं एवं त्यक्त्वा बहिर्वाचं
५४
१२२
कालाभावे न भावानां कांत्यैव स्नपयंति
।
१७
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #402
--------------------------------------------------------------------------
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates पृष्ठ / 314 173 184 292 123 67 दर्शनं निश्चयः पुंसि दंसणपुव्वं णाणं द्रव्यानुसारि चरणं न नमस्यं च तदेवैकं न हि विदधति निषिद्धे सर्वस्मिन् निष्क्रिय करणातीतं प पडिकमणं पडिसरणं परियट्टणं च वायण पंचाचारपरान्नकिंचनपुढवी जलं च छाया प्रत्याख्याय भविष्य 230 58 101 पृष्ठ | य 107 | यथावद्वस्तुनिर्णीतिः 317 | यत्र प्रतिक्रमणमेव 197 | यदग्राह्यं न गृह्णाति यदि चलति कथञ्चि१९० यमनियमनितान्तः 79 ल 188 | लोयायासपदेसे 167 व | वनचरभयाद्धावन् 173 | वसुधान्त्यचतुःस्पर्शेषु 302 | व्यवहरणनयः स्या१४१ 52 | सकलमपि विहाया१८० | समओ णिमिसो कट्ठा समओ दु अप्पदेसो 315 | समधिगतसमस्ताः 295 | सव्वे भावे जम्हा संसिद्धिराधसिद्ध 169 | सिद्धान्तोऽयमुदात्त- / 154 | सो धम्मो जत्थ दया 229 स्थितिजनननिरोधलक्षणं स्थूलस्थूलास्ततः 116 | स्वयं कर्म करोत्यात्मा 198 | स्वरनिकरविसर्ग२०७ | स्वेच्छासमुच्छलद 87 65 66 120 179 157 बन्धच्छेदात्कलयदतुलं बहिरात्मान्तरात्मेति भ भावयामि भवावर्ते भेदविज्ञानतः सिद्धाः भेयं मायामहागर्ता 103 335 12 193 मज्झं परिग्गहो जइ मुक्त्वालसत्वमोहविलासविभित 90 297 Please inform us of any errors on rajesh@ AtmaDharma.com