________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
| [ ૧૮૩
કહાનજૈનશાસ્ત્રમાળા ] નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
अत्र परमभावनाभिमुखस्य ज्ञानिनः शिक्षणमुक्तम्।
यस्तु कारणपरमात्मा सकलदुरितवीरवैरिसेनाविजयवैजयन्तीलुंटाकं त्रिकालनिरावरणनिरंजननिजपरमभावं क्वचिदपि नापि मुंचति, पंचविधसंसारप्रवृद्धिकारणं विभावपुद्गलद्रव्यसंयोगसंजातं रागादिपरभावं नैव गृह्णाति, निश्चयेन निजनिरावरणपरमबोधेन निरंजनसहजज्ञानसहजदृष्टिसहजशीलादिस्वभावधर्माणामाधाराधेयविकल्पनिर्मुक्तमपि सदामुक्तं सहजमुक्तिभामिनीसंभोगसंभवपरतानिलयं कारणपरमात्मानं जानाति, तथाविधसहजावलोकेन पश्यति च, स च कारणसमयसारोहमिति भावना सदा कर्तव्या सम्यग्ज्ञानिभिरिति।
तथा चोक्तं श्रीपूज्यपादस्वामिभिः
પશ્યતિ] જાણે-દેખે છે, [ : અદમ્] તે હું છું [
] એમ [ જ્ઞાન] જ્ઞાની [ ચિંતયે] ચિંતવે
છે.
ટીકા-અહીં, પરમ ભાવનાની સંમુખ એવા જ્ઞાનીને શિખામણ દીધી છે.
જે કારણપરમાત્મા (૧) સમસ્ત પાપરૂપી બહાદુર શત્રસેનાની વિજય-ધજાને લૂંટનારા, ત્રિકાળ-નિરાવરણ, નિરંજન, નિજ પરમભાવને કયારેય છોડતો નથી; (૨) પંચવિધ (પાંચ પરાવર્તનરૂપ) સંસારની વૃદ્ધિના કારણભૂત, *વિભાવપુદ્ગલદ્રવ્યના સંયોગથી જનિત રાગાદિપરભાવને ગ્રહતો નથી; અને (૩) નિરંજન સહજજ્ઞાન-સહજદીષ્ટ-સહજચારિત્રાદિ સ્વભાવધર્મોના આધાર-આધેય સંબંધી વિકલ્પો રહિત, સદા મુક્ત તથા સહુજ મુક્તિરૂપી સ્ત્રીના સંભોગથી ઉત્પન્ન થતા સૌખ્યના સ્થાનભૂત-એવા *કારણપરમાત્માને નિશ્ચયથી નિજ નિરાવરણ પરમજ્ઞાન વડે જાણે છે અને તે પ્રકારના સહજ અવલોકન વડ (-સહજ નિજ નિરાવરણ પરમદર્શન વડે) દેખે છે; તે કારણસમયસાર હું છું-એમ સમ્યજ્ઞાનીઓએ સદા ભાવના કરવી.
એવી રીતે શ્રી પૂજ્યપાદસ્વામીએ (સમાધિતંત્રમાં ૨૦મા શ્લોક દ્વારા) કહ્યું છે કે -
* રાગાદિપરભાવની ઉત્પત્તિમાં પુદ્ગલકર્મ નિમિત્ત બને છે. * કારણપરમાત્મા “પોતે આધાર છે અને સ્વભાવધર્મો આધેય છે' એવા વિકલ્પો વિનાનો છે,
સદા મુક્ત છે અને મુક્તિસુખનું રહેઠાણ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com