________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
(અનુપુમ) "यदग्राह्यं न गृह्णाति गृहीतं नापि मुंचति। जानाति सर्वथा सर्वं तत्स्वसंवेद्यमस्म्यहम्।।"
तथा हि
(વસંતતિનેT) आत्मानमात्मनि निजात्मगणाढयमात्मा जानाति पश्यति च पंचमभावमेकम्। तत्याज नैव सहजं परभावमन्यं गृह्णाति नैव खलु पौद्गलिकं विकारम्।।१२९ ।।
(શાર્વવિક્રીડિત). मत्स्वान्तं मयि लग्नमेतदनिशं चिन्मात्रचिंतामणावन्यद्रव्यकृताग्रहोद्भवमिमं मुक्त्वाधुना विग्रहम्। तचित्रं न विशुद्धपूर्णसहजज्ञानात्मने शर्मणे देवानाममृताशनोद्भवरुचिं ज्ञात्वा किमन्याशने।। १३० ।।
“[ શ્લોકાર્થ:-] જે અગ્રાહ્યને (-નહિ ગ્રહવાયોગ્યને ) ગ્રહતું નથી તેમ જ ગૃહીતને (-ગ્રહેલાને, શાશ્વત સ્વભાવને) છોડતું નથી, સર્વને સર્વ પ્રકારે જાણે છે, તે સ્વસંવેધ ( તત્ત્વ)
વળી ( આ ૯૭ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ચાર શ્લોક કહે છે ):
[શ્લોકાર્થ:-] આત્મા આત્મામાં નિજ આત્મિક ગુણોથી સમૃદ્ધ આત્માને-એક પંચમભાવને જાણે છે અને દેખે છે; તે સહજ એક પંચમભાવને એણે છોડયો નથી જ અને અન્ય એવા પરભાવને-કે જે ખરેખર પૌદ્ગલિક વિકાર છે તેને-એ ગ્રહતો નથી જ. ૧૨૯.
[ શ્લોકાર્થ:-] અન્ય દ્રવ્યનો આગ્રહ કરવાથી ઉત્પન્ન થતા આ *વિગ્રહને હવે છોડીને, વિશુદ્ધ-પૂર્ણ-સહજજ્ઞાનાત્મક સૌખ્યની પ્રાપ્તિ અર્થે, મારું આ નિજ અંતર
* આગ્રહ = પકડ; લાગ્યા રહેવું તે; ગ્રહણ. * વિગ્રહ = (૧) રાગદ્વેષાદિ કલહ (ર) શરીર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com