________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
૫૨મ-સમાધિ અધિકાર
અનુદુમ્ ) कांक्षंत्यद्वैतमन्येपि द्वैतं कांक्षन्ति चापरे। द्वैताद्वैतविनिर्मुक्तमात्मानमभिनौम्यहम् ।। २०६ ।।
( અનુદુમ્ ) अहमात्मा सुखाकांक्षी स्वात्मानमजमच्युतम्। आत्मनैवात्मनि स्थित्वा भावयामि मुहुर्मुहुः ।। २०७ ।।
(શિવરિની ) विकल्पोपन्यासैरलमलममीभिर्भवकरैः
अखंडानन्दात्मा निखिलनयराशेरविषयः। अयं द्वैताद्वैतो न भवति ततः कश्चिदचिरात् तमेकं वन्देऽहं भवभयविनाशाय सततम् ।। २०८ ।।
(શિવરિની)
सुखं दुःखं योनौ सुकृतदुरितव्रातजनितं शुभाभावो भूयोऽशुभपरिणतिर्वा न च न च। यदेकस्याप्युच्चैर्भवपरिचयो बाढमिह नो
य एवं संन्यस्तो भवगुणगणैः स्तौमि तमहम् ।। २०९ ।।
[૨૫૧
છે; દ્વૈત અને અદ્વૈતથી વિમુક્ત માર્ગમાં (અર્થાત્ જેમાં દ્વૈત કે અદ્વૈતના વિકલ્પો નથી એવા માર્ગમાં ) અમે વર્તીએ છીએ. ૨૦૫.
[શ્લોકાર્થ:- ] કોઈ જીવો અદ્વૈતને ઇચ્છે છે અને અન્ય કોઈ જીવો દ્વૈતને ઇચ્છે છે; હું દ્વૈત અને અદ્વૈતથી વિમુક્ત આત્માને નમું છું. ૨૦૬.
[ શ્લોકાર્થ:-] હું-સુખને ઇચ્છનારો આત્મા-અજન્મ અને અવિનાશી એવા નિજ આત્માને આત્મા વડે જ આત્મામાં સ્થિત રહીને વારંવાર ભાવું છું. ૨૦૭.
[ શ્લોકાર્થ:- ] ભવના કરનારા એવા આ વિકલ્પ-થનોથી બસ થાઓ, બસ થાઓ. જે અખંડાનંદસ્વરૂપ છે તે (આ આત્મા) સમસ્ત નયરાશિનો અવિષય છે; માટે આ કોઈ ( અવર્ણનીય ) આત્મા દ્વૈત અદ્વૈતરૂપ નથી (અર્થાત્ દ્વૈત-અદ્વૈતના વિકલ્પોથી ૫૨ છે). તેને એકને હું અલ્પ કાળમાં ભવભયનો નાશ કરવા માટે સતત વંદું છું. ૨૦૮.
[ શ્લોકાર્થ:- ] યોનિમાં સુખ અને દુઃખ સુકૃત અને દુષ્કૃતના સમૂહથી થાય છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com