SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] પરમ-આલોચના અધિકાર [ ૨૨૧ (મતિની) अथ जिनपतिमार्गालोचनाभेदजालं परिहृतपरभावो भव्यलोकः समन्तात्। तदखिलमवलोक्य स्वस्वरूपं च बुद्धा स भवति परमश्रीकामिनीकामरूपः।। १७१ ।। (વસંતતિના ). आलोचना सततशद्धनयात्मिका या निर्मुक्तिमार्गफलदा यमिनामजस्रम्। शुद्धात्मतत्त्वनियताचरणानुरूपा स्यात्संयतस्य मम सा किल कामधेनुः ।। १७२ ।। (શાંતિની) शुद्धं तत्त्वं बुद्धलोकत्रयं यद् बुवा बुवा निर्विकल्पं मुमुक्षुः। तत्सिद्धयर्थं शुद्धशीलं चरित्वा सिद्धिं यायात् सिद्धिसीमन्तिनीशः।। १७३ ।। [ શ્લોકાર્થ:-] જે ભવ્ય લોક (ભવ્યજનસમૂહ) જિનપતિના માર્ગમાં કહેલ સમસ્ત આલોચનાની ભેદજાળને અવલોકીને તથા નિજ સ્વરૂપને જાણીને સર્વ તરફથી પરભાવને છોડે છે, તે પરમશ્રીરૂપી કામિનીનો વલ્લભ થાય છે ( અર્થાત્ મુક્તિસુંદરીનો પતિ થાય છે). ૧૭૧. [ શ્લોકાર્થ:-1 સંયમીઓને સદા મોક્ષમાર્ગનું ફળ દેનારી તથા શુદ્ધઆત્મ-તત્ત્વમાં *નિયત આચરણને અનુરૂપ એવી જે નિરંતર શદ્ધનયાત્મક આલોચના તે મને સંયમીને ખરેખર કામધેનુરૂપ હો. ૧૭૨. [ શ્લોકાર્થ-] મુમુક્ષુ જીવ ત્રણ લોકને જાણનારા નિર્વિકલ્પ શુદ્ધ તત્ત્વને બરાબર જાણીને તેની સિદ્ધિને અર્થે શુદ્ધ શીલને (ચારિત્રને) આચરીને, સિદ્ધિરૂપી સ્ત્રીનો સ્વામી થાય છે-સિદ્ધિને પામે છે. ૧૭૩. * નિયત = નિશ્ચિત; દેa; લીન; પરાયણ. [ આચરણ શુદ્ધ આત્મતત્ત્વને આશ્રિત હોય છે. ] Please inform us of any errors on [email protected]
SR No.008271
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy