________________
Version 002: remember fo check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
વિ
પિત્ત
જીવ અધિકાર
(અનુન્નુમ્ ) अपवर्गाय भव्यानां शुद्धये स्वात्मनः पुनः। वक्ष्ये नियमसारस्य वृत्तिं तात्पर्यसंज्ञिकाम् ॥ ४ ॥
( આર્યા)
गुणधरगणधररचितं श्रुतधरसन्तानतस्तु सुव्यक्तम्। परमागमार्थसार्थं वक्तुममुं के वयं मन्दाः ।। ५॥
(અનુન્નુમ્ ) अस्माकं मानसान्युचैः प्रेरितानि पुनः पुनः। परमागमसारस्य रुच्या मांसलयाऽधुना ।। ६ ॥
( અનુદુમ્ ) पंचास्तिकायषड्द्द्रव्यसप्ततत्त्वनवार्थकाः।
प्रोक्ताः सूत्रकृता पूर्वं प्रत्याख्यानादिसत्क्रियाः ।। ७ ।। अलमलमतिविस्तरेण । स्वस्ति साक्षादस्मै विवरणाय ।
[૩
[ શ્લોકાર્થ:-] ભવ્યોના મોક્ષને માટે તેમ જ નિજ આત્માની શુદ્ધિને અર્થે નિયમસારની ‘તાત્પર્યવૃત્તિ' નામની ટીકા હું કહીશ. ૪.
વળી
[ શ્લોકાર્થ:- ] ગુણના ધરનાર ગણધરોથી રચાયેલા અને શ્રુતધરોની પરંપરાથી સારી રીતે વ્યક્ત કરાયેલા આ પરમાગમના અર્થસમૂહનું કથન કરવાને અમે મંદબુદ્ધિ તે કોણ ? ૫.
તથાપિ
[શ્લોકાર્થ:-] હમણાં અમારું મન પરમાગમના સારની પુષ્ટ રુચિથી ફરી ફરીને અત્યંત પ્રેરિત થાય છે. [એ રુચિથી પ્રેરિત થવાને લીધે ‘તાત્પર્યવૃતિ' નામની આ ટીકા રચાય છે. ] ૬.
4
[ શ્લોકાર્થ:- ] સૂત્રકારે પૂર્વે પાંચ અસ્તિકાય, છ દ્રવ્ય, સાત તત્ત્વ અને નવ પદાર્થ તેમ જ પ્રત્યાખ્યાનાદિ સન્ક્રિયા કહેલ છે (અર્થાત્ ભગવાન કુંદકુંદાચાર્યદેવે આ શાસ્ત્રમાં પ્રથમ પાંચ અસ્તિકાય વગેરે અને પછી પ્રત્યાખ્યાનાદિ સન્ક્રિયા કહેલ છે). ૭.
અતિ વિસ્તારથી બસ થાઓ, બસ થાઓ. સાક્ષાત્ આ વિવરણ જયવંત વર્તો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com