________________
૩૫૪]
Version 002: remember fo check http://www.AtmaDharma.com for updates
[ભગવાનશ્રીકુંદકુંદ
णवि इंदिय उवसग्गा णवि मोहो विम्हिओ ण णिद्दा य । णय तिण्हा व छुहा तत्थेव य होइ णिव्वाणं ।। १८० ।।
નિયમસાર
नापि इन्द्रियाः उपसर्गाः नापि मोहो विस्मयो न निद्रा च । न च तृष्णा नैव क्षुधा तत्रैव च भवति निर्वाणम् ।। १८० ।।
परमनिर्वाणयोग्यपरमतत्त्वस्वरूपाख्यानमेतत्।
अखंडैकप्रदेशज्ञानस्वरूपत्वात्
स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्राभिधानपंचेन्द्रियव्यापार: देवमानवतिर्यगचेतनोपसर्गाश्च न भवन्ति, क्षायिकज्ञानयथाख्यातचारित्रमयत्वान्न दर्शनचारित्रभेदविभिन्नमोहनीयद्वितयमपि, बाह्यप्रपंचविमुखत्वान्न विस्मयः, નિત્યોन्मीलितशुद्धज्ञानस्वरूपत्वान्न निद्रा, असातावेदनीयकर्मनिर्मूलनान्न क्षुधा तृषा च। तत्र परमब्रह्मणि नित्यं ब्रह्म भवतीति ।
નહિ ઇંદ્રિયો, ઉપસર્ગ નહિ, નહિ મોહ, વિસ્મય જ્યાં નહીં, નિદ્રા નહીં, ન સુધા, તૃષા નહિ, ત્યાં જ મુક્તિ જાણવી. ૧૮૦.
અન્વયાર્થ:[ + અપિ ફન્દ્રિયા: ઉપસર્ગા: ] જ્યાં ઇંદ્રિયો નથી, ઉપસર્ગો નથી, [7 અપિ મોહ: વિસ્મય: ] મોહ નથી, વિસ્મય નથી, [TM નિદ્રા 7 ] નિદ્રા નથી, [ન ચ તૃષ્ણા ] તૃષા નથી, [ ન વ ક્ષુધા ] ક્ષુધા નથી, [તંત્ર વ = નિર્વાનમ્ મતિ] ત્યાં જ નિર્વાણ છે (અર્થાત્ ઇંદ્રિયાદિરહિત ૫૨મતત્ત્વમાં જ નિર્વાણ છે ).
ટીકા:-આ, ૫૨મ નિર્વાણને યોગ્ય પરમતત્ત્વના સ્વરૂપનું કથન છે.
(૫૨મતત્ત્વ ) *અખંડ-એકપ્રદેશી-જ્ઞાનસ્વરૂપ હોવાને લીધે (તેને ) સ્પર્શન, રસન, ઘ્રાણ, ચક્ષુ ને શ્રોત્ર નામની પાંચ ઇંદ્રિયોના વ્યાપારો નથી તથા દેવ, માનવ, તિર્યંચ ને અચેતનકૃત ઉપસર્ગો નથી; ક્ષાયિકજ્ઞાનમય અને યથાખ્યાતચારિત્રમય હોવાને લીધે (તેને ) દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય એવા ભેદવાળું બે પ્રકારનું મોહનીય નથી; બાહ્ય પ્રપંચથી વિમુખ હોવાને લીધે (તેને ) વિસ્મય નથી; નિત્ય-પ્રકટિત શુદ્ધજ્ઞાનસ્વરૂપ હોવાને લીધે (તેને) નિદ્રા નથી; અશાતાવેદનીય કર્મને નિર્મૂળ કર્યું હોવાને લીધે (તેને) ક્ષુધા અને તૃષા નથી. તે ૫૨મ બ્રહ્મમાં (–પરમાત્મતત્ત્વમાં) સદા બ્રહ્મ (-નિવાર્ણ ) છે.
* ખંડરહિત અભિન્નપ્રદેશી જ્ઞાન ૫૨મતત્ત્વનું સ્વરૂપ છે તેથી ૫૨મતત્ત્વને ઇંદ્રિયો અને ઉપસર્ગો નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com