SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] જીવ અધિકાર चारित्रमपि निश्चयज्ञानदर्शनात्मककारणपरमात्मनि अविचलस्थितिरेव। अस्य तु नियमशब्दस्य निर्वाणकारणस्य विपरीतपरिहारार्थत्वेन सारमिति भणितं भवति। | ( ) इति विपरीतविमुक्तं रत्नत्रयमनुत्तमं प्रपद्याहम्। अपुनर्भवभामिन्यां समुद्भवमनंगशं यामि।। १० ।। णियमं मोक्खउवाओ तस्स फलं हवदि परमणिव्वाणं। एदेसिं तिण्हं पि य पत्तेयपरूवणा होइ।। ४ ।। नियमो मोक्षोपायस्तस्य फलं भवति परमनिर्वाणम। एतेषां त्रयाणामपि च प्रत्येकप्ररूपणा भवति।। ४ ।। પરમાત્મામાં અવિચળ સ્થિતિ (-નિશ્ચળપણે લીન રહેવું) તે જ ચારિત્ર છે. આ જ્ઞાનદર્શનચારિત્રસ્વરૂપ નિયમ નિર્વાણનું કારણ છે. તે ‘નિયમ” શબ્દને 'વિપરીતના પરિહાર અર્થે “સાર' શબ્દ જોડવામાં આવ્યો છે. [ હવે ત્રીજી ગાથાની ટીકા પૂર્ણ કરતાં શ્લોક કહેવામાં આવે છે :] [શ્લોકાર્થ-] એ રીતે હું વિપરીત વિનાના (-વિકલ્પરહિત) અનુત્તમ રત્નત્રયનો આશ્રય કરીને મુક્તિરૂપી સ્ત્રીથી ઉદ્ભવતા અનંગ (-અશરીરી, અતીન્દ્રિય, આત્મિક) સુખને પ્રાપ્ત કરું છું. ૧૦. છે નિયમ મોક્ષોપાય, તેનું ફળ પરમ નિર્વાણ છે; વળી આ ત્રણેનું ભેદપૂર્વક ભિન્ન નિરૂપણ હોય છે. ૪. અવયાર્થ-નિયમ: ] ( રત્નત્રયરૂપ) નિયમ [ મોક્ષ પાય: ] મોક્ષનો ઉપાય છે; [ તરા ૧. કારણના જેવું જ કાર્ય થાય છે; તેથી સ્વરૂપમાં સ્થિરતા કરવાનો અભ્યાસ જ ખરેખર અનંત કાળ સુધી સ્વરૂપમાં સ્થિર રહી જવાનો ઉપાય છે. ૨. વિપરીત = વિરુદ્ધ. [ વ્યવહારરત્નત્રયરૂપ વિકલ્પોને પરાશ્રિત ભાવોને-બાતલ કરીને માત્ર નિર્વિકલ્પ જ્ઞાનદર્શનચારિત્રનો જ-શુદ્ધરત્નત્રયનો જ સ્વીકાર કરવા અર્થે “નિયમ' સાથે સાર' શબ્દ જોડયો છે.] ૩. અનુત્તમ = જેનાથી બીજાં કાંઈ ઉત્તમ નથી એવું; સર્વોત્તમ; સર્વશ્રેષ્ઠ. Please inform us of any errors on [email protected]
SR No.008271
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy