________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૪]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
निजकारणसमयसारस्वरूपसम्यश्रद्धानपरिज्ञानाचरणप्रतिपक्षमिथ्यादर्शनज्ञानचारित्राभावा ન-ર્માદા:
વો इत्थंभूतपरमनिर्वाणसीमंतिनीचारुसीमंतसीमाशोभामसृणघुसृणरजःपुंजपिंजरितवर्णालंकारावलोकनकौतूहलबुद्धयोऽपि ते सर्वेऽपि साधवः इति।
(કાર્યા) भविनां भवसुखविमुखं त्यक्तं सर्वाभिषंगसंबंधात्। मक्ष विमंव निजात्मनि वंद्यं नस्तन्मनः साधोः।। १०६ ।।
एरिसयभावणाए ववहारणयस्स होदि चारित्तं। णिच्छयणयस्स चरणं एत्तो उड्डे पवक्खामि।। ७६ ।।
ईदृग्भावनायां व्यवहारनयस्य भवति चारित्रम्। निश्चयनयस्य चरणं एतदूर्ध्वं प्रवक्ष्यामि।। ७६ ।।
સમ્યક પરિજ્ઞાન અને સમ્યક આચરણથી પ્રતિપક્ષ એવાં મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રનો અભાવ હોવાને લીધે નિર્મોહ-આવા, પરમનિર્વાણસુંદરીની સુંદર સેંથીની શોભારૂપ કોમળ કેસરના રજ-પુજના સુવર્ણરંગી અલંકારને (કસર-રજની કનકરંગી શોભાને) અવલોકવામાં કૌતુહલબુદ્ધિવાળા તે બધાય સાધુઓ હોય છે (અર્થાત્ પૂર્વોક્ત લક્ષણવાળા, મુક્તિસુંદરીની અનુપમતા અવલોકવામાં આતુર બુદ્ધિવાળા બધાય સાધુઓ હોય છે).
[ હવે ૭૫ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે: ]
[શ્લોકાર્થ:-] ભવવાળા જીવોના ભવસુખથી જે વિમુખ છે અને સર્વ સંગના સંબંધથી જે મુક્ત છે, એવું તે સાધુનું મન અમને વંધ છે. હે સાધુ! તે મનને શીઘ્ર નિજાભામાં મક્સ કરો. ૧૦૬.
આ ભાવનામાં જાણવું ચારિત્ર નય વ્યવહારથી; આના પછી ભાખીશ હું ચારિત્ર નિશ્ચયનય થકી. ૭૬.
અન્વયાર્થ– કુંદમાવાયામ] આવી (પૂર્વોક્ત) ભાવનામાં [ વ્યવહારનયરચ] વ્યવહારનયના અભિપ્રાય [ ચારિત્રમ] ચારિત્ર [ મવતિ] છે; [નિશ્ચયનયસ્ય] નિશ્ચયનયના અભિપ્રાય [વરણમ્] ચારિત્ર [તકૂર્ણ ] આના પછી [પ્રવક્ષ્યામિ] કહીશ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com