________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
卐
卐
卐
-૧૧
卐
નિશ્ચય-૫૨માવશ્યક અધિકાર 卐
卐
556666666
अथ सांप्रतं व्यवहारषडावश्यकप्रतिपक्षशुद्धनिश्चयाधिकार उच्यते।
जो हवदि अण्णवसो तस्स दु कम्मं भणति आवासं । कम्मविणासणजोगो णिव्वुदिमग्गो त्ति पिज्जुत्तो ।। १४१ ।।
यो न भवत्यन्यवशः तस्य तु कर्म भणन्त्यावश्यकम् । कर्मविनाशनयोगो निर्वृतिमार्ग इति प्ररूपितः ।। १४१ ।।
अत्रानवरतस्ववशस्य निश्चयावश्यककर्म भवतीत्युक्तम्।
હવે વ્યવહાર છ આવશ્યકોથી પ્રતિપક્ષ શુદ્ઘનિશ્ચયનો ( શુદ્ઘનિશ્ચય-આવશ્યકનો ) અધિકાર કહેવામાં આવે છે.
નથી અન્યવશ જે જીવ, આવશ્યક ક૨મ છે તેહને; આ કર્મનાશનયોગને નિર્વાણમાર્ગ કહેલ છે. ૧૪૧.
અન્વયાર્થ:ન્ય: અન્યવશ: ન મવતિ] અન્યવશ નથી ( અર્થાત્ જે જીવ અન્યને વશ નથી ) [ તત્ત્વ તુ આવશ્યમ્ ર્મ મન્તિ] તેને આવશ્યક કર્મ કહે છે (અર્થાત્ તે જીવને આવશ્યક કર્મ છે એમ ૫૨મ યોગીશ્વરો કહે છે). [ ર્મવિનાશનયોગ: ] કર્મનો વિનાશ કરનારો યોગ (−એવું જે આ આવશ્યક કર્મ ) [ નિવૃત્તિમાર્ગ: ] તે નિર્વાણનો માર્ગ છે [કૃતિ પ્રવિત: ] એમ કહ્યું છે.
ટીકા:-અહીં (આ ગાથામાં ), નિરંતર સ્વવશને નિશ્ચય-આવશ્યક-કર્મ છે એમ કહ્યું છે.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com