SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૪] નિયમસાર [ ભગવાનશ્રીકુંદકુંદ स्वरूपेण सदावश्यकं करोतु परममुनिरिति। (મંદાક્રાંતા) आत्मावश्यं सहजपरमावश्यकं चैकमेकं कुर्यादुच्चैरघकुलहरं निर्वृतेर्मूलभूतम्। सोऽयं नित्यं स्वरसविसरापूर्णपुण्यः पुराण: वाचां दूरं किमपि सहजं शाश्वतं शं प्रयाति।। २५६ ।। (અનુછુમ ) स्ववशस्य मुनीन्द्रस्य स्वात्मचिन्तनमुत्तमम्। इदं चावश्यकं कर्म स्यान्मूलं मुक्तिशर्मणः।। २५७ ।। आवासएण जुत्तो समणो सो होदि अंतरंगप्पा। आवासयपरिहीणो समणो सो होदि बहिरप्पा।।१४९ ।। મુનિ સદા આવશ્યક કરો. | [ હવે આ ૧૪૮ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છે: ] [ શ્લોકાર્થ:-] આત્માએ અવશ્ય માત્ર સહજ-પરમ-આવશ્યકને એકને જ કે જે *અઘસમૂહનું નાશક છે અને મુક્તિનું મૂળ (-કારણ ) છે તેને જ-અતિશયપણે કરવું. (એમ કરવાથી, ) સદા નિજ રસના ફેલાવથી પૂર્ણ ભરેલો હોવાને લીધે પવિત્ર અને પુરાણ (સનાતન ) એવો તે આત્મા વાણીથી દૂર (વચન-અગોચર) એવા કોઈ સહુજ શાશ્વત સુખને પામે છે. ૨૫૬. [ શ્લોકાર્થ-] સ્વવશ મુનીંદ્રને ઉત્તમ સ્વાત્મચિંતન ( નિજાત્માનુભવન ) હોય છે; અને આ (નિજાત્માનુભવનરૂપ) આવશ્યક કર્મ (તેને) મુક્તિસૌનું કારણ થાય છે. ૨૫૭. આવશ્યકે સંયુક્ત યોગી અંતરાત્મા જાણવો; આવશ્યકે વિરહિત શ્રમણ બહિરંગ આભા જાણવો. ૧૪૯. * અ = દોષ; પાપ. (અશુભ તેમ જ શુભ બને અઘ છે. ) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008271
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy