________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૦]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
(અનુકુમ ) “ “ આત્મિપ્રયત્નસાપેક્ષા વિશિષ્ટ યા મનોતિ:
तस्य ब्रह्मणि संयोगो योग इत्यभिधीयते।।"
તથા દિ
(અનુકુમ) आत्मानमात्मनात्मायं युनक्त्येव निरन्तरम्।
સ યોગામયુિ : સ્થાન્નિશ્ચયેન મુનીશ્વર: ૨૨૮ | सव्ववियप्पाभावे अप्पाणं जो दु जुंजदे साहू। सो जोगभत्तिजुत्तो इदरस्स य किह हवे जोगो।।१३८ ।।
सर्वविकल्पाभावे आत्मानं यस्तु युनक्ति साधुः।
स योगभक्तियुक्तः इतरस्य च कथं भवेद्योगः।। १३८ ।। अत्रापि पूर्वसूत्रवन्निश्चययोगभक्तिस्वरूपमुक्तम्।
““[ શ્લોકાર્થ-] આત્મપ્રયત્નસાપેક્ષ વિશિષ્ટ જે મનોગતિ તેનો બ્રહ્મમાં સંયોગ થવો (-આત્મપ્રયત્નની અપેક્ષાવાળી ખાસ પ્રકારની ચિત્તપરિણતિનું આત્મામાં જોડાવું) તેને યોગ કહેવામાં આવે છે.''
વળી (આ ૧૩૭ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
[શ્લોકાર્થ-] જે આ આત્મા આત્માને આત્મા સાથે નિરંતર જોડે છે, તે મુનીશ્વર નિશ્ચયથી યોગભક્તિવાળો છે. ૨૨૮.
સઘળા વિકલ્પ અભાવમાં જે સાધુ જોડે આત્મને, છે યોગભક્તિ તેહને; કઈ રીતે સંભવ અન્યને ? ૧૩૮.
અવયાર્થ: : સાધુ: 7] જે સાધુ [સર્વવિવેન્યામાવે માત્માને પુન$િ] સર્વ વિકલ્પોના અભાવમાં આત્માને જોડે છે (અર્થાત્ આત્મામાં આત્માને જોડીને સર્વ વિકલ્પોનો અભાવ કરે છે), [સ:] તે [યોમછિયુp:] યોગભક્તિવાળો છે; [ રૂતરત્ર્ય ઘ] બીજાને [ યોn: ] યોગ [ 4થમૂ ] કઈ રીતે [મવેત્ ] હોય?
ટીકા:-અહીં પણ પૂર્વ સૂત્રની માફક નિશ્ચય-યોગભક્તિનું સ્વરૂપ કહ્યું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com