SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૦] નિયમસાર [ભગવાનશ્રીકુંદકુંદ (અનુકુમ ) “ “ આત્મિપ્રયત્નસાપેક્ષા વિશિષ્ટ યા મનોતિ: तस्य ब्रह्मणि संयोगो योग इत्यभिधीयते।।" તથા દિ (અનુકુમ) आत्मानमात्मनात्मायं युनक्त्येव निरन्तरम्। સ યોગામયુિ : સ્થાન્નિશ્ચયેન મુનીશ્વર: ૨૨૮ | सव्ववियप्पाभावे अप्पाणं जो दु जुंजदे साहू। सो जोगभत्तिजुत्तो इदरस्स य किह हवे जोगो।।१३८ ।। सर्वविकल्पाभावे आत्मानं यस्तु युनक्ति साधुः। स योगभक्तियुक्तः इतरस्य च कथं भवेद्योगः।। १३८ ।। अत्रापि पूर्वसूत्रवन्निश्चययोगभक्तिस्वरूपमुक्तम्। ““[ શ્લોકાર્થ-] આત્મપ્રયત્નસાપેક્ષ વિશિષ્ટ જે મનોગતિ તેનો બ્રહ્મમાં સંયોગ થવો (-આત્મપ્રયત્નની અપેક્ષાવાળી ખાસ પ્રકારની ચિત્તપરિણતિનું આત્મામાં જોડાવું) તેને યોગ કહેવામાં આવે છે.'' વળી (આ ૧૩૭ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે): [શ્લોકાર્થ-] જે આ આત્મા આત્માને આત્મા સાથે નિરંતર જોડે છે, તે મુનીશ્વર નિશ્ચયથી યોગભક્તિવાળો છે. ૨૨૮. સઘળા વિકલ્પ અભાવમાં જે સાધુ જોડે આત્મને, છે યોગભક્તિ તેહને; કઈ રીતે સંભવ અન્યને ? ૧૩૮. અવયાર્થ: : સાધુ: 7] જે સાધુ [સર્વવિવેન્યામાવે માત્માને પુન$િ] સર્વ વિકલ્પોના અભાવમાં આત્માને જોડે છે (અર્થાત્ આત્મામાં આત્માને જોડીને સર્વ વિકલ્પોનો અભાવ કરે છે), [સ:] તે [યોમછિયુp:] યોગભક્તિવાળો છે; [ રૂતરત્ર્ય ઘ] બીજાને [ યોn: ] યોગ [ 4થમૂ ] કઈ રીતે [મવેત્ ] હોય? ટીકા:-અહીં પણ પૂર્વ સૂત્રની માફક નિશ્ચય-યોગભક્તિનું સ્વરૂપ કહ્યું છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008271
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy