SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] પરમ-ભક્તિ અધિકાર [ ર૬૯ रायादीपरिहारे अप्पाणं जो दु जुंजदे साहू। सो जोगभत्तिजुत्तो इदरस्स य किह हवे जोगो।।१३७ ।। रागादिपरिहारे आत्मानं यस्तु युनक्ति साधुः। स योगभक्तियुक्तः इतरस्य च कथं भवेद्योगः।। १३७ ।। निश्चययोगभक्तिस्वरूपाख्यानमेतत्। निरवशेषेणान्तर्मुखाकारपरमसमाधिना निखिलमोहरागद्वेषादिपरभावानां परिहारे सति यस्तु साधुरासन्नभव्यजीव: निजेनाखंडाद्वैतपरमानंदस्वरूपेण निजकारणपरमात्मानं यूनक्ति, स परमतपोधन एव शुद्धनिश्चयोपयोगभक्तियुक्तः। इतरस्य बाह्यप्रपंचसुखस्य कथं योगभक्तिर्भवति। तथा चोक्तम् રાગાદિના પરિહારમાં જે સાધુ જોડે આત્મને, છે યોગભક્તિ તેહને; કઈ રીતે સંભવ અન્યને ? ૧૩૭. અન્વયાર્થ-[ ૧: સાધુ: ] જે સાધુ [રાપિરિદારે માત્માને યુન]િ રાગાદિના પરિહારમાં આત્માને જોડે છે (અર્થાત્ આત્મામાં આત્માને જોડીને રાગ વગેરેનો ત્યાગ કરે છે), [ સા ] તે [ યોરામયુિp:] યોગભક્તિયુક્ત (યોગની ભક્તિવાળો) છે; [ફતરચ ૨] બીજાને [ યોr: ] યોગ [ 5થમ્] કઈ રીતે [ ભવેત્ ] હોય? ટીકા:-આ, નિશ્ચયયોગભક્તિના સ્વરૂપનું કથન છે. નિરવશેષપણે અંતર્મુખાકાર ( સર્વથા અંતર્મુખ જેનું સ્વરૂપ છે એવી) પરમ સમાધિ વડે સમસ્ત મોહરાગદ્વેષાદિ પરભાવોનો પરિહાર હોતાં. જે સાધુ- આસન્નભવ્ય જીવ-નિજ અખંડ અદ્વૈત પરમાનંદસ્વરૂપ સાથે નિજ કારણપરમાત્માને જોડે છે, તે પરમ તપોધન જ શુદ્ધનિશ્ચયઉપયોગભક્તિવાળો છે; બીજાને–બાહ્ય પ્રપંચમાં સુખી હોય તેને-યોગભક્તિ કઈ રીતે હોય ? એવી રીતે (અન્યત્ર શ્લોક દ્વારા) કહ્યું છે કે Please inform us of any errors on [email protected]
SR No.008271
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy