________________
૩૧૬ ]
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
છે.
નિયમસાર
युगपद् वर्तते ज्ञानं केवलज्ञानिनो दर्शनं च तथा। दिनकरप्रकाशतापौ यथा वर्तेते तथा ज्ञातव्यम् ।। १६० ।।
[ભગવાનશ્રીકુંદકુંદ
इह हि केवलज्ञानकेवलदर्शनयोर्युगपद्वर्तनं दृष्टान्तमुखेनोक्तम्।
अत्र दृष्टान्तपक्षे क्वचित्काले बलाहकप्रक्षोभाभावे विद्यमाने नभस्स्थलस्य मध्यगतस्य सहस्रकिरणस्य प्रकाशतापौ यथा युगपद् वर्तेते, तथैव च भगवतः परमेश्वरस्य तीर्थाधिनाथस्य जगत्त्रयकालत्रयवर्तिषु स्थावरजंगमद्रव्यगुणपर्यायात्मकेषु ज्ञेयेषु सकलविमल-केवलज्ञानकेवलदर्शने च युगपद् वर्तेते । किं च संसारिणां दर्शनपूर्वमेव ज्ञानं भवति इति ।
तथा चोक्तं प्रवचनसारे
..
'णाणं अत्यंतगयं लोयालोएसु वित्थडा दिट्ठी। णट्ठमणिट्टं सव्वं इद्वं पुण जं तु तं लद्धं ।। "
અન્વયાર્થ:[ જેવલજ્ઞાનિન: ] કેવળજ્ઞાનીને [જ્ઞાન] જ્ઞાન [તથા ] તેમ જ [ વર્શન ] દર્શન [ યુપર્] યુગપદ્દ [ વર્તેતે ] વર્તે છે. [વિન×પ્રાશતાૌ] સૂર્યના પ્રકાશ અને તાપ [ યથા ] જેવી રીતે [ વર્તેતે ] ( યુગપદ) વર્તે છે [ તથા જ્ઞાતવ્યસ્] તેવી રીતે જાણવું.
ટીકા:-અહીં ખરેખર કેવળજ્ઞાન અને કેવળદર્શનનું યુગપદ્દ વર્તવાપણું દૃષ્ટાંત દ્વારા કહ્યું
અહીં દષ્ટાંતપક્ષે કોઈ વખતે વાદળાંની ખલેલ ન હોય ત્યારે આકાશના મધ્યમાં રહેલા સૂર્યના પ્રકાશ અને તાપ જેવી રીતે યુગપદ વર્તે છે, તેવી જ રીતે ભગવાન ૫રમેશ્વર તીર્થાધિનાથને ત્રિલોકવર્તી અને ત્રિકાળવર્તી, સ્થાવર-જંગમ દ્રવ્ય-ગુણપર્યાયાત્મક શેયોમાં સકળ-વિમળ (સર્વથા નિર્મળ ) કેવળજ્ઞાન અને કેવળદર્શન યુગપ વર્તે છે. વળી (વિશેષ એટલું સમજવું કે), સંસારીઓને દર્શનપૂર્વક જ જ્ઞાન હોય છે (અર્થાત્ પ્રથમ દર્શન અને પછી જ્ઞાન થાય છે, યુગપદ્દ થતાં નથી ).
એવી રીતે ( શ્રીમદ્દભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત ) શ્રી પ્રવચનસારમાં (૬૧ મી ગાથા દ્વારા) કહ્યું છે કેઃ
66
[ ગાથાર્થ:- ] જ્ઞાન પદાર્થોના પા૨ને પામેલું છે અને દર્શન લોકાલોકમાં વિસ્તૃત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com