________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
અજીવ અધિકાર
| [૪૯
स्वभावपुद्गलो द्विधा भवति। स्कंधाः षट्प्रकाराः स्युः, पृथ्वीजलच्छायाचतुरक्षविषयकर्मप्रायोग्याप्रायोग्यभेदाः। तेषां भेदो वक्ष्यमाणसूत्रेषूच्यते विस्तरेणेति।
(અનુદુમ) गलनादणुरित्युक्तः पूरणात्स्कन्धनामभाक्। विनानेन पदार्थेन लोकयात्रा न वर्तते।।३७ ।।
अइथूलथूल थूलं थूलसुहुमं च सुहुमथूलं च। सुहुमं अइसुहुमं इदि धरादियं होदि छब्भेयं ।। २१ ।। भूपव्वदमादीया भणिदा अइथूलथूलमिदि खंधा। थूला इदि विण्णेया सप्पीजलतेल्लमादीया।। २२ ।। छायातवमादीया थूलेदरखंधमिदि वियाणाहि।
सुहुमथूले दि भणिया खंधा चउरक्खविसया य।। २३ ।। છાયા, (૪) (ચક્ષુ સિવાયની) ચાર ઇંદ્રિયોના વિષયભૂત સ્કંધો, (૫) કર્મયોગ્ય સ્કંધો અને (૬) કર્મને અયોગ્ય સ્કંધો-આવા છે ભેદ છે. સ્કંધોના ભેદ હવે કહેવામાં આવતાં સૂત્રોમાં (હવેની ચાર ગાથાઓમાં) વિસ્તારથી કહેવાશે.
[ હવે ૨૦ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે:].
[શ્લોકાર્થ-] (પુદ્ગલપદાર્થ) ગલન દ્વારા (અર્થાત્ ભિન્ન પડવાથી) “પરમાણુ” કહેવાય છે અને પૂરણ દ્વારા (અર્થાત્ સંયુક્ત થવાથી) “સ્કંધ” નામને પામે છે. આ પદાર્થ વિના લોકયાત્રા હોઈ શકે નહિ. ૩૭.
અતિશૂલવૂલ, ધૂલ, થુલસૂક્ષમ, સૂક્ષ્મણૂલ, વળી સૂક્ષ્મ ને અતિસૂક્ષ્મ-એમ ધરાદિ પુદ્ગલસ્કંધના છ વિકલ્પ છે. ૨૧.
ભૂપર્વતાદિક સ્કંધને અતિશૂલવૂલ જિને કહ્યા, ઘી-તેલ-જળ ઇત્યાદિને વળી ગૂલ સ્કંધો જાણવા; ૨૨.
આત૫ અને છાયાદિને ધૂલસૂક્ષ્મ સ્કંધો જાણજે, ચતુરિંદ્રિના જે વિષય તેને સૂક્ષ્મણૂલ કહ્યા જિને; ૨૩
Please inform us of any errors on rajesh@AtmaDharma.com