________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૬]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
पासुगभूमिपदेसे गूढे रहिए परोपरोहेण। उच्चारादिचागो पइट्ठासमिदी हवे तस्स।। ६५ ।।
प्रासुकभूमिप्रदेशे गूढे रहिते परोपरोधेन। उच्चारादित्यागः प्रतिष्ठासमितिर्भवेत्तस्य।। ६५ ।।
मुनीनां कायमलादित्यागस्थानशुद्धिकथनमिदम्।
शुद्धनिश्चयतो जीवस्य देहाभावान्न चान्नग्रहणपरिणतिः। व्यवहारतो देह: विद्यते; तस्यैव हि देहे सति ह्याहारग्रहणं भवति; आहारग्रहणान्मलमूत्रादयः संभवन्त्येव। अत एव संयमिनां मलमूत्रविसर्गस्थानं निर्जन्तुकं परेषामुपरोधेन विरहितम्। तत्र स्थाने शरीरधर्म कृत्वा पश्चात्तस्मात्स्थानादुत्तरेण कतिचित् पदानि गत्वा ह्युदङ्मुखः स्थित्वा
તેના સંગમાં ક્ષાંતિ અને મૈત્રી હોય છે (અર્થાત્ આ સમિતિયુક્ત મુનિને ધીરજ-સહનશીલતાક્ષમાં અને મૈત્રીભાવ હોય છે). હવે ભવ્ય ! તું પણ મન-કમળમાં સદા તે સમિતિ ધારણ કર, કે જેથી તું પરમશ્રીરૂપી કામિનીનો પ્રિય કાન્ત થઈશ (અર્થાત્ મુક્તિલક્ષ્મીને વરીશ ). ૮૭.
જે ભૂમિ પ્રાસુક, ગૂઢ ને ઉપરોધ જ્યાં પરનો નહીં, મળત્યાગ ત્યાં કરનારને સમિતિ પ્રતિષ્ઠા૫ન તણી. ૬૫.
અન્વયાર્થ:– પરોવરોધેન રહિતે] જેને પરના ઉપરોધ વિનાના (-બીજાથી રોકવામાં ન આવે એવા), [] ગૂઢ અને [પ્રાસુમૂનિપ્રવેશ] પ્રાસુક ભૂમિપ્રદેશમાં [૩ીરાવિત્યા :] મળાદિનો ત્યાગ હોય, [તસ્ય] તેને [પ્રતિક સમિતિ:] પ્રતિષ્ઠાપન સમિતિ [મવેત્ ] હોય છે.
ટીકાઃ-આ, મુનિઓને કાયમળાદિત્યાગના સ્થાનની શુદ્ધિનું કથન છે.
શુદ્ધનિશ્ચયથી જીવને દેહનો અભાવ હોવાથી અન્નગ્રહણરૂપ પરિણતિ નથી. વ્યવહારથી (જીવન) દેહ છે; તેથી તેને જ દેહ હોતાં આહારગ્રહણ છે; આહારગ્રહણને લીધે મળમૂત્રાદિક સંભવે છે જ. તેથી જ સંયમીઓને મળમૂત્રાદિકના ઉત્સર્ગનું (–ત્યાગનું) સ્થાન જંતુરહિત અને પરના ઉપરોધ રહિત હોય છે. તે સ્થાને શરીરધર્મ કરીને પછી જે પરમસંયમી તે સ્થાનથી ઉત્તર દિશામાં કેટલાંક પગલાં જઈને ઉત્તરમુખે ઊભા રહીને,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com