________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-૫૨માવશ્યક અધિકાર
આર્યા)
अन्यवशः संसारी मुनिवेषधरोपि दुःखभाङ्नित्यम्। स्ववशो जीवन्मुक्तः किंचिन्न्यूनो जिनेश्वरादेषः ।। २४३ ।।
( આર્યા)
अत एव भाति नित्यं स्ववशो जिननाथमार्गमुनिवर्गे । अन्यवशो भात्येवं भृत्यप्रकरेषु राजवल्लभवत्।। २४४ ।।
जो चरदि संजदो खलु सुहभावे सो हवेइ अण्णवसो । तम्हा तस्स दु कम्मं आवासयलक्खणं ण हवे ।। १४४ ।।
यश्चरति संयतः खलु शुभभावे स भवेदन्यवशः । तस्मात्तस्य तु कर्मावश्यकलक्षणं न भवेत् ।। १४४ ।।
તપશ્ચર્યા સો ઇદ્રોને પણ સતત વંદનીય છે. તેને પામીને જે કોઈ જીવ કામાન્ધકારયુક્ત સંસારથી નિત સુખમાં ૨મે છે, તે જડતિ અરેરે! કળિથી હણાયેલો છે (-કળિકાળથી ઈજા પામેલો છે ). ૨૪૨.
[ ૨૮૩
[શ્લોકાર્થ:-] જે જીવ અન્યવશ છે તે ભલે મુનિવેશધારી હોય તોપણ સંસારી છે, નિત્ય દુઃખનો ભોગવનાર છે; જે જીવ સ્વવશ છે તે જીવન્મુક્ત છે, જિનેશ્વરથી કિંચિત્ ન્યૂન છે (અર્થાત્ તેનામાં જિનેશ્વરદેવ કરતાં જરાક જ ઊણપ છે). ૨૪૩.
[ શ્લોકાર્થ:- ] આમ હોવાથી જ જિનનાથના માર્ગને વિષે મુનિવર્ગમાં સ્વવશ મુનિ સદા શોભે છે; અને અન્યવશ મુનિ નોકરના સમૂહોમાં *રાજવલ્લભ નોકર સમાન શોભે છે (અર્થાત્ જેમ આવડત વિનાનો, ખુશામતિયો નોકર શોભતો નથી તેમ અન્યવશ મુનિ શોભતો નથી). ૨૪૪.
સંયત રહી શુભમાં ચરે, તે શ્રમણ છે વશ અન્યને; તે કા૨ણે આવશ્યકાત્મક કર્મ છે નહિ તેહને. ૧૪૪.
અન્વયાર્થ:[ય: ] જે ( જીવ ) [ સંયત: ] સંયત રહેતો થકો [ag] ખરેખર [ શુભમાવે ] શુભ ભાવમાં [ ચરતિ] ચરે-પ્રવર્તે છે, [ સ: ] તે [ અન્યવશ: ભવેત્] અન્યવશ
* રાજવલ્લભ = ( ખુશામતથી ) રાજાનો માનીતો થયેલો
Please inform us of any errors on rajesh@Atma Dharma.com