________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
FFFFFFFFFFFFFFFFFFFF
ક
પ૨મ-સમાધિ અધિકાર ક
FFFFFFFFFFFFFFFFFFFF
अथ अखिलमोहरागद्वेषादिपरभावविध्वंसहेतुभूतपरमसमाध्यधिकार उच्यते।
वयणोच्चारणकिरियं परिचत्ता वीयरायभावेण। जो झायदि अप्पाणं परमसमाही हवे तस्स।।१२२ ।।
वचनोच्चारणक्रियां परित्यज्य वीतरागभावेन। यो ध्यायत्यात्मानं परमसमाधिर्भवेत्तस्य।। १२२ ।।
परमसमाधिस्वरूपाख्यानमेतत्।
क्वचिदशुभवंचनार्थं वचनप्रपंचांचितपरमवीतरागसर्वज्ञस्तवनादिकं कर्तव्यं परमजिनयोगीश्वरेणापि। परमार्थतः प्रशस्ताप्रशस्तसमस्तवाग्विषयव्यापारो न कर्तव्यः। अत
હવે સમસ્ત મોહરાગદ્વેષાદિ પરભાવોના વિધ્વંસના હેતુભૂત પરમ-સમાધિ અધિકાર કહેવામાં આવે છે.
વચનોચ્ચરણકિરિયા તજી, વીતરાગ નિજ પરિણામથી ધ્યાવે નિજાત્મા જેહ, પરમ સમાધિ તેને જાણવી. ૧૨૨.
અન્વયાર્થ – વનોવીરયિાં ] વચનોચ્ચારણની ક્રિયા [પરિત્યજ્ય] પરિત્યાગીને [વીતરા ભાવેન] વીતરાગ ભાવથી [૧] જે [માત્માનં] આત્માને [ ધ્યાતિ] ધ્યાવે છે, [ 10 ] તેને [પરમસમાધિ: ] પરમ સમાધિ [ મ ] છે.
ટીકાઃ-આ, પરમ સમાધિના સ્વરૂપનું કથન છે.
કયારેક *અશુભવંચનાર્થે વચનવિસ્તારથી શોભતું પરમવીતરાગ સર્વજ્ઞનું સ્તવનાદિક પરમ જિનયોગીશ્વરે પણ કરવાયોગ્ય છે. પરમાર્થથી પ્રશસ્ત-અપ્રશસ્ત સમસ્ત વચનસંબંધી
* અશુભવંચનાર્થે = અશુભથી છૂટવા માટે; અશુભથી બચવા માટે; અશુભના ત્યાગ માટે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com