________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૪]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
एव वचनरचनां
परित्यज्य सकलकर्मकलंकपंकविनिर्मुक्तप्रध्वस्तभावकर्मात्मकपरमवीतरागभावेन त्रिकालनिरावरणनित्यशुद्धकारणपरमात्मानं
स्वात्माश्रयनिश्चयधर्मध्यानेन टंकोत्कीर्णज्ञायकैक-स्वरूपनिरतपरमशुक्लध्यानेन च यः परमवीतरागतपश्चरणनिरतः निरुपरागसंयतः ध्यायति, तस्य खलु द्रव्यभावकर्मवरूथिनीलुंटाकस्य परमसमाधिर्भवतीति।
स्वान
(વંશરથ) समाधिना केनचिदुत्तमात्मनां हृदि स्फुरन्ती समतानुयायिनीम्। यावन्न विद्मः सहजात्मसंपदं ન મદશાં યા વિષયા વિવાદિતા ૨૦૦ |
વ્યાપાર કરવાયોગ્ય નથી. આમ હોવાથી જ, વચનરચના પરિત્યાગીને જે સમસ્ત કર્મકલંકરૂપ કાદવથી વિમુક્ત છે અને જેમાંથી ભાવકર્મ નષ્ટ થયેલાં છે એવા ભાવે-પરમ વીતરાગ ભાવેત્રિકાળ-નિરાવરણ નિત્ય-શુદ્ધ કારણપરમાત્માને સ્વાભાશ્રિત નિશ્ચયધર્મધ્યાનથી અને ટંકોત્કીર્ણ જ્ઞાયક એક સ્વરૂપમાં લીન પરમશકલધ્યાનથી જે પરમવીતરાગ તપશ્ચરણમાં લીન, નિપરાગ (નિર્વિકાર) સંયમી ધ્યાવે છે, તે દ્રવ્યકર્મ-ભાવકર્મની સેનાને લુટનાર સંયમીને ખરેખર પરમ સમાધિ છે.
[ હવે આ ૧૨મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે: ]
[ શ્લોકાર્થ-] કોઈ એવી (-અવર્ણનીય, પરમ) સમાધિ વડે ઉત્તમ આત્માઓના હૃદયમાં સ્કુરતી, સમતાની અનુયાયિની સહજ આત્મસંપદાને જ્યાં સુધી અમે અનુભવતા નથી, ત્યાં સુધી અમારા જેવાઓનો જે વિષય છે તેને અમે અનુભવતા નથી. ૨૦૦.
૧. અનુયાયિની = અનુગામિની, સાથે સાથે રહેનારી; પાછળ પાછળ આવનારી. (સહજ
આત્મ-સંપદા સમાધિની અનુયાયિની છે.). ૨. સહજ આત્મસંપદા મુનિઓનો વિષય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com