________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધોપયોગ અધિકાર
अत्र केवलदृष्टेरभावात् सकलज्ञत्वं न समस्तीत्युक्तम् ।
पूर्वसूत्रोपात्तमूर्तादिद्रव्यं समस्तगुणपर्यायात्मकं, मूर्तस्य मूर्तगुणाः, अचेतनस्याचेतनगुणाः, अमूर्तस्यामूर्तगुणाः, चेतनस्य चेतनगुणाः, षड्ढानिवृद्धिरूपाः सूक्ष्माः परमागमप्रामाण्यादभ्युपगम्याः अर्थपर्यायाः षण्णां द्रव्याणां साधारणाः, नरनारकादिव्यंजनपर्याया जीवानां पंचसंसारप्रपंचानां, पुद्गलानां स्थूलस्थूलादिस्कन्धपर्यायाः, चतुर्णां धर्मादीनां शुद्धपर्यायाश्चेति, एभिः संयुक्तं तद्द्रव्यजालं यः खलु न पश्यति, तस्य संसारिणामिव परोक्षदृष्टिरिति ।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
(વસંતતિના)
यो नैव पश्यति जगत्त्रयमेकदैव
कालत्रयं च तरसा सकलज्ञमानी ।
प्रत्यक्षदृष्टिरतुला न हि तस्य नित्यं सर्वज्ञता कथमिहास्य जडात्मनः स्यात् ।। २८४ ।।
[ન ચ પશ્યતિ] દેખતો નથી, [ તત્ત્વ ] તેને [ પરોક્ષદષ્ટિ: ભવેત્] પરોક્ષ દર્શન છે.
ટીકા:-અહીં, કેવળદર્શનના અભાવે (અર્થાત્ પ્રત્યક્ષ દર્શનના અભાવમાં ) સર્વજ્ઞપણું હોતું નથી એમ કહ્યું છે.
=
[ ૩૩૩
સમસ્ત ગુણો અને પર્યાયોથી સંયુક્ત પૂર્વસૂત્રોક્ત (૧૬૭ મી ગાથામાં કહેલાં ) મૃદિ દ્રવ્યોને જે દેખતો નથી; અર્થાત્ મૂર્ત દ્રવ્યના મૂર્ત ગુણો હોય છે, અચેતનના અચેતન ગુણો હોય છે, અમૂર્તના અમૂર્ત ગુણો હોય છે, ચેતનના ચેતન ગુણો હોય છે; ષટ્ (છ પ્રકારની ) હાનિવૃદ્ધિરૂપ, સૂક્ષ્મ, પરમાગમના પ્રમાણથી સ્વીકા૨વા-યોગ્ય અર્થપર્યાયો છ દ્રવ્યોને સાધારણ છે, નરનારકાદિ વ્યંજનપર્યાયો પાંચ પ્રકારના *સંસા૨પ્રપંચવાળા જીવોને હોય છે, પુદ્દગલોને સ્થૂલ-સ્થૂલ વગેરે સ્કંધપર્યાયો હોય છે અને ધર્માદિ ચાર દ્રવ્યોને શુદ્ધ પર્યાયો હોય છે; આ ગુણપર્યાયોથી સંયુક્ત એવા તે દ્રવ્યસમૂહને જે ખરેખર દેખતો નથી;–તેને (ભલે તે સર્વજ્ઞપણાના અભિમાનથી દગ્ધ હોય તોપણ ) સંસારીઓની માફક પરોક્ષ દૃષ્ટિ છે.
[હવે આ ૧૬૮ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે: ]
* સંસારપ્રપંચ સંસારવિસ્તાર. (સંસારવિસ્તાર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ–એવા પાંચ પરાવર્તનરૂપ છે. )
Please inform us of any errors on rajesh@Atma Dharma.com