________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩ર ]
નિયમસાર
[ ભગવાન શ્રીકુંદકુંદ
"जं पेच्छदो अमुत्तं मुत्तेसु अदिदियं च पच्छण्णं। सयलं सगं च इदरं तं णाणं हवदि पच्चक्खं ।।''
तथा हि
(મંeiતા) सम्यग्वर्ती त्रिभुवनगुरुः शाश्वतानन्तधामा लोकालोकौ स्वपरमखिलं चेतनाचेतनं च। तार्तीयं यन्नयनमपरं केवलज्ञानसंज्ञं તેનૈવા રિત-દિમા તીર્થનાથ જિનેન્દ્ર: ૨૮રૂ I
पुव्वुत्तसयलदव्यं णाणागुणपज्जएण संजुत्तं। जो ण य पेच्छइ सम्मं परोक्खदिट्ठी हवे तस्स।। १६८ ।।
पूर्वोक्तसकलद्रव्यं नानागुणपर्यायेण संयुक्तम्। यो न च पश्यति सम्यक् परोक्षदृष्टिर्भवेत्तस्य ।। १६८ ।।
“[ ગાથાર્થ-] દેખનારનું જે જ્ઞાન અમૂર્તને, મૂર્ત પદાર્થોમાં પણ અતીન્દ્રિયને, અને પ્રચ્છન્નને એ બધાંયને-સ્વને તેમ જ પરદેખે છે, તે જ્ઞાન પ્રત્યક્ષ છે.''
વળી (આ ૧૬૭ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
[ શ્લોકાર્થ:-] કેવળજ્ઞાન નામનું જે ત્રીજાં ઉત્કૃષ્ટ નેત્ર તેનાથી જ જેમનો પ્રસિદ્ધ મહિમા છે, જેઓ ત્રણ લોકના ગુરુ છે અને શાશ્વત અનંત જેમનું *ધામ છે-એવા આ તીર્થનાથ જિનંદ્ર લોકાલોકને અર્થાત સ્વ-પર એવાં સમસ્ત ચેતન-અચેતન પદાર્થોને સમ્યક પ્રકારે (બરાબર) જાણે છે. ૨૮૩.
વિધવિધ ગુણો ને પર્યયો સંયુક્ત દ્રવ્ય સમસ્તને દેખે ન જે સમ્યક પ્રકાર, પરોક્ષ દૃષ્ટિ તેહને. ૧૬૮.
અન્વયાર્થીનું નાના ગુણપર્યાયેળ સંયુક્] વિધવિધ ગુણો અને પર્યાયોથી સંયુક્ત [પૂર્વોજીત્તદ્રવ્યું] પૂર્વોક્ત સમસ્ત દ્રવ્યોને [ ] જે [સભ્ય ] સમ્યક પ્રકારે ( બરાબર)
* ધામ = (૧) ભવ્યતા; (૨) તેજ; (૩) બળ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com