________________
૩૩૪ ]
Version 002: remember fo check http://www.AtmaDharma.com for updates
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
लोयालोयं जाणइ अप्पाणं णेव केवली भगवं। जइ कोइ भइ एवं तस्स य किं दूसणं होइ ।। १६९ ।।
लोकालोकौ जानात्यात्मानं नैव केवली भगवान्। यदि कोऽपि भणति एवं तस्य च किं दूषणं भवति ।। १६९ ।।
व्यवहारनयप्रादुर्भावकथनमिदम्।
सकलविमलकेवलज्ञानत्रितयलोचनो भगवान् अपुनर्भवकमनीयकामिनीजीवितेशः षड्द्रव्यसंकीर्णलोकत्रयं शुद्धाकाशमात्रालोकं च जानाति पराश्रितो व्यवहार इति मानात् व्यवहारेण व्यवहारप्रधानत्वात्, निरुपरागशुद्धात्मस्वरूपं नैव जानाति, यदि व्यवहारनयविवक्षया कोपि जिननाथतत्त्वविचारलब्ध: ( दक्षः) कदाचिदेवं वक्ति चेत्, तस्य
[શ્લોકાર્થ:- ] સર્વજ્ઞતાના અભિમાનવાળો જે જીવ શીઘ્ર એક જ કાળે ત્રણ જગતને અને ત્રણ કાળને દેખતો નથી, તેને સદા (અર્થાત્ કદાપિ ) અતુલ પ્રત્યક્ષ દર્શન નથી; તે જડ આત્માને સર્વજ્ઞતા કઈ રીતે હોય? ૨૮૪.
પ્રભુ કેવળી જાણે ત્રિલોક-અલોકને, નહિ આત્મને, -જો કોઈ ભાખે એમ તો તેમાં કહો શો દોષ છે ? ૧૬૯.
અન્વયાર્થ:[ જેવલી માવાન્] ( વ્યવહારથી ) કેવળી ભગવાન [ોળા-લોો] લોકાલોકને [ ખાનાતિ] જાણે છે, [ન વ આત્માનન્] આત્માને નહિ[vi] એમ [ વિ] જો [ : અવિ મળતિ] કોઈ કહે તો [તસ્ય થ િદૂષણં મતિ] તેને શો દોષ છે? (અર્થાત્ કાંઈ દોષ નથી.)
ટીકા:-આ, વ્યવહારનયની પ્રગટતાથી કથન છે.
‘ પરાશ્રિતો વ્યવહાર: વ્યવહારનય પરાશ્રિત છે)’ એવા (શાસ્ત્રના ) અભિપ્રાયને લીધે, વ્યવહારે વ્યવહારનયની પ્રધાનતા દ્વારા (અર્થાત્ વ્યવહારે વ્યવહારનયને પ્રધાન કરીને ), ‘સકળ-વિમળ કેવળજ્ઞાન જેમનું ત્રીજું લોચન છે અને અપુનર્ભવરૂપી સુંદર કામિનીના જેઓ જીવિતેશ છે (મુક્તિસુંદરીના જેઓ પ્રાણનાથ છે) એવા ભગવાન છ દ્રવ્યોથી વ્યાસ ત્રણ લોકને અને શુદ્ધ-આકાશમાત્ર અલોકને જાણે છે, નિરુપરાગ (નિર્વિકાર) શુદ્ધ આત્મસ્વરૂપને નથી જ જાણતા ' –એમ જો વ્યવહારનયની વિવક્ષાથી
Please inform us of any errors on rajesh@Atma Dharma.com