________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ર૩ર]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
किं बहुणा भणिएण दु वरतवचरणं महेसिणं सव्वं । पायच्छित्तं जाणह अणेयकम्माण खयहेऊ।। ११७ ।।
किंबहुना भणितेन तु वरतपश्चरणं महर्षीणां सर्वम्। प्रायश्चित्तं जानीह्यनेककर्मणां क्षयहेतुः।। ११७ ।।
निश्चयप्रायश्चित्तम्।
इह हि परमतपश्चरणनिरतपरमजिनयोगीश्वराणां एवंसमस्ताचरणानां परमाचरणमित्युक्तम्।
बहुभिरसत्प्रलापरलमलम्। पुनः सर्वं निश्चयव्यवहारात्मकपरमतपश्चरणात्मकं परमजिनयोगिनामासंसारप्रतिबद्धद्रव्यभावकर्मणां निरवशेषेण विनाशकारणं शुद्धनिश्चयप्रायश्चित्तमिति हे शिष्य त्वं जानीहि।
બહુ કથન શું કરવું? અરે ! સૌ જાણ પ્રાયશ્ચિત્ત તું, નાનાકરમલયહેતુ ઉત્તમ તપચરણ ત્રાષિરાજનું. ૧૧૭.
અવયાર્થનું વડુના ] બહુ [ મળતેન તુ] કહેવાથી [fa] શું? [ ગવર્માન] અનેક કર્મોના [ક્ષયદેતુ:] ક્ષયનો હેતુ એવું જે [મહર્ષીણામૂ ] મહર્ષિઓનું [વરતપશ્ચરણમ્ ] ઉત્તમ તપશ્ચરણ [ સર્વમ] તે બધું [ પ્રાયશ્ચિત્ત નાનીદિ] પ્રાયશ્ચિત્ત જાણ.
ટીકા:-અહીં એમ કહ્યું છે કે પરમ તપશ્ચરણમાં લીન પરમ જિનયોગીશ્વરોને નિશ્ચયપ્રાયશ્ચિત છે; એ રીતે નિશ્ચયપ્રાયશ્ચિત્ત સમસ્ત આચરણોમાં પરમ આચરણ છે એમ કહ્યું
બહુ અસત્ પ્રલાપોથી બસ થાઓ, બસ થાઓ. નિશ્ચયવ્યવહારસ્વરૂપ પરમતપશ્ચરણાત્મક એવું જે પરમ જિનયોગીઓને અનાદિ સંસારથી બંધાયેલાં દ્રવ્ય-ભાવકર્મોના નિરવશેષ વિનાશનું કારણ તે બધું શુદ્ધનિશ્ચયપ્રાયશ્ચિત્ત છે એમ, હે શિષ્ય! તું જાણ.
[ હવે આ ૧૧૭ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ પાંચ શ્લોક કહે છે ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com