________________
૭૮ ]
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
[ભગવાનશ્રીકુંદકુંદ
નિયમસાર
(શાર્દૂનવિદ્રીડિત)
प्रीत्यप्रीतिविमुक्तशाश्वतपदे निःशेषतोऽन्तर्मुख
निर्भेदोदितशर्मनिर्मितवियद्विम्बाकृतावात्मनि ।
चैतन्यामृतपूरपूर्णवपुषे प्रेक्षावतां गोचरे बुद्धिं किं न करोषि वाञ्छसि सुखं त्वं संसृतेर्दुष्कृतेः।। ५५ ।।
णो ठिदिबंधद्वाणा पयडिट्ठाणा पदेसठाणा वा । अणुभागट्ठाणा जीवस्स ण उदयठाणा वा ।। ४० ।।
न स्थितिबंधस्थानानि प्रकृतिस्थानानि प्रदेशस्थानानि वा । नानुभागस्थानानि जीवस्य नोदयस्थानानि वा ।। ४० ।।
अत्र प्रकृतिस्थित्यनुभागप्रदेशबन्धोदयस्थाननिचयो जीवस्य न समस्तीत्युक्तम्। नित्यनिरुपरागस्वरूपस्य निरंजननिजपरमात्मतत्त्वस्य न खलु
जघन्यमध्यमोत्कृष्टद्रव्य
[ શ્લોકાર્થ:-]
પ્રીતિ-અપ્રીતિ રહિત શાશ્વત પદ છે, જે નિઃશેષપણે અંતર્મુખ અને નિર્ભદપણે પ્રકાશમાન એવા સુખનો બનેલો છે, જે નભમંડળ સમાન આકૃતિવાળો (અર્થાત્ નિરાકાર-અરૂપી ) છે, ચૈતન્યામૃતના પૂરથી ભરેલું જેનું સ્વરૂપ છે, જે વિચારવંત ડાહ્યા પુરુષોને ગોચ છે–એવા આત્મામાં તું રુચિ કેમ કરતો નથી અને દુષ્કૃતરૂપ સંસારના સુખને કેમ વાંછે છે? ૫૫.
=
સ્થિતિબંધસ્થાનો, પ્રકૃતિસ્થાન, પ્રદેશનાં સ્થાનો નહીં, અનુભાગનાં નહિ સ્થાન જીવને, ઉદયનાં સ્થાનો નહીં. ૪૦
અન્વયાર્થ:[ નીવત્સ્ય] જીવને [ન સ્થિતિબંધસ્થાનાનિ] સ્થિતિબંધસ્થાનો નથી, [પ્રકૃતિસ્થાનાનિ] પ્રકૃતિસ્થાનો નથી, [ પ્રવેશસ્થાનાનિ વા] પ્રદેશસ્થાનો નથી, [TM અનુભાવસ્થાનાનિ] અનુભાગસ્થાનો નથી [ વા ] કે [ ન હવ્યસ્થાનાનિ] ઉદયસ્થાનો નથી.
ટીકા:-અહીં (આ ગાથામાં) પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધનાં સ્થાનોનો તથા ઉદયનાં સ્થાનોનો સમૂહ જીવને નથી એમ કહ્યું છે.
સદા *નિરુપરાગ જેનું સ્વરૂપ છે એવા નિરંજન (નિર્દોષ ) નિજ પરમાત્મતત્ત્વને * નિરુપરાગ ઉપરાગ વિનાનું. [ઉપરાગ = કોઈ પદાર્થમાં, અન્ય ઉપાધિની સમીપતાના નિમિત્તે થતો ઉપાધિને અનુરૂપ વિકારી ભાવ; ઔપાધિક ભાવ; વિકાર; મલિનતા.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com