________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધભાવ અધિકાર
णो खलु सहावठाणा णो माणवमाणभावठाणा वा । णो हरिसभावठाणा णो जीवस्साहरिस्सठाणा वा ।। ३९ ।
न खलु स्वभावस्थानानि न मानापमानभावस्थानानि वा । न हर्षभावस्थानानि न जीवस्याहर्षस्थानानि वा ।। ३९ ।।
[ ૭૭
निर्विकल्पतत्त्वस्वरूपाख्यानमेतत्।
त्रिकालनिरुपाधिस्वरूपस्य शुद्धजीवास्तिकायस्य न खलु विभावस्वभावस्थानानि। प्रशस्ताप्रशस्तसमस्तमोहरागद्वेषाभावान्न च मानापमानहेतुभूतकर्मोदयस्थानानि। न खलु शुभपरिणतेरभावाच्छुभकर्म, शुभकर्माभावान्न संसारसुखं, संसारसुखस्याभावान्न
हर्षस्थानानि।
न चाशुभपरिणतेरभावादशुभकर्म, अशुभकर्माभावान्न दुःखं, दुःखाभावान्न चाहर्षस्थाना ચેતિા
જીવને ન સ્થાન સ્વભાવનાં, માનાપમાન તણાં નહીં, જીવને ન સ્થાનો હર્ષનાં, સ્થાનો અહર્ષ તણાં નહીં. ૩૯.
અન્વયાર્થ:[ નીવત્સ્ય ] જીવને [તુ ] ખરેખર [7 स्वभावस्थानानि ] સ્વભાવસ્થાનો ( વિભાવસ્વભાવનાં સ્થાનો) નથી, [ત્ત માનાપમાનમાવસ્થાનાનિ વા] માનાપમાનભાવનાં સ્થાનો નથી, [ન હર્ષમાવસ્થાનાનિ] હર્ષભાવનાં સ્થાનો નથી [ī] કે [ ન સહર્ષસ્થાનાનિ] અહર્ષનાં સ્થાનો નથી.
ટીકા:-આ, નિર્વિકલ્પ તત્ત્વના સ્વરૂપનું કથન છે.
ત્રિકાળ-નિરુપાધિ જેનું સ્વરૂપ છે એવા શુદ્ધ જીવાસ્તિકાયને ખરેખર વિભાવસ્વભાવસ્થાનો ( - વિભાવરૂપ સ્વભાવનાં સ્થાનો ) નથી; (શુદ્ધ જીવાસ્તિકાયને) પ્રશસ્ત કે અપ્રશસ્ત સમસ્ત મોહ-રાગ-દ્વેષનો અભાવ હોવાથી માન-અપમાનના હેતુભૂત કર્મોદયનાં સ્થાનો નથી; (શુદ્ધ જીવાસ્તિકાયને) શુભ પરિણતિનો અભાવ હોવાથી શુભ કર્મ નથી, શુભ કર્મનો અભાવ હોવાથી સંસારસુખ નથી, સંસાર-સુખનો અભાવ હોવાથી હર્ષસ્થાનો નથી; વળી (શુદ્ધ જીવાસ્તિકાયને ) અશુભ પરિણતિનો અભાવ હોવાથી અશુભ કર્મ નથી, અશુભ કર્મનો અભાવ હોવાથી દુ:ખ નથી, દુ:ખનો અભાવ હોવાથી અહર્ષસ્થાનો નથી.
[હવે ૩૯ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે: ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com