________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૮]
નિયમસાર
[ ભગવાન શ્રીકુંદકુંદ
उक्तं चोपासकाध्ययने
(માર્યા) ''आलोच्य सर्वमेनः कृतकारितमनुमतं च निर्व्याजम्।
आरोपयेन्महाव्रतमामरणस्थायि निःशेषम्।।"
तथा हि
आलोच्यालोच्य नित्यं सुकृतमसुकृतं घोरसंसारमूलं शुद्धात्मानं निरुपधिगुणं चात्मनैवावलम्बे। पश्चादुच्चैः प्रकृतिमखिलां द्रव्यकर्मस्वरूपां नीत्वा नाशं सहजविलसद्बोधलक्ष्मी व्रजामि।। १५२ ।।
आलोयणमालुंछण वियडीकरणं च भावसुद्धी य। चउविहमिह परिकहियं आलोयणलक्खणं समए।।१०८ ।।
કર્મોથી રહિત) ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ (-પોતાથી જ) નિરંતર વર્તુ .'
વળી ઉપાસકાધ્યયનમાં (શ્રી સમતભદ્રસ્વામીકૃત રત્નકાંડશ્રાવકાચારમાં ૧૨૫ મા શ્લોક દ્વારા ) કહ્યું છે કે
[ શ્લોકાર્થ-] કરેલા, કરાવેલા અને અનુમોદેલા સર્વ પાપને કપટરહિતપણે આલોચીને, મરણપર્યંત રહેનારું, નિઃશેષ (-પરિપૂર્ણ ) મહાવ્રત ધારણ કરવું.'
વળી (આ ૧૦૭ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે ):
[ શ્લોકાર્થ:-1 ઘોર સંસારનાં મૂળ એવાં સુકૃત અને દુષ્કૃતને સદા આલોચી આલોચીને હું નિજ્યાધિક (સ્વાભાવિક) ગુણવાળા શુદ્ધ આત્માને આત્માથી જ અવલંબું છું. પછી દ્રવ્યકર્મસ્વરૂપ સમસ્ત પ્રકૃતિને અત્યંત નાશ પમાડીને સહજ-વિલસતી જ્ઞાનલક્ષ્મીને હું પામીશ. ૧૫ર.
આલોચનાનું રૂપ ચઉવિધ વર્ણવ્યું છે. શાસ્ત્રમાં, -આલોચના, આલુંછના, અવિકૃતિકરણ ને શુદ્ધતા. ૧૦૮.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com