________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૨ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદणवि दुक्खं णवि सुक्खं णवि णीडा णेव विज्जदे बाहा। णवि मरणं णवि जणणं तत्थेव य होइ णिव्वाणं ।। १७९ ।।
नापि दु:खं नापि सौख्यं नापि पीडा नैव विद्यते बाधा। नापि मरणं नापि जननं तत्रैव च भवति निर्वाणम्।। १७९ ।।
इह हि सांसारिकविकारनिकायाभावान्निर्वाणं भवतीत्युक्तम्।
निरुपरागरत्नत्रयात्मकपरमात्मनः सततान्तर्मुखाकारपरमाध्यात्मस्वरूपनिरतस्य तस्य वाऽशुभपरिणतेरभावान्न चाशुभकर्म अशुभकर्माभावान्न दुःखम्, शुभपरिणतेरभावान्न शुभकर्म शुभकर्माभावान्न खलु संसारसुखम् , पीडायोग्ययातनाशरीराभावान्न पीडा, असाता
જ્યાં દુ:ખ નહિ, સુખ જ્યાં નહીં, પીડા નહીં, બાધા નહીં, જ્યાં મરણ નહિ, જ્યાં જન્મ છે નહિ, ત્યાં જ મુક્તિ જાણવી. ૧૭૯.
અન્વયાર્થ:ન્ન પ ફુ:૬] જ્યાં દુઃખ નથી, [ ન પ સૌરā] સુખ નથી, [ન પિ વીડ] પીડા નથી, [ વ વાધા વિદ્યતે] બાધા નથી, [૨ પિ મરí ] મરણ નથી, [૨ પિ નનન] જન્મ નથી, [ તત્ર કવ ર નિર્વાણન્ ભવતિ ત્યાં જ નિર્વાણ છે (અર્થાત્ દુઃખાદિપતિ પરમતત્ત્વમાં જ નિર્વાણ છે).
ટીકા:-અહીં, (પરમતત્ત્વને) ખરેખર સાંસારિક વિકારસમૂહના અભાવને લીધે નિર્વાણ છે એમ કહ્યું છે.
સતત અંતર્મુખાકાર પરમ-અધ્યાત્મસ્વરૂપમાં લીન એવા તે નિરુપરાગ-રત્નત્રયાત્મક પરમાત્માને અશુભ પરિણતિના અભાવને લીધે અશુભ કર્મ નથી અને અશુભ કર્મના અભાવને લીધે દુઃખ નથી; શુભ પરિણતિના અભાવને લીધે શુભ કર્મ નથી અને શુભ કર્મના અભાવને લીધે ખરેખર સંસારસુખ નથી; પીડાયોગ્ય
૧. નિર્વાણ = મોક્ષ; મુક્તિ. [ પરમતત્ત્વ વિકારરહિત હોવાથી દ્રવ્ય-અપેક્ષાએ સદા મુક્ત જ છે. માટે મુમુક્ષુએ એમ સમજવું કે વિકારરહિત પરમતત્ત્વના સંપૂર્ણ આશ્રયથી જ (અર્થાત્ તેના
જ શ્રદ્ધાન-જ્ઞાન-આચરણથી) તે પરમતત્ત્વ પોતાના સ્વાભાવિક મુક્તપર્યાય પરિણમે છે.] ૨. સતત અંતર્મુખાકાર = નિરંતર અંતર્મુખ જેનો આકાર અર્થાત્ રૂપ છે એવા ૩. નિરુપરાગ = નિર્વિકાર; નિર્મળ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com