________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૦]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
परमावश्यकाधिकारोपसंहारोपन्यासोऽयम्।
स्वात्माश्रयनिश्चयधर्मशुक्लध्यानस्वरूपं बाह्यावश्यकादिक्रियाप्रतिपक्षशुद्धनिश्चयपरमावश्यकं साक्षादपुनर्भववारांगनानङ्गसुखकारणं कृत्वा सर्वे पुराणपुरुषास्तीर्थकरपरमदेवादयः स्वयंबुद्धाः केचिद् बोधितबुद्धाश्चाप्रमत्तादिसयोगिभट्टारकगणस्थानपंक्तिमध्यारूढाः સા : केवलिनः सकलप्रत्यक्षज्ञानधराः परमावश्यकात्माराधनाप्रसादात् जाताश्चेति।
(શાર્દૂત્રવિક્રીડિત) स्वात्माराधनया पुराणपुरुषाः सर्वे पुरा योगिनः प्रध्वस्ताखिलकर्मराक्षसगणा ये विष्णवो जिष्णवः। तान्नित्यं प्रणमत्यनन्यमनसा मुक्तिस्पृहो निस्पृहः સ સ્થાન સર્વનનાર્વિતાંઘિવમન: પાપાટવીપાવવE: ૨૭૦ ||
આવશ્યક [ કૃત્વા ] કરીને, [ અપ્રમત્તપ્રકૃતિસ્થાનં] અપ્રમત્તાદિ સ્થાનને [પ્રતિપદ ૨] પ્રાપ્ત કરી [વતિન: નાતા:] કેવળી થયા.
ટીકા:-આ, પરમાવશ્યક અધિકારના ઉપસંહારનું કથન છે.
સ્વાભાશ્રિત નિશ્ચયધર્મધ્યાન અને નિશ્ચયશુકલધ્યાનસ્વરૂપ એવું જે બાહ્ય-આવશ્યકાદિ ક્રિયાથી પ્રતિપક્ષ શુદ્ધનિશ્ચય-પરમાવશ્યક-સાક્ષાતુ અપુનર્ભવરૂપી (મુક્તિરૂપી) સ્ત્રીના અનંગ (અશરીરી) સુખનું કારણ–તેને કરીને, સર્વે પુરાણ પુરુષો-કે જેમાંથી તીર્થંકર-પરમદેવ વગેરે સ્વયંબુદ્ધ થયા અને કેટલાક બોધિતબુદ્ધ થયા તેઓ-અપ્રમત્તથી માંડીને સયોગીભટ્ટારક સુધીના ગુણસ્થાનોની પંક્તિમાં આરૂઢ થયા થકા, પરમાવશ્યકરૂપ આત્મારાધનાના પ્રસાદથી કેવળીસકળપ્રત્યક્ષ-જ્ઞાનધારી-થયા.
[ હવે આ નિશ્ચય-પરમાવશ્યક અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ બે શ્લોક કહે છેઃ ]
શ્લોકાર્થ-] પૂર્વે જે સર્વ પુરાણ પુરુષો-યોગીઓ-નિજ આત્માની આરાધનાથી સમસ્ત કર્મરૂપી રાક્ષસોના સમૂહનો નાશ કરીને *વિષ્ણુ અને જયવંત થયા (અર્થાત્ સર્વવ્યાપી જ્ઞાનવાળા જિન થયા), તેમને જે મુક્તિની સ્પૃહાવાળો નિઃસ્પૃહ જીવ અનન્ય મનથી નિત્ય પ્રણમે છે, તે જીવ પાપરૂપી અટવીને બાળવામાં અગ્નિ સમાન છે અને
* વિષ્ણુ = વ્યાપક. (કેવળી ભગવાનનું જ્ઞાન સર્વને જાણતું હોવાથી તે અપેક્ષાએ તેમને સર્વ
વ્યાપક કહેવામાં આવે છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com