SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates FFFFFFFFFFFFFFFFFFFF -૮ - શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર ન FFFFFFFFFFFFFFFFFFFF अथाखिलद्रव्यभावनोकर्मसंन्यासहेतुभूतशुद्धनिश्चयप्रायश्चित्ताधिकारः कथ्यते। वदसमिदिसीलसंजमपरिणामो करणणिग्गहो भावो। सो हवदि पायछित्तं अणवरयं चेव कायव्वो।। ११३ ।। व्रतसमितिशीलसंयमपरिणाम: करणनिग्रहो भावः। स भवति प्रायश्चित्तम् अनवरतं चैव कर्तव्यः ।। ११३ ।। निश्चयप्रायश्चित्तस्वरूपाख्यानमेतत्। पंचमहाव्रतपंचसमितिशीलसकलेन्द्रियवाङ्मनःकायसंयमपरिणामः पंचेन्द्रियनिरोधश्च स खल परिणतिविशेषः, प्रायः प्राचुर्येण निर्विकारं चित्तं प्रायश्चित्तम्, अनवरत હવે સમસ્ત દ્રવ્યકર્મ, ભાવકર્મ તથા નોકર્મના સંન્યાસના હેતુભૂત શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર કહેવામાં આવે છે. વ્રત, સમિતિ, સંયમ, શીલ, ઇંદ્રિયરોધરૂપ છે ભાવ જે તે ભાવ પ્રાયશ્ચિત્ત છે, જે અનવરત ર્તવ્ય છે. ૧૧૩. અન્વયાર્થ – વ્રતનતિશીfસંયમપરિણામ:] વ્રત, સમિતિ, શીલ ને સંયમરૂપ પરિણામ તથા [ રણનિર્દ: ભાવ:] ઇદ્રિયનિગ્રહરૂપ ભાવ [સ:] તે [ પ્રાયશ્ચિત્ત ] પ્રાયશ્ચિત્ત [ ભવતિ] છે [ 4 ] અને તે [ અનવરd] નિરંતર [વર્તવ્ય: ] ક્તવ્ય છે. ટીકાઃ-આ, નિશ્ચય-પ્રાયશ્ચિત્તના સ્વરૂપનું કથન છે. પાંચ મહાવ્રતરૂપ, પાંચ સમિતિરૂપ, શીલરૂપ અને સર્વ ઇંદ્રિયોના ને મન-વચનકાયાના સંયમરૂપ પરિણામ તથા પાંચ ઇંદ્રિયોનો નિરોધ-એ પરિણતિવિશેષ તે પ્રાયશ્ચિત્ત છે. પ્રાયશ્ચિત્ત એટલે પ્રાયઃ ચિત્ત-પ્રચુરપણે નિર્વિકાર ચિત્ત. અંતર્મુખાકાર પરમ-સમાધિથી યુક્ત, Please inform us of any errors on [email protected]
SR No.008271
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy