________________
૨૨૬]
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
चान्तर्मुखाकारपरमसमाधियुक्तेन
परमजिनयोगीश्वरेण
पापाटवीपावकेन
पंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहेण सहजवैराग्यप्रासादशिखरशिखामणिना परमागममकरंदनिष्यन्दिमुखपद्मप्रभेण कर्तव्य इति ।
(મંદ્રાાંતા)
प्रायश्चित्तं भवति सततं स्वात्मचिंता मुनीनां मुक्तिं यांति स्वसुखरतयस्तेन निर्धूतपापाः। अन्या चिंता यदि च यमिनां ते विमूढाः स्मरार्ताः પાપા: પાપં વિવધતિ મુન્નુ: હિં પુનશ્ચિત્રનેતન્।। ૧૮૦ ||
कोहादिसगब्भावक्खयपहुदिभावणाए णिग्गहणं । पायच्छित्तं भणिदं णियगुणचिंता य णिच्छयदो ।। ११४ ।।
क्रोधादिस्वकीयभावक्षयप्रभृतिभावनायां निर्ग्रहणम् ।
प्रायश्चित्तं भणितं निजगुणचिंता च निश्चयतः ।। ११४ ।।
૫રમ જિનયોગીશ્વર, પાપરૂપી અટવીને (બાળવા) માટે અગ્નિ સમાન, પાંચ ઇંદ્રિયોના ફેલાવ રહિત દેમાત્ર પરિગ્રહના ધારી, સહજવૈરાગ્યરૂપી મહેલના શિખરના શિખામણિ સમાન અને પરમાગમરૂપી પુષ્પરસ-ઝરતા મુખવાળા પદ્મપ્રભુ આ પ્રાયશ્ચિત્ત નિરંતર કર્તવ્ય છે.
[હવે આ ૧૧૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છેઃ ]
[ શ્લોકાર્થ:- ] મુનિઓને સ્વાત્માનું ચિંતન તે નિરંતર પ્રાયશ્ચિત્ત છે; નિજ સુખમાં રતિવાળા તેઓ તે પ્રાયશ્ચિત્ત વડે પાપને ખંખેરી મુક્તિને પામે છે. જો મુનિઓને (સ્વાત્મા સિવાય) અન્ય ચિંતા હોય તો તે વિમૂઢ કામાર્ત પાપીઓ ફરી પાપને ઉત્પન્ન કરે છે.-આમાં શું આશ્ચર્ય છે? ૧૮૦.
ક્રોધાદિ નિજ ભાવો તણા ક્ષય આદિની જે ભાવના
ને આત્મગુણની ચિંતના નિશ્ચયથી પ્રાયશ્ચિત્તમાં, ૧૧૪.
અન્વયાર્થ:[ ોધાવિસ્વીયમાવક્ષયપ્રકૃતિમાવનયાં] ક્રોધ વગેરે સ્વીય ભાવોના ( –પોતાના વિભાવભાવોના ) ક્ષયાદિકની ભાવનામાં [નિર્પ્રજ્ઞસ્] રહેવું [૬] અને [નિનમુળવિંતા ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com