________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
૨૯૯
इह हि साक्षादन्तरात्मा भगवान् क्षीणकषायः। तस्य खलु भगवतः क्षीणकषायस्य षोडशकषायाणामभावात् दर्शनचारित्रमोहनीयकर्मराजन्ये विलयं गते अत एव सहजचिद्विलासलक्षणमत्यपूर्वमात्मानं शुद्धनिश्चयधर्मशुक्लध्यानद्वयेन नित्यं ध्यायति। आभ्यां ध्यानाभ्यां विहीनो द्रव्यलिंगधारी द्रव्यश्रमणो बहिरात्मेति हे शिष्य त्वं जानीहि।
(વસંતતિતા ) कश्चिन्मुनिः सततनिर्मलधर्मशुक्लध्यानामृते समरसे खलु वर्ततेऽसौ। ताभ्यां विहीनमुनिको बहिरात्मकोऽयं
पूर्वोक्तयोगिनमहं शरणं प्रपद्ये।। २६० ।। किं च केवलं शुद्धनिश्चयनयस्वरूपमुच्यते
(1નુદુમ ) बहिरात्मान्तरात्मेति विकल्पः कुधियामयम्। सुधियां न समस्त्येष संसाररमणीप्रियः।। २६१ ।।
અહીં (આ લોકમાં) ખરેખર સાક્ષાત્ અંતરાત્મા ભગવાન ક્ષીણકષાય છે. ખરેખર તે ભગવાન ક્ષીણકષાયને સોળ કષાયોનો અભાવ હોવાને લીધે દર્શન-મોહનીય અને ચારિત્રમોહનીય કર્મરૂપી યોદ્ધાઓનાં દળ નાશ પામ્યાં છે તેથી તે (ભગવાન ક્ષીણકષાય) *સહજચિવિલાસલક્ષણ અતિ-અપૂર્વ આત્માને શુદ્ધનિશ્ચય-ધર્મધ્યાન અને શુદ્ધનિશ્ચયશુકલધ્યાન એ બે ધ્યાનો વડે નિત્ય ધ્યાવે છે. આ બે ધ્યાનો વિનાનો દ્રલિંગધારી દ્રવ્યશ્રમણ બહિરાભા છે એમ હું શિષ્ય ! તું જાણ.
[ હવે અહીં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે:]
[ શ્લોકાર્થ:-] કોઈ મુનિ સતત-નિર્મળ ધર્મશુકલધ્યાનામૃતરૂપી સમરસમાં ખરેખર વર્તે છે; (તે અંતરાત્મા છે; ) એ બે ધ્યાનો વિનાનો તુચ્છ મુનિ તે બહિરાત્મા છે. હું પૂર્વોક્ત (સમરસી) યોગીનું શરણ ગ્રહું છું. ર૬O.
વળી (આ ૧૫૧ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ વડે શ્લોક દ્વારા ) કેવળ શુદ્ધનિશ્ચયનયનું સ્વરૂપ કહેવામાં આવે છે:
| [ શ્લોકાર્થ-] (શુદ્ધ આત્મતત્વને વિષે) બહિરાભા અને અંતરાત્મા એવો આ
* સહજચિવિલાસલક્ષણ = જેનું લક્ષણ (-ચિહ્ન અથવા સ્વરૂપ ) સહજ ચૈતન્યનો વિલાસ છે.
એવા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com