________________
૩૦૪ ]
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
( શિવરિની ) असारे संसारे कलिविलसिते पापबहुले न मुक्तिर्मार्गेऽस्मिन्ननघजिननाथस्य भवति। अतोऽध्यात्मं ध्यानं कथमिह भवेन्निर्मलधियां निजात्मश्रद्धानं भवभयहरं स्वीकृतमिदम् ।। २६४ ।।
जिणकहियपरमसुत्ते पडिकमणादिय परीक्खऊण फुडं । मोणव्वएण जोई णियकज्जं साहए णिच्चं ।। १५५ ।।
जिनकथितपरमसूत्रे प्रतिक्रमणादिकं परीक्षयित्वा स्फुटम्। मौनव्रतेन योगी निजकार्यं साधयेन्नित्यम् ।। १५५ ।।
इह हि साक्षादन्तर्मुखस्य परमजिनयोगिनः शिक्षणमिदमुक्तम्।
દુગ્ધકાળરૂપ ( હીનકાળરૂપ) અકાળમાં તું શક્તિહીન હો તો તારે કેવળ નિજ પરમાત્મતત્ત્વનું શ્રદ્ધાન જ સ્તંભ છે.
[હવે આ ૧૫૪ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ]
[શ્લોકાર્થ:-] અસાર સંસારમાં, પાપથી ભરપૂર કળિકાળનો વિલાસ હોતાં, આ નિર્દોષ જિનનાથના માર્ગને વિષે મુક્તિ નથી. માટે આ કાળમાં અધ્યાત્મધ્યાન કેમ થઈ શકે? તેથી નિર્મળબુદ્ધિવાળાઓ ભવભયનો નાશ કરનારી એવી આ નિજાત્મશ્રદ્ધાને અંગીકૃત કરે છે.
૨૬૪.
પ્રતિક્રમણ-આદિ સ્પષ્ટ ૫૨ખી જિન-૫૨મસૂત્રો વિષે, મુનિએ નિરંતર મૌનવ્રત સહ સાધવું નિજ કાર્યને. ૧૫૫.
અન્વયાર્થ:- બિનથિતપરમસૂત્રે] જિનકથિત ૫૨મ સૂત્રને વિષે [પ્રતિ-મળાવિળ દમ્ પરીક્ષયિત્વા] પ્રતિક્રમણાદિકની સ્પષ્ટ પરીક્ષા કરીને [મૌનવ્રતેન ] મૌનવ્રત સહિત [યોની] યોગીએ [નિખાર્યક્] નિજ કાર્યને [ નિત્યક્] નિત્ય [ સાધયેત્ ] સાધવું.
ટીકા:-અહીં સાક્ષાત્ અંતર્મુખ ૫૨મજિનયોગીને આ શિખામણ દેવામાં આવી છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com