________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધોપયોગ અધિકાર
કહાનજૈનશાસ્ત્રમાળા ]
केचन मंदबुद्धयः त्रिकालनिरावरणनित्यानंदैकलक्षणनिर्विकल्पकनिजकारणपर
समत्सरपरिणामेन
मिथ्या-दर्शनज्ञानचारित्रपरायणाः
मात्मतत्त्वसम्यक्श्रद्धानपरिज्ञानानुष्ठानरूपशुद्धरन्नत्रयप्रतिपक्षमिथ्यात्वकर्मोदयसामर्थ्येन
ईर्ष्याभावेन मार्गं
सर्वज्ञवीतरागस्य
सुन्दरं मार्गं पापक्रियानिवृत्तिलक्षणं भेदोपचाररत्नत्रयात्मकमभेदोपचाररत्नत्रयात्मकं केचिन्निन्दन्ति तेषां स्वरूपविकलानां कुहेतुदृष्टान्तसमन्वितं कुतर्कवचनं श्रुत्वा ह्यभक्तिं जिनेश्वरप्रणीतशुद्धरत्नत्रयमार्गे हे भव्य मा છુષ્પ, પુનર્મુત્તિ: ર્તવ્યતિા
(શાર્દૂનવિદ્રીડિત)
[ ૩૬૩
देहव्यूहमहीजराजिभयदे दुःखावलीश्वापदे विश्वाशातिकरालकालदहने शुष्यन्मनीयावर्ने*। नानादुर्णयमार्गदुर्गमतमे दृङ्मोहिनां देहिनां जैनं दर्शनमेकमेव शरणं जन्माटवीसंकटे ।। ३०६ ।।
કોઈ મંદબુદ્ધિઓ ત્રિકાળ-નિરાવરણ, નિત્ય આનંદ જેનું એક લક્ષણ છે એવા નિર્વિકલ્પ નિજ કા૨ણપ૨માત્મતત્ત્વનાં સભ્યશ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ શુદ્ઘરત્નત્રયથી પ્રતિપક્ષ મિથ્યાત્વકર્મોદયના સામર્થ્ય વડે મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રપરાયણ વર્તતા થકા ઈર્ષાભાવથી અર્થાત્ મત્સયુક્ત પરિણામથી સુંદર માર્ગને-પાપક્રિયાથી નિવૃત્તિ જેનું લક્ષણ છે એવા ભેદોપચાર-રત્નત્રયાત્મક અને અભેદોપચાર-રત્નત્રયાત્મક સર્વજ્ઞ-વીતરાગના માર્ગને-નિંદે છે, તે સ્વરૂપવિકળ (સ્વરૂપપ્રાતિ રહિત ) જીવોનાં કુહેતુ-કુદષ્ટાંતયુક્ત કુતર્કવચનો સાંભળીને જિનેશ્વરપ્રણીત શુદ્ધરત્નત્રયમાર્ગ પ્રત્યે, હે ભવ્ય! અભક્તિ ન કરજે, પરંતુ ભક્તિ કર્તવ્ય છે.
[હવે આ ૧૮૬ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છેઃ ]
[ શ્લોકાર્થ:- ] દેહસમૂહરૂપી વૃક્ષપંક્તિથી જે ભયંકર છે, જેમાં દુ:ખપરંપરા-રૂપી જંગલી પશુઓ ( વસે) છે, અતિ કરાળ કાળરૂપી અગ્નિ જ્યાં સર્વનું ભક્ષણ કરે છે, જેમાં બુદ્ધિરૂપી જળ ( ?) સુકાય છે અને જે દર્શનમોયુક્ત જીવોને અનેક કુનયરૂપી
* અહીં કાંઈક અશુદ્ધિ હોય એમ લાગે છે.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com