________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૪]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
તથા દિ
(શાર્દૂત્રવિક્રીડિત) लोकालोकनिकेतनं वपुरदो ज्ञानं च यस्य प्रभोस्तं शंखध्वनिकंपिताखिलभुवं श्रीनेमितीर्थेश्वरम्। स्तोतुं के भुवनत्रयेऽपि मनुजाः शक्ताः सुरा वा पुन: जाने तत्स्तवनैककारणमहं भक्तिर्जिनेऽत्युत्सुका।। ३०७ ।।
णियभावणाणिमित्तं मए कदं णियमसारणामसुदं। णचा जिणोवदेसं पुव्वावरदोसणिम्मुक्कं ।। १८७ ।।
जिनभावनानिमित्तं मया कृतं नियमसारनामश्रुतम्। ज्ञात्वा जिनोपदेशं पूर्वापरदोषनिर्मुक्तम्।। १८७ ।।
માર્ગોને લીધે અત્યંત *દુર્ગમ છે, તે સંસાર-અટવીરૂપી વિકટ સ્થળમાં જૈન દર્શન એક જ શરણ છે. ૩૦૬.
વળી
[શ્લોકાર્થ-] જે પ્રભુનું જ્ઞાનશરીર સદા લોકાલોકનું નિકેતન છે (અર્થાત્ જે નેમિનાથપ્રભુના જ્ઞાનમાં લોકાલોક સદા સમાય છે-જણાય છે), તે શ્રી નેમિનાથ તીર્થેશ્વરને-કે જેમણે શંખના ધ્વનિથી આખી પૃથ્વીને ધ્રુજાવી હતી તેમને-સ્તવવાને ત્રણે લોકમાં કોણ મનુષ્યો કે દેવો સમર્થ છે? (તો પણ ) તેમને સ્તવવાનું એકમાત્ર કારણ જિન પ્રત્યે અતિ ઉત્સુક ભક્તિ છે એમ હું જાણું છું. ૩૦૭.
નિજભાવના અર્થે રચ્યું મેં નિયમસાર-સુશાસ્ત્રને, સૌ દોષ પૂર્વાપર રહિત ઉપદેશ જિનનો જાણીને. ૧૮૭.
અન્વયાર્થપૂર્વાપરોનિક્p] પૂર્વાપર દોષ રહિત [ fનનોપવેશ ] જિનોપદેશને [ જ્ઞાત્વા] જાણીને [મયા] મેં [ નિનમાવનાનિમિત્ત] નિજભાવનાનિમિત્તે [ નિયમસરનામથુત”] નિયમસાર નામનું શાસ્ત્ર [વૃતમ્ ] કર્યું છે.
* દુર્ગમ = મુશ્કેલીથી ઓળંગી શકાય એવું; દસ્તર. (સંસાર-અટવીને વિષે અનેક કુનયરૂપી માર્ગોમાંથી સત્ય માર્ગ શોધી કાઢવો મિથ્યાષ્ટિઓને અત્યંત કઠિન છે અને તેથી સંસારઅટવી અત્યંત દુસ્તર છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com