SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૨ ] નિયમસાર [ ભગવાનશ્રીકુંદકુંદ रयणत्तयसंजुत्ता जिणकहियपयत्थदेसया सूरा। णिक्कंखभावसहिया उवज्झाया एरिसा होति।।७४ ।। रत्नत्रयसंयुक्ताः जिनकथितपदार्थदेशकाः शूराः। निःकांक्षभावसहिताः उपाध्याया ईदृशा भवन्ति।।७४ ।। अध्यापकाभिधानपरमगुरुस्वरूपाख्यानमेतद्। अविचलिताखंडाद्वैतपरमचिद्रूपश्रद्धानपरिज्ञानानुष्ठानशुद्धनिश्चयस्वभावरत्नत्रयसंयुक्त T:.. __जिनेन्द्रवदनारविंदविनिर्गतजीवादिसमस्तपदार्थसार्थोपदेशशूराः। निखिलपरिग्रहपरित्यागलक्षणनिरंजननिजपरमात्मतत्त्वभावनोत्पन्नपरमवीतरागसुखामृतपानोन्मुखास्तत निष्कांक्षा-भावनासनाथाः। एवंभूतलक्षणलक्षितास्ते जैनानामुपाध्याया इति। "શમ-દમયમનું નિવાસસ્થાન, મૈત્રી-દયા-દમનું મંદિર (ઘર)-એવું આ શ્રી ચંદ્રકીર્તિ-મુનિનું નિરુપમ મન (ચૈતન્યપરિણમન) વંધ છે. ૧૦૪. રત્નત્રયે સંયુક્ત ને નિ:કાંક્ષભાવથી યુક્ત છે, જિનવ૨કથિત અર્થોપદેશે શૂર શ્રી વિઝાય છે. ૭૪. અન્વયાર્થનું રત્નત્રયસંયુI: ] રત્નત્રયથી સંયુક્ત, [ શૂરા: fબનવથિતપાર્થવેશ: ] જિનકથિત પદાર્થોના શૂરવીર ઉપદેશક અને [નિ:ઝાંક્ષમાવસદિત:] નિઃકાંક્ષભાવ સહિત - [છુંદશT:] આવા, [૩]ધ્યાય] ઉપાધ્યાયો [ ભવન્તિ] હોય છે. ટીકાઃ-આ, અધ્યાપક (અર્થાત્ ઉપાધ્યાય) નામના પરમગુરુના સ્વરૂપનું કથન છે [ ઉપાધ્યાયો કેવા હોય છે?] (૧) અવિચલિત અખંડ અદ્વૈત પરમ ચિતૂપનાં શ્રદ્ધાન, જ્ઞાન અને અનુષ્ઠાનરૂપ શુદ્ધ નિશ્ચય-સ્વભાવરત્નત્રયવાળા; (૨) નિંદ્રના મુખારવિંદથી નીકળેલા જીવાદિ સમસ્ત પદાર્થસમૂહને ઉપદેશવામાં શૂરવીર; (૩) સમસ્ત પરિગ્રહના પરિત્યાગરૂપ જે નિરંજન નિજ પરમાત્મતત્ત્વ તેની ભાવનાથી ઉત્પન્ન થતા પરમ વીતરાગ સુખામૃતના પાનમાં સન્મુખ હોવાથી જ નિષ્કાંક્ષભાવના સહિત; આવાં લક્ષણથી લક્ષિત, તે જૈનોના ઉપાધ્યાયો હોય છે. [ હવે ૭૪ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ] * શમ = શાંતિ; ઉપશમ. દમ = ઇન્દ્રિયાદિનું દમન; જિતેંદ્રિયતા. યમ = સંયમ. * અનુષ્ઠાન = આચરણ; ચારિત્ર; વિધાન; અમલમાં મૂકવું તે. Please inform us of any errors on [email protected]
SR No.008271
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy