________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
घ्राणचक्षुःश्रोत्राभिधानपंचेन्द्रियमदान्धसिंधुरदर्पनिर्दलनदक्षाः। निखिलघोरोपसर्गविजयोपार्जित-धीरगुणगंभीराः । एवंलक्षणलक्षितास्ते भगवन्तो ह्याचार्या
રૂતિા
तथा चोक्तं श्रीवादिराजदेवैः
तथा हि
(શાર્દૂનવિદ્રીડિત) 'पंचाचारपरान्नकिंचनपतीन्नष्टकषायाश्रमान् चंचज्ज्ञानबलप्रपंचितमहापंचास्तिकायस्थितीन् ।
..
स्फाराचंचलयोगचंचुरधियः सूरीनुदंचद्गुणान् अंचामो भवदुःखसंचयभिदे भक्तिक्रियाचंचवः।।
(હરિની) सकलकरणग्रामालंबाद्विमुक्तमनाकुलं स्वहितनिरतं शुद्धं निर्वाणकारणकारणम्। शमदमयमावासं मैत्रीदयादममंदिरं निरुपममिदं वंद्यं श्रीचन्द्रकीर्तिमुनेर्मनः ।। १०४ ।।
ઇન્દ્રિયોરૂપી મદાંધ હાથીના દર્પનું દલન કરવામાં દક્ષ (-પંચંદ્રિયરૂપી મદમત્ત હાથીના મદના ચૂરેચૂરા કરવામાં નિપુણ ); (૩–૪) સમસ્ત ઘોર ઉપસર્ગો ૫૨ વિજય પ્રાપ્ત કરતા હોવાથી ધીર અને ગુણગંભીર;–આવાં લક્ષણોથી લક્ષિત, તે ભગવંત આચાર્યો હોય છે.
એવી રીતે ( આચાર્યવ૨) શ્રી વાદિરાજદેવે કહ્યું છે કેઃ
‘‘[શ્લોકાર્થ:- ] જેઓ પંચાચારપરાયણ છે, જેઓ અકિંચનતાના સ્વામી છે, જેમણે કાયસ્થાનોને નષ્ટ કર્યાં છે, પરિણમતા જ્ઞાનના બળ વડે જેઓ મહા પંચાસ્તિકાયની સ્થિતિને સમજાવે છે, વિપુલ અચંચળ યોગમાં (–વિકસિત સ્થિર સમાધિમાં) જેમની બુદ્ધિ નિપુણ છે અને જેમને ગુણો ઊછળે છે, તે આચાર્યોને ભક્તિક્રિયામાં કુશળ એવા અમે ભવદુઃખરાશિને ભેદવા માટે પૂજીએ છીએ.’’
વળી (આ ૭૩ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
[શ્લોકાર્થ:-] સકળ ઇન્દ્રિયસમૂહના આલંબન વિનાનું, અનાકુળ, સ્વસ્તિમાં લીન, શુદ્ધ, નિર્વાણના કા૨ણનું કારણ (-મુક્તિના કારણભૂત શુકલધ્યાનનું કારણ ),
Please inform us of any errors on rajesh@AtmaDharma.com