________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૪]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
केवलिनां शासने तस्य परद्रव्यपराङ्मुखस्य परमवीतरागसम्यग्दृष्टेर्वीतरागचारित्रभाज: सामायिकव्रतं स्थायि भवतीति।
(મંવાળાંતા). आत्मा नित्यं तपसि नियमे संयमे सच्चरित्रे तिष्ठत्युच्चैः परमयमिनः शुद्धदृष्टेर्मनश्चेत्। तस्मिन् बाढं भवभयहरे भावितीर्थाधिनाथे
साक्षादेषा सहजसमता प्रास्तरागाभिरामे।। २१२ ।। जस्स रागो दु दोसो दु विगडि ण जणेइ दु। तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे।। १२८ ।।
यस्य रागस्त द्वेषस्त विकतिं न जनयति त। तस्य सामायिकं स्थायि इति केवलिशासने।। १२८ ।।
કારણપરમાત્મા સદા સમીપ છે (અર્થાત્ જે મુનિને સંયમમાં, નિયમમાં અને તપમાં નિજ કારણપરમાત્મા સદા નિકટ છે), તે પરદ્રવ્યપરાભુખ પરમવીતરાગ-સમ્યગ્દષ્ટિ વીતરાગચારિત્રવંતને સામાયિકવ્રત સ્થાયી છે એમ કેવળીઓના શાસનમાં કહ્યું છે.
[ હવે આ ૧૨૭ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે: ]
[શ્લોકાર્થ-] જો શુદ્ધદષ્ટિવંત (સમ્યગ્દષ્ટિ) જીવ એમ સમજે છે કે પરમ મુનિને તપમાં, નિયમમાં, સંયમમાં અને સત્યારિત્રમાં સદા આત્મા ઊર્ધ્વ રહે છે (અર્થાત્ દરેક કાર્યમાં નિરંતર શુદ્ધાત્મદ્રવ્ય જ મુખ્ય રહે છે) તો (એમ સિદ્ધ થયું કે) રાગના નાશને લીધે *અભિરામ એવા તે ભવભયહર ભાવિ તીર્થાધિનાથને આ સાક્ષાત સહજ-સમતા ચોક્કસ છે. ૨૧ર.
નહિ રાગ અથવા ઠેષરૂપ વિકાર જન્મે જેહને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૮
અવયાર્થનું ] જેને [૨T: ] રાગ કે [s: ] દૈષ (નહિ ઊપજતો થકો) [વિકૃતિં] વિકૃતિ [ન તુ નનયતિ] ઉત્પન્ન કરતો નથી, [તચ] તેને [સામાયિ$] સામાયિક [ રસ્થાયિ] સ્થાયી છે [ તિ વતિશીસને ] એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
* અભિરામ = મનોહર, સુંદર, (ભવભયના હરનારા એવા આ ભાવિ તીર્થકરે રાગનો નાશ
કર્યો હોવાથી તે મનોહર છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com