________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
(મંવાળાંતા) इत्थं बद्धा परमसमितिं मक्तिकान्तासखीं यो मुक्त्वा संगं भवभयकरं हेमरामात्मकं च। स्थित्वाऽपूर्वे सहजविलसचिचमत्कारमात्रे भेदाभावे समयति च यः सर्वदा मुक्त एव।। ८१ ।।
(માતિની) जयति समितिरेषा शीलमूलं मुनीनां त्रसहतिपरिदूरा स्थावरणां हते। भवदवपरितापक्लेशजीमूतमाला सकलसुकृतसीत्यानीकसन्तोषदायी।। ८२ ।।
(માનિની) नियतमिह जनानां जन्म जन्मार्णवेऽस्मिन् समितिविरहितानां कामरोगातुराणाम्। मुनिप कुरु ततस्त्वं त्वन्मनोगेहमध्ये ह्यपवरकममुष्याश्चारुयोषित्सुमुक्तेः।। ८३ ।।
[ શ્લોકાર્થ-] આ રીતે મુક્તિકાન્તાની (મુક્તિસુંદરીની) સખી પરમસમિતિને મીને જે જીવ ભવભયના કરનારા કંચનકામિનીના સંગને છોડીને. અપર્વ. સહજ-વિલસતા (સ્વભાવથી પ્રકાશતા), અભેદ ચૈતન્યચમત્કારમાત્રમાં સ્થિત રહી (તેમાં) સમ્યક “ઇતિ” (-ગતિ) કરે છે અર્થાત સમ્યપણે પરિણમે છે, તે સર્વદા મુક્ત જ છે. ૮૧.
[ શ્લોકાર્થ:-1 જે (સમિતિ) મુનિઓને શીલનું (–ચારિત્રનું) મૂળ છે, જે ત્રણ જીવોના ઘાતથી તેમ જ સ્થાવર જીવોના ઘાતથી સમસ્ત પ્રકારે દૂર છે, જે ભવદાવાનળના પરિતાપરૂપી કલેશને શાંત કરનારી તથા સમસ્ત સુકૃતરૂપી ધાન્યના રાશિને (પોષણ આપીને) સંતોષ દેનારી મેઘમાળા છે, તે આ સમિતિ જયવંત છે. ૮૨.
[ શ્લોકાર્થ:-] અહીં ( વિશ્વમાં) એ નક્કી છે કે આ જન્માર્ણવમાં (ભવસાગરમાં) સમિતિરહિત કામરોગાતુર (-ઇચ્છારૂપી રોગથી પીડિત) જનોનો જન્મ થાય છે. તેથી હે મુનિ! તું તારા મનરૂપી ઘરમાં આ સુમુક્તિરૂપી સુંદર સ્ત્રી માટે નિવાસગૃહ (ઓરડો ) રાખ (અર્થાત તું મુક્તિનું ચિંતવન કરો. ૮૩.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com