________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૮]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
जाइजरमरणरहियं परमं कम्मट्ठवज्जियं सुद्धं । णाणाइचउसहावं अक्खयमविणासमच्छेयं ।। १७७ ।।
जातिजरामरणरहितं परमं कर्माष्टवर्जितं शुद्धम्। ज्ञानादिचतुःस्वभावं अक्षयमविनाशमच्छेद्यम्।। १७७ ।।
कारणपरमतत्त्वस्वरूपाख्यानमेतत्।
निसर्गतः संसृतेरभावाज्जातिजरामरणरहितम्, परमपारिणामिकभावेन परमस्वभावत्वात्परमम्, त्रिकालनिरुपाधिस्वरूपत्वात् कर्माष्टकवर्जितम्, द्रव्यभावकर्मरहितत्वाच्छुद्धम्, सहजज्ञानसहजदर्शनसहजचारित्रसहजचिच्छक्तिमयत्वाज्ज्ञानादिचतु:स्वभावम् , सादिसनिधन
પ્રકારના સંસારથી મુક્ત, પાંચ પ્રકારના મોક્ષરૂપી ફળને દેનારા (અર્થાત દ્રવ્ય-પરાવર્તન, ક્ષેત્રપરાવર્તન, કાળપરાવર્તન, ભવપરાવર્તન ને ભાવપરાવર્તનથી મુક્ત કરનારા), પંચપ્રકાર સિદ્ધોને (અર્થાત પાંચ પ્રકારની મુક્તિને-સિદ્ધિને-પ્રાય સિદ્ધભગવંતોને) હું પાંચ પ્રકારના સંસારથી મુક્ત થવા માટે વંદું છું. ૨૯૫.
કર્માષ્ટવર્જિત, પરમ, જન્મજરામરણહીન, શુદ્ધ છે, જ્ઞાનાદિ ચાર સ્વભાવ છે, અક્ષય, અનાશ, અbધ છે. ૧૭૭.
અન્વયાર્થઃ- પરમાત્મતત્ત્વ) [ Mાતિનરામરણરહિતમ] જન્મ–જરા-મરણ રહિત, [૫૨મમ્] પરમ, [ ટવર્ણિતમ્ ] આઠ કર્મ વિનાનું, [શુદ્ધન્] શુદ્ધ, [ જ્ઞાનાવિતુ:સ્વમાવત્ ] જ્ઞાનાદિક ચાર સ્વભાવવાળું, [ અક્ષયમ્ ] અક્ષય, [વિનાશ ] અવિનાશી અને [કચ્છેદ્યમ્ ] અચ્છધ છે.
ટીકાઃ- જેનો સંપૂર્ણ આશ્રય કરવાથી સિદ્ધ થાય છે એવા) કારણ૫રમ-તત્ત્વના સ્વરૂપનું આ કથન છે.
(કારણપરમતત્ત્વ આવું છે:-) નિસર્ગથી (સ્વભાવથી ) સંસારનો અભાવ હોવાને લીધે જન્મ–જરા-મરણ રહિત છે; પરમ-પારિણામિકભાવ વડ પરમસ્વભાવવાળું હોવાને લીધે પરમ છે; ત્રણે કાળે નિપાધિ-સ્વરૂપવાળું હોવાને લીધે આઠ કર્મ વિનાનું છે; દ્રવ્ય કર્મ અને ભાવકર્મ રહિત હોવાને લીધે શુદ્ધ છે; સહજજ્ઞાન, સહજદર્શન, સહજચારિત્ર અને સહજચિન્શક્તિમય હોવાને લીધે જ્ઞાનાદિક ચાર સ્વભાવવાળું છે; સાદિ-સાંત, મૂર્ત ઇંદ્રિયાત્મક વિજાતીયવિભાવવ્યંજનપર્યાય રહિત હોવાને લીધે અક્ષય છે; પ્રશસ્ત-અપ્રશસ્ત કહાનજૈનશાસ્ત્રમાળા] શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૪૯
Please inform us of any errors on rajesh@AtmaDharma.com