SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૦] નિયમસાર [ ભગવાનશ્રીકુંદકુંદ मिच्छादसणणाणचरित्तं चइऊण णिरवसेसेण। सम्मत्तणाणचरणं जो भावइ सो पडिक्कमणं ।। ९१ ।। मिथ्यादर्शनज्ञानचरित्रं त्यक्त्वा निरवशेषेण। सम्यक्त्वज्ञानचरणं यो भावयति स प्रतिक्रमणम्।। ९१ ।। अत्र सम्यग्दर्शनज्ञानचारित्राणां निरवशेषस्वीकारेण मिथ्यादर्शनज्ञानचारित्राणां निरवशेषत्यागेन च परममुमुक्षोनिश्चयप्रतिक्रमणं च भवति इत्युक्तम्। भगवदर्हत्परमेश्वरमार्गप्रतिकूलमार्गाभासमार्गश्रद्धानं मिथ्यादर्शनं, तत्रैवावस्तुनि वस्तुबुद्धिर्मिथ्याज्ञानं, तन्मार्गाचरणं मिथ्याचारित्रं च, एतत्रितयमपि निरवशेषं त्यक्त्वा, अथवा स्वात्मश्रद्धानपरिज्ञानानुष्ठानरूपविमुखत्वमेव मिथ्यादर्शनज्ञानचारित्रात्मकरत्नत्रयम् , एतदपि ( અર્થાત વ્યવહાર-રત્નત્રયને પણ ) ભવસાગરમાં ડેબેલા જીવે પર્વે ભવભવમાં ( ) ભવસાગરમાં ડૂબેલા જીવે પૂર્વે ભવભવમાં (-ઘણા ભવોમાં) સાંભળ્યું છે અને આચર્યું (-અમલમાં મૂકયું) છે; પરંતુ અરેરે ! ખેદ છે કે જે સર્વદા એક જ્ઞાન છે તેને (અર્થાત જે સદા એક જ્ઞાનસ્વરૂપ જ છે એવા પરમાત્મતત્વને) જીવે સાંભળ્યું-આચર્યું નથી, નથી. ૧૨૧. નિ:શેષ મિથ્યાજ્ઞાન-દર્શન-ચરણને પરિત્યાગીને સુજ્ઞાન-દર્શન-ચરણ ભાવે, જીવ તે પ્રતિક્રમણ છે. ૯૧. અન્વયાર્થ – મિથ્યાનજ્ઞાનવરિત્ર] મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રને [નિરવશેષણ] નિરવશેષપણે [ત્યવસ્વી] છોડીને [ સન્યવેત્ત્વજ્ઞાનવર[] સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રને [:] જે (જીવ) [ ભાવયતિ] ભાવે છે, [1:] તે (જીવ) [પ્રતિમણ ] પ્રતિક્રમણ છે. ટીકા:-અહીં (આ ગાથામાં), સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રનો નિરવશેષ (-સંપૂર્ણ) સ્વીકાર કરવાથી અને મિથ્યાદર્શનશાનચારિત્રનો નિરવશેષ ત્યાગ કરવાથી પરમ મુમુક્ષુને નિશ્ચયપ્રતિક્રમણ હોય છે એમ કહ્યું છે. ભગવાન અત્ પરમેશ્વરના માર્ગથી પ્રતિકૂળ માર્ગાભાસમાં માર્ગનું શ્રદ્ધાન તે મિથ્યાદર્શન છે, તેમાં જ કહેલી અવસ્તુમાં વસ્તુબુદ્ધિ તે મિથ્યાજ્ઞાન છે અને તે માર્ગનું આચરણ તે મિથ્યાચારિત્ર છે-આ ત્રણેને નિરવશેષપણે છોડીને. અથવા, નિજ આત્માનાં Please inform us of any errors on [email protected]
SR No.008271
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy