________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮]
નિયમસાર
[ ભગવાન શ્રીકુંદકુંદ
(માલિની) मदननगसुरेशः कान्तकायप्रदेश: पदविनतयमीशः प्रास्तकीनाशपाशः। दुरघवनहुताशः कीर्तिसंपूरिताश: जयति जगदधीशः चारुपद्मप्रभेशः।। १०० ।।
णट्ठट्ठकम्मबंधा अट्ठमहागुणसमण्णिया परमा। लोयग्गठिदा णिच्चा सिद्धा ते एरिसा होंति।। ७२ ।।
नष्टाष्टकर्मबन्धा अष्टमहागुणसमन्विताः परमाः।
लोकाग्रस्थिता नित्याः सिद्धास्ते ईदृशा भवन्ति।। ७२ ।। भगवतां सिद्धिपरंपराहेतुभूतानां सिद्धपरमेष्ठीनां स्वरूपमत्रोक्तम्। निरवशेषेणान्तर्मुखाकारध्यानध्येयविकल्पविरहितनिश्चयपरमशुक्लध्यानबलेन नष्टाष्ट
[ શ્લોકાર્થ:-] કામદેવરૂપી પર્વતને માટે (અર્થાત્ તેને તોડી નાખવામાં) જેઓ (વજધર) ઇંદ્ર સમાન છે, કાન્ત (મનોહર) જેમનો કાયપ્રદેશ છે, મુનિવરો જેમનાં ચરણમાં નમે છે, યમના પાશનો જેમણે નાશ કર્યો છે, દુષ્ટ પાપરૂપી વનને (બાળવા) માટે જેઓ અગ્નિ છે, સર્વ દિશાઓમાં જેમની કીર્તિ વ્યાપી ગઈ છે અને જગતના જેઓ અધીશ (નાથ) છે, તે સુંદર પદ્મપ્રભેશ જયવંત છે. ૧OO.
છે અષ્ટ કર્મ વિનષ્ટ, અષ્ટ મહાગુણે સંયુક્ત છે, શાશ્વત, પરમ ને લોક-અગ્રવિરાજમાન શ્રી સિદ્ધ છે. ૭૨.
અન્વયાર્થીનું નETVર્મવન્યા: ] આઠ કર્મના બંધને જેમણે નષ્ટ કરેલ છે એવા, [અમદા ગુણસમન્વિતા:] આઠ મહાગુણો સહિત, [૫રમ:] પરમ, [તો સ્થિતી: ] લોકના અગ્રે સ્થિત અને [ નિત્ય:] નિત્ય-[ફૅદશા: ] આવા, [તે સિદ્ધાઃ] તે સિદ્ધો [ ભવત્તિ] હોય
ટીકાઃ-સિદ્ધિના પરંપરા હેતુભૂત એવા ભગવંત સિદ્ધપરમેષ્ઠીઓનું સ્વરૂપ અહીં કહ્યું છે.
[ ભગવંત સિદ્ધો કેવા હોય છે?] (૧) "નિરવશેષપણે અંતર્મુખાકાર, ધ્યાન-ધ્યયના વિકલ્પ રહિત નિશ્ચય-પરમશુકલધ્યાનના બળથી જેમણે આઠ કર્મના બંધને નષ્ટ કરેલ છે એવા;
૧. નિરવશેષપણે = અશેષત:; કાંઈ બાકી રાખ્યા વિના; સંપૂર્ણપણે; સર્વથા. [ પરમશુકલધ્યાનનો
આકાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com